________________
હે નાથ? સર્વ પ્રાણીઓને વિષે ઉપેક્ષા રાગદ્વેષ રહિતપણું અને પરમોપકારિતા–સમ્યગુદર્શનાદિ મોક્ષ માર્ગનું ઉપદેશકપણું એ બે વાતે આપને વિષે પ્રત્યક્ષ દેખાતી હોવાથી ઘરમાન છતાં અન્યત્ર-હરિહરાદિમાં અઘટમાન હવાથી શી રીતે ઘટી શકે ? (૫) દ્વયં વિરુદ્ધે ભગવ–સ્તવ નાન્યસ્ય કર્યચિત ! નિગ્રંથતા પરા યા ચ, યા ચૌચ્ચક્રવત્તિ તા પેદા
હે ભગવાન! શ્રેષ્ઠ નિર્ચ થતા–નિઃસ્પૃહપણું અને ઉત્કૃષ્ટ ચકવતિ પણું-ધર્મસમ્રાટપદવી આ બે વિરુદ્ધ વસ્તુઓ આપના સિવાય અન્ય કોઈપણ દેવમાં નથી. (૬) નારકા અપિ મોદન્ત, યસ્ય કલ્યાણપર્વસુ ! પવિત્ર તસ્ય ચારિત્ર, કે વા વર્ણયિત ક્ષમઃ ? પણા
અથવા તે જેમના પાંચે કલ્યાણક પમાં નારકીના છે પણ સુખ પામે છે. તેમના પવિત્ર ચારિત્રને વર્ણન કરવા કેણ સમર્થ છે? (૭) શમે દૂભુભુત પં, સર્વાત્મસુ કૃપાભુતા સર્વાભુતનિધીશાય, તુત્યં ભગવતે નમઃ ૮ાા
અદ્ભુતસમતા, અદ્ભુતરૂપ અને સર્વ પ્રાણીઓ ઉપર અભૂતકૃપા ધારણ કરનારા અને સર્વ અદ્ભુતતા મહાનિધાન એવા હે ભગવન! આપને નમસ્કાર થાઓ. (૮)