Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/001011/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ AlpપSિE DIGISI YZ: zly : ૩-૪-૫-૬] ભાગ - ૨ T / ITI TITLE 5 * જઇy/B. ume Sા છ પ્રકાશન મંદિશ જાના Page #2 -------------------------------------------------------------------------- ________________ . જાહ વ ' છે , ડ e - ii મel : :કn Sજ ચિતસંસ્ક As: UTTITUTI દરમચન્દ્રાચાર્ય, 13 છે. આશ્રી હેમણ Sheeran 1234 ltd Gિષષ્ટિશલાકાપુરુષચંત્રિક I li ગુજરાતી SO ૨૪ ભગવાનના નાદુરંગી ચિત્રો સહિત પર્વ ૩-૪-૫-૬ કિમી શ્રી સંભવનાથજીથી મુનિસુવ્રત સ્વામિ ૧૮ તીર્થકરોના ત્રીજાથી આઠમા સુધી છ ચક્વર્તીના અને પહેલાથી સાતમા સુધી સાત સાત વાસુદેવ બળદેવને પ્રતિવાસુ દેવના મળી કુલ ૪૫ ચરિત્રોનો સંગ્રહ : n : IIIIIIIIIIIIIIIIIIIIIIII SજકKS : ક ૧૪. કિજ N જ પ્રકાશક થીજેનપ્રકાશન મંદિર ૩૦૯૪ ખત્રીની ખડકી દોશીવાડાની પોળ અમદાવાદ-૩૮૦૦૦૧ કાકી પુનઃ મુદ્દણઃ ૧૯૦ ફોનઃ ૩પ૬૮૦૦ સુલ્ટ સંદથીeo પર્વચાર પુસ્તકોના પ્લાસ્ટીક ક્વટ સાથે) ( સેટના રૂા. ૨૫૦/-(બસો પચાસ). t is 125 wsssssssssss \\\\\\\\\\\Irispyrigin Winnihiryugpril . . . . Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક તથા મુખ્ય પ્રાપ્તિસ્થાન : જન પ્રકાશન મંદિર ૩૦૯૪ ખત્રીની ખડકી, દેશીવાડાની પિળ,૦ અમદાવાદ-૩૮૦૦૦૧, ફોન : ૩૫૬૮૦૬. (2. રુણ અવસ્થા છે નંદન ગ્રાફિકસ ફોનઃ ૩૫૬૧૭ ૧૭, શીવાડાની પોળ, અમદાવાદ કે શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રના દશ પર્વમાં સમાવેલાં ચરિત્રો પર્વ તિર્થંકર ચqતી. વાસુદેવ. બલદેવ. પ્રતિવાસુદેવ કુલ - • ૮૦ ૦ ૦ - ૮ - - - - • • • # અન્ય પ્રાપ્તિસ્થાન : – શ્રી રામચંદ ડી. શાહ શ્રી સેવંતીલાલ વી. જૈન જીવન નિવાસ સામે, ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, પાલિતાણુ-૩૭૪ર૭૦. મુંબઈ-૪૦૦૦૦૨. થી વધમાન એસ. શાહ ૨૦, લોયર ચીના થાીસ્ટ્રીટ મદ્રાસ-૬૦૦૦૭૯ સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપાળ, અમદાવાદ-૩૮૦૦૦૧. પાશ્વનાથ પુસ્તક ભંડાર કુવારા સામે, પાલિતાણા તથા શંખેશ્વર, શ્રી પાન મકાશન નિશાળ, રીલીફરોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. Page #4 -------------------------------------------------------------------------- ________________ ******* * પ્રકાશકીય નિવેદન ****** જૈન શાસનના મહાન જ્યોતિર્ધર, કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રાચાર્યે રચેલ શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર-મહાકાવ્યને ગુજરાતી અનુવાદ, વધુ એક વખત પ્રકાશિત કરી શ્રીસંઘના ચરણે ધરતાં અમે અપાર આનંદ અનુભવીએ છીએ. છત્રીશ હજાર કલેકમાં પથરાયેલા આ મહાગ્રંથમાં દસ પર્વોમાં ૨૪ તીર્થકરદેવે, ૧૨ ચક્રવતીઓ, ૯ વાસુદેવ, ૯ બળદે, ૯ પ્રતિવાસુદે-એમ કુલ ૬૩ શલાકા પુરુષના પૂર્વભવે તથા વિવિધ જીવનપ્રસંગેયુક્ત જીવનચરિત્રો આલેખવામાં આવ્યાં છે. એક રીતે જોઈએ તે આ ગ્રંથ તે જૈન ધર્મના સર્વસંગ્રહની ગરજ સારે તે ગ્રંથ છે. આ ગ્રંથમાં ઇતિહાસ છે, ઉપદેશ છે, કથાઓ છે, દ્રવ્યાનુગ છે, કર્મશાસ્ત્ર છે, અને આવું તે ઘણું ઘણું છે. સુભાષિતેને તે આ ગ્રંથ ખજાને છે. આવા આ અદ્ભુત ગ્રંથનું ભાષાંતર દાયકાઓ અગાઉ, ભાવનગરની શ્રી જેન ધર્મ પ્રસારક સભા દ્વારા થયું હતું અને તેના પ્રકાશન દ્વારા આ અણમોલ ગ્રંથને લોકભાગ્ય બનાવવાનું શ્રેય તે સભાને ફાળે જાય છે. તે પ્રકાશન પછી તે આ ગ્રંથની ખૂબ માંગણી થતી રહી, અને તેની નવી નવી અનેક આવૃત્તિઓ પ્રગટ થતી જ રહી છે. અમોએ પણ અગાઉ આ ગ્રંથનું એક વખત પ્રકાશન કર્યું હતું, અને હવે લેકલાગણીને માન આપીને તથા શ્રીમદ્ હેમચન્દ્રાચાર્યની નવમી જન્મશતાબ્દીના પાવન પ્રસંગની સ્મૃતિમાં આ ગ્રંથનું અમે પુનઃ પ્રકાશન કરી રહ્યા છીએ. આશા છે કે અમારા પ્રકાશનને પણ, સુરી સાધર્મિક તેમ જ સાહિત્યરસિક બંધુઓ હર્ષપૂર્વક વધાવી લેશે. ગ્રંથ પ્રકાશનમાં દષ્ટિદેશ કે મતિષથી કે પ્રેસદોષથી કઈ ક્ષતિ રહી ગઈ હોય તે તે સુધારવા તથા તે તરફ અમારું ધ્યાન દેરવાની અમારી વિનંતિ છે. જૈન પ્રકાશન મંદિર વતી જશવંતલાલ ગી. શાહ પ્રકાશક Page #5 -------------------------------------------------------------------------- ________________ : અનુપમ અધ્યાત્મગ્રંથો અને સાત્ત્વિક સાહિત્ય. વિનાવિલંબે વસાવો..... શ્રી જેન પ્રકાશન મંદિર અને જૈન ધર્મ-સાહિત્ય આ બન્ને બાબતો પરસ્પરના પર્યાયરૂપ |બની ચૂકી છે. - સાહિત્ય શુદ્ધિ-ભાષાશુદ્ધિ આકર્ષક મુદ્રણ અને મજબૂત બાઇનિંગ જેવી તમામ બાબતોની સંપૂર્ણ માવજત ભારે જતનપૂર્વક કરીને શ્રી જૈન પ્રકાશન મંદિર, જૈન ધર્મના ઉત્કૃષ્ટ અધ્યાત્મ ગ્રંથનું પ્રકાશન કરે છે. તત્વ અને સત્તનો સમન્વય તેમજ યુગે યુગે પરિવર્તન પામતાં મૂલ્યો સાથે કદમ મિલાવીને આ સંસ્થા ભગીરથ કાર્ય કરી રહી છે. તેથી જ તો જૈન સમાજમાં કહેવાય છે કે શ્રી જૈન પ્રકાશન મંદિરન્ય કેવળ વ્યાવસાયિક અભિગમથી જ નહીં, પણ ઉપયોગિતા, યથાર્થતા, અને નવીનતાના સમુચિત દૃષ્ટિકોણથી નવાં નવાં પ્રકાશનો કરે છે. આવશે. આ સંસ્થા દ્વારા પ્રકાશિત કેટલાંક મહામૂલાં પુસ્તકોની પરિચય-જલક પામીએ....! ૦ શ્રી પંચ પ્રતિકમાણાદિ સુત્ર જૈન ધર્મમાં અનેક પ્રકારની પૂજાઓ સ્વીકારાઈ છે. ભાવશુદ્ધિ દ્વારા થતી પૂજા ચારિત્ર્ય ઘમ્બરરે છે. અને જીવનને અધ્યાત્મ સામાયિક-પ્રતિકમણનાં સૂત્રોનાં અસંખ્ય પુસ્તકો સૌરભ બક્ષે છે. બજારમાં મળે છે. પરંતુ તે બધાં કાંતો અશઓિથી ભરેલા હોય પ્રસ્તુત બૃહદ્ ગ્રંથમાં અગિયાર ભાગમાં ૬૦ જેટલી છે. કાં તો સાવ સામાન્ય કક્ષાનાં હોય છે. - પૂજાઓનો સમાવેશ થયેલો છે. પંડિત શ્રી વીરવિજયજી, શ્રી પરંતુ આ પ્રકાશન બહુરંગી મુખપૃષ્ઠ ધરાવે છે. ઉપરાંત જ્ઞાનવિમલ સુરિ શ્રી યશોવિજયજી, શ્રી પદ્ધવિજયજી, પૂ. અંદર પણ કેટલાંક મહત્ત્વનાં ચિત્રો-પૂણે બહુરંગી છે. બુદ્ધિસાગરજી, શ્રી યશોભદ્રવિજયજી, શ્રી જોડણીદ્ધિ આ પુસ્તકનું પ્રબળ જમાપાસ છે. સુત્રો ઉપરાંત વિજયવલ્લભસૂરિજી અને અન્ય મુનિ ભગવંતો દ્વારા રચિત દુહા, થોય. સજઝાય. સ્તવન, સ્તુતિ, ચૈત્યવંદનો ઈત્યાદિ શ્રી પંચલ્યાણક પૂજા, શ્રી બાર વ્રતની પૂજા, શ્રી અંતરાય વિવિધ્ય-સામગ્રી પણ પૂરક બની રહે છે. આશરે ત્રણ સો પાંત્રીસ કર્મની પૂજા, શ્રી ચોસઠ પ્રકારી પૂજા, શ્રી આયુકર્મ નિવારણ પૃષ્ઠના આ પુસ્તકની કિંમત માત્ર સત્તર રૂપિયા છે. પૂજા, શ્રી ગોત્રાકર્મ પૂજા, શ્રી અષ્ટપ્રકારી પૂજ, શ્રી સત્તરભેદી આવું શુદ્ધ અને આકર્ષક પુસ્તક પ્રત્યેક જૈન પરિવારમાં પૂજા, શ્રી વાસ્તુક પૂ. શ્રી સ્નાત્ર પૂજા, શ્રી પંચતીર્થ પૂજા અચૂફ હોવું જોઈએ, જેથી નવી પેઢીને સત્રો યાદ રાખવાનું સરળ ઇત્યાદિ અન્ય પૂજાઓ પણ છે. તથા સહજ બને. દરેક પૂજા માટેની સૂચનાઓ. જરૂરી સામગ્રીની યાદી | • વિવિધ પા સંગ્રહ , ઉપરાંત અંતે દુહા, પશે. આસ્તી, મંગળદીવો વગેરે પણ છે. એક હજારથી પણ વધુ પૃષ્ઠોવાળા આ દળદાર અને ઉપયોગી ગ્રંથની કિંમત માત્ર ચાળીસ રૂપિયા છે. આજના વિષમ યુગમાં ભક્તિ, ધ્યાન અને સ્વાધ્યાયનો પંથ ખૂબ દેહલો બન્યો છે. એક તરફ ભૌતિક સુખો તરફની દોટ ચારણ શુદ્ધિ અને આકર્ષક મુદ્રાણવાળું આવું સુંદર પુસ્તક છે, તો બીજી તરફ કોલાહલ અને ફ્લેષયુક્ત પ્રદૂષિત વાતાવરણ ભેટરૂપે આપવામાં પણ વિશેષ યોગ્ય બની રહેશે. છે આ સ્થિતિમાં ચિત્તની એકાગ્રતા ક્યાંથી પ્રગટે? હ, આપના પરિવાર માટે તો એક નક્ત અચૂક વસાવી | જ લેજો! - જ્ઞાનીઓએ ભક્તિમાર્ગમાં પૂજાનો વિશેષ આદર કર્યો છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ { પ્રસ્તાવના : આ ગ્રંથ જૈન વર્ગમાં ઘણો પ્રખ્યાતિ પામે છે. ધર્મ કથાનુગમાં આ ગ્રંથ પહેલી પંક્તિમાં ગણાય છે. આ ચરિત્રના કર્તા શ્રીમાન હેમચંદ્રાચાર્ય એવા અદ્વિતીય પંડિત થઈ ગયા છે કે જેની પાંડિત્યતાને માટે યુરોપિયન વિદ્વાને પણ એક મતે પ્રશંસા કરે છે. આ ગ્રંથ મૂળ સંસ્કૃત પદ્યબંધ છે. સુમારે ૩૪૦૦૦ શ્લોક પ્રમાણ છે. તે મૂળ ગ્રંથ પણ અમારી તરફથીજ છપાય છે. તે પણ છઠ્ઠા પર્વ સુધી છપાઈને હાલમાં જ બહાર પાડવામાં આવેલ છે. તે છપાવવાના ખર્ચને માટે મુર્શિદાબાદ નિવાસી બાબુ સાહેબ રાય બુદ્ધિસિંહજી દર તથા મુંબઈનિવાસી શેઠ વીરચંદભાઈ દીપચંદ સી. આઇ. ઈ. એ પુરતી મદદ આપેલી છે. ભાષાંતર સભા તરફથીજ છપાવવામાં આવે છે. પ્રથમ આખા ગ્રંથનું ભાષાંતર જુદા જુદા સાત વિભાગમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું; તેમાંથી પ્રથમના પાંચ વિભાગનો નાશ થવાથી તે ભાગો પૈકી બબે ભેગા કરીને છપાવવાનું શરૂ કર્યું છે. તેમાં પહેલા બે વિભાગનો એક ભાગ કરીને બે વર્ષ અગાઉ બહાર પાડેલ છે: ત્યારપછીના બે વિભાગે ભેગા કરીને આ ભાગ બહાર પાડવામાં આવ્યા છે. હવે એક વિભાગ સાતમા પર્વનોજ બહાર પાડવો રહ્યો છે જેની અંદર મોટે ભાગે જૈન રામાયણ આવેલું છે તે છપાવવાનું કામ શરૂ છે. ત્યાર પછીના બે વિભાગ જેની અંદર પર્વ ૮ મું, ૯ મું અને પર્વ ૧૦ મું આવેલ છે તે તો પહેલી આવૃત્તિના છપાવેલા તૈયાર છે. જેથી સાતમું પર્વ છપાયા પછી આ ચરિત્રની યુળિકા તરિકે આજ ગ્રંથકર્તાએ પરિશિષ્ટ પર્વ નામે ગ્રંથ સુમારે ૪૦૦૦ લોક પ્રમાણુ બનાવેલ છે અને જેની અંદર શ્રી જંબૂસ્વામી વિગેરે પૂર્વાચાર્યોનાં ચરિત્રો છે તેનું ભાષાંતર છપાવવાનું મુકરર કરેલું છે. અમારી તરફથી પ્રગટ થતાં ભાષાંતર માત્ર શાસ્ત્રીના ભરોસા ઉપર છપાવવામાં આવતા નથી. પરંતુ તેનો મૂળ ગ્રંથ સાથે અક્ષરશ: મુકાબલો સંસ્કૃત ભાષાના તેમજ જૈન શૈલીના અનુભવી ગૃહસ્થ જેઓ અમારા સભાસદ જ છે તેમની પાસે કરાવવામાં આવે છે. તે સાથે શંકાસ્થળેનો ગુરૂ મહારાજને પુછીને નિર્ણય કરવામાં આવે છે. છતાં છવાસ્થપણાના યોગથી તેમજ મતિદોષ યા દષ્ટિ દોષને લીધે ભૂલ રહી જવી એ સંભવિત છે. માટે તેવી કોઈપણ ભૂલ દૃષ્ટિએ પડતાં તે અમને લખી જણાવવા કૃપા કરવી જેથી હવે પછીની આવૃત્તિમાં તેને સુધારે થઈ શકે. આ ગ્રંથની પ્રસ્તાવના પહેલા ભાગની બીજી આવૃત્તિમાં કેટલાક વિસ્તાર સાથે છપાવવામાં આવી છે તેથી અહીં બહુ વિસ્તારથી લખવાની આવશ્યકતા જણાતી નથી. તેમજ ગ્રંથકર્તાનું ચરિત્ર આ ગ્રંથના છેલ્લા (દશમ) પર્વની બીજી આવૃત્તિ કરવાનો સમય આવ્યાથી તેમાં તેમજ ખાસ જહું પણ છપાવવાનું છે તેથી તે સંબંધી પણ અહીં લખવામાં આવતું નથી. સઠ મહા પુરૂષો પૈકી ૪૫ મહા પુરૂષનાં ચરિત્રો તે આ ભાગમાં જ આવેલાં હેવાથી તેને મોટો ભાગ આ બુકની અંદરજ આવેલે ગણી શકાય તેમ છે. આ ચરિત્રો જે કે બધાં સાવંત વાંચવા લાયક છે પરંતુ ખાસ કરીને તેની અંદર દરેક પ્રભુની દેશનાઓ કે જે આ ભાગમાં મોટી સંખ્યામાં છે તે તેમજ ૧૮ તીર્થકરોના ચરિત્રમાં દરેકમાં બેવાર ઈન્દ્રકૃત સ્તુતિ હોવાથી ૩૬ ઇદ્ર સ્તુતિ ખાસ વાંચવા લાયક છે. જેમ દેશનામાં દા જુદા વિષયો સમાવેલા છે તે જ પ્રમાણે ઇદ્ધકૃત સ્તુતિઓમાં પણ જુદા જુદા વિષયે સમાવીને બહુ ચમત્કારિક ભાવ પ્રદર્શિત કર્યો છે. તે દરેકનું વર્ણન કરતાં આ પ્રસ્તાવનાજ બહુ વિસ્તૃત થઈ જાય, તેથી તે Page #7 -------------------------------------------------------------------------- ________________ વાંચવાનીજ ભલામણ કરવી યોગ્ય લાગે છે. દેશના અને ઇંદ્રકૃત સ્તુતિ ઉપર ખાસ ધ્યાન ખેંચવા માટે તેની દરેક લાઈનની આગળ બબે કોમા મુકવામાં આવેલા છે. આ વિભાગમાં આવેલી ૧૮ દેશનાઓમાં પહેલી અનિત્ય ભાવનાથી શરૂઆત કરવામાં આવી છે. પ્રથમના ૧૧ તીર્થકર ભગવંતની દેશનામાં અનિત્ય, અશરણુ, એકતા, સંસાર, અન્યતા, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, ધર્મ દુર્લભ અને બેધિદુર્લભ એમ અગ્યાર ભાવનાનું સ્વરૂપ યથાર્થ અને વિસ્તારથી વર્ણવ્યું છે. બાર ભાવનાઓ પૈકી લેક સ્વભાવ ભાવના એટલા માટે મુકી દેવામાં આવી છે કે તેનું સ્વરૂપ શ્રી અજિતનાથજીની દેશનામાં ધર્મધ્યાનના ચાર પાયા પિકી સંસ્થાના વિચય ધર્મધ્યાનનું સ્વરૂપે વર્ણવતાં બહુ વિસ્તારથી આવી ગયેલ છે. પાછળના ૭ તીર્થકર ભગવંતની દેશનામાં ૧. નવ તન નું સ્વરૂપ, ૨. ચાર કષાયોનું સ્વરૂપ, ૩. ઈદ્રિયોના વિષયનું સ્વરૂગ, ૪. મનશુદ્ધિની આવશ્યકતા, ૫. રાગદ્વેષને જીતવાની જરૂર, ૬. સમતાની આવશ્યકતા અને યતિધર્મ તથા ગૃહી ધર્મનું વર્ણન–એ વિષયે સમાવેલા છે. આ ૧૮ દેશના એવી અદભુત આપેલી છે કે તે વાંચવાથી દુર્લભધિ જીવ પણ સુલભબોધિ થઈ જાય તેમ છે. એ સંબંધી વિશેષ વખાણ કરવા કરતાં તે વાંચવાની ખાસ સૂચના કરવી એટલું જ બસ છે. ઉપર જણાવેલી હકીકતો શિવાય પ્રાસંગિક કથાઓ અને વર્ણને પણ ખાસ વાંચવા લાયક છે. શ્રી સંભવનાથજીના ચરિત્રમાં તેમણે પૂર્વભવે દુષ્કાળના પ્રસંગમાં શ્રી સંધની કરેલી અપૂર્વ ભક્તિ વિગેરે હકીકત, શ્રી સુમતિનાથના ચરિત્રમાં પ્રભુની માતાએ બે શાકેન કરેલ ઇનસાફ, શ્રીપદ્મપ્રભુ સ્વામીની દેશનામાં ચારે ગતિમાં પ્રાપ્ત થતાં દુઃખનું સ્વરૂપ, શ્રી અનંતનાથજીની દેશનામાં છવ અછવનું સવિસ્તર સ્વરૂપ, પાંચમા વાસુદેવ પુરૂષસિંહની માતાપિતા પ્રત્યેની ભક્તિ, સનત કુમાર ચક્રીના ચરિત્રમાં તેના જીવે પૂર્વભવમાં ભાવેલી ભાવના, જિનધર્મ દઢતા, શ્રી શાંતિનાથજીના ચરિત્રમાં (પર્વ ૫ મા ના સગે બીજામાં) કનકશ્રી તથા સુમતિના વૈરાગ્યનાં કારણે અને તે પ્રસંગે સંસારમાં અતિલોલુપી છતાં અપરાજિતને અનંતવીય (બળદેવ વાસુદેવ) ના ઉત્તમ વિચાર, મેઘરથ રાજાએ પારેવાને ઉગાર્યા સંબંધી વૃત્તાત, મદિર ને કેસરાની અદ્દભુત કથા, શ્રી કુંથુનાથના ચરિત્રાતર્ગત વીરભદ્રનું વિસ્તૃત ચરિત્ર, શ્રી મલીનાથના ચરિત્રમાં મલીકુમારીએ સંસારીપણામાં છ રાજાઓ (પૂર્વભવનાં મિત્રો) ને આપેલ બેધ, શ્રી મુનિસુવ્રત સ્વામીના ચરિત્રમાં હરિવંશની ઉત્પત્તિ, અશ્વાવધ તીર્થની ઉત્પત્તિ, કાર્તિક શ્રેણીની કથા, મહાપ ચક્રીન ચરિત્રમાં નમુચિનો કરેલે ઉપદ્રવ ને વિણકુમારે કરેલું તેનું નિવારણ ઈત્યાદિ પ્રસંગો ખાસ વાંચવા લાયક છે. બીજી પણ ઘણું હકીકત, વર્ણન, ઉપદેશ, વિચારણુએ સ્થાને સ્થાને ચરિત્રે ચરિત્રમાં કર્તાએ એવી છટામાં અને એવી અસરકારક રીતે આપેલ છે કે તેનું વિશેષ વર્ણન કરવા જતાં અહીંજ વધારે વિસ્તાર થઈ જાય છે તેથી કરતા નથી. આ ભાગમાં આવેલા ૪ ૫માં કયા કયા મહા પુરૂષોનાં ચરિત્રો આવેલાં છે તે આ નીચે ઢંકામાં બતાવવામાં આવે છે. - -૦૫ર્વ ત્રીજામાં આઠ સર્ગ છે. તેમાં ૧ સગ પહેલામાં–શ્રી સંભવનાથજીનું ચરિત્ર. ૨ સગ બીજામાં–શ્રી અભિનંદન સ્વામીનું ચરિત્ર. સગ ત્રીજામાં–શ્રી સુમતિનાથજીનું ચરિત્ર. ૪ સર્ગ ચેથામાં–શ્રી પદ્મપ્રભ પ્રભુનું ચરિત્ર. ૫ સમાં પાંચમામાં–શ્રી સુપાર્શ્વનાથજીનું ચરિત્ર. ૬ સગે છઠ્ઠામ-શ્રી ચંદ્રપ્રભ પ્રભુનું ચરિત્ર. ૭ સગ સાતમા માં–શ્રી સુવિધિનાથજીનું ચરિત્ર. ૮ સર્ગ આઠમામાં–શ્રી શીતળનાથજીનું ચરિત્ર. Page #8 -------------------------------------------------------------------------- ________________ ******** પર્વ ચોથામાં સર્ગ સાત છે. તેમાં– ********** ૧ સગ પહેલામાં–શ્રીશ્રેયાંસનાથજીનું તથા પહેલા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ ત્રિપુષ્ટ, અચળ ને અશ્વગ્રીવનાં ચરિત્રો. ૨ સર્ગ બીજામ-શ્રી વાસુપૂજ્યજીનું તથા બીજા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ દિyષ્ટ, વિજય ને તારકના ચરિત્રી. ( ૩ સર્ગ ત્રીજામાં–શ્રી વિમળનાથજીનું તથા ત્રીજા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ સ્વયંભુ, ભદ્ર ને મેરકન ચરિત્રો. ( ૪ સ ચેથામાં–શ્રી અનંતનાથજીનું તથા ચોથા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ પુરૂષેત્તમ, સુપ્રભ ને મધુનાં ચરિત્રો. ૫ સમાં પાંઓમાં-શ્રી ધર્મનાથજીનું તથા પાંચમા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ પુષસિંહ, સુદર્શન ને નિશુંભનાં ચરિત્રો. ૬ સર્ગ છઠ્ઠામાં-ત્રીજા મધવા ચક્રવતીનું ચરિત્ર. ૭ સગ સાતમા માં–ચોથા સનત કુમાર ચક્રવરીનું ચરિત્ર. ત્ર્યપર્વ પાંચમામા સર્ગ ૫ છે. તેમાં શ્રી શાંતિનાથજીનું તથા તેમના પુત્ર ચક્રાયુધનું ચરિત્ર છે. ૧ સગ" પહેલામાં–-પ્રથમના પાંચ ભવનું વર્ણન. પહેલે ભવે શ્રીષેણ રાજા ને અભિનંદિતા રાણી, બીજ ભવે ઉત્તર કરમાં યુગલિક, ત્રીજે ભવે સૌધર્મ દેવલોકમાં દેવતા, ચેથે ભવે અમિતતેજ વિલાધર ને ત્રિપૃષ્ટ વાસુદેવના પુત્ર શ્રી વિજય અને પાંચમે ભવે દશામા દેવલોકમાં દેવતા થયા તેનું સવિસ્તર ચરિત્ર છે. ૨ સગ બીજામાં–છઠ્ઠા ને સાતમા ભવનું વર્ણન-છ ભાવે અપરાજિત નામે બળદેવ અને અનંતવીય નામે વાસદેવ મહાવિદ ક્ષેત્રમાં થમા. પ્રાત બળદેવ બારમા દેવલોકન ઈદ્ધ થયા અને વાસદેવ પહેલી નરકે ગયા. ત્યાંથી નીકળી વાસુદેવને જીવ મેઘનાદ વિદ્યાધર થયા અને ચારિત્ર આરાધીને તે પણ બારમે દેવલેકે ઈદના સામાવિક દેવ થયા તેનું અસરકારક ચરિત્ર છે. ૩ સર્ગ ત્રિજામ-આઠમા ને નવમા ભવનું વર્ણન-આઠમા ભાવમાં અમ્યુરેંદ્ર આવીને મહાવિદેહક્ષેત્રમાં ક્ષેમંકર તીર્થકરના પુત્ર વાયુધ નામે ચક્રવર્તી થયા અને તેના સામાનિક દેવ હતા તે તેના પુત્ર સહસયુધ થયા, પ્રાંત દીક્ષા લઇને અને નવમા ભવે ત્રીજા અવેયકમાં અહમિંદ્ર દેવતા થયાં તેમનું ચમત્કારિક ચરિત્ર છે. ૪ સગ ચોથામાં-દામા ને અગ્યારમા ભવનું વર્ણન–દશમાં ભવમાં બંને જીવ ત્રીજા ગ્રેવેયકથી આવીને મહાવિદેહક્ષેત્રમાં વનરથ તીર્થંકરના મેઘરથ અને દઢરથે નામે પુત્ર થયા. તે ભવમાં મેઘરથે પારેવો ઉગાર્યો અને વીસ સ્થાનકની આરાધનાવડ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. પ્રાંત દીક્ષા લઈને બંને અગ્યારમા ભાવે સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવતા થયા, તેનું મનહર ચરિત્ર છે. ૫ સમાં પાંચમામાં–મેઘરથ રાજાનો છવ શ્રી શાંતિનાથ નામે પાંચમા ચક્કી ને સેળમા તીર્થંકર થયા તેમનું તેમૂજ દઢરથને છવ શ્રી શાંતિનાથજીના પ્રથમ પુત્ર અને પ્રથમ ગણધર ચકાયુધ નામે થયા. તેમનું અપૂર્વ ચરિત્ર છે. આ પ્રમાણે પાંચમા પર્વમાં શ્રી શાંતિનાથજીનું તેમના બાર ભવના સવિસ્તર વર્ણન સાથે એક જ ચરિત્ર સમાયેલું છે. ઉત્તમ છે. દરેક ભવમાં ઉત્તમ સ્થાને, ઉત્તમ કુળમાં, ઉત્તમ જીવના પુત્રપણે ઉપજે છે, તે આમાં પ્રત્યક્ષ દેખાડી આપ્યું છે. શાંતિનાથજીના જીવ બેવાર તીર્થકરના પુત્ર થ કરના પુત્ર થયા, બેવાર ચક્રવતીપણું પાયા, એકવાર બળદેવ થયા અને પોતે તીર્થંકર પણ થયા. આવી શ્રેષ્ઠતા કેઈ અપૂર્વ પુણ્યવાન જીવનેજ પ્રાપ્ત થાય છે. શ્રી મહાવીર સ્વામીના છ મરિચિના ભવમાં કુળમદ કર્યો, પરંતુ તેમના કરતાં શ્રીયંતિનાથજીના Page #9 -------------------------------------------------------------------------- ________________ જીવની ઉચ્ચતા અતિ વિશેષ છે, અને એમનુ આખુ ચરિત્ર પ્રશ્ન...સનીય છે. તેમના ચરિત્રમાં કાઈ પણુ પ્રકારના ડાધ સરખા પણુ દૃષ્ટિએ પડતા નથી. **** છઠ્ઠા પ માં આ સગ છે તેમાં— ** ૧ સ` પહેલામાં છઠ્ઠા ચક્રી ને ૧૭ મા તીથંકર શ્રીકુંથુનાથજીનું ચરિત્ર. ૨ સગ બીનમાં—સાતમા ચક્રી તે ૧૮ મા તીર્થંકર શ્રીઅરનાથજીનું ચરિત્ર. તેમાં વિસ્તાર સહિત વીરભદ્રનું ચરિત્ર. ૩ સર્ગ' ત્રીજામાં-છઠ્ઠા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ પુરૂષપુંડરિક, આનંદ ને ખળિરાજાનાં ચરિત્ર. ૪ સ` ચેાથામાં–સુમ નામે આઠમા ચક્રવતીનું ચરિત્ર, તેની અંતગ ત પરશુરામનુ ચરિત્ર. ૫ સગ પાંચમામાં-સાતમા વાસુદેવ, અળદેવ ને પ્રતિવાસુદેવ દત્ત, નંદન અને પ્રહ્લાદનાં ચરિત્રો. હું સ` છઠ્ઠામાં–શ્રીમલ્લીનાથનું ચરિત્ર. તે સાથે તેમના પૂર્વ ભવના છ મિત્રોનાં પણ ચરિત્ર, મહીકુમારી માટે દૂત માલવાનાં કારણા વિગેરે. ૭ સ` સાતમાાં—શ્રીમુનિસુવ્રતસ્વામીનું ચરિત્ર. તેમાં હરિવંશની ઉત્પત્તિ, અશ્વાવખેાધ તીયની ઉત્પત્તિ અને કાર્ત્તિકોની કથા વિગેરે. ૮ સ` આઠમામાં—મહાપદ્મ નામે નવમા ચક્રવતીનું ચરિત્ર. તેની અંતર્યંત તેમના મેાટા ભાઈ વિષ્ણુકુમારનું ચરિત્ર. એક દર ચાર પમાં ૨૮ સની અંદર ૪૫ મહાપુરૂષાના અને ખીજાં અનેક ચરિત્રો સમાવેલાં છે. તેની અંદર વાસુદેવ, પ્રતિવાસુદેવ ને ૧ સુભૂમ ચક્રી દુર્યંતિએ ગયેલા છે; બાકી બધા જીવા સદ્ગતિના ભાજન થયેલા છે. દરેક સગમાં શું શું હકીકત છે તેની વિસ્તારવાળી વિષયાનુક્રમણિકા આ સાથે જુદી આપેલી હાવાથી અહીં તે સંબધી વધારે લખવાની આવશ્યકતા રહેતી નથી. અન્યમતિએ જેને દૈત્ય કહે છે અને જેને મારવા માટે તેઓ પાતાના દેવને અવતાર ધારણ કરવા પાયાનું કહે છે તે દૈત્યેા પ્રતિવાસુદેવજ જાય છે અને તેમના દેવના અવતાર તે વાસુદેવ જણાય છે. આ ભાગમાં આવેલા સાત પ્રતિવાસુદેવ અશ્વશ્રીવ, તારક, મેરક, મધુકેટલ, નિશુ ંભ, બળિ ને પ્રહ્લાદ આ બધાને અન્યમતિએ અસુર અથવા દૈત્ય તરિકેજ ઓળખે છે. તે વાસ્તવિક દૈત્ય નહીં પણુ દૈત્ય જેવા હાવાથી દૈત્ય ગણાયેલા જણામ છે આ ભાગમાં આવેલાં ચરિત્રો સંબધી, તેમાં આવેલી હકીકત સંબંધી તેમજ ગ્ર ંથકર્તા સંબંધી વધારે ન લખતાં આ પ્રસ્તાવના આટલેથીજ સમાપ્ત કરીએ છીએ; અને સુજ્ઞ તેમજ ગુણગ્રાહી વિદ્વાને પ્રત્યે ભાષાંતરમાં થયેલી ભુલચુકને માટે ક્ષમા યાચના કરીએ છીએ. સુન્ન જૈન બંધુએ આ ગ્રંથને આદ્યંત વાંચીને તેમાં આવેલા પારાવાર સારમાંથી અલ્પ પણુ સાર ગ્રહણુ કરશે તે અમે અમારા પ્રયાસને લીભૂત થયેલા માનથુ; અને તેમના આત્માનું પણ માણુ થશે. તથાસ્તુ. સંવત ૧૯૬૩. ફાલ્ગુ વૃદ્ધિ ૧. ૧. મધુ ને કેટલ બે ભાઈઓ થયેલા છે, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર. Page #10 -------------------------------------------------------------------------- ________________ श्री त्रिषष्टि शलाका पुरुष चरित्र भाषांतर પર્વ ૩-૪-૫-૬. વિષયાનુક્રમણિકા. પર્વ ૩ જુ. લ્ટિા માં-શ્રી સંભવનાથજીનું ચરિત્ર-તેમને પૂર્વભવ–વિપુલવાહન રાજ–તેના ગુણોનું વર્ણન-પહેલે દુષ્કાળ-તેનું વર્ણન-તે ઉપરથી રાજને થયેલે વિચાર-શ્રીસંધની ભક્તિ કરવાની થયેલી ઇચ્છા–દુષ્કાળમાં પણ કરેલી અપ્રતિમ સંધભક્તિ-તેથી બાંધેલું તીર્થંકરનામકર્મ–એકદા મેલ ઉત્પન્ન થઈને એકાએક અસ્તવ્યસ્ત થયેલ જોઈ ઉપજેલી વિચારણ–તે ઉપરથી ચારિત્ર ગ્રહણ કરવાને કરેલે નિર્ણય–પુત્ર સાથે થયેલ ઉત્તર પ્રત્યુત્તર-વિપુળવાહને લીધેલી દીક્ષા-નવમા દેવલોકમાં ઉપજવું–છતારી રાજ ને સેના દેવીનું વર્ણન–માતાને આવેલાં ચૌદ સ્વ–નવમા દેવલોકથી આવી સેના દેવીના ગર્ભમાં ઉપજવું-ઈનું સ્વનાથે કહેવા આવવુંજમવંતને