SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ સંવિધાન (એકેન્દ્રિયાદિક ભેદ) નથી કે જે સંસારમાં જેને પ્રાપ્ત ન થ હોય. (૧૦) બંધવા સુહિણે સર્વે, પિઅ માયા પુત્ત ભારિયા ! પેઅવણાઓ નિઅનંતિ, દાઉણ સલિલંજલિ ૧૧ હે જીવ! બંધુઓ, સર્વ મિત્રો, પિતા, માતા, પુત્ર અને સ્ત્રી એ સવે મૃત્યુ પામેલા મનુષ્યને પાણીની અંજલિ આપીને સ્મશાનથી પાછા ઘેર આવે છે. (૧૧) વિહર્ડતિ સુઆ વિડંતિ, બંધવા વલ્લહા ય વિહડતિ ! ઈક્કો કવિ ન વિહાઈ ધો રે જીવ ! જિણભણિઓ ૧રા રે અજ્ઞાની જીવ ! પુત્ર-પુત્રીઓને વિયોગ થાય છે, સ્વજનને વિયેગ થાય છે અને હાલી સ્ત્રીઓને પણ વિગ થાય છે પરંતુ હે જીવ! જિનેશ્વરે કહેલ ધર્મને ક્યારે પણ વિયોગ થતો નથી. (અર્થાત આ જીવને સાચું સગપણ તે ધર્મનું જ છે. (૧૨) અડકમ્મપાસબધે, જીવે સંસારચારએ ઠાઈ ! અડકમ્મપાસમુક્કો, આયા સિવમંદિરે ઠાઈ ૧૩ હે આત્મન ! આઠ કર્મ રૂપી પાશ વડે બંધાયેલ જીવ સંસાર રૂપી કેદખાનામાં રહે છે અને આઠ કર્મરૂપી પાશથી મૂકાયેલે આત્મા મોક્ષ મંદિરમાં રહે છે. (૧૩) . .
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy