________________
૨૪૮
પુઢવિદગઅગણિમા અ–
વણસઈ તહ તસાણ વિવિહાણું મરણ તેવિ ન પીડા, કીરઈ મણસા તયં ગચ્છે પિતા
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને વિવિધ પ્રકારના ત્રસ જીવેને મરણતે પણ મનવડે કરીને પણ જ્યાં પીડા કરાતી નથી, એવા ગચ્છને ગચ્છ કહે. પ૧ મૂલગુણહિ વિમુક, બહુગુણકલિયંપિ દિધસંપન્ન ઉત્તમકુલેવિ જયં, નિદ્દઘાડિજજઈ તયં ગચ્છે પિરા
કોઈ પણ મુનિ બીજા બહુગુણે અલંકૃત હોય, લબ્ધિસંપન્ન હોય અને ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા હોય, પણ મૂળ ગુણે કરીને વિમુક્ત હોય; તે તેને કાઢી મૂકે છે એ ગ૭ તે જ ગચ્છ છે. પર છે જત્થ ય ઉસહાદીણું, તિસ્થયરાણું સુરિંદમહિયારું કમ્મઠવિમુકાણું,
આણું ન ખલિજજઈ સ ગચ્છો પિયા જે ગચ્છમાં અષ્ટકર્મ વિમુક્ત અને સુરેંદ્ર પૂજત રાષભાદિક તીર્થકરેની આણું ખેલના પામતી નથી, તે ગચ્છને ગ૭ જાણવો. પડે છે જલ્થ ય અજજાહિ સમ,
થેરાવિ ન ઉલ્લવતિ ગયદસણું છે ન ય ઝાયંતિત્થીણું, અગોવંગાઈ તં ગ૭૫૪