________________
૩૫૫
ન એસા અનૈસિ' દેઆ । લિંગવિવજ્રજયાએ તયણુગ્ગહર્ટ્ઝયાએ આમકુ ભાદગ
તપરિણા । નાસનાઅણુ ।
આથી ( = જિનાજ્ઞા પ્રત્યે પ્રેમવાળાને નિયમા સવેગ હાય છે, ભવાભિનંદી જીવાને સ ંવેગ ન હેાય એથી) આ નિર્દોષ જિનાજ્ઞા, અપુનમ ધકાદિથી ખીજાઆને, અર્થાત્ ભવાભિનંઢી જીવાને, ન આપવી – ન કહેવી. અપુનમ 'ધકાદિના લક્ષણૈાથી વિપરીત લક્ષણા દ્વારા ભવાભિન'ઢી જીવા ઓળખી શકાય છે.
પ્રશ્ન : જિનાજ્ઞા નિર્દોષ હાવાથી ગમે તેને આપવામાં શુ વાંધા છે ?
ઉત્તર : જિનાજ્ઞા સવથા નિર્દોષ હોવા છતાં ભવાભિની જીવાને તેમના જ હિત માટે ન આપવી. આ વિષયમાં કાચા ઘડામાં પાણી નાખવાનું દૃષ્ટાંત છે. જેમ કાચા ઘડામાં પાણી નાખવાથી પાણી ઘડાને વિનાશ કરે છે, તેમ અચેાગ્યને આપેલી જિનાજ્ઞા અચેાગ્યને વિનાશ કરે છે = તેનાથી અચેાગ્યનુ અહિત થાય છે. ભવાભિનંઢી જીવા જિનાજ્ઞાને અચેાગ્ય છે.
૩૦, અયાગ્યને જિનાજ્ઞા ન આપવામાં કરુણા છે એસા કરુણત્તિ વુચ્ચઇ, અંગતપરિસુદ્ધા, અવિ