________________
૧૨
ગુરુગુણ—સ્મરણાંજલ (રાગ...છેડ ગયે બાલમ...)
આ જ્ઞાની ગુરુ મહારાજ આ અવધૂત ચાગીરાજ જ્ઞાન ગંગાના તીરે રહીને, આતમ જચેાત જગાવી, રામ રામમાં આ ગુરૂવર, મહાવીર લંગની લગાવી....આ જ્ઞાની. ઉપદેશ અમૃતના મેહુલિયા, દેશદેશ વરસાબ્યા, પ્રભુ મહાવીરના સંદેશાને, ઘરા ઘરમાં ફેલાન્ચેા..આ જ્ઞાની. ગરીબ શ્રીમતના ભેદ ગણ્યા નહિ, સરખી અમી વરસાવી, જ્ઞાન ધ્યાન તપ ત્યાગ તપસ્યા, શબ્દે શબ્દે સમજાવી....આ જ્ઞાની. અષ્ટાત્તર શત ગ્રંથ પ્રણેતા, અન્યા જગત ઉપકારી, વિશ્વ પ્રેમી એ વીરલ હ`સલા, અહિંસાના વ્રતધારી....આ જ્ઞાની પ્રભુ મહાવીરના પંથે ચાલી, યાદી અમર બનાવી, સંપ્રદાયના વિષે ઉતારણ, ગુણીયલ ગુરુ સમભાવી...આ જ્ઞાની વિજાપુરમાં જન્મ અને, નિર્વાણ ભૂમિ પણ ત્યાંની, સંવત ૧૯૮૧ની સાલ, જેઠ વદ ત્રાજ નીશાની....એ જ્ઞાની જૈન શાસનની સેવા કરી તમે, આ ગુરુ આતમજ્ઞાની, ગુણ્ણા તમારા ગાઈ ન શકું, અપજ્ઞ છું અજ્ઞાની....એ જ્ઞાની. ગુણ તમારા યાદ કરીને, ચરણે શીર ઝુકાવું, બુદ્ધિસાગર સદગુરુ વર, આતમ ભાવે ધ્યાવુ...એ જ્ઞાની.
બુદ્ધિસાગર સદ્ગુરૂ વરદેવ, બુદ્ધિસાગર સદ્ગુરૂ વરદેવ.