જન્મ-દિશાકુમારીઓએ કરેલ સૂતિકર્મ–તેમણે કરેલો જન્મચ્છવ-ઈ દ્રોએ કરેલો જન્મોચ્છવસૌધર્મ કરેલ સ્તુતિ–શતારિ રાજાએ કરેલે જન્મછવ-ગુણનિષ્પન સંભવનાથ નામ પાડવું–બાળકીડા -પ્રાપ્ત થયેલ યૌવન-દેહ વર્ણન-ભગવંતને વિવાહ–રાજેસ્થાપન-ભગવંતે વિચારેલ સંસારસ્થિતિ–લેકાંતિક દેવોનું આગમનપ્રભુએ આપેલું સંવત્સરીદાન-દીક્ષા મહોત્સવ-ભગવંતે લીધેલ દીક્ષા–દ્ધિ કરેલ સ્તુતિ-ભગવતે કરેલ પ્રથમ પારણુ-પંચ દીવ્યનું પ્રકટ થવું–પ્રભુને ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન-સમવસરણની રચના-બાર પર્ષદાનું આગમન-ઈઢે કરેલ સ્તુતિ-ભગવંતે આપેલી દેશના–તેમાં અનિત્ય ભાવનાનું સ્વરૂપ–ગણધરોની સ્થાપના -પ્રભુના યક્ષયક્ષિણ-ભગવત પરિવાર–પ્રતિ સમેત શિખર પધારવું–ભગવંતનું નિવણ–આયુષ્યનું પ્રમાણ–વિગેરે– વીત્રા માં–શ્રી અભિનંદન સ્વામીનું ચરિત્ર-તેમને પૂર્વભવ-મહાબળરાજાએ લીધેલી દીક્ષાનિરતિચાર પ્રતિપાલન-વીશ સ્થાનક આરાધન-તીર્થંકર નામ કર્મને બંધ–વિજયવિમાનમાં ઉપજવું અયોધ્યાનું વર્ણન-સંવર રાજા ને સિદ્ધાથી રાણીનું વર્ણન-વિજથવિમાનથી આવવું-સિદ્ધાર્થી દેવીના ગર્ભમાં ઉત્પન્ન થવું -તેમણે ઠેલાં ચૌદ સ્વ-ઈકે કહેલ તેને અર્થ-પ્રભુને જન્મ-દેવકૃત જન્મેચ્છવ–ઈંદ્ર કરેલી સ્તુતિઅભિનંદન નામસ્થાપન–દેહનું વર્ણન-ભગવંતનો વિચાર–રાજ્યસ્થાપન-ભગવંતે લીધેલી દીક્ષા–પ્રાપ્ત થયેલ કેવળ જ્ઞાન–છે કે કરેલી સ્તુતિ–ભગવતે આપેલી દેશના–તેમાં અશરણુ ભાવનાનું સ્વરૂપ ગણુધરસ્થાપના -અક્ષયક્ષિણ-ભગવંતને પરિવાર–સમેતશિખર પધારવું–ભગવંતનું નિવણ-આયુનું પ્રમાણ વિગેરે જીલ્લા માં-શ્રી સુમતિનાથનું ચરિત્ર–તેમને પૂર્વભવ-વિજયસેન રાજા ને સુદર્શના રાણ–રાણીને થયેલ પુત્રાભિલાષ–તેને માટે રાજાએ કરેલ કુલદેવીનું પૂજન-તેણે કરેલ પુત્રપ્રાપ્તિની વાત-રાણીને ગર્ભ રહેવો -પૂણે સમયે થયેલ પુત્રજન્મ–પુરુષસિંહ નામસ્થાપન-સૌવનાવસ્થાની પ્રાપ્તિ-મુનિરાજનો મેળાપ–તેને જોતાં થયેલ વિચાર–પુલે ધમ-મુનિએ કહેલ ધર્મનું સ્વરૂપ-પુષસિંહને દીક્ષા લેવાને થયેલ વિચાર-પિતાપુત્રને થયેલ પ્રશ્નોત્તર–પુરુષસિંહે લીધેલ દીક્ષા–તીર્થંકરનામકર્મનું ઉપાર્જન-વૈજયંત વિમાનમાં ઉપજવું–મેઘરાજા ને મંગળા રાણીનું વર્ણન-વજયંતવિમાનથી આવવું–મંગળા રાણીની કુખે ઉપજવું–એ લોકોને એક પુત્રના સંબંધમાં પડેલો વિવાદ-રાજાથી ન થયેલે ઇનસા–ગર્ભના પ્રભાવે રાણીને પ્રાપ્ત થયેલ સુમતિ–તેણે કરી આપેલ ઇનસાદ-પ્રભુને જન્મ-દેવકૃત જન્મેચ્છવ-સૌધર્મેદ્ર કરેલી સ્તુતિ-સુમતિનાથ નામસ્થાપન B-II Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ યૌવનાવસ્થા–પાણિગ્રહણ–રાજસ્થાપન–દીક્ષાગ્રહણ–પ્રથમ પારણું-કેવળજ્ઞાનપ્રાપ્તિ—ઈ નું આગમન-ઇંદ્ર કરેલી સ્તુતિ-ભગવતે આપેલી દેશના–તેમાં એકત્વ ભાવનાનું સ્વરૂપ-ગણધરસ્થાપના-ચક્ષયણ–પ્રભુને પરિવાર સમેતશિખર પધાવું-પ્રભુનું નિર્વાણુ-આયુષ્યનું પ્રમાણ વિગેરે– માં-શ્રી પદ્મપ્રભ ચરિત્ર-તેમને પૂર્વભવ-અપરાજિત રાજાને થયેલા વિચારણા-તેમણે લીધેલી દીક્ષા–વીરસ્થાનક આરાધન-તીર્થંકરનામકર્મ બંધ–નવમા સૈવેયકમાં ઉપજવું–ધર રાજા ને સુસીમા રાણીનું વર્ણન–નવમા ગ્રેમકથી અવવું-સુસીમા રાણીની કુખે ઉપજવું-પ્રભુને જન્મ–મેરૂ પર્વત પર જન્મે છવ-ઈ કરેલી સ્તુતિ-પદ્મપ્રભ નામસ્થાપન-યૌવનાવસ્થા–પાણિગ્રહણુ-રાજ્ય સ્થાપન-દીક્ષાગ્રહણ–પ્રથમ પારણુંકેવળજ્ઞાનપ્રાપ્તિ-દેવાગમન-ઇંદ્ર કરેલી સ્તુતિ-ભગવતે આપેલી દેશના–તેમાં સંસાર ભાવનાનું સ્વરૂપ-ચારે ગતિમાં પ્રાપ્ત થતાં દુઓનું સવિસ્તર વર્ણન-ગણધરસ્થાપના-અક્ષય ક્ષણી–પ્રભુને પરિવાર–પ્રતિ સમેત શિખર પધારવું–પ્રભુનું નિવણ-આયુષ્યનું પ્રમાણ વિગેરે વાંવના સમાંથી સુપાર્શ્વનાથ ચરિત્ર-તેમને પૂર્વભવ-નંદિષેણ રાજાએ લીધેલ દીક્ષા– વસ્થાનકનું આરાધન-તીર્થંકર નામકર્મને બંધ, છઠ્ઠા ગ્રેવેયકમાં ઉપજવું–પ્રતિષ્ઠ રાજાને પૃથ્વી રાણીનું વર્ણના વેપથી અવવું–પૃથ્વી રાણીના ઉદરે ઉપજવું-પ્રભુને જન્મ-જન્મોચ્છવ–ઈ કરેલી સ્તુતિ-સુપાર્શ્વ નામસ્થાપનયૌવનાવસ્થા–પાણિગ્રહણ–રાજયે સ્થાપન-સંવત્સરી દાન-દીક્ષા ગ્રહણ–પ્રથમ પારણું-કેવળજ્ઞાનપ્રાપ્તિ-ઇદ્રાગમનઈન્દ્ર કરેલ સ્તુતિ-ભગવતે આપેલ દેશના-તેમાં અન્યત્વ ભાવનાનું સ્વરૂપ-ગણધર સ્થાપના-અક્ષયેક્ષણપ્રભુને પરિવાર-સમેત શિખર પધારવું–પ્રભુનું નિવણ–આયુનું પ્રમાણ વિગેરે– છ8ા સમાં શ્રી ચંદ્રપ્રભ ચરિત્ર-તેમને પૂર્વભવ–પદ્મ રાજાએ લીધેલ ચારિત્ર-વીસ્થાનક આરાધન -તીર્થંકરનામ કર્મને બંધ-વૈજયંત વિમાનમાં ઉપજવું-મહાસેન રાજા ને લક્ષ્મણ રાણીનું વર્ણન-વૈજયંત વિમાનથી ચવવું-લક્ષમણા રાણીની કક્ષામાં ઉપજવું-ઝભનો જન્મ-ઇંદ્રકત જન્માભિષેક-ઈદ્ધ કરેલી અતિ ચંદ્રપ્રભ નામસ્થાપન-ગૌવનાવસ્થા-પાણિગ્રહણ-રાજ્યપ્રતિપાલન–દીક્ષા ગ્રહણ–પ્રથમ પારણું-કેવળજ્ઞાન પ્રાપ્તિદેવાગમન–ઈન્દ્રત સ્તુતિ-પ્રભુએ આપેલ દેશના–તેમાં અશુચિ ભાવનાનું સ્વરૂપ ગણધરસ્થાપના-અક્ષયક્ષણી -પ્રભુને પરિવાર-સમેત શિખર પધારવું–પ્રભુનું નિર્વાણ-આયુનું પ્રમાણ વિગેરે— સતની માં–શ્રીસુવિધિનાથ ચરિત્ર-તેમને પૂર્વભવમહાપા રાજાએ લીધેલી દીક્ષા–વીણ સ્થાનક આરાધન-તીર્થંકરનામકર્મનું ઉપાર્જન-જયંત વિમાનમાં ઉપજવું-સુગ્રીવ રાજા ને રામા રાણીનું વહનવૈજયંત વિમાનથી આવવું-રામા દેવીની કુક્ષીમાં ઉપજવું-પ્રભુનો જન્મ–દેવકૃત જન્મોચ્છવ–ઇન્દ્રત સ્તુતિસુવિધિ અને પુષ્પદંત નામસ્થાપન–યૌવનાવસ્થા-પાણિગ્રહણ-રાજ્ય પરિપાલનચાસ્ત્રિયહણ-પ્રથમ પારદેવાગમન-ઈન્દ્ર કરેલી સ્તુતિ–પ્રભુએ આપેલ દેશના–તેમાં આશ્રયભાવનાનું સ્વરૂપ–આઠ કર્મ બાંધવાના હેતુઓ–ગણધર સ્થાપના ક્ષક્ષણ–પ્રભુને પરિવાર–સમેત શિખર પધારવું-પ્રભુનું નિવણ-આયનું પ્રમાણ -તીર્થોદ-અસંયતિ પૂજ–બીજ છ પ્રભુના અંતરમાં પણ તેજ પ્રમાણે થવાને તીર્થોચ્છેદ-નમિયા– વૃદ્ધિ-વિગેરે આમ કમાં–શ્રીશીતળનાથ ચરિત્ર-તેમને પૂર્વભવ–પોત્તર રાજાએ લીધેલ દીક્ષા–વીરાસ્થાનક આરાધન -તીર્થંકરનામકર્મનું ઉપાર્જન-દશમા દેવલેકમાં ઉપજવું–દઢરથ રાજા ને નંદારાણીનું વર્ણન-દશમા દેવનથી આવી નંદા દેવીની કુક્ષીમાં ઉપજવું-પ્રભુને જન્મ–દેવકૃત જન્મોચ્છવ–ઇંદ્રકૂત સ્તુતિ-શીતળનાથ નામસ્થાપન યૌવનાવસ્થા–પાણિગ્રહણ– રાજેસ્થાપન–લેકતિક દેવાગમનચારિત્રગ્રહણ-પ્રથમ પારણું-કેવળજ્ઞાનપ્રાપ્તિ-દેવાગ. મન-ઇંક કરેલી સ્તુતિ-પ્રભુએ આપેલી દેશના–તેમાં સંવર ભાવનાનું સ્વરૂપ સંવરના ભેદ-ગણધર સ્થાપના-અક્ષયક્ષ-પ્રભુને પરિવાર–પ્રતિ સમેત શિખર પધાર્યું–પ્રભુનું નિર્વાણ-આયુષ્યનું પ્રમાણ વિગેરે– – પર્વ ત્રીજું સમાપ્ત – Page #12 -------------------------------------------------------------------------- ________________ પર્વ ચોથું. - સગ ૭ - વસ્ત્ર સામા-શ્રી શ્રેયાંસનાથ, ત્રિપૃષ્ટ, અચળ ને અશ્વગ્રીવનું ચરિત્ર-શ્રીશ્રેયાંસનાથજીને પૂર્વભવે નલિનગુલ્મ રાજાએ લીધેલ દીક્ષા-વીશસ્થાનક આરાધન–તીર્થંકરનામકમને બંધ–સાતમા દેવલોકમાં ઉપજવુંસિંહપુર નગર, વિષ્ણરાજ રાજા અને વિષ્ણુ દેવી રાણીનું વર્ણન-સાતમા દેવલોકથી આવવું–વિષણુ રાણીની કક્ષામાં ઉપજવું–તેણે દીઠેલાં ચૌદ સ્વ-પ્રભુનો જન્મ-છપન દિશાકુમારીનું આવવું–તેણે કરેલ જન્માષ્ટવ ને સતિકમ-ઇદ્રોએ કરેલ જન્મોચ્છવ-સૌધર્મ કે કરેલ સ્તુતિ-શ્રેયાંસ નામસ્થાપન-યૌવનાવસ્થા– રાજ્યભારગ્રહણ લેકાંતિક દેવનું આવવું-સાંવત્સરિકાન–દીક્ષા મહેચ્છવચારિત્રગ્રહણ–પ્રથમ પારણું-અચળ બળદેવને પૂર્વભવઅનુત્તર વિમાનમાં ઉ૫જવું-ત્રિપૃષ્ઠ વાસુદેવને પૂર્વભવ-વિશ્વભૂતિ કુમારની ઉદ્યાનકીડા-વિશાખનંદીને થયેલ ઈર્ષ્યાયુક્તિથી વિશ્વભૂતિ પાસે કરાવેલ ઉદ્યાનનું ત્યાજન-તેને થયેલ વૈરાગ્ય–તેણે લીધેલ દીક્ષા-મથુરા નગરીમાં એકઠાં થવું-વિલાખનંદીએ કરેલ હાંસી–વિશ્વભૂતિએ કરેલ નિયાણું-મહાશુક્ર દેવલોકમાં ઉપજવું-' પિતનપુર નગર, રિપપ્રતિશત્રુ રાજા ને ભદ્વારાણુનું વર્ણન–અચળ બળદેવના જીવનું અનુત્તર વિમાનથી આવવું-ભદ્રાદેવીની કક્ષામાં ઉ૫જવું–તેણે દીઠેલાં ચાર સ્વન–પુત્રજન્મ–અચળ નામસ્થાપન-બીજીવાર રહેલ ગર્ભ–મૃગાવતીને જન્મ–તેના રૂ૫નું વર્ણન- રિપ્રતિશત્રુ રાજાને તેના પર થયેલ અનુરાગ-તેનું અંતઃપુરમાં સ્થાપન–તેની સાથે કરેલ ગાંધર્વ લગ્ન-લકોએ પાડેલું પ્રજાપતિ નામ-ભદ્રા દેવીને થયેલ લજા–તેનું દક્ષિણ દેશપ્રતિ ગમન–માતાને ત્યાં મુકીને અચળનું પાછું આવવું વિશ્વભૂતિના જીવનું સાતમા દેવલેકથી અવવું–મૃગાવતીની કક્ષામાં ઉપજવું–તેને આવેલાં સાત સ્વપુત્રજન્મ-ત્રિપષ્ટ નામસ્થાપન-અચળ કુમાર સાથે કીડા-બંનેને અપ્રતિમ સ્નેહ રત્નપુર નગરમાં અધિગ્રીવ પ્રતિવાસુદેવને જન્મ–તેણે સાધેલા ત્રણ ખંડ–તેને થયેલ મૃત્યુ સંબંધી ચિંતાનિમિત્તિમાને કરેલ પ્રમ-નિમિત્તિએ બતાવેલી તેને મારનારની નીશાનીઓ- અશ્વગી સભામાં કરેલ પ્રમચંડવેગ દૂતને મેકલવો-તેનું પ્રજાપતિ રાજાની સભામાં આવવું–તેથી થયેલે રંગમાં ભંગ–ત્રિપુષ્ટ કુમારનું તેના પર ગુસ્સે થવું–ચંડ વેગનું પાછું નીકળવું-ત્રિપૃષ્ટ કરેલું તેનું અત્યંત અપમાન–પ્રજાપતિ રાજાને પડેલા ખબર– તેને થયેલ ખેદ ચંડવેગને પાછો બોલાવીને તેણે કરેલા સન્માન–ચંડ વેગનું અશ્વશીવ પાસે ગમન – અપગ્રીવને પ્રથમથી પડેલા ખબર–ચંડવેગે પ્રજાપતિ રાજાને કરેલે બચાવ–શાળીના ક્ષેત્રની સિંહથી રક્ષા કરવાને પ્રજાપતિ ઉપર મેકલેલ હુકમ-પિતાપુત્ર વચ્ચે થયેલ સંવાદ-ત્રિપૃષ્ટ ને અચળનું શાળાક્ષેત્ર પ્રતિગમન-સિંહ સાથે ત્રિષ્ટ કરેલું યુદ્ધસિંહનું વિદારણ–તેને થયેલ શોક-સારથીએ કરેલ સાંત્વન–અશ્વમીવને કહેવરાવેલ સંદેશ-પિતા પાસે આવવું-અચળ કુમારે કહેલ વૃત્તાંત–તેનું ખુશી થવું વૈતાઢય પર્વત ઉપર એક કીર્તિ ને સ્વયંપ્રભાને જન્મ-સ્વયંપ્રભાના રૂપનું વર્ણન–તેને થયેલ મુનિસમાગમ -સમિતિની પ્રાપ્તિ–તેના વર માટે તેના પિતા જવેલનજીને થયેલ ચિંતા–તે બાબત પ્રધાનને કરેલ પ્રશ્ન-તેમણે બતાવેલ જુદા જુદા વિચાર–રાજાએ નિમિત્તિઓને પુછવું–તેણે ત્રિપૃષ્ટ કુમારની બતાવેલી મૃતાત્મા મોકલેલ દૂત-કબુલ થયેલ વિવાહ-સ્વયંપ્રભાને લઈને પરણાવવા આવવું-ત્રિપુષ્ટ સાથે થયેલ લગ્ન-વિવાહન વન–અશ્વગ્રીવને પહેલા ખબર–તેને થયેલ ધવલનટી પાસે મોકલેલ દૂત-તેણે કરેલ સ્વયંપ્રભાની માગણી-વલન જટીએ આપેલ ઉત્તર-દૂતન ત્રિપૃષ્ટ પાસે આવવું–તેની પાસે કરેલ સ્વયંપ્રભાની માગણું-ત્રિપુષ્ટ આપેલે ઉત્તર-દૂતનું અશ્વગ્રીવ પાસે આવવું–અશ્વશ્રી વિદ્યાધરને કરેલ હુકમ–તેનું જવલનજટી સાથે યુદ્ધ કરવા જવું.