________________
- પ્રકાશ અઢારમે ન પર નામ મૃવ, કઠોરમપિ કિચન ! વિશેષજ્ઞાય વિજ્ઞષ્ય, સ્વામિને સ્વાન્તશુદ્ધ ૧
કેવળ કમળ વચનથી જ નહિ કિન્તુ વિશેષજ્ઞ એકાન્ત હિતકર એવા સ્વામીને અંતઃકરણની શુદ્ધિ માટે, કાંઈ કહેર વચનથી પણ વિનંતિ કરવી જોઈએ. (૧) ન પક્ષિપશુસિંહાદિ,-વાહનાસીનવિગ્રહ ન નેત્રગાત્રવત્રાદિ-વિકારવિકૃતાકૃતિઃ મારા
હે સ્વામિન! લૌકિક દેવની જેમ આપણું શરીર હંસ ગરૂડાદિ પક્ષી, છાગ, વૃષભાદિ પશુ અને સિંહ, વ્યાધ્રાદિ જાનવરે રૂપી વાહન ઉપર આરૂઢ થયેલું નથી તેમજ આપની આકૃતિ પણ તે દેવોની જેમ નેત્ર–લચન, ગાત્રશરીર અને વફત્ર–મુખાદિના વિકારો વડે વિકૃત થયેલી નથી. (૨) ન શૂલચાપકચક્રાદિ-શસ્ત્રાકકર પલ્લવ: | નાગનાકમનીયાગ—પરિધ્વાપરાયણ: પસા
હે નાથ! અન્ય દેવેની જેમ આપના હસ્તપલ્લવ ત્રિશૂલ, ધનુષ અને ચકાદિ શસ્ત્રોથી ચિહ્નિત થયા નથી તેમ જ આપનો ઉત્સગ-ખોળો સ્ત્રીઓના મનહર અંગને આલિંગન કરવામાં તત્પર બન્યો નથી. (૩) ન ગહણીયચરિત–પ્રકમ્પિત મહાજનઃ | ન પ્રકપ્રસાદાદિ –વિડમ્બિતનરામર ||૪