________________
પણ પંડિત માણસે આપદાઓના ઘર રૂપ દુર્જન પૂર્ણ કરવું તે સારું નથી. (૬૧) સૌજન્યમેવ વિદઘાતિ યશશ્ચર્ય ચ,
સ્વયર્સ ચ વિભવં ચ ભવક્ષય ચ | દૌર્જન્યમાવસિયત કુમતે તદર્થ, - ધાન્યનલ દિશસિ તજજલસેકસાઠે ૬રા
સદાચારિપણું મનુષ્યને યશનો સમૂહ પ્રાપ્ત કરાવે છે. તેમનું કલ્યાણ કરે છે, વૈભવ પમાડે છે. અને ભવને ક્ષય કરે છે, હે દુષ્ટ બુદ્ધિવાળા ? તું તેના માટે જે દુરાચારનું સેવન કરે છે તે તો પાણીના સિંચનથી થનાર ધાન્યના ક્ષેત્રમાં અને મુકવા સમાન કરે છે. (૬૨) વર વિભવવધ્યતા સુજનભાવભાજા તૃણુ– મસાધુચરિતાર્જિતા ન પુનરૂર્જિતા: સંપદા ! કૃશત્વમપિ શોભતે સહજમાયતી સુંદર, વિપાકવિરસા ન તુ શ્વયથુસંભવા સ્કૂલતા ૬૩ - સદાચારનું પાલન કરનાર મનુષ્યોને ધનરહિતપણું શ્રેષ્ઠ છે, પરંતુ દુરાચરણ વડે મેળવાચેલી ઘણી લક્ષમી પણ ઇ નથી. ભવિષ્ય માં થનાર સ્વાભાવિક દુર્બળતા સુંદર રીતે શોભે છે. પણ ભવિષ્યમાં દુઃખદેનાર સેઝાથી ઉત્પન્ન થલ પુષ્ટપણું શોભતું નથી. (૬૩) વ. સ્ત. સં. ૧૦