________________
!
!
મનેવાકાજે પાપે, કૃતાનુમતિકારિતૈઃ | મિથ્યા મે દુષ્કત ભૂયા–દપુનઃ ક્રિયયાન્વિતમ્ રા.
હે ભગવન ! કરવા, કરાવવા અને અનુમોદવા વડે મન-વચન કાયાથી થયેલા પાપોને વિષે જે દુકૃત લાગ્યું હૈય, તે આપના પ્રભાવ વડે ફરીવાર નહિ કરવાની પ્રતિજ્ઞાપૂર્વક મારૂં તે દુષ્કૃત મિથ્યા થાઓ. (૨) યક્ત સંત કિશ્ચિત, રત્નત્રિતયગોચરમ, તત્સર્વ મનુમન્યઉં, માર્ગમાત્રાનુસાર્યપિ
હે નાથ! રત્નત્રયીના માર્ગને માત્ર અનુસરવાવાળું એવું પણ જે કાંઈ સુકૃત મેં કર્યું હોય, તે સર્વની હું અનુમોદના કરું છું. (૩) સર્વેષામહેંદાદીનાં, યે યોગઈન્દ્રાદિક ગુણ: ! અનુમોદયામિ ત તું, સર્વ તેષાં મહાત્મનામ્ ૧૪
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુએને વિષે જે જે અરિહંતપણું, સિદ્ધપણું, પંચાચારના પાલનમાં પ્રવીણપણું, સૂત્રોનું ઉપદેશકપણું અને રત્નત્રયીનું સાધકપણું વિગેરે જે જે ગુણે છે તે તે સર્વ ગુણોની હું અનુમોદના કરૂં છું. (૪) ત્યાં ત્વફુલભૂતાન સિદ્ધા–સ્વચ્છાસનતાનુનીનું !. વૈચ્છાસન ચ શરણું, પ્રતિનિશ્મિ ભાવતઃ પા
- ' હે ભગવન્! ભાવ અરિહંત એવા આપનું, આપના ફુલભૂત (અરિહંતનું ફળ સિદ્ધ છે) સર્વ કર્મથી મુક્ત