________________
૩૧૭
ચારિત્રરૂપ આરોગ્ય પામ્યા પછી તે ચારિત્રરૂપ આરોગ્ય ઉત્તરોત્તર વધતુ જાય છે. (૧૧) [અપૂર્ણ^] ચારિત્રરૂપ આરાગ્યના લાભથી શાંતિ થવાના કારણે (પૂર્ણ) ચારિત્ર રૂપ આરોગ્યની ઇચ્છા (= શ્રદ્ધા) હેાવાથી, સભ્યજ્ઞાન હાવાના કારણે તાત્ત્વિક ( = ચારિત્રરૂપ) આરોગ્યના સુખનું સવેદન થતુ. હોવાથી, ક્ષાયેાપશમિકભાવની વૃદ્ધિ થવાના કારણે ચિત્તની સ્થિરતા હૈાવાથી, સ્વકવ્યૂના મેધ હાવાથી ( આ ચાર કારણેાથી ) પરીષહે। અને ઉપસગે આવવા છતાં રાગ-દ્વેષાદિ દ્વન્દ્વોથી રહિત હાવાથી પ્રશાંત તે શુભ ભાવરૂપ તેોલેશ્યાથી વધતા જાય છે, (૧૨) વૈદ્યસમાન ગુરુ ઉપર પૌદ્ગલિક આશંસા કે વ્યક્તિગત રાગ વિના ભાવપૂર્ણાંક ઉચિત ભક્તિથી બહુમાન ધારણ કરે છે.
૨૧ ગુરૂમહુમાનની મહત્તા
એસા ગુરુ વિહિઆ ભાવસારા વિસેસઓ ભગવતબહુમાણેણું । જે મ પડિમન્નઇ સે ગુરુત્તિ’
તાણા ।
તીર્થંકરાએ ગુરુની આશ સારહિત ભાવપૂર્વકની ભક્તિને મહાન કહી છે.
પ્રશ્ન : આનું શુ' કારણ ?
ઉત્તર : આનાં ત્રણ કારણેા છે. (૧) આવી ભક્તિમાં સ્વાભાવિકપણે પ્રવૃત્તિ થાય છે, અર્થાત દુન્યવી આશ’સાથી