SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ સંસારી (કર્મથી બદ્ધ) જીવ સિદ્ધ બને છે. કારણ કે અબદ્ધ જીવની મુક્તિ શબ્દાર્થ રહિત હોવાથી તાત્વિક નથી (બંધનથી છૂટવું એ મુક્તિ શબ્દને અર્થ છે. જે બંધાચેલો જ ન હોય તેને છૂટવાનું પણ ન હોય.) બંધ પ્રવાહથી અતીતકાલની જેમ અનાદિ છે, અર્થાત જેમ પ્રવાહથી અતીતકાલ અનાદિ છે, તેમ બંધ પણ પ્રવાહથી અનાદિ છે. આત્મા પહેલાં બંધરહિત હતું, પણ પછી બંધાયે–એમ અબદ્ધને બંધ માનવામાં આવે તે મુક્તિ જ ન થાય. કારણકે મુક્તિ થયા પછી ફરી બંધ થાય. એમ થતાં બદ્ધ અને મુક્તમાં કોઈ વિશેષતા ૧૪ અનાદિ બંધને વિરોગ થાય “અણાઇગેવિ વિગે કંચણોવલનાએ ૫ બંધ અનાદિથી હેવા છતાં સુવર્ણપત્થરના દષ્ટાંતથી બંધને વિગ ઘટે છે. (સુવર્ણ અને માટીને સંગ અનાદિ હોવા છતાં બંને અલગ થાય છે તેમ) ૧૫, સાંખ્યમત માન્ય દિદક્ષા અપ્રામાણિક છે. ન દિદિકખા અકરણસ્સા ન યાદિષ્ઠમિ એસા. ન સહજાએ નિવિત્તી ન નિવિત્તીએ આયાણા નયણહા તસ્મસા, ન ભવ્યત્તતુલ્લા, નાણું, ન કેવલજીવરૂવમેણં, ન ભાવિન્નેગાવિફખાએ તુલ્લત્ત, તયા કેવલણ સયાવિસેસ, તહાં સહાયકપણ મમ્પમાણમેવા એસેવ દેસે પરિકમ્પિઓએ !
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy