________________
પિતાની ઉત્તમ જાતિ અને કુલ છેડે છે, અને સીતાનું હરણ કરનાર રાવણની પેઠે જીવિતનો નાશ કરે છે. (૫૬) વત્તણુવિ જીવાણું, સુદુકકરાયંતિ પાવરિયાઈ ભયવં જા સા સા સા, પચ્ચાસ હુ ઈણિમા તે પછી
આ જગતમાં અને પિતાનાં પાપ-આચરણે પ્રકાશવાં તે અતિદુષ્કર છે તેથી અત્યંત પાપાચરણ કરનાર એક ભિલ્લે ભગવંતને પ્રશ્ન કર્યો કે હે ભગવંત! જેની સાથે હું પાપાચરણ એવું છું તે મારી બેન છે? ભગવંતે કહ્યું, તે સ્ત્રી તારી બેન જ છે. નિ એ જ તને પ્રત્યાદેશ (જવાબ) છે. એ કથાનો વિસ્તાર ઉપદેશ માળાથી જાણવો). (૫૭) જલવિતરલ અં, અથિરા લછવિ ભંગુર દેહ તુચ્છા ય કામગા, નિબંધણું દુ;ખલખાણું પટા
હે આત્મા! આ જીવતર દર્ભના અગ્રભાગ પર રહેલા પાણીના બિંદુ સરખું ચપળ છે, વળી આ લમી પણ અસ્થિર છે, દેહ પણ ક્ષણભંગુર છે, તથા સ્ત્રીદિકના જે વિષય ભોગે તે સાર વિનાના અને લાખે દુઃખના કારણ છે. માટે એ સર્વ ત્યાગ કરવાનો પ્રયત્ન કરે એ જ સારે છે. (પ) નાગ જહા પંકજભાવસને,
આ દર્દ થલે નાભિસઈ તીર