તેઓનો થયેલ પરાજય–અશ્વીવને યુદ્ધ માટે કરેલું નિમંત્રણ–અશ્વપ્રીવે પ્રધાનની લીધેલી સલાહ-તેમની સલાહનું અણગમતપણુ યુદ્ધની તૈયારી–અશ્વગ્રીવને થયેલા અપશુકને-તે છતાં યુદ્ધમાં કરેલ પ્રમાણુથાવત્તગિરિ પાસે કરેલ પડાવ-ત્રિપુષ્ટ ને અચળ કુમારે કરેલ વિદ્યાસાધન-તેમનું ૫ણુ યુદ્ધ માટે પ્રમાણુ-થાવત્તગિરિ પાસે આવવું–ત્રિપુષ્ટની અગ્રસેનાએ હયગ્રીવની સેનાને કરેલ પરાજય–તેના પક્ષના વિદ્યા Page #13 -------------------------------------------------------------------------- ________________ ધરાએ બતાવેલ માયા-ત્રિપૃષ્ઠની સેનાનું નિરાક થવું–જવલનટીએ ત્રિપૃષ્ટને કરેલી પ્રેરણા–ત્રિષ્ટ ને અચળનું યુદ્ધભુમિ તરફ પ્રયાણદેવી શઆદિકની પ્રાપ્તિ-અશ્વગ્રીને પિતાના સનિકેન કરેલ તિરસ્કાર–અશ્વમીવનું યુદ્ધ ભુમિમાં આવવું–ત્રિપુષ્ટનું ને અશ્વગ્રીવનું સામસામા થવું-પરસ્પર થયેલ વિવાદ–બંનેએ પરસ્પર યુદ્ધ કરવાને કરેલ નિર્ણય–બંનેએ કરેલ યુદ્ધ-અનેક શસ્ત્ર પ્રતિશસ્ત્રનું નાખવું–અશ્વગ્રીવના શસ્ત્રોનું નિષ્ફળ જવું તેણે કરેલું ચક્રનું સ્મરણત્રિપૃષ્ટ ઉપર ચકનું ફેંકવું તેના પ્રહારથી ત્રિપૃષ્ટને આવેલ મૂછ–મૂછનું વળવું-ત્રિપૃષ્ટ કરેલ ચક્રનું ગ્રહણ–અશ્વગ્રીવ ઉપર ચક્રનું ફેંકવું–તેણે કરેલ અશ્વગ્રીવના મસ્તકને છેદ–તેનું સાતમી નરકમાં ઉપજવું - ત્રિપ્રજનો જય-પ્રથમ વાસુદેવ પ્રગટ થયાની અંતરીક્ષ વાણી-ત્રિપૂર્ણ કરેલ દિગ્વિજય-કેટી શીલાનું ઉ૫ડવુંપિતનપુરમાં પ્રવેશ–અર્ધચક્રી૫ણુને અભિષેક શ્રેયાંસનાથજીન છાસ્થ વિહાર–કેવળજ્ઞાનપ્રાપ્તિ—ગણધર સ્થાપના-ચક્ષક્ષણ--પ્રભુનું પતનપુર પધારવુંદેવે રચેલું સમવસરણ–બાર પર્ષદા-ત્રિપૃષ્ટને ગયેલ વધામણી–તેનું પ્રભુ પાસે આવવું-ઈન્દ્રાદિકે કરેલી પ્રભુની સ્તુતિ–પ્રભુએ આપેલી દેશના–તેમાં નિજર ભાવનાનું સ્વરૂપ–પ્રભુને પરિવાર–સમેત શિખર પધારવુંભગવંતનું નિર્વાણ-આયુષ્યનું પ્રમાણ- - ત્રિપૃષ્ટ વાસુદેવને થયેલ પુત્ર-ગવૈયાઓને બંધ રાખવાને આપાળને કરેલ હુકમ–તેણે કરેલ અનાદરત્રિપૃષ્ટને ચડેલ કેપ–તેના કાનમાં રેડાવેલું તરવું–તેથી શવ્યાપાળનું થયેલ મરણ-ત્રિપુષ્ટ બાંધેલ અશાતા વેદની કર્મ–ત્રિપુષ્ટનું ભરણુ–સાતમી નરકમાં ઉપજવું–અચળ બળદેવને થયેલ અતિ ખેદ–તેણે બતાવેલ મોહવિલાસ-પ્રાંતે લીધેલ દીક્ષા–નિરતિચાર પ્રતિપાલન–બળદેવનું નિવણ વીરા માં-શ્રી વાસુપૂજ્ય, દ્વિપૃષ્ટ, વિજ્ય ને તારકનું ચરિત્ર-શ્રી વાસુપૂજ્યને પૂર્વભવ–પવોત્તર રાજાએ લીધેલ દીક્ષા–વીશ સ્થાનકનું આરાધન– તીર્થ કરનામકમને બંધ-દશમા દેવલોકમાં ઉપજવું-ચંપાનગરી, વસુપૂજ્ય રાજા ને જયારાણીનું વર્ણન-પ્રાણુત દેવલોકથી આવવું-જયાદેવીની કુક્ષીમાં ઉપજવું–પ્રભુને જન્મઈકોએ કરેલ જન્માભિષેક-સૌધર્મ કે કરેલ સ્તુતિ-વાસુપૂજ્ય નામ સ્થાપન-બાળકીડા-યૌવનાવસ્થા–માતાપિતાએ વિવાહ માટે કરેલી પ્રાર્થના-ભગવંતે આપેલ ઉત્તર–માતપિતાનું ફરીને કહેવું–તેને પણ પ્રભુએ આપેલ ઉત્તરવિવાહને અસ્વીકાર– કાંતિક દેવેનું આગમન-દીક્ષામહેચ્છવ–ઉઘાનવર્ણન-પ્રભુએ લીધેલ દીક્ષા–પ્રથમ પારા- વિજય બળદેવને પૂર્વભવ-તેણે લીધેલ દીક્ષા–અનુત્તર વિમાનમાં ઉ૫જવું-દિપૃષ્ટ વાસુદેવને પૂર્વભવવિધ્યશક્તિ રાજાએ પર્વત રાજા પાસે મોકલેલ દૂત–ગુણમંજરી વેશ્યાના રૂપનું વર્ણન–તેની માગણી–પર્વત રાજાએ દૂતનું કરેલું અપમાન-વિંધ્યશક્તિનું યુદ્ધ માટે પ્રયાણ-પરસ્પર યુદ્ધ-પર્વત રાજાને પરાજય-તેણે કરેલ પલાયન-ગુણમંજરી વેશ્યા વગેરેનું વિંધ્યશક્તિએ કરેલ પ્રહણુ-પર્વત રાજાને થયેલ દુઃખગર્ભિત વૈરાગ્ય-તેણે લીધેલી દીક્ષા-વિંધ્યશક્તિને મારનાર થવાનું કરેલું નિયાણું દશમા દેવલોકમાં ઉપજવું– વિધ્યશક્તિના જીવનું કેટલાક ભવ પછી દેવતા થવું ત્યાંથી અવવું–વિજાપુરમાં ઉપજવું-તારક પ્રતિવાસુદેવ થવું દ્વારકા નગરીમાં બ્રહ્મ રાજાને સુભદ્રા ને ઉમારાણી–અનુત્તર વિમાનથી બળદેવના જીવનું અવન-સુભદ્રાને આવેલાં ચાર સ્વન–તેની કક્ષીમાં ઉપજવું-પુત્રજન્મવિજયકુમાર નામસ્થાપન-દશમા દેવલોકથી વાસુદેવના છવનું અવન–ઉમાદેવીએ દીઠેલાં સાત સ્વખ–પુત્રને જન્મ-દિપૃષ્ટ નામસ્થાપન–અચળ ને દ્વિપષ્ટને અપ્રતિમ સ્નેહ–બાતમીદારે તારકને કહેલી હકીકત–તેણે સેનાપતિને કરેલ હુકમ-મંત્રીએ દૂત મોકલવાનું કરેલ સૂચવનબ્રહ્મરાજ પાસે મેકલેલ દૂત–ઉત્તમ વસ્તુઓની કરેલી માગણી–દિપૃષ્ટ કુમારે દુતનું કરેલ અપમાન-તારક પ્રતિવાસુદેવનું યુદ્ધ માટે પ્રયાણદિપૃષ્ટનું પણ પ્રમાણુ અને સેનાનું પરસ્પર થયેલું યુદ્ધનારક ને દિપૃષ્ઠનું ચામ સામે થવું-તારકે મુકેલું ચક્ર-દિપૃષ્ટને થયેલ મૂછ–તેમાંથી સાવધાન થવુતારક ઉપર ચકનું મુકવું–તેને શિરચછેદ-દિપૃષ્ટનું બીજા વાસુદેવ તરીકે પ્રસિદ્ધ થવું–તેણે કરેલ દિગ્વિ–કેટિ શિલાનું ઉપાડવું-દ્વારકામાં પ્રવેશ અધચકીપણાનો અભિષેક Page #14 -------------------------------------------------------------------------- ________________ વાસુપૂજ્ય સ્વામીને સ્વસ્થ વિહાર–પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન-ગણધર સ્થાપના-પક્ષમક્ષણ-દ્વારકા તરફ પ્રભુનું પધારવું-દ્વિષ્ટાદિકનું વાંદવા નીકળવું-સમવસરણમાં પ્રવેશ-ઈઢે કરેલ સ્તુતિ-ભગવતે આપેલ દેશના -ધર્મ દુર્લભ ભાવનાનું સ્વરૂપ–મિથ્યાત્વીઓમાં ધર્મનું અજ્ઞાનપણું તેમણે માનેલે અધર્મને ધર્મ– તેને વિસ્તાર–પ્રભુને પરિવાર–પ્રતિ ચંપાનગરીએ પધારવું-પ્રભુનું નિવણ—આયુષ્યનું પ્રમાણ દિપૃષ્ટ વાસુદેવનું મરણ-ઠ્ઠી નરકમાં ઉપજવું-બળદેવને થએલ શોક–તેણે લીધેલી દીક્ષા–તેમનું મોક્ષગમન ત્રીના નાં–શ્રી વિમળનાથ, સ્વયંભૂ, ભદ્ર ને મેરકનું ચરિત્ર-વિમળનાથને પૂર્વભવ-પદ્યસેન રાજાએ લીધેલી દીક્ષા–વીશ સ્થાનકેનું આરાધન–તીર્થંકરનામકર્મનું ઉપાર્જન-આઠમા દેવલોકમાં ઉપજવુંકાંપિલ્યપુર નગર, કૃતવર્મા રાજા તથા મારાણીનું વર્ણન-આઠમા દેવલોકથી આવવું-શ્યામારાણીની કક્ષામાં ઉપજવું-પ્રભુને જન્મ-દેવકૃત જન્મોછવ–શકે કે કરેલ સ્તુતિ-વિમળનાથનામસ્થાપન-યૌવનાવસ્થા-પાણિગ્રહણ રાજ્યપ્રતિપાલન-દીક્ષા મહોત્સવ-ઉઘાનવર્ણન-દીક્ષા ગ્રહણ-પ્રથમ પારણુ ભદ્ધ બળદેવને પૂર્વભવ–ચારિત્રગ્રહણ-અનુત્તર વિમાનમાં ઉપજવું-સ્વયંભૂ વાસુદેવને પૂર્વભવ–ધનમિત્ર રાજા ને બલિરાજાની છુતક્રીડા–ધનમિત્રનું રાજ્ય હારી જવું–તેણે લીધેલી દીક્ષા બલિરાજાને વધ કરનાર થવાનું કરેલું નિયાણું–બારમા દેવલેકે ઉપજવું–બલિરાજાનું પણ દેવતા થવું–ત્યાંથી આવી ગેરક પ્રતિવાસુદેવ થવુંતેણે કરેલ દિગ્વિજ-દ્વારકા નગરીમાં રૂદ્ર રાજાને સુપ્રભા ને પૃથિવી રાણું-સુખભાની કુક્ષિમાં અનુત્તર વિમાનથી અવીને બળદેવના જીવનું ઉપજવું તેને આવેલાં ચાર વન-પુત્રને જન્મ-ભદ્ર નામસ્થાપન-ધનમિત્રના જીવનું બારમા દેવલેકથી અવવું-પૃથિવી દેવની કુક્ષિામાં ઉપજવું–તેણે દીઠેલાં સાત વન-પુત્રને જન્મ-સ્વયબ્ર નામસ્થાપન-બંને ભાઈઓની અપ્રતિમ મિત્રી–તેમનું ક્રીડા કરવા જવું-પ્રતિવાસુદેવને ભેટ આપવા જનારાં સન્યની છાવણું–તેને લુંટી લેવાને સ્વયંભૂએ કરેલો હુકમ–સુભટોએ છાવણને લુંટવી–મેરક પાસે ગયેલી ફર્યાદિતેને ચલે કેપ- એક મંત્રીએ કરેલું નિવારણ મંત્રીને રુદ્ર રાજા પાસે મોકલવા-ત્યાં સ્વયંભૂએ સંભળાવેલાં વચને-સચીવનું પાછા જવું–મેરકનું યુદ્ધ માટે પ્રયાણુ–સ્વયંભૂનું પણ પ્રયાણું–બંને સૈન્યનું મળવું–પરસ્પર યુદ્ધ-મેરકે કરેલું ચક્રનું સ્મરણ-સ્વયંભૂ ઉપર છોડવું તેને આવેલી મૂછ–મૂછનું વળવું–તેણે ચક્રનું મેરક ઉપર મુકવું–મેરકને શિરચ્છેદ-નકે ગમન-સ્વયંભૂનું ત્રીજા વાસુદેવ તરીકે પ્રસિદ્ધ થવું–તેણે કરેલ દિગ્વિજય–કેટિશિલાનું ઉપાડવું-દ્વારકામાં પ્રવેશ–અદ્ધચક્રીપણાને અભિષેક શ્રી વિમળનાથનો છઘસ્થવિહાર–કેવળજ્ઞાનની પ્રાપ્તિ-ગણધર સ્થાપના-અક્ષરક્ષણ-દ્વારકા પાસે આવવુંપ્રભુનું સમવસરણ–પષદનું આગમન-વાસુદેવને વધામણી–તેનું પ્રભુને વાંદવા આવવું-ઇંદ્રાદિકે કરેલી સ્તુતિ -પ્રભુએ આપેલી દેશનાધિ દુર્લભ ભાવનાનું સ્વરૂપ-પ્રભુને પરિવાર–સમેત શિખર પધારવું–પ્રભુનું નિર્વાણ-આયુનું પ્રમાણ સ્વયંભૂનું છઠ્ઠી નજરે જવું-ભદ્ર બળદેવનું મોક્ષે જવું-ઈત્યાદિ. થા સના શ્રી અનંતનાથ, પુરૂષોત્તમ, સુપ્રભ ને મધુનું ચરિત્ર-અનંતનાથને પૂર્વભવપદારથ રાજાએ લીધેલ ચારિત્ર-વીશ સ્થાનકનું આરાધન-તીર્થકર નામકર્મને બંધ-દશમા દેવલોકમાં ઉપજવું– અયોધ્યા નગરી, સિંહસેનરાજા ને સુયશારાણીનું વર્ણન-દશમા દેવલોકથી આવવું-સુયા માતાની કુક્ષીમાં ઉપજવું-પ્રભુને જન્મ–દેવકૃત જન્મેચ્છવ–કરેલી સ્તુતિ-અનતજિત નામ સ્થાપન-મૌવનાવસ્થાપાણિગ્રહણ–રાજ્ય સ્થાપન-પ્રભુએ લીધેલ દીક્ષા–પ્રથમ પારણું બળદેવને પૂર્વભવ–મહાબળ રાજાએ લીધેલ દીક્ષા–આઠમા દેવલોકમાં દેવ થવું–વાસુદેવને પૂર્વભવ– સમુદ્રદત્ત રાજા ને નંદ રાણી–મલયપતિ ચંડશાસન રાજાનું તેને ત્યાં આવવું-નંદા રાણીને જોઈ વ્યામોહ થવું–તેનું તેણે કરેલું હરણ-સમુદ્રદત્તને થયેલ વૈગમ્ય–તેણે લીધેલી દીક્ષા ચંડશાસનને મારનાર થવાનું કરેલું નિયાણું-આઠમા દેવલેકમાં ઉપજવું Page #15 -------------------------------------------------------------------------- ________________ ચંડશાસનનું સંસારમાં પરિભ્રમણ કરીને પૃથ્વીપુરમાં મધ નામે પ્રતિવાસુદેવ થવું તેને કૈટભ નામને એક ભાઈ દ્વારકાનગરીમાં સોમ નામે રાજા સુદર્શન ને સીતા રાણ-સુદર્શનાના ઉદરથી ચાર અને સુચિત બળદેવને જન્મ-સુપ્રભ નામસ્થાપન-સીતા રાણીને ઉદરથી સાત સ્વપ્ન સૂચિત વાસુદેવને જન્મ-પુરૂષોત્તમ નામસ્થાપન-બંનેને અપ્રતિમ સ્નેહ-દેવતાએ કરેલ આયુધાર્પણ–નારદનું મધુ રાજા પાસે ગમન-તેણે કરેલી કલહપ્રેરણા–સોમ રાજા પાસે દૂતનું મોકલવું-સાર સાર વસ્તુની માગણી-પુરૂષોત્તમ વાસુદેવે કરેલ દૂતને તિરરકાર -દૂતનું પાછા જવું–મધુ રાજાને ચડેલે ધ–યુદ્ધ કરવા નીકળવું–સમ રાજાનું પણ બંને પુત્ર સહિત સામે નીકળવું-પરસ્પર યુદ્ધ-મહારાજના સૈન્યનો પરાજય-મધુ રાજાનું યુદ્ધ કરવા ઉઠવું-પુરૂષોત્તમનું સામા થવું–તે બંનેનું યુદ્ધ-મધુએ કરેલું ચક્રનું સ્મરણ–ચક્રનું પ્રગટ થવું-વાસુદેવ ઉપર ફેંકવું–તેને આવેલી મૂચ્છ–મૂછનું વળવું–તેણે હાથમાં લીધેલ ચક્ર-મધુ ઉપર ફેંકવું–તેને શિરછેદ-નરકે ગમન-કેટભનું પણ સેનાપતિથી મરણ–પુરુષોતમ રાજાનું વાસુદેવ તરીકે પ્રગટ થવું–તેણે કરેલ દિગ્વિજય–કેટીશીલાનું ઉપાડવું–અર્ધચક્રીપણાને અભિષેક અનંતનાથને છઠસ્થ વિહાર–તેમને થયેલ કેવળજ્ઞાન-ગણુધરસ્થાપના ક્ષક્ષણી-દ્વારકા નગરીએ પધારવું -પ્રભુનું સમવસરણ–વાસુદેવને વધામણી-તેમનું પ્રભુને વાંદવા આવવું-ઈદ્રાદિકે કરેલી પ્રભુની સ્તુતિ-પ્રભુએ આપેલી દેશના-નવ તત્ત્વોનું સ્વરુપ-જીવ અને અજીવ તત્વની સવિસ્તર પ્રરૂપણા–પ્રભુને પરિવાર -પ્રાંતે સમેત શિખર પધારવું-પ્રભુનું નિર્વાણઆયુષ્યનું પ્રમાણ પુરુષોત્તમ વાસુદેવનું છઠ્ઠી નરકે મન-સુપ્રભ બળદેવનું મેક્ષગમન મા મા-શ્રીધર્મનાથ, પુરુષસિંહ, સુદર્શન ને નિશુંભનું ચરિત્ર-ધર્મનાથને પૂર્વભવદશરથ રાજાએ લીધેલ દીક્ષા–વીરસ્થાનકનું આરાધન-તીર્થંકર નામકર્મને બંધ–વૈજયંત વિમાનમાં ઉપજવું ને સુવ્રતા રાણીનું વર્ણન-વૈજયંત વિમાનથી વન–સુવ્રતા રાણીની કુક્ષીમાં ઉ૫જવુંઈક્રકૃત જન્મે છવ-ઈ કરેલ જિન સ્તુતિ-ધર્મનાથ નામસ્થાપન-યૌવનાવસ્થા–પાણિગ્રહણરાજ્ય સ્થાપનદીક્ષાવિચાર-ઉદ્યાનવર્ણન–પ્રભુએ લીધેલી દીક્ષા–પ્રથમ પારણું બળદેવને પૂર્વભવ–પુરુષવૃષભ રાજાએ લીધેલી દીક્ષા-આઠમા દેવલોકમાં ઉપજવું–વાસુદેવને પૂર્વભવવિકટ અને રાજસિંહ રાજા-રાજસિંહ વિકટને કરેલો પરાજય-વિકટ રાજાએ લીધેલી દીક્ષા–રાજસિંહને મારનાર થવાનું કરેલું નિયાણું–બીજા દેવલોકમાં ઉપજવું–રાજસિંહનું ભવભ્રમણ–હરિપુરમાં નિશુંભ નામે પ્રતિવાસુદેવ થવું અશ્વપુરમાં શિવ નામે રાજાને વિજયા ને અમકા નામે રાણ-બળદેવના જીવનું આઠમા દેવલોકથી આવવુંવિજયાની કુખે ઉ૫જવું–તેને જન્મ-સુદર્શન નામસ્થાપન–વાસુદેવના જીવનું બીજા દેવલેકથી અવવુંઅમકાની કુખે ઉપવું–તેને જન્મ–પુરૂષસિંહ નામસ્થાપન–બંનેને અપ્રતિમ સ્નેહ-સીમાડાના રાજાને જીતવા બળદેવનું ગમન-પુરુષસિંહનું પાછળ જવું-માર્ગમા રોકાવું-શિવરાજાને દાહકવર–તેના