________________
૧૨૫ યસ્મ તીર્થપતિર્નમસ્યતિ સતાં યસ્માચ્છભં જાયતે, સ્કૃતિસ્ય પરા વસતિ ચ ગુણા યર્મિનું સ
| સર્ચીતામ્ પારરા. જે સંઘ સંસારના ત્યાગમાં લાલસાવાળી બુદ્ધિવાળે છતે મુક્તિને માટે તત્પર છે. જેને પવિત્રપણાથી તીર્થ રૂપ કહે છે. જેના સમાન બીજું કોઈ નથી, જેને તીર્થકર પણ નમસ્કાર કરે છે, જેનાથી સજજનેનું કલ્યાણ થાય છે. જેને મહિમાં શ્રેષ્ઠ છે. તેમ જ જેને વિષે ઘણા ગુણે રહે છે તે શ્રી સંઘ ભવ્ય જીવો વડે પૂજા કરાઓ. (૨૨) લક્ષ્મીસ્ત સ્વયમલ્યુપિતિ રભસા
કીર્તિસ્તમાલિદ્ગતિ, પ્રીતિસ્ત ભજતે મતિઃ પ્રયતતે તે લધુમત્કંઠયા ! સ્વાશ્રીસ્ત પરિમિચ્છતિ
મૂહુર્મુક્તિસ્તમાલોતે, ય સંઘ ગુણરાશિકલિસદનં શ્રેચિ સેવને રિક્ષા
કલ્યાણની ઈચ્છાવાળે જે જન ગુણોના સમૂહના કીડાના સ્થાનભૂત શ્રી સંઘને સેવે છે. તે પુરુષને લક્ષ્મી તરત પિતાની મેળે સામે આવે છે. કીર્તિ તેને આલિંગન કરે છે. પ્રીતિ તેને સેવે છે. મતિ ઉત્કંઠા પૂર્વક તેને મેળવવાને યત્ન કરે છે. સ્વર્ગલ૯મી તેને પ્રાપ્ત કરવાને . ઇચ્છે છે. અને મુક્તિ સ્ત્રી તેને વારંવાર જુએ છે. (ર૩)