________________
૬૫.
અથવાડ્લ' મન્દબુદ્ધિ,-પરીક્ષકપરીક્ષણૈઃ । મમાપિ કૃતમેતેન, વૈયાત્યેન જગત્પ્રભા !
olk
અથવા હું જગત્પ્રભુ ! મંદ બુદ્ધિવાળા પરીક્ષકની પરીક્ષાઓ વડે સયું, તેમજ મારે પણ આ જાતિની પરીક્ષા કરવાના હૈયાત્ય-હઠાગ્રહ વડે સર્યું. (૮) યદેવ સર્વીસંસારિ—જન્તુરૂપવિલક્ષણમ્। પરીક્ષન્તાં કૃતધિય—સ્તદેવ તવ લક્ષણમ્
શા
હે સ્વામિન્ ! સ` સંસારી જીવાના સ્વરૂપથી જે કાંઈ વિલક્ષણ સ્વરૂપ આ જગતમાં પ્રતીત થાય, તે જ આપનું લક્ષણ છે, એમ બુદ્ધિમાન પુરુષો પરીક્ષા કરો. (૯) ક્રોધલાભભયાક્રાન્ત, જગદસ્માદ્વિલક્ષણ: । ન ગોચરે મૃદુધિયાં, વીતરાગ ! કથ-ચ્ચન ।૧૦ના
હે વીતરાગ ! આ જગત ક્રોધ, લાભ અને ભયથી આક્રાન્ત-વ્યાપ્ત છે, જ્યારે આપ ક્રોધાદિથી રહિત હાવાના કારણે વિલક્ષણ છે. તેથી મૃદુ-કામલ મંદ બુદ્ધિવાળા અહિ`ખ પુરુષોને આપ કોઈ પણ પ્રકારે ગોચર-પ્રત્યક્ષ થઈ શકતા નથી. (૧૦)
પ્રકાશ ઓગણીસમા
તવ ચેતસિ વર્તેઝ્ડ—મિતિ વાર્તાપિ દુર્લભા । મચિંત્ત વત્તસે ચેત્ત્વ-મલમન્યેન કેનચિત્ ॥૧॥
વ, સ્તા. સ. પ