________________
૨૦૧
આરાધન ફલ એહના, ઇંણુ ભવે આણુ અખંડ રે । રોગ દોહગ દુ:ખ ઉપશમે, જેમ ધન પવન પ્રચંડ રે અરિહંત દેવ સુસાધુ ગુરૂ, ધર્મ જ દયા વિશાલ । જા મંત્ર નવકાર તમે, અવર મ ઝંખા આલ ।૨૮। સિદ્ધચક્રના ગુણ ઘણા, કહેતાં ન આવે પાર । વાંછિત પૂરું દુ:ખ હરે, તે વંદુ ત્રણ કાલ રા હભવ પરભવ એહથી, સુખ સપત્તિ સુવિશાળ રોગ શાક સઘળા ટળે, જીમ નૃપતિ શ્રીપાળ ૩૦૦ અરિહંતાદિ નવપદ, નિજ મન ધરે જે કાઇ 1 નિશ્ચય તસ નર શેખરહ, મનવાંછિત ફળ હાઇ ૩૧ જીવ'તા જગ જશ નહિં, જશ વિષ્ણુ કાઈ જીવંત । જે જશ લેઇ આથમ્યા, રવિ પહેલાં ઉગત ૫૩રા ૐ વ ! સુણ બાપડા,હૈયે વિભાસી જોય ! આપ સ્વાર્થી સહુ મિલ્યા, ત્હારૂ' જગ નહિ કાઈ ૩૩ પઢના લીખના ચાતુરી, એ સર્વ વાતા સ્હેલ । કામ દહન મનવશીકરણ, આતમ ધ્યાન મુશ્કેલ ૩૪ ખાના ચલના સેાવના, મિલના વચન વિલાસ જ્યાં જ્યાં પચ ઘટાઈએ, ત્યાં ત્યાં ધ્યાન પ્રકાશ ૩૫