ખબર મળવાથી પુરુષસિંહનું પશ્ચાત્નમન-પિતાને મેળાપ-અમકા માતાને અગ્નિપ્રવેશ-પુરૂષસિંહને થયેલ શક-શિવરાજાનું મરણ -પુરુષસિંહને વિશેષ શેક–બળદેવને ખબર આપવા–તેનું આગમન–બંને ભાઈઓનું મળવું–શોકની વિશેષતા-નિશુંભ પ્રતિવાસુદેવના દૂતનું આવવું–તેણે શિવ રાજાના બંને પુત્રને પોતાની પાસે આવવાનું કહેવરાવવું-પુરુષસિંહને ચટેલે કિધ–તેમણે કરેલું દૂતનું અપમાન–તેનું પાછા ફરવું-નિશુંભનું યુદ્ધ કરવા નીકળવું-પુરૂષસિંહનું પણ સસૈન્ય નીકળવું–બંનેને મેળાપ–પરસ્પર યુદ્ધ-નિશુંભે કરેલ ચક્રનું સ્મરણ–ચક્રનું પ્રગટ થવું-વાસુદેવ પર છોડવુંવાસદેવને મચ્છ–મૂર્ણનું વળવું-તેણે હાથમાં લીધેલ ચક્ર-નિશુંભ પર છોડવું–તેથી થયેલ તેને શિરચ્છેદ-પુરૂષસિંહનું પાંચમા વાસુદેવ તરીકે પ્રગટ થવું તેણે કરેલ દિગ્વિજય-કેટિશીલાનું ઉપાડવું અર્ધચક્રી૫ણુને અભિષેક ધર્મનાથ પ્રભુને કેવળજ્ઞાન-ગણુધરસ્થાપના-યક્ષયક્ષણી–અશ્વપુર પધારવું-પુરૂષસિંહને વધામણી–તેનું વાંદવા નીકળવું-ઈંદ્રાદિકે કરેલી સ્તુતિ-પ્રભુએ આપેલી દેશના-ચાર કષાયેનું સવિસ્તર વર્ણન-પ્રભુને પરિવારસમેત શિખર પધારવું-પ્રભુનું નિવણ-આયુષ્ય પ્રમાણુ Page #16 -------------------------------------------------------------------------- ________________ પુરૂષસિંહ વાસુદેવનું છઠ્ઠી નરકે ગમનસુદર્શન બળભદ્રનું મેક્ષ ગમન છા સમ-શ્રી મઘવા ચક્રવતી નું ચરિત્ર-તેનો પૂર્વભવ–નરપતિ રાજાએ લીધેલ ચારિત્ર–મધ્યમ શૈવેયકમ ઉપજવું–શ્રાવસ્તી નગરી, સમુદ્રવિજય રાજા અને ભદ્રા રાણીનું વર્ણન ગ્રેવેયકથી અવવું–ભકાદેવીની કક્ષીમાં ઉપજવું–તેણે દીઠેલાં ચૌદ સ્વખ–પુત્રજન્મ-મઘવા નામસ્થાપન–યૌવનાવસ્થા-રાજે બેસવું-પ્રાપ્ત થયેલ ચૌદ રત્ન-છખંડને દિગ્વિજય–પાછા શ્રાવસ્તીએ આવવું—ચક્રવતીપણુને અભિષેક-શ્રાવક તથા સાધુ ધમની પ્રતિપાલના પ્રાંતે ત્રીજા દેવલોકમાં ઉપજવું. રાતના સમા-સનતકુમાર ચક્રીનું ચરિત્ર-તેને પૂર્વભવ-વિક્રમમશા નામે રાજા–તેણે કરેલું નાગદત્તની શ્રી વિંબeીનું અપહરણ–નાગદત્તનું ગાંડા થઈ જવું–વિષ્ણુશીનું કામણગથી મરણ વિકમયથાને થયેલ અપાર શાક અને ઉન્મત્તપણું-મંત્રીઓએ વિપશ્રીના શરીરને અરયમાં બતાવવું–શબની થયેલી દુવ્યવસ્થાને જોઈ વિકમયાન થયેલ વૈરાગ્ય–તેની ભાવના–તેણે લીધેલ ચારિત્ર—ત્રીજા દેવલોકે દેવ થવું–ત્યાંથી અવન– રત્નપુરમાં જિનધર્મ નામે શ્રેષ્ઠિપુત્ર થવું–નાગદત્તનું ભવ ભ્રમણ–સિંહપુરમાં અમિરામ નામે બ્રાહ્મણ થવું–તેણે સ્વીકારેલ ત્રિદંડીપણું– તેનું રત્નપુર આગમન-જિનધર્મને જોતાં પ્રગટ થયેલું ર–રાજાએ કરેલા નિમંત્રણ–જિનધર્મની પીઠ ઉપર ઉષ્ણ દુધપાકનું પાત્ર મુકીને જમવાને કરેલ સ્વીકાર–રાજાએ જિનધર્મને કરેલ આજ્ઞા–તેણે સહન કરેલ અસહ્ય દુઃખ-તેના શુભવિચાર–તેણે લીધેલ દીક્ષા–કરેલ કાર્યોત્સર્ગ–તેનું સૌધર્મ દેવ થવું-ત્રિદંડીનું યક્ષ થવું. હસ્તીનાપુરમાં અશ્વસેન રાજા ને સહદેવી રાણ-સહદેવીની કક્ષામાં સૌધર્મેન્દ્રનું ઉપજવું-ચૌદ સ્વખ સુચિત ગર્ભધારણ-પુત્રજન્મસનકુમાર નામસ્થાપન-યૌવનાવસ્થા–અશ્વ ઉપર સ્વાર થવું–તેના વેગથી ઘણે દૂર જવું અશ્વસેન રાજાનું પાછળ આવવું–પ્રાપ્ત થયેલ અટવી-કુમારના મિત્ર મહેન્દ્રસિહનું અટવીમાં ગમનઅશ્વસેનનું પાછા વળવું-સનત કુમારની મહેંદ્રસિહે કરેલી એક વર્ષ પર્યત શોધ–વર્ષ પ્રાંતે સનત કુમારને ચેત-મહેંદ્રસિંહે કરેલ તેની હકીકત સંબંધી પ્રશ્ન-સનત કુમારે બકુલમતિને કરેલી સંજ્ઞા તેણે કહી બતાવેલ સનત કમારનું સર્વ વૃત્તાંત-તેમાં એક યક્ષે તેને માન સરોવર લઈ જવુંત્ય અસિતાક્ષ યક્ષનું માનવું -કુમારને જોવા તેને થયેલ થરનું સ્મરણ-૫સ્પર -અક્ષનું ભાગી જવું-ભાતુવેગની આઠ કન્યા સાથે પાણિગ્રહણ સુખે નિદ્રા–ત્યાંથી અસિતાક્ષ યક્ષનું ઉપાડવું–અટવીમાં ફેંકી દેવું-ત્યાં સુનંદા સાથે મેળાપ–વજનનું મૃત્યુ-સુનંદા સાથે પાણિગ્રહણ-વંબાવળીનું આવવું–તેની સાથે પાણિગ્રહણચંદ્રગને ભાનુવેગ આદિ વિદ્યાધરનું આવી મળવુંવધાવળીએ આપેલ પ્રાપ્તિ વિદ્યા–વજવેગના પિતા અનિવેગનું યુદ્ધ કરવા આવવું–તેની સાથે યુદ્ધઅશનિવેગનું મૃત્યુ—વિદ્યાધરાધિપતિપણુનો અભિષેક-ચંદ્રગની સે પુત્રી સાથે પરણવું-કીડા માટે અહીં આવવું ને તમારો મેળાપ-મહેંદ્રસિંહ સહિત સનકુમારનું વૈતાઢયે ગમન-મહેદ્રસિહં માતાપિતાને મળવા જવાની કરેલી પ્રેરણા-હસ્તીનાપુર તરફ પ્રયાણુ–માતાપિતાને મેળાપ–અશ્વસેન રાજાએ સનકુમારને રાજ્ય આપી લીધેલ દીક્ષા-ભરતક્ષેત્રને સાધવું–હસ્તીનાપુર આવવું–સૈધર્મેન્દ્ર મેકલેલ દેવતા વગેરેએ કરેલ ચક્રવતીપણાને અભિવે - સૈધર્મેન્દ્ર સનત કમારના રૂપની કરેલી પ્રશંસા–બે દેવતાનું જોવા આવવું-તેણે દીઠેલ અપ્રતિમ રૂ૫સનત કુમારે સભામાં આવવાનું કહેવું–તેનું સભામાં આવવું-વ્યાધિગ્રસ્ત શરીર જોઈ તેમને થયેલો ખેદસનત કુમારે પુછવું–તેણે બતાવેલ કારણુ–સનત કુમારને થયેલ વૈરાગ્ય–દીક્ષા લેવાને વિચાર-લીધેલી દીક્ષાતેમણે કરેલ ઉતપ-પ્રાપ્ત થયેલ લબ્ધિઓ-સાતસે વર્ષ પયંત વ્યાધિઓનું સહેવું-ઇંદ્ર તેમના દેહનિરપેક્ષપણાની કરેલી પ્રશંસાબે દેવનું પરીક્ષાથે આવવું-પરીક્ષામાં પાર ઉતરવું–દેવએ કહેલ પિતાની હકીકત–સનત અમાનું માયુષ્ય-અતિ કલ બનશન-ત્રીજા દેવલોકમાં દેવ થવું પર્વ ચાણું સમાપ્ત –– Page #17 -------------------------------------------------------------------------- ________________ પર્વ પાંચમુ. સર્ગ ૫ - - શ્રી શાંતિનાથજી ચરિત્ર - સ વહ્યા–શ્રી શાંતિનાથને પ્રથમ ભવ-રત્નપુર નગરમાં શ્રીવેણ રાજા અને તેની અભિનંદિતા તથા શિખિનંદિતા રાણીનું વર્ણન—દુષેણ ને બિંદુષણ નામના બે પુત્રો-અચળ ગ્રામમાં ધરણીજ, બ્રાહ્મણની દાસીને પુત્ર કપિલ–તેને પ્રચ્છન્નપણે વેદાભ્યાસ–તેનું પરદેશ નીકળવું–રત્નપુર આવવું–સત્ય બ્રાહ્મણને ત્યાં નિવાસ–પુત્રવત રહેવું સત્યકિની સ્ત્રી જંબુકાના આગ્રહથી તેની પુત્રી સત્યભામા સાથે કપિલનું પાણિગ્રહણતેના માનની વૃદ્ધિ-અન્યદા તેનું નાટક જોવા જવું–ત્રિ ને વર્ષો હોવાથી વસ્ત્ર રહિત થઈને આવવું–તે ઉપરથી સત્યભામાને કુલિનપણાની પહેલી બ્રાંતિ–– સ્નેહની મંદતા-ધરણીજટનું નિધન થવું-કપિલ પાસે આવવું–તેણે કરેલું પૃથક્ ભજન-સત્યભામાની શંકામાં વૃદ્ધિ-તેનું ધરણીજટ પ્રત્યે પુછવું–તેણે કરેલું ખુલાસો-સત્યભામાનું શ્રીષેણ રાજા પાસે જવું-અકુલિન વરને તજી દેવાનો આગ્રહ–રાજાએ કપિલને કહેવું–તેને ન તજવાનો આગ્રહ-છેવટે તજી દેવાની પડેલી જરૂર—સત્યભામાનું રાજમહેલમાં રહેવું-ઈન્દુષેણુને વરવા સ્વયંવરે આવેલ શ્રીકાંતા કન્યા–તેની સાથે આવેલી અનંતમતિકા વેશ્યા–તેના પર દુષણ ને બિંદુષેણ બનેનું મેહી પડવું–પરસ્પર યુદ્ધ–તેનું નિવારણ ન થઈ શકવાથી શ્રીષેણુ રાજ, બંને રાણીઓ તથા સત્યભામાએ કરેલ વિષઘાણ–તેથી ચારેનું મરણ-ઉત્તર કુરૂમાં ચારેનું યુગલિક થવું–ઈદુષણ બિંદુષેણુ પાસે એક વિદ્યાધરનું આવવું–તેણે કહેલે પૂર્વ ભવ-અનંતમતિકાનું તેની પૂર્વ ભવની બહેન તરીકે ઓળખાવવું તેમને ઉપજેલે થરામ–તેથી લીધેલી દીક્ષા–શ્રીષેણ રાજા વિગેરે ૪ યુગલિકનું સૌધર્મ કલ્પે દેવ થવું– આત્તિ વિદ્યાધરની સ્ત્રી જ્યોતિર્માળાના ઉદરમાં શ્રીષેણ રાજાના જીવનું ઉ૫જવું-પુત્રજન્મઅમિતતેજ નામસ્થાપન-સત્યભામાના જીવનું તેની બહેનપણે ઉત્પન્ન થવું–સુતારા નામસ્થાપન-અભિનંદિતાના જીવનું ત્રિપૃષ્ણ વાસુદેવના પુત્ર થવું-શ્રીવિજય નામસ્થાપન–શિખિનંદિતા જીવનું તેની બહેન થવુંજાતિ:પ્રભા નામસ્થાપન-કપિલના જીવનું સંસારમાં ભમી અશનિષ વિદ્યાધર થવું–સુતારા ને શ્રાવિજયનું અને અમિતતેજ ને જ્યોતિ પ્રભાનું પાણિગ્રહણ-અકકીર્તિએ કરેલ ચારિત્રગ્રહ-અમિતતેજનું રાજ થવું-ત્રિપુષ્ટના રાજ્ય શ્રી વિજયનું રાજ થવું–અમિતતેજનું પતનપુર આવવું-ત્ય મહોત્સવ જોઈ શ્રી વિજય પ્રત્યે પુછવું–તેણે કહેલ તેનું કારણ–તેમાં નિમિત્તિઆએ કહેલ શ્રી વિજય ઉપર વિદ્યુતપાતની હકીકત-નિમિત્તિઓનું વૃત્તાંત–ઉપદ્રવ ટાળવા માટે મંત્રીઓના વિચાર–એક મંત્રીએ ભાવી ભાવ મિયા ન થવા ઉપર કહેલ કથા-શ્રી વિજયને સ્થાનકે થશ્રમણની પ્રતિમાનું સ્થાપન-તેના પર થયેલ વિકૃત્યાત-નિમિત્તિઓનો સત્કાર-અમિતતેજનું પાછા રથનપુર ચક્રવાળ જવું-શ્રીવિજ્યનું સુતારા સાથે તિવનમાં જવુંત્યાં અનિષનું આવવું -તેણે વિપ્રતારણ વિદ્યાવડે કરેલ સુતારાનું હરણુ–કૃત્રિમ સુતારાનું દેખાડેલું મરણતેથી શ્રીવિજયને થયેલ અપાર શક–તેની સાથે બળી મરવાની તૈયારી–બે વિદ્યાધરનું બાગમનતેણે છાંટેલા મંત્રિત જળથી કૃત્રિમ સુતારાનું નાસી જવું-વિદ્યાધરએ કહેલા પિતાને વૃત્તાંત–તેમાં સુતારાનું અનિષે કરેલ હરણની હકીકત-સુતારાના કહેવાથી તેનું અહીં આવવું–શ્રી વિજયને અમિતતેજ પાસે લઈ જવું–તેને કહેલી હકીકત–લકર સહિત શ્રીવિજયને અનિષ સાથે યુદ્ધ કરવા મોકલવું-અમિતતેજનું મહાવાળા વિદ્યા સાધવા જવું-શ્રીવિજયે અસંનિષ પાસે દૂતને મેકલવું–તેણે કરેલો દૂતનો તિરસ્કાર–યુદ્ધની શરૂઆત–અશનિષના સૈન્યનું પાછા હઠવું--અશનિષનું યુદ્ધ કરવા ઉઠવું–તેનું ને શ્રી. વિજયનું યુદ્ધ-અશનિઘોષની વિદ્યાશક્તિ-અમિતતેજનું મહાજવાળા વિદ્યા સાધીને ત્યાં આવવું–તેના બળથી અનિષનું ભાગવું-પાછળ મોકલેલી મહાજ્વાળા વિદ્યા–અશનિષનું કેવળજ્ઞાની બળદેવું મુનિને શરણે જવું–મહાજવાળાને પાછા વળવુંતેણે અમિતતેજને કહેલી હકીકત-સુતારાને તેડવા મરિચિ વિધાધરને મોકલી અમિતતેજ ને શ્રીવિજયનું બળદેવ મુનિ પાસે આવવું–મરિચિ વિદ્યાધરનું સુતારા માસે જવું–તેનું પણ બળદેવ મુનિ પાસે આવવું-અશનિષ અમિતતેજ ને શ્રી વિજયને ખમાવવું–બળદેવ મુનિ પ્રત્યે સુતારાપરને સ્નેહ સંબંધી અશનિષે કરેલ પ્રશ્ન–મુનિએ કહેલ પૂર્વભવનું વૃત્તાંત–તેમાં કપિલના બીજા ભવેની હકીકત Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ અમિતતેજે કરેલ પિતાની ભવ્યતા સંબંધી પ્રશ્ન-મુનિએ કહેલ તેના આગામી ભવની હકીકત-તેમાં ભરત ક્ષેત્રમાં પાંચમા ચક્રવતી ને સોળમા તીર્થંકર થવાની કહેલ વાત–અમિતતેજ ને શ્રી વિજયે ગ્રહણ કરેલ શ્રાવકધર્મ–અશનિઘોષે બતાવેલ પિતાનો વિચાર–પોતાના બાળપુત્રને અમિતતેજને ખોળે સોંપવું–અશનિ ગ્રહણ કરેલ ચારિત્ર–અમિતતેજ ને શ્રીવિજયે કરેલ ધર્મારાધન-અમિતતેજે આપેલ મુનિદાન–અન્યદા બંનેનું નંદન વનમાં જવું-ત્યાં મુનિરાજના દર્શન-મુનિએ આપેલ દેશના-આયુષ્ય સંબંધી બંનેએ કરેલા પ્રશ્ન-મુનિએ કહેલ ૨૬ દિવસનું બંનેનું આયુષ્ય-બંનેનું પિતાપિતાને નગરે આવી પુત્રને રાજય સેપી ચારિત્રનું ગ્રહણ કરવુંશ્રીવિયે કરેલ વાસુદેવ થવાનું નિયાણું–બંનેએ કરેલ અનશન–દશમા દેવલેકમાં દેવતા થવું. સ વીનાનાં-જંબૂદીપના પૂર્વ વિદેહમાં રમણીય વિજયમાં શુભા નગરી, સ્વિમિતસાગર રાજા ને વસુંધરા તથા અનુદ્ધરા રાણી–વસુંધરા દેવીના ઉદરમાં અમિતતેજના જીવનું આવીને ઉપજવું–તેણે દીઠેલા બળદેવના જન્મ સૂચક ચાર સ્વન–પુત્ર જન્મ–અપરાજિત નામ સ્થાપન-અનુદ્ધરાના ઉદરમાં વિજયના જીવનું ઉત્પન્ન થવું-તેણે દીઠેલા વાસુદેવનાં જન્મસૂચક સાત સ્વનિ-પુત્ર જન્મ-અનંત વીર્ય નામસ્થાપન-બંનેની પ્રીતિયૌવનાવસ્થા–તિમિતસાગર રાજાને મુનિ સમાગમ-તેણે લીધેલી દીક્ષા–તેનું ચમરેંદ્ર થવું-અનંતવીર્ય તથા અપરાજિતને એક વિદ્યાધર સાથે મૈત્રી–તેણે આપેલી મહાવિદ્યા–બબરી ને કિરાતી નામની તેની નૃત્યકુશળ બે દાસીએ-નારદન