________________
૪
હે નાથ ! અન્ય દેવાની જેમ નિન્દનીય ચરિત્રવડે આપે મહાજન-ઉત્તમ પુરૂષોને કપાયમાન કર્યાં નથી. તેમજ પ્રકાપ ક્રોધ અને પ્રસાદ-કૃપાવર્ડ આપે દેવ અને મનુષ્યોને વિડમ્મિત કર્યા નથી. (૪)
ન જગજ્જનનસ્થેમ,—વિનાશવિહિતાદરઃ । લાસ્યહાસ્યગીતાદ, વિપ્લવાપદ્યુતસ્થિતિઃ પા
ન
•
હે નાથ ! અન્ય દેવાની જેમ જગતને ઉત્પન્ન કરવામાં, સ્થિર કરવામાં કે વિનાશ કરવામાં આપે આદર બતાવ્યો નથી તેમજ નટ-વિટને ઉચિત નૃત્ય, હાસ્ય અને ગીતાદિ ચેષ્ટાઆવડે આપે આપની સ્થિતિને ઉપદ્ભવવાળી કરી નથી. (૫)
તદેવ' સર્વોદેવભ્ય:, સથા ત્વં વિલક્ષણ: 1 દેવત્વન પ્રતિષ્ઠાપ્ય:, કથં નામ પરીક્ષકૈ: ? ૫૬r
તે કારણથી હું ભગવન્ ! એ રીતે આપ સવ દેવાથી સર્વ પ્રકારે વિલક્ષણ–વિપરીત લક્ષણવાળા છે, તેથી પરીક્ષક લાકાએ આપને દેવ તરીકે કેવી રીતે સ્થાપન કરવા ? (૬)
અનુશ્રોતઃ સરપ તૃણુકાષ્ઠાયુિક્તિમત્ । પ્રતિશ્રોત: શ્રયવ્રુત્તુ, કયા યુા પ્રતીયતામ્ ? ાળા
હે નાથ ! પણ પાંદડા, તૃણ-ઘાસ અને કાષ્ઠાદ્ધિ અન્ય વસ્તુ પાણીના પ્રવાહને અનુકૂલ ચાલે, તે વાત યુક્તિવાળી છે, કિન્તુ પ્રવાહને પ્રતિક઼લ ચાલે, એ વાત કઈ યુક્તિ વડે નિશ્ચિત કરવી ? (૭)