________________
૨૯૨
(૩૩) ગૃહસ્થને ગ્ય સારા આચારમાં ઉપગવાળા બનવું. જેમ કે- (૧) હું અમુક નામને છું. (૨) અમુક કુળને છું. (૩) અમુક ગુરુને શિષ્ય છું. (૪) અણુવ્રત વગેરે અમુક ધર્મસ્થાનમાં છું, (૫) મારે તે ધર્મસ્થાની વિરાધના કરવી એગ્ય નથી. (૬) હું હમણાં ધર્મસ્થાનની વિરાધના કરતું નથી. (૭) તથા મારે એ ધર્મસ્થાનોની વૃદ્ધિ થાય છે. (૮) આ લેકમાં આ ધર્મસ્થાને જ સારભૂત છે. (૯) આ ધર્મ સ્થાને જ પરલોકમાં સાથે આવનારાં હોવાથી પિતાનાં છે. (૧૦) આ ધર્મસ્થાને જ સુંદર પરિણામવાળાં હેવાથી હિતકર છે. (૧૧) ધનસમૂહ વગેરે બીજું બધું અસાર છે, (૧૨) તેમાં પણ અવિધિથી (અપ્રામાણિક્તા આદિથી) સંચિત કરેલ ધનધાન્ય વગેરે ભયંકર પરિણામવાળા હેવાથી વિશેષરૂપે અસાર છે. આ પ્રમાણે (=ઉપર કહ્યું તે પ્રમાણે ત્રિલેકબંધુ પરમકરુણાવંત અને સમ્યક્ બોધ પામેલા અરિહંત ભગવાને કહેલું છે. આ પ્રમાણે બરાબર વિચાર કરીને પ્રસ્તુત ધર્મસ્થાનેથી અવિરુદ્ધ આચાર વિષે શાક્ત વિધિથી સમ્યક્ પ્રવૃત્તિ કરવી. શાક્ત વિધિથી આચામાં સમ્યક પ્રવૃતિ ભાવમંગળ છે. કારણ કે તેનાથી આચાર પરિપૂર્ણ થાય છે.
(૩૪) તથા તાત્વિક વિચારણા રૂપ ધર્મ જાગરિકાથી જાગવું, એટલે કે તાત્વિક વિચારણું કરવી. તે આ પ્રમાણે (૧) હાલ મારી કઈ અવરથા છે? (૨) મારી અવસ્થાને ઉચિત ધર્માનુષ્ઠાન કયું છે? (૩) શબ્દાદિ વિષયે તુચ્છ છે, અવશ્ય જનારા છે, પરિણામે ભયંકર ફળ આપનાર છે.