તત્રાગમન-દાસીઓના નૃત્યાદિમાં લીન હોવાથી નારદને નહીં આપેલું માન-નારદને થયેલ કપ–તેનું દમિતારિ ખેતિવાસુદેવ પાસે જવું–દમિતારિએ આપેલ સન્માન–નારદ પ્રત્યે આશ્ચર્યકારી વસ્તુ સંબંધી તેણે કરેલ પ્રશ્ન-નારદે બબરીને કિરાતીનાં કરેલાં વખાણ-દમિતારિએ અનંતવી પાસે મોકલેલ દૂતતેણે કરેલી બે દાસીની માગણી-અનંતવયે દાસીઓ મોકલવાને આપેલ ઉત્તર-તેમણે સાધેલી વિદ્યાઓ-તત્કાળ વિદ્યાઓનું સાધ્ય થવું–કરીને આવેલો દમિતારિને દૂત–તેનાં કઠેર વચનો-અનંતવીમનું સહનશીળપણું–તેની સાથે જ બે દાસીને રૂપે બે ભાઈઓનું જવું-દમિતારિ પાસે પહોંચવું–દમિતારીને નાટક કરવાની કરેલી આજ્ઞા કૃત્રિમદાસાઓએ કરેલું નાટક-તેમાં દરેક રસનું પોષણ-દમિતારિનું પ્રસન્ન થવું-પોતાની પુત્રી કનકશ્રીને નાટયકળા શિખવવા વાર્તા સાંપવું–તેના રૂપ પર અનંતવીર્યનું મોહિત થવું–તેની પાસે અનંતવીર્યના રૂપના અપરાજિત કરેલાં વખાણ-કન કશ્રીનું અનંતવીયપર અનુરાગી થવું-અનંતવીર્યને જોવાની બતાવેલી દઢ ઇચછાબંને ભાઈઓનું પિતાના રૂપમાં પ્રગટ થવું–કનેકશ્રીએ અનંતવીમને પતિ તરીકે કરેલો સ્વીકાર–ત્યાંથી શભા નગરીએ જવાનો કરેલો નિર્ણય-અનંનવીયે કરેલ ઉઘોષણ-કનકશ્રીને લઈને આકાશ માગે ગમન-દમિતારિએ પાછળ મોકલેલા સુભટો-તેનુ હારીને પાછા આવવું-દમિતારિનું યુદ્ધ કરવા નીકળવું-સૈન્યનું યુદ્ધ-દમિતારિને અનંતવીર્યનું યુદ્ધ-અનંતવીયપર ચક્ર મુકવું–તેણે ચક્ર લઈને પાછું દમિતારિ ઉપર મુકવું–દમિતારિને શિરચ્છેદવાસુદેવ તથા બળદેવ તરીકે પ્રસિદ્ધ થવું-શુભાનગરી તરફ પ્રયાણ-ભાગે મેરૂ સમીપે આવતાં જિનચૈત્યના દર્શન કરવા જવું-કેવળી મનિનો સમાગમ-કનકશ્રીએ પોતાના પિતાના પૂર્વભવાદિ સંબંધી પુછેલા પ્રશ્ન-મૂનિએ કહેલ તેને પૂર્વભવ-તેમાં શ્રીદત્તાનું વૃત્તાંત–તેણે કરેલ ધર્મચક્રવાળ તપ-જૈન ધર્મનું આરાધન-ધર્મના ફળનો સંદેહશિવમંદિર નગરમાં કીર્તિધર રાજા ને અનિલગા રાણી–તેને થયેલ ત્રણું સ્વપ્ન સૂચિત દમિતારિ પ્રતિવાસુદેવ પુત્ર–તેની સ્ત્રી મદિરાના ઉદરમાં શ્રી દત્તાના જીવનું ઉપજવું–તેને જન્મ-કનક શ્રી નામસ્થાપન–ધર્મ ફળના સંદેહથી બંધુ જનોનો વિરહ-કીર્તિધર રાજાએ લીધેલ દીક્ષા–તે હું મુનિ'–પૂર્વભવ સાંભળવાથી કનેકશ્રીને થયેલ વૈરાગ્ય–તેણે દીક્ષા લેવા માટે માગેલી આજ્ઞા-શુભા નગરીએ પહોંચ્યા પછી દીક્ષા લેવાનું કહેવું–કનેકશ્રીએ કબૂલ કરવું શભા નગરીએ પહેચવું–અર્ધચકીપણાને અનંતવીમને અભિષેક-અનંતવીર્યને સ્વયંપ્રભ પ્રભા પધાર્યાની મળેલી વધામણી–વાસુદેવનું વાંદવા જવું-કનકશ્રીએ લીધેલ દીક્ષા–તેને થયેલ કેવળજ્ઞાન ને મોક્ષપદની II Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રાપ્તિ-મળદેવને સુમતિ નામે પુત્રી તેણે આપેલ મુનિદાન—તેને સ્વયંવર્–મંડપમાં આકાશમાંથી વિમાનનું ઊતરવું–તેમાં આવેલાં સૌધમે "દ્રની ઇંદ્રાણી--તેણે કહેલા પોતાના તથા સુમિતનેા પૂર્વભવ–તેણે આપેલે આપ–તેનુ પાછા ઉત્પતી જવું–સુમતિને થયેલ જાતિસ્મરણુ-તેણે દીઠેલા પૂર્વ' ભવ–ઉત્પન્ન થયેલ વૈરાગ્ય—તેણે માગેલી દીક્ષા લેવાની આજ્ઞા તેણે લીધેલી દીક્ષા-તેને કેવળ જ્ઞાન અને મેક્ષપદની પ્રાપ્તિ. અન ંતવીય'નું મરણુ–પહેલી નરકમાં ઉપજવું-અપરાજિતે લીધેલી દીક્ષા-તેનું ખારમા દેવલાકમાં ઇંદ્ર થવું—શ્મન તવીમના જીવનું નરકમાંથી નીકળી મેઘનાદ વિદ્યાધર થવુ તેનુ મેરૂ પર્યંતપર આવવુ અચ્યુતેંદ્રના મેળાપ-તેણે આપેલા. મેધનાદને એધ-તેણે લીધેલી દીક્ષા-પૂર્વ જન્મના વૈરી દેવે કરેલ ઉપસગ—મુનિનુ નિશ્ચળ રહેવું-અનશન કરીને ખારમા દેવલોકમાં ઉપજવુ સમે શ્રીગામાં—મગળાવતી વિજ્યમાં રત્નસંચયાનગરી, ક્ષેમ કર રાન્ન ને રત્નમાળા રાણી-રત્નમાળાની કુક્ષીમાં અપરાજિતના જીવનું આવવુ–તેણે દીઠેલાં ચક્રવતીના જન્મ સૂચક ચૌદ સ્વમ તથા પંદરમું વ– પુત્રજન્મ-વાયુદ્ધ નામ સ્થાપન-મૌવનાવસ્થા-લક્ષ્મીવતી સાથે પાણિગ્રહણુ–તેને થયેલ સહસ્રાયુદ્ધ પુત્ર તે અનંતવીમ`ના જીવ–તેની મૌવનાવસ્થા–તેનુ' નકશ્રી સાથે પાણિગ્રહણુ–તેને થયેલ શતખળી પુત્ર ઇશાન કલ્પના દેવામાં થયેલી વાયુદ્ધના સમ્યક્ત્વ વિષે ચર્ચા-ચિત્રશૂળ દેવનું પરીક્ષા નિમિતે ક્ષેમર રાજાની સભામાં આવવું—તેણે કરેલું નાસ્તિકમતનું સ્થાપન-વાયુધે આપેલ તેના ઉત્તર-દેવની પ્રસન્નતા તેનુ સ્વર્ગ' ગમન-શાને દ્રે વાયુદ્ધ આગામી ભવે તીથ કર થવાના છે એમ કહેવુ–વશ્વયુદ્ધનું વસંત ક્રીડા માટે ઉદ્યાનમાં જવું-જળક્રીડા-મિતારિ પ્રતિવાસુદેવના જીવનું વિદ્યુÉષ્ટ્ર દેવ થઈ ને ત્યાં આવવું—તેણે કરેલ ઉપદ્રવ– વશ્વયુદ્ધે કરેલ તેનુ નિવારણુ-શકેંદ્રતુ ત્યાં આવવું—તેણે કરેલ પૂજાને સ્તુતિ-ક્ષેમ કર રાજા પાસે લેકાંતિક દેવનું આવવું તેમણે લીધેલ દીક્ષા પ્રાપ્ત થયેલ કેવળ જ્ઞાન—તેમની દેશના તે વાયુદ્ધ વિગેરેનું વાંદીને સ્વસ્થાને જવું – વજ્રયુદ્ધની આયુષશાળામાં ચક્ર રત્નની ઉત્પત્તિ—તેણે કરેલ મંગળાવતી વિજમના છંખડનું સાધન સહઆયુષનું યુવરાજપદે સ્થાપન— વાયુધની સભામાં એક વિદ્યાધરનું તેને શરણે આવવું—તેની પાછળ આવેલી સુરેખા વિદ્યાધરી—ત્યાર પછી આવેલ એક વિદ્યાધર–તેણે પેલા વિદ્યાધરના દુનય સંબંધી કહેલ વૃત્તાંત—તે સાંભળી અવધિજ્ઞાનવડે જાણીને વાયુધે કહેલા તેમના પૂર્વ ભવને વૃત્તાંત-તે સાંભળી તેમનું ક્ષેમકર પ્રભુ પાસે જઈ ચારિત્રનું ગ્રહણુ કરવું–અનુક્રમે અમ પદની પ્રાપ્તિ— સહસ્રાયુધની રાણી જમના દેવીને થયેલ શુભ સ્વપ્ન સૂચિત પુત્ર–કનકશક્તિ નામ સ્થાપન તેનું નમાળા સાથે પાણિગ્રહણુ–ભારખાદ વસંત સેના સાથે પાણિગ્રહણુ–વસંત સેનાની ફુઈના પુત્રને થયેલા કાપ-નકશક્તિને આકાશગામિની વિદ્યાની પાપ્તિ—તેનુ હિમવંતગિરિએ જવું–ચારણુ મુનિને સમાગમ તેણે તથા અને સ્ત્રીઓએ લીધેલ દીક્ષા—તેને થયેલ ઉપસગ–કેવળ જ્ઞાનની પ્રાપ્તિ-વાયુધે કરેલા તેને મંહાત્સવ– ક્ષેમ કર પ્રભુનુ` વાયુધની નગરીએ પધારવું–વાયુધનું વાંદવા જવુ–તેને થયેલ વૈરાગ્ય-સહસ્રાયુષને રાજ્યે સ્થાપન—વાયુષે લીધેલી દીક્ષા—તેને થયેલ ઉપસગર્ભા વિગેરેએ કરેલું તેનુ નિવારણુ–સહસ્રાયુધે કરેલ રાજ્ય પાલન તેણે લીધેલી દીક્ષા-વાયુષ સાથે મળવુ અનેએ કરેલ તીવ્રતપ ને શુભ માન–સાથે કરેલ અણુસણુ–ત્રીજા ગ્રેવેયકમાં ઉત્પન્ન થવું– સર્વ દોથામાં——પુષ્કળાવતી વિજયમાં પુંડરીકિણી નગરીમાં ઘનરથ રાજા—તેની પ્રિયમતિ ને મતારમા નામે રાણી—તે તેના ઉદરમાં ત્રીજા ત્રૈવેયકથી આવીને અને દેવનું ઉપજવું-બંનેના જન્મ—મેઘસ્થ તે દૃઢર્થ નામ સ્થાપન—નિહતૠત્રુ રાજાના મંત્રીનું આવવું તેણે તે તેને પેાતાના રાજાની કન્યા આપવાની કરેલી માંગણી Page #20 -------------------------------------------------------------------------- ________________ ધનરથ રાજાએ કરેલ સ્વીકાર–મેઘરથ ને દઢરથનું તે તરફ પ્રયાણ-માર્ગમાં સુરેંદ્રદત્ત રાજ સાથે થયેલ યુહતેને પરાજય-સુમંદીરપુર પહોંચવું–ત્રણ કન્યા સાથે પાણિગ્રહણ–પાછા વળતાં સુરેંદ્રદત્તને તેનું રાજય પાછું સેપિવું–ત્રણ રાણીઓને થયેલ એકેક પુત્ર-નંદિષેણ, મેધસેન ને રૂ૫સેન નામ સ્થાપન ઘનરથ રાજા પાસે સુસેના ગણિકાનું કુકડે લઈને આવવું–તેની સાથે મનોરમા રાણીના કુકડાનું યુદ્ધપરસ્પરનું અજયપણું-ધનરથ રાજાએ કહેલ તે બંનેને પૂર્વભવ–મેઘરથે બતાવવું તેનું વિદ્યાધર અધિષ્ઠિતપણુંનું કારણ-બે વિદ્યાધરના પૂર્વભવનું કહેવું–તેનું પ્રગટ થવું-ધનરથ રાજાને નમીને તેમનું સ્વાસ્થાને જવુંકુકડાઓને થયેલ જાતિ સ્મરણ–તેમણે કરેલ અનશન-તેમનું ભુતનાયક થવું–મેઘરથ પાસે આવવું–તેમના ઉપકારનું કરાવેલ સ્મરણ-વિમાનમાં સાથે લઈ જઈને મનુષ્યલકનું બતાવવું–તેમનું સ્વસ્થાને ગમન ધનરય રાજા પાસે લેકાંતિક દેવનું આગમન-તેમણે લીધેલી દીક્ષા-પ્રાપ્ત થયેલ કેવળ જ્ઞાન મેઘરથ રાજાનું ઉદ્યાનમાં જવું–તેમની પાસે ભૂતોએ કરેલું તાંડવ–એક વિદ્યાધર યુગલનું ત્યાં આવવુંતેને મેઘરથ રાજાએ કહેલ વૃત્તાંત-પ્રિયમિત્રના પુછવાથી કહેલે તેનો પૂર્વભવ-તે સિંહરથ વિદ્યાધરનું સ્વસ્થાને જવું–તેણે ઘનરથ પ્રભુ પાસે લીધેલી દીક્ષા-પ્રાપ્ત કરેલ અવ્યયપદ મેઘરથ રાજાનું પૌષધ લઈને બેસવું–એક પારેવાનું તેના મેળામાં આવીને પડવું–મેઘરથે આપેલી તેને આશ્વાસના-પાછળ બાજ પક્ષીનું આવવું–તેણે કરેલી પારાવતની માગણુ–મેઘરથે આપેલ ઉપદેશ-તેણે આપેલો ઉત્તર–મેઘરથ રાજાએ પારેવા જેટલું પિતાનું માંસ આપવાનું કબુલ કરવું–કાંટાનું મંગાવવું–પારેવાને અત્યંત તલમેઘરથ રાજાનું કાંટાને એક પાસે બેસી જવું-સામંતાદિકે કરેલ હાહાકાર-દેવતાનું પ્રગટ થવું–તેણે પરીક્ષા માટે આવવાનું કહેલું કારણ–તેનું સ્વસ્થાને જવું-પારેવાને બાજ પક્ષીના તથા તે દેવના પૂર્વભવને મેધરશે કહેલ વૃત્તાંત-બંને પક્ષીને થયેલ જતિ સ્મરણ–તેણે કરેલ અનશન–તેનું ભુવનપતિ દેવતા થવું મેઘરથ રાજાએ અઠ્ઠમ કરીને કરેલ કાર્યોત્સર્ગ-ઈશાનેન્ટે કરેલ પ્રશંસા-બે ઈંદ્રાણીઓનું પરીક્ષા માટે આવવું-તેમણે કરેલ અનુકૂળ ઉપસર્ગ–મેઘરથનું અચળ રહેવું-ઇદ્રાણીઓનું સ્વસ્થાને જવું–મેઘરથને થયેલ થરાગ્ય-ધનરથ તીર્થંકરનું ત્યાં પધારવું–મેઘરથે જણાવેલ દીક્ષા લેવાને વિચાર-દઢરથનું પણ સાથે જ તૈયાર થવું-મેધસેનને રાજ્ય સ્થાપન-મેઘરથ તથા દઢરથે લીધેલ દીક્ષા–મેઘરથે કરેલ વીશ સ્થાનકનું આરાધન-તીર્થંકર નામકમને બંધ–બંનેએ કરેલ અનશન-સર્વાર્થસિદ્ધ વિમાનમાં બંનેનું ઉ૫જવું| સર્જી વાંચનમાં-હસ્તીનાપુર નગર, વિશ્વસેન રાજા ને અચિરા દેવીનું વર્ણન–મેઘરથના જીવનું સવયં– સિહથી ચવવું–અચિરા માતાની કુક્ષીમાં ઉ૫જવું–માતાએ દીઠેલાં ચૌદ સ્વ'ન-ભગવંતના ગર્ભમાં ઉપજવાથી મરકી વિગેરેની થયેલી શાંતિ–પ્રભુને જન્મ-દિશા કુમારીકૃત જન્મછવ-ઈદ્રકૃત જન્મોચ્છવ-ઇંદ્ર કરેલી પ્રભુની સ્તુતિ-વિશ્વસેન રાજાએ કરેલો જન્મેચ્છવ–શાંતિનાથ નામ સ્થાપન-યૌવનાવસ્થા–રાજયે સ્થાપનાઅનેક રાજકન્યાઓ સાથે વિવાહ-શાંતિનાથની રાણી યમતિએ દીઠેલ શુભ સ્વમ-દઢરથના જીવનું સર્વાર્થસિહથી આવવું–તેની કક્ષામાં ઉપજવું–પુત્ર જન્મ–ચકાયુદ્ધ નામ સ્થાપન ચક્ર રત્નની ઉત્પત્તિ-શાંતિનાથનું દિગ્વિજય માટે પ્રયાણુ–માગધાદિ દેવોનું સ્વયમેવ સાખ થવું–તેમણે આપેલ ભેટ-ઉત્તર તરાના ત્રણ ખંડ સાધવા જવું-કીરાતે સાથે યુદ્ધ-તેણે કરેલું મેધ કુમારોનું આરાધનમેધમારાએ કરેલ ઉપદ્રવ-પ્રભુના સેવક દેવોનું તેની પાસે જવું અને સમજાવવું-કીરતાનું વશ થવું-ષભકુટ૫ર નામ લખવું-નવનિધાનનું વશ થવું-હસ્તીનાપુરમાં પ્રવેશ–પાંચમા ચક્રી તરીકે અભિષેક-ઋદિનું વર્ણન - કાંતિક દેવેનું આવવું સાંવત્સરિકદાન-દીક્ષા મહેચ્છવ-પ્રભુએ લીધેલ દીક્ષા–પ્રથમપારણું–પ્રભુને કેવળ સાન–દેવકૃત સમવસરણ-ચક્રાયુધને વધામણી–તેનું વાંદવા આવવું-ઇંદ્રાદિકે કરેલી પ્રભુની સ્તુતિ-પ્રભુની દેશના ઈદ્રિયોને જીતવા સંબંધી ઉપદેશ-ચકાયુધે લીધેલ દીક્ષા-ગણધર સ્થાપના પક્ષ ક્ષણ-કચંદ્ર કરેલ પૂર્વ Page #21 -------------------------------------------------------------------------- ________________ ભવ સંબંધી પ્રશ્ન–પ્રભુએ કહેલ તેને પૂર્વ ભવ-તેમાં વસંત દેવ ને કામપાળ તથા મદિરા ને કેસરનું સવિસ્તર વૃત્તાંત–પ્રભુને પરિવાર–સમેત શિખર પધારવું-પ્રભુનું નિવણ–આયુષ્યનું પ્રમાણ–ચક્રાયુધનું કેટિશિલાએ મેક્ષ ગમન-વગેરે– આ પર્વ પાંચમું સમાસ | સર્ગ ૮ ામાં–શ્રીકુંથુનાથ ચરિત્ર-તેમને પૂર્વભવ-સિંહાવહ રાજાએ લીધેલ દીક્ષા-વીશ સ્થાનકનું આરાધન-તીર્થકર નામ કમને બંધ–સવર્થ સિદ્ધ ઉપજવું-હસ્તીનાપુર નગરમાં શૂર રાજા તથા શ્રીદેવીનું વર્ણન–શ્રી દેવીની કક્ષીમાં સર્વાર્થ સિદ્ધથી અવીને ઉપજવું–તેમણે દીઠેલાં ચૌદ સ્વ-પુત્ર જન્મ-દેવકૃત જન્મોચ્છવ-ઇંદ્રે કરેલી સ્તુતિ-કુંથુનાથ નામ સ્થાપન-યૌવનાવસ્થા–પાણિગ્રહણ–રાજ્ય સ્થાપન-ચક્ર રત્નનું ઉત્પન્ન થવું–છ ખંડન દિગ્વિજ્ય-છઠ્ઠા ચક્રી તરીકે અભિષેક-કાંતિક દેવોનું આવવું-પ્રભુએ લીધેલ દીક્ષાપ્રથમ પારણું-કેવળ જ્ઞાનની નિષ્પત્તિ-સમવસરણુ-ઇંદ્રાગમન- કરેલી પ્રભુની સ્તુતિ-પ્રભુની દેશનામન શુદ્ધિની આવશ્યકતાને ઉપદેશ–ગણધર સ્થાપના–મક્ષ અક્ષણ–પ્રભુને પરિવાર–સમેતશિખર પધારવું-પ્રભુનું નિર્વાણ—આયુષ્યનું પ્રમાણ - સ થી નાનાં-શ્રીઅરનાથ ચરિત્ર-તેમને પૂર્વભવ–ધનપતિ રાજાએ લીધેલ દીક્ષા–વીશ સ્થાનકનું આરાધનતીર્થકર નામ કર્મનું ઉપાર્જન-વિમા પ્રેમકે ઉપજવું-હસ્તીનાપુરમાં સુદર્શન રાજા ને મહાદેવીનું વર્ણનનવમા પ્રેમકથી અવવું–મહા દેવીની કક્ષામાં ઉપજવું–ચૌદ સ્વ-પ્રભુને જન્મ-દેવકૃત જન્મોઍવ-ઇંદ્ર કરેલ સ્તુતિ-અરનાથ નામ સ્થાપન-યૌવનાવસ્થા–વિવાહ-રાજ્ય સ્થાપન-સાતમા ચક્રવતીપણું–લકાંતિક દેવનું આવવું-પ્રભુએ લીધેલ દીક્ષા-પ્રથમ પારણું-પ્રભુને કેવળ જ્ઞાન-ઇંદ્રાદિકનું આવવું-ઢે કરેલી પ્રભુસ્તુતિ–પ્રભુની દેશના–રાગદ્વેષને જય કરવાને ઉપદેશ-ગણધર સ્થાપના-અક્ષયHણી પ્રભુનું પરિની ખંડ નગરે પધારવું-કુંભ ગણધરની દેશના–એક વામનનું ત્યાં આવવું-સાગરદત્ત શેઠે કહેલ વૃત્તાંત-તેમાં પિતાની પુત્રી પ્રિયદર્શનાને વીરભદ્ર સાથે વિવાહ-વીરભદ્રનું એકાકી પરદેશગમન-વાદનથી તેના કેટલાક મળેલા ખબર–ફુટ જાણવા માટે પ્રશ્ન-કુંભગણુધરે કહેલ વીરભદ્રનું વૃત્તાંત-વીરભદ્રે કરેલ રૂ૫નું પરાવર્તન-તેનું સિંહલદ્વીપ જવું-શંખ શેઠને ત્યાં પુત્ર તરીકે રહેવું–તેની પુત્રી વિનયવતી સામે રાજપુત્રી અનંગ સુંદરી પાસે જવું-વીરભદ્રની કળા જોઈને તેનું વશ થવું–વીરભદ્ર પિતાનું રૂપ પ્રગટ કરવું-અનંગ સુંદરીને થયેલ પ્રીતિ-તેણે પિતાની માતાને જણાવેલ વિચાર–અનુક્રમે તેની સાથે થયેલ વીરભદ્રને વિવાહત્યાંથી સ્વદેશ જવા નીકળવું-સમુદ્ર માર્ગે પ્રયાણુ-વહાણુનું ભાગવું-અનંગ સુંદરીનું કીનારે નીકળવું-તાપને પ્રસંગ-તાપસેએ પતિનીખંડ નગરે મુકી જવું–ત્યાં સુવ્રતા સાધ્વીને મેળાપ-તેના ઉપાશ્રયમાં રહેવું–પ્રિય દર્શનાને મેળાપ–અનેને થયેલ સ્નેહ-વીરભદ્રને રતિવલ્લભ વિદ્યાધરે સમુદ્રમાંથી કાઢવો-તેણે કહેલ બંને સ્ત્રીઓની હકીકત–વીરભદ્ર કરેલ ગૌરવણું–બુદ્ધદાસ નામ રાખવું–રતિવલ્લભની પુત્રી રત્નપ્રભા સાથે પાણિગ્રહણ–તેની સાથે કરેલે આનંદ-અન્યદા પતિની ખાંડ નગરે બંનેનું આવવું-સુવ્રતા સાધ્વીના ઉપાશ્રય પાસે રત્નપ્રભાને મુકીને વીરભદ્રનું પ્રચ્છન્ન રહેવું-રત્નપ્રભાનું ગભરાવું-સાવીએ કરેલ આશ્વાસન-ઉપાશ્રમમાં રહેવું–વીરભદ્રનું વામનરુ૫ કરીને શહેરમાં ફરવું-રત્નપ્રભાને અનંગસુંદરી ને પ્રિયદર્શન સાથે મેળાપ-પરસ્પર વાતચિત–પરસ્પર સ્નેહ-કઈ પણ પુરુષ સાથે ન બોલવાની પ્રતિજ્ઞામાં ત્રણેનું સ્થિત થવું–રાજા પાસે થયેલી તે વાત–વીરભદ્ર તેમને બોલાવવાનું સ્વીકારવું–વામન વેષે ઉપાશ્રયમાં આવવું–તેણે કહેવા મલેિ પિતાને વૃત્તાંત-પહેલાં પ્રિય Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૧ દર્શનનું પછી અનંગ સુંદરીનું ને પછી રત્નપ્રભાનું તેજ વીરભદ્ર આ વામન છે એમ કુંભગણુધરે પ્રગટ કરવું-વામનનું ઉપાશ્રયે આવવું-પિતાના રૂપનું પ્રગટ કરવું-પરસ્પર મેળાપ-અતિશય આનંદ-સુવ્રતાણિનીએ બતાવેલ સુપાત્રદાનને પ્રભાવ-વિશેષ પુછવા માટે અરનાથ પ્રભુ પાસે આવવું–સુવ્રતા ગણિનીએ કરેલ પ્રશ્નપ્રભુએ કહેલ વીરભદ્રનો પૂર્વભવ તેમાં તેના જીવે અરનાથ પ્રભુના જીવને પૂર્વભવે આપેલ દાન–તેના પ્રભાવથી થયેલ સુખ પ્રાપ્તિ—અનુક્રમે વીરભદ્રનું સ્વર્ગ ગમન પ્રભુનો પરિવાર-સમેતશિખર પધારવું-પ્રભુનું નિર્વાણઆયુષ્યનું પ્રમાણુ– ત્રીના સfમાં- ઠ્ઠા વાસુદેવ, બળદેવને પ્રતિવાસુદેવના ચરિત્ર-બળદેવને પૂર્વભવ-સુદર્શન રાજાનું દીક્ષા લઇને આઠમા દેવલેકમાં ઉ૫જવું-વાસુદેવને પૂર્વભવ-પ્રિય મિત્ર રાજાની રાણીનું સુકેતુ રાજાએ હરણ કરવું-પ્રિયમિત્રે લીધેલ દીક્ષા–સુકેતુને મારનાર થવાનું કરેલું નિયાણું-ત્રીજા દેવલોકમાં ઉપજવું-સુકેતુના જીવનું ભવ ભ્રમણ કરીને વૈતાઢય ઉપર બલિ નામે પ્રતિવાસુદેવ થવું ચક્રપુર નગરમાં મહાશિર રાજાને વૈજયંતી ને લક્ષ્મીવતી નામે બે રાણીઓ-સુદર્શનના જીવનું વૈજયંતીની કુક્ષીમાં ઉ૫જવું-પુત્ર જન્મ–આનંદ નામ સ્થાપનપ્રિય મિત્રના જવનું લક્ષ્મીવતીની કુક્ષીમાં ઉપજવું-પુરુષ પુંડરિક નામ સ્થાપન–બંનેને અત્યંત સ્નેહયૌવનાવસ્થા–પુરુષપુંડરિકનું પદ્માવતી સાથે પાણિગ્રહણ–તેના રૂપનું વર્ણન સાંભળી બળિ રાજાનું તેને હરણ કરવા આવવું–પરસ્પર યુદ્ધ-બળિરાજાએ ફેંકેલ ચક્ર-તેનું નિષ્ફળ જવું–તેજ ચક્રથી પુરષ પુંડરિક કરેલ બળિરાજાને શિરચ્છેદ-પુરૂષ પુંડરિક ને આનંદનું ઋા વાસુદેવ ને બળદેવ તરીકે પ્રસિદ્ધ થવું–કેટી શીલાનું ઉપાડવું-વાસુદેવનું છઠ્ઠી નરકે જવું–બળદેવનું મેક્ષે જવું થા સમા-સુશ્રુમ ચક્રવતીનું ચરિત્ર-તેને પૂર્વભવ-ભૂપાળ રાજાએ લીધેલી દીક્ષા-નિયાણું બાંધીને સાતમાં દેવલેમાં ઉપજવું–હસ્તિનાપુરમાં અનંતવી રાજા-જમદગ્નિ તાપસની ઉત્પત્તિ-બે દેવતાનું ધામ પરીક્ષા માટે આવવું–તેમણે કરેલી પઘરથ રાજર્ષિની પરિક્ષા–તેનું પાર ઉતરવું–દેવોનું યમદગ્નિ તાપસ પાસે આવવું-ચકલાચકલીરૂપે તેની દાઢીમાં રહેવું–તેના સંવાદથી યમદગ્નિને થયેલ દેધ–તેના વચનથી સ્ત્રી પરણવાને તેણે કરેલે નિર્ણય–તેનું જિતશત્રુ રાજા પાસે કન્યા યાચવા આવવું -દેવનું સ્વર્ગ ગમન-જૈન ધર્મ ઉપર દૃઢ વિશ્વાસ-જિતશત્રુ રાજાની ૯૯ પુત્રીએ કરેલ યમદગ્નિને અસ્વીકાર–તેને કુબડીઓ બનાવી દેવી-રેણુકાએ કરેલ સ્વીકાર–તેની સાથે યમદગ્નિને વિવાહ-૯૯ રાજપુત્રીને સજજ કરવી-રેણુકાનું યૌવન વયમાં આવવું–તેને માટે ને તેની બેન માટે એકેક ચરૂનું સાધવું–રેણુકાએ ખાધેલ ક્ષત્રિય ચરૂ ને તેની બેનને આપેલ બ્રહ્મચરૂ–બંનેને થયેલ પુત્ર–રેણુકાને રામ ને તેની બેનને કૃતવીર્ય-રામે એક વિદ્યાધરની કરેલી સેવા–તેણે આપેલ પરશુ વિદ્યાતેનું સાધવું–પરશુરામ નામથી પ્રગટ થવું–રેણુકાનું અનંતનીને ત્યાં જવું–તેની સાથે લુબ્ધ થવું તેમાંથી થયેલ પુત્રોત્પત્તિ-અમદગ્નિનું પુત્ર સહીત તેને લઈ આવવું-પરશુરામને તેથી ચડેલે ક્રોધ–તેણે પુત્ર સહીત રેણુકાનો કરેલ વિનાશ –તે વાત સાંભળી અનંતવીર્યનું ત્યાં આવવું–અમદગ્નિના આશ્રમાદિને નાશ પમાડવો-તાપસના આકંદથી પરશુરામનું ત્યાં આવવું તેણે કરેલો અનંતવીર્યને વિનાશ-અનંતવીર્યને રાજ્ય કૃતવીર્યનું બેસવુંતેની સ્ત્રી તારાના ઉદરમાં ભૂપાળરાજાના જીવનું ઉ૫જવું–કૃતવી મમદમિનો કરેલ વિનાશ-પરશુરામે કરેલો કાવીને વિનાશ-તેના રાજે તેનું બેસવું–કૃતવર્માની સ્ત્રીનું તાપસને શરણે જવું-ત્યાં ભૂમિગૃહમાં રહેવુંચૌદ સ્વપ્ન સૂચિત પુત્રને જન્મ-સુભ્રમ નામ સ્થાપન-પરશુરામને ક્ષત્રિય જાતિપર ચડેલ કેપ-તેણે કરેલી સાતવાર નક્ષત્રી ભૂમિ–તેની દાઢાને ભરેલ થાળ-એક નિમિતિયાને પિતાના મૃત્યુ સંબંધી પરશુરામે કરેલ પ્રભ-તેણે બતાવેલ નિશાની–પરશુરામે મંડાવેલી દાનશાળા સુભૂમનું ભેરામાં વૃદ્ધિ પામવું–મેઘનાદ વિદ્યાધરની પુત્રી સાથે તેનું પાણિગ્રહણ-સુભૂમે માતાને કરેલ પ્રમ-તેણે આપેલ ઉત્તર-સુભૂમનું બહાર નીકળવું-હસ્તીનાપુર જવું-દાનશાળામાં પ્રવેશ-દાઢનું ક્ષીર થઈ જવું Page #23 -------------------------------------------------------------------------- ________________ વર સુભૂમે કરેલ તેને આહાર–પરશુરામ સાથે યુદ્ધ-પરશુરામનું મરણ–તેણે કરેલી ૨૧ વાર બ્રાહ્મણ પૃથ્વી-સુભૂ કરેલે વિજય–તેનું ચક્રવતીપણું–તેણે કરેલ અઘોર પાપ-મરણ પામીને સાતમી નરકે જવું માં સમાં-સાતમા વાસુદેવ બળદેવ ને પ્રતિવાસુદેવનું ચરિત્ર-બળદેવને પૂર્વભવ-વસુંધર રાજાએ લીધેલી દીક્ષા-પાંચમા દેવલેકમાં ઉપજવું–વાસુદેવને પૂર્વભવ-લલિતમિત્રનું બળ મંત્રીએ કરેલ અપમાન–લલિતમિત્રે લીધેલી દીક્ષા-ખળ મંત્રીને-મારનાર થવાનું કરેલું નિયાણું-પહેલા દેવલોકમાં દેવ થવું-ખળ મંત્રીનું ભવ ભ્રમણ કરીને તાઢય પર્વત ઉપર પ્રહાદ નામે પ્રતિવાસુદેવ થવું વારાણસી નગરીમાં અગ્નિસિંહ રાજાને જયંતી ને શેષવતી રાણી-જયંતીની કુક્ષીમાં વસુંધરના જીવનું ઉપજવું-પુત્ર જન્મનંદન નામ સ્થાપન-શેષવતીના ઉદરમાં લલિતમિત્રના જીવન ઉપજવું-પુત્ર જન્મ-દત્ત નામ સ્થાપન–બંનેની મિત્રી–તેમની પાસેથી પ્રહાદે કરેલી ઐરાવણ હસ્તીની માગણી–તેણે કરેલ તીરસ્કારપરસ્પર યુદ્ધ-અલ્હાદે મુકેલું ચક્ર-તેનું નિષ્ફળ જવું–તેજ ચક્ર દત્તે પ્રહાદપર મુકવું–તેથી થયેલ તેને શિરચ્છેદ –નંદન ને દત્તનું સાતમા વાસુદેવ બળદેવ તરીકે પ્રસિદ્ધ થવું–કોટી શિલાનું ઉપાડવું–દત્તનું મરણ-પાંચમી નરકે જવું–નંદન બળદેવે લીધેલી દીક્ષા–તેમનું મોક્ષ ગમન છઠ્ઠામાં–શ્રી મલ્લિનાથ ચરિત્ર તેમને પૂર્વભવ-વીતશેકા નગરીમાં બળ રાજા ને ધારણી રાણીને મહાબળ નામે પુત્ર–તેને છ મિત્રો–બળ રાજાએ લીધેલ દીક્ષા–તેમનું મોક્ષ ગમન-મહાબળને થયેલ બળભદ્ર નામે પુત્ર-મહાબળને દીક્ષા લેવાને થયેલ વિચાર-છ મિત્રની સંમતિ-સાતે મિત્રોએ લીધેલ દીક્ષા-સમાન તપસ્યા કરવાનો કરેલ સંકેત-મહાબળ મુનિએ કપટ વડે કરેલ વિશેષ તપ-તેથી બાંધેલ સ્ત્રીવેદ-વીશા સ્થાનકના આરાધનથી બાંધેલ તીર્થંકર નામ કર્મ-સાતે મિત્રોનું વૈજયંત વિમાનમાં ઉપજવું-મિથિલા નગરીમાં કુંભ રાજા ને પ્રભાવતી રાણીનું વર્ણન-મહાબળના જીવનું અવવું–પ્રભાવતીની કક્ષામાં ઉપજવું–ચૌદ સ્વપ્ન સૂચિત પુત્રીને જન્મ–દેવકૃત જન્મેચ્છવ-ઇંદ્ર કરેલ સ્તુતિ-મલીકુમારી નામ સ્થાપન અચળ મિત્રના જીવનું અવવું-સાકેતપુરમાં પ્રતિબુદ્ધિ રાજા થવું–તેની રાણી સાથે નાગ મંદિરમાં તેનું આવવું-પુષ્પ મુદગર સંબંધી મંત્રીને કરેલ પ્રશ્ન–તે મલ્લીકુમારીને પુષ્પ મુદગરની કરેલી પ્રશંસા–તેને ઉપજેલ રાગ-તેણે મોકલેલા કુંભરાજા પાસે દૂત ધરણ મિત્રના જીવનું અવવું-ચંપાપુરીમાં ચંદ્રછાય રાજા થવું–ચંપાનિવાસી અહંમ શ્રાવકને જળ પ્રવાસ–તેની ધર્મ દઢતા સંબંધી ઇદ્ર કરેલી પ્રશંસા–એક દેવતાનું પરિક્ષા કરવા આવવું–તેમાં પાર ઉતરવુંદેવતાએ આપેલ કુંડળની બે જોડ-મિથિલામાં કુંભ રાજાને ભેટ ધરવી-બીજી જેડ ચંપાએ આવીને ચંદ્રછાય રાજાને ભેટ ધરવી–રાજાએ પુછેલ તેની હકીકત–પ્રસંગે તેણે કરેલું મલ્લીકુમારીના રૂપનું વર્ણન-તેથી તેને થયેલ અનુરાગ-તેણે કુંભ રાજા પાસે મોકલેલ દૂત પૂરણ મિત્રના જીવનું શ્રાવસ્તીમાં રૂકમી રાજા થવું–તેણે પિતાની પુત્રીને કરેલ સ્નાનવિધિ– તે સંબંધી રાજાએ કરેલ સેવકને પ્રશ્ન-તેણે કરેલી મલ્લીકમારીના સ્નાનવિધિની તેમજ તેના ૩૫ની પ્રશંસા–તેથી તેને ઉપજેલો અનુરાગ–તેણે કુંભરાજા પાસે મોકલેલ દૂત વસુમિત્રના જીવનું વારાણસીપુરીમાં શંખ રાજા થવું–અહીં મલ્લીકુમારીના કુંડળનું ભાંગવું-તે સાંધી દેવાનો કુંભ રાજાએ કરેલ સેનીઓને હુકમ-સેનીઓએ બતાવેલ પિતાનું અશક્તપણું-કુંભ રાજાએ કરેલ દેશનીકાલ–તેમનું વારાણસી આવવું-શંખ રાજા પાસે તેઓએ કરેલું મલ્લીકુમારીના રૂપનું વર્ણન–તે ઉપરથી રાજાને