________________
૩૩૯
(પહેલા આત્મા અમદ્દ હતા, પણ દિદક્ષાથી (=સત્ત્વ, રજસ . અને તમસુ એ ત્રિગુણાત્મક પ્રકૃતિના વિકારને જોવાની ઇચ્છાથી) ખંધાયેા. મુક્ત થયા પછી દિદક્ષા ન હાવાથી ફરી ખધાતા નથી. * આમ માનવામાં કાઈ દોષ ન હેાવાથી બંધ સાદિ છે એવી શંકાનું સમાધાન)
ઇન્દ્રિયરહિતને દિદક્ષા ન હોય. (અબદ્ધ આત્મા ઇંદ્રિયરહિત હોય છે.) તથા દિદક્ષા એટલે જોવાની ઇચ્છા. જે વસ્તુ અદૃષ્ટ હાય, એટલે કે વિદ્યમાન ન હેાવાના કારણે દેખી ન શકાય તેવી તે વસ્તુ સંબંધી દિક્ષા ન થાય. જો દિક્ષાને સહજ માનવામાં આવે તે તેની ચૈતન્યની જેમ કદી નિવૃત્તિ ન થાય. અર્થાત્ જેમ આત્માના ચૈતન્યગુણ સહજ હાવાથી કદી આત્માથી જુદો પડતેા નથી. તેમ દિક્ષા સહજ હાય તો કયારૅ ય આત્માથી જુદી ન થાય. હવે જો દિક્ષાની નિવૃત્તિ થાય તે। આત્મા જ ન રહે. કારણ કે આત્મા દિદક્ષાથી ભિન્ન નથી. અન્યથા (=દિક્ષાની નિવૃત્તિ થવા છતાં આત્મા હેતે હાય તેા) એ દિક્ષા આત્માની નથી.
(જેમ આત્માથી નિવૃત્તિ થાય છે. તેમ
અભિન્ન હ।વા છતાં ભવ્યત્વની દિક્ષાની નિવૃત્તિ થવામાં કાઈ
છોડä વધુ સ્વામ-એક હું
* ક રહિત શુદ્ધ આત્માને ઘણા રૂપવાળા બનુ એમ પ્રકૃતિના વિકારને જોવાની ઇચ્છા થવાથી મહદ્વગેરે ચાવીસ તત્ત્વાના સંયોગ થતાં તે સ સારી બને છે. પછી તત્ત્વજ્ઞાન =પુરુષ અને પ્રકૃતિના ભેદનુ જ્ઞાન) થતાં આત્મા મુક્ત અને છે અને દિદક્ષા પણ રહેતી નથી. આવા સાંખ્યમત છે.