થયેલ અનુરાગ- તેણે મોકલેલ કુંભરાજા પાસે દૂત– અભિચંદ્ર મિત્રનું કપિલ્યપુરમાં જિતશત્રુ રાજા થવું–ચોક્ષા પરિવાજિકાનું મલ્લકુમારી પાસે આવવું -તેના મતને મલ્લી કુમારીએ કરેલો નિસ-દાસીઓએ કરેલ અપમાન–તેને થયેલ કપ–તેનું જિત શત્રુ રાજા પાસે આવવું–તેણે પોતાની રાણીઓના રૂપ સંબંધી કરેલ પ્રશ્ન–ચેક્ષાએ મલ્લીકુમારીના રૂપની કરેલી પ્રશંસાતે સાંભળી જિતશત્રને થયેલ અનુરાગ-તેણે કુંભરાજા પાસે મોકલેલ દૂત Page #24 -------------------------------------------------------------------------- ________________ વૈશ્રવણ મિત્રના જીવનું હસ્તીનાપુરમાં અદીનશત્રુ રાજા થવું–મલકુમારીના ભાઈ મલકુમારે ચિત્રાવેલી ચિત્રશાળા-એક ચિત્રકારે ચીત્રલ મલીકમારીનું આબેહુબ ચિત્ર-મલકમારનું ત્યાં ક્રીડા માટે આવવું-મલ્લીકુમારીને દેખીને રામાવું-ધાત્રીએ કરેલે ખુલાસો-ચિતારાપર ચડેલે કિધ–તેના અંગુઠાનું છેદવું–ચિતારાનું હસ્તીનાપુર આવવું-અદીનશત્રુ રાજા પાસે તેણે કરેલું મલકુમારીને ૨૫નું વર્ણન- તે રાજાને થયેલ અનુરાગતેણે મોકલેવ કુંભ રાજા પાસે દૂત મલીકુમારીએ છએ રાજાઓને પ્રતિબંધ પમાડવા માટે કરેલી ગોઠવણુ–સુવર્ણમય પિતાની મતિ–દરરોજ તેમાં એક અન્નકવળને પ્રક્ષેપ છ રાજાના દૂતનું કુંભ રાજા પાસે આવવું—દરેકે જુદી જુદી રીતે કરેલી મલ્લીકુમારીની માગણી-કુંભરાજએ છએ દૂતોને કરેલો તિરસ્કાર-દૂતોનું પાછા જવું–છએ રાજાએ એકઠા મળીને લડાઈ માટે આવવુંતેણે નાખેલ મિથિલા ફરતે ઘેરે-કુંભ રાજાને થયેલ ચિંતા–મલી કુમારીએ કરેલ તેનું નિવારણ-છએ રાજાને પિતાની મૂર્તિવાળા સ્થાનમાં તેડાવવું–તેઓનું આવવું–મલ્લીકુમારીની મૂર્તિ જોઈને અનુરાગી થવું–મલીકુમારીએ માથાપરનું ઉધાડેલું ઢાંકણું-તેમાંથી ઉછળેલો દુર્ગધ-છએ રાજાનું પરાક્ષુખ થવું–તે વખતે મલ્લીકુમારીએ આપેલ બધ-છએ રાજાને થયેલ જતિ સ્મરણ–તેમણે માનેલે મલ્લીકુમારીને ઉપકાર-અવસરે દીક્ષા લેવાનું સ્વીકારી તેમનું સ્વસ્થાને જવું - લેકાંતિક દેવોનું આગમન-મલીકુમારીએ આપેલ સંવત્સરીદાન–તેમણે લીધેલ દીક્ષા-તેજ દિવસે થયેલ કેવળ જ્ઞાન-દેવે રચેલ સમવસરણ-કુંભ રાજા ને છએ મિત્ર રાજાનું આવવું-ઇંદ્ર તથા કુંભ રાજાએ કરેલી સ્તુતિ-પ્રભુએ આપેલી દેશના-સમતાની આવશ્યકતાને ઉપદેશ– રાજાઓએ લીધેલ દીક્ષા-ગણુધર સ્થાપના-પ્રથમ પારણું–પક્ષમક્ષણ–પ્રભુને પરિવાર–સમેતશિખર પધારવું–પ્રભુનું નિર્વાણ–આયુષ્યનું પ્રમાણ -- રાતમાં માં-શ્રી મુનિસુવ્રત સ્વામીનું ચરિત્ર-તેમને પૂર્વભવ-સુશ્રેષ્ઠ રાજાએ લીધેલ દીક્ષાવીશસ્થાનકનું આરાધન તીર્થંકર નામ કમને બંધ-દશમા દેવલોકમાં ઉપજવું હરિવંશની ઉત્પત્તિ-કૌશાંબી નગરીમાં સુમુખ રાજ–વીરવિંદની સ્ત્રી વનમાળાને જોઈને તેને ઉપજેલો મોહ-તેને મેળવવા માટે સુમતિ મંત્રી મારફત કરેલો પ્રયત્ન–તેણે મોકલેલી પરિત્રાજિકા વનમાળાને પણ થયેલ અનુરાગ–પરિવાજિકાએ કરી આપેલે બંનેને મેળાપ તેની સાથે સુમુખ રાજાએ કરેલ ક્રીડા-વીરવિંદનું ગાંડા થઈ જવું–તેને તેવી સ્થિતિમાં જોઈને સુમુખ રાજાને થયેલો ખેદ–તે અવસરે તેની ને વનમાળાની ઉપર થયેલ વિદ્યુત્પાત–બંનેનું મરણ–તેનું હરિવર્ષ ક્ષેત્રમાં યુગળિક થવું હરિ ને હરિણી નામ સ્થાપન–વીરવિંદે કરેલ બાળ તપ–તેનું સૌધર્મ દેવલોકમાં કિવિષિક દેવ થવું-તેનું અવધિ જ્ઞાનવડે યુગળિકને દેખવું–તેને ઉપજેલો કપમારી નાખવાને થયેલ વિચાર-વિચારવાનું કરવું-ચંપા નગરીમાં તે બંનેને મુકવું—ાંના રાજા રાણી થવુંઅનેક પ્રકારનાં પાપ કરીને તેમનું દુર્ગતિ જવું–તેના નામ ઉપરથી શીતળનાથજીના તીર્થમાં થયેલી હરિવંશની ઉત્પત્તિ–તેના વંશમાં થયેલા અનેક રાજાઓ રાજગૃહ નગરમાં હરિવંશમાં થયેલ સુમિત્ર નામે રાજા–તેની પદ્માવતી રાણીના ઉદરમાં દશમા દેવલોકથી આવીને સુરશ્રેષ્ઠ રાજાના જીવનું ઉપજવું–તેણે દીઠેલાં ચૌદ સ્વમ–પુત્રને જન્મ-ઇંદ્રનું મેરૂપર લઈ જવું–ત્યાં કરેલે જન્માભિષેક-ઈઢે કરેલ સ્તુતિ-મુનિસુવ્રત નામ સ્થાપન-યૌવભાવસ્થા–પાણિગ્રહણુ–પ્રભાવતી રાણીથી થયેલ સુવ્રત નામે પુત્ર–કાંતિક દેવોનું આવવું-પ્રભુએ લીધેલ દીક્ષા–પ્રથમ પારણું-કેવળ જ્ઞાનની નિષ્પત્તિસમવસરણુ-રે કરેલી સ્તુતિ–પ્રભુએ આપેલી દેશના–મતિ ધર્મ તથા ગૃહસ્થ ધર્મનું વર્ણન-ગૃહસ્થને સામાન્ય ધર્મ ગણધર સ્થાપના-અક્ષયક્ષ પ્રભુનું ભૃગુકચ્છ નગરે પધારવું–જિતશત્રુ રાજાનું અશ્વ સહીત વાંદવા આવવું ગણુધરે કેણુ ધર્મ પામ્યું? એ કરેલ પ્રમ–ભગવંતનું આશ્વજ ધર્મ પામે છે એમ કહેવું–રાજાએ અશ્વ સંબંધી પુછેલા પ્રશ્ન–ભગવંતે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ કહેલ તેને પૂર્વભવ–તેમાં બતાવેલું સાગરદત્ત કરાવેલા શિવાલયના પુજારીઓનું દુષ્ટ આચરણ-સાગરદત્તના જીવનું અ% થવું–જિતશત્રએ અશ્વને કરેલ સ્વતંત્ર-અધાવબોધ તીનું પ્રગટ થવું–અશ્વનું સદગતિએ જવું કાર્તિક શેઠની કથા–રાજાની આજ્ઞાથી કરાવવું પડેલું પરિવ્રાજકને પારણું–તેણે લીધેલી મુનિસુવ્રત સ્વામી પાસે દીક્ષા-તેનું સૌધર્મેન્દ્ર થવું–પરિવ્રાજકનું ઐરાવણ થવું ઐરાવણને વશ કરવું– પ્રભુને પરિવાર–સમેત શિખર પધારવું-પ્રભુનું નિવણ-આયુનું પ્રમાણ મામ સનાં-મહાપદ્ધ ચક્રવતીનું ચરિત્ર-તેને પૂર્વભવ–પ્રજાપાળ રાજાએ લીધેલી દીક્ષા–બારમાં દેવલોકના ઈદ થવું-ત્યાંથી આવવું-હસ્તીનાપુરમાં પદ્યોત્તર રાજાની જવાળા રાણીની કુક્ષીમાં ઉપજવું-પુત્રને જન્મ-વિષ્ણુ કુમારના નાના ભાઈ થવું-મહાપદ્મ નામસ્થાપન– . ઉજજયિનીમાં શ્રીવમ રાજાને નમુચિ નામે પ્રધાન–સુત્રતાચાર્યનું ત્યાં પધારવું–મંત્રી સહીત રાજાનું તેમની પાસે જવું–નમુચિએ કરવા માંડેલો વાદ-એક ક્ષુલ્લક મુનિએ તેને કરેલું નિરૂત્તર–નમુચિને ચડેલો કે -રાત્રે મુનિને મારવા જવું-દેવે કરેલી થંભના–લોકમાં થયેલું અતિ અપમાન–તેનું પરદેશ ગમન-હસ્તીનાપુર આવવું-મહાપાના પ્રધાન તરીકે રહેવું-સિંહબળ રાજાને પકડવા માટે તેને મોકલો-સિંહબળને બાંધીને લાવવું -મહાપદાની થયેલી પ્રસન્નતા–તેણે આપેલું વર-નમુચિએ રાખેલી વરની થાપણુ જેનરથ ને બહારથ ચલાવવાની જવાળા રાણીને તેની શોક વચ્ચે થયેલ સ્પર્ધા–પક્વોત્તર રાજાએ કરેલ બનેને અટકાવ-મહાપદને લાગેલું અપમાન–તેનું પરદેશગમન-તાપસના આશ્રમમાં નિવાસ-ચંપાના રાજાની રાણીનું મદના વળી પુત્રી સાથે ત્યાં આવવું-મદનાવળી ને મહાપદ્યને થયેલ પરસ્પર અનુરાગ–મદના વળીની માતાએ કરેલ અટકાવ-મહાપદ્યનું ત્યાંથી નીકળી જવું-સિંધુસદનપુર પહોંચવું–ત્યના રાજાના હાથીનું બંધન ત્રોડીને ભાગવું–મહાપ કરેલું તેનું નિવારણ-ગજને વશ કરવો–મહાસેન રાજાની પુત્રીઓ સાથે થયેલ વિવાહ –ગવતી વિદ્યાધરીનું ત્યાં આવવું તેણે કહેલ પિતાને વૃત્તાંત–તેની સાથે મહાપદ્મ કુમારનું સરોદયપુર જવું -જયચંદ્ર સાથે પાણિગ્રહણ–બે વિદ્યાધરો સાથે યુદ્ધ-તેમને પરાજય–ચક્રાદિ રત્નોની ઉત્પત્તિ-મહાપદ્મ કરેલું ષટખંડનું સાધન-વળતાં તાપસીના આશ્રમમાં આવવું- ત્યાં મનાવળી સાથે પરણવું-હસ્તીનાપુર પહોચવુંમાતા પિતાને થયેલ આનંદ સુવ્રતાચાર્યનું હસ્તીનાપુર પધારવું-પક્વોત્તર રાજાનું વાંદવા આવવું તેને થયેલ થરાગ્ય-વિષ્ણુકુમારને રામાં લેવા કહેવું–તેણે પણ દીક્ષા લેવાને બતાવેલો વિચાર–મહાપદ્રકુમારને ચક્રવતી પણાના અભિષેક સાથે પિતાના રાજમને પણ અભિષેક-તેણે કરેલે દીક્ષા મહોચ્છવ-પક્વોત્તર રાજા ને વિઘણકુમારે લીધેલી દીક્ષા–મહાપ જૈનરથ ફેરવવાને કરેલ મહોચ્છવ–પવોત્તર રાજાનું મેક્ષગમનવિષણુકમારને પ્રાપ્ત થયેલ અનેક લબ્ધિઓ– સુત્રતાચાર્યનું ચાતુમાંસ કરવા હસ્તિનાપુર આવવું–નમુચિએ વેર વાળવાને કરેલો વિચાર-મહાપદ્ય પાસે કરેલ વરની માગણી–અમુક દિવસ માટે તેને સોપેલું રાજ્ય-સુવ્રતાચાર્ય પાસે જઈને તેણે કરેલ આક્ષેપ-સાત દિવસની અંદર ભરતક્ષેત્ર મુકીને જતા રહેવાને હુકમ-વિષ્ણુકુમારને લાવવાની જણાયેલી જરૂરીઆત-ગુરૂની આશાથી એક મુનિનું મેરૂ પર્વત ઉપર તેમની પાસે જવું–વિષ્ણુકુમારનું તેની સાથે આવવું-નમુચિ પાસે જવું -તેને ઘણી રીતે સમજાવ-પોતાને રહેવા માટે કરેલ ત્રણ પગલાં જમીનની માગણી-નમુચિએ કરેલ તેથી વધારે જમીનને નિષેધ–વિષ્ણુકુમારને ચડેલે ક્રોધ તેણે ક્રિય શરીર કરવું–તેથી થયેલો અત્યંત ક્ષોભન્નમુચિને ભૂમિપર પછાડવો-મહાપદ્મ ચક્રીનું તેમની પાસે આવવું–મહા પ્રયાસે તેમના કેપનું કરેલ નિવારણ–તેમણે કરેલ શરીરનો સંકેચ-નમુચિને છોડી મુકવ-વિષ્ણુકુમારનું મેક્ષગમન-મહાપદ્મચક્રીએ લીધેલ દીક્ષા–તેમના આયુનું પ્રમાણ તેમનું મેક્ષગમન ઈત્યાદિ. પર્વ છું સમાસ – Page #26 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री संभवनाथ ॥ AnnanNAAN annnnnnn ३ VUO RSTIFS 000000 विश्वभव्यजनाराम-कुल्यातुल्या जयन्ति ताः । देशनासमये वाचः, श्री संभवजगत्पतेः ।।३।। Page #27 -------------------------------------------------------------------------- ________________ श्री त्रिषष्ठि शलाका पुरुष चरित्र - - - પર્વ ત્રીજું ને ॐ प्रथम सर्गः त्रैलोक्यप्रभवे पुण्यसंभवाय भवच्छिदे । श्रीसंभवजिनेन्द्राय मनोभवभिदे नमः ॥१॥ ત્રણ લેકના સ્વામી, પવિત્ર જન્મવાળા, સંસારને છેદનારા અને કામદેવને ભેદનાર એવા શ્રી સંભવનાથ જિતેંદ્રને નમસ્કાર કરીને પૃથ્વીને પવિત્ર કરનારું અને કર્મરૂપી લતાને છેદનારૂં એવું તેમનું (શ્રીસંભવનાથ સ્વામીનું) ચરિત્ર હું કહીશ. ધાતકીખંડ દ્વીપના ઐરાવત ક્ષેત્રને વિષે કુશળપણના સ્થાનરૂપ ક્ષેમપુરી નામે એક પ્રખ્યાત નગરી છે, ત્યાં સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર જાણે ઈદ્ર અવતર્યો હોય એ વિશાળ બુદ્ધિવાળો વિપુલવાહન નામે રાજા છે. બાગવાન જેમ બગીચાનું પાલન કરે તેમ એ રાજા અવિશ્રાંતપણે સર્વ પ્રકારના શલ્ય (દુઃખ)ને ઉછેદ કરી વિધિથી પ્રજાનું પાલન કરતો હતે. પથિકની જેમ દેશને પ્રીતિકારી એવી એ રાજાની નીતિરૂપી સરિતા નિરંતર તરફ પ્રસરતી હતી. અસહ્ય શાસનને ધારણ કરનાર એ રાજા એ નીતિવંત હતો કે જે પિતાના અપરાધને પણ બીજાના અપરાધની પેઠે જરા પણ સહન કરતો નહીં. જેમ સારી ચિકિત્સા કરનાર વિઘ રગના પ્રમાણમાં રોગીઓને એષધ આપે છે, તેમ એ રાજા ગુન્હેગારને તેના ગુન્હા પ્રમાણે જ દંડ આપતો હતો, અને ગુણ પુરૂષોની તેમના ગુણ પ્રમાણે પૂજા કરતા હતે. ચોગ્યતા પ્રમાણે વર્તવું તે વિવેકી પુરૂષોના વિવેકનું ફળ છે. એ રાજાને બીજા લેકોની જેમ મદ થવાનાં સ્થાન પણ મદને અર્થે થયાં નહોતાં, કારણકે વર્ષા કરતુ જેવી રીતે નદીને ગર્વ કરાવે છે તેવી રીતે સમુદ્રને કરાવી શકતી નથી. ચૈત્યની જેમ તેના હૃદયમાં હંમેશાં સર્વજ્ઞ દેવ રહેતા હતા, જૈનશાસ્ત્રની પેઠે તેની વાણીમાં સર્વજ્ઞના ગુણનીજ પ્રશંસા હતી, તીર્થકર દેવ અને સુસાધુરૂપ ગુરૂને જ તે પોતાનું મસ્તક નમાવતે હતે અને બીજા સર્વે તેને નમતા હતા. આત્ત અને રૌદ્ર સિવાયના શુભ ધ્યાનવડે મનનું, સ્વાધ્યાય કરવાવડે વાણીનું અને જિનેશ્વરની પૂજા વડે શરીરનું તેણે પરમ ફળ મેળવ્યું હતું. વસ્ત્રમાં . જેમ ગળીને રંગ સ્થિર રહે છે તેમ તેનામાં બાર પ્રકારનો શ્રાવકધર્મ હમેશાં સ્થિર રહેલો હતો. મેટા મનવાળે એ રાજા બાર પ્રકારના રાજકમાં જેવી રીતે જાગ્રત રહે તેવી જ રીતે બાર પ્રકારના શ્રાવકધર્મ માં પણ જાગ્રત રહેતા હતા. પવિત્ર આત્માવાળે તે રાજા, ધર્મરૂપ B - 1 Page #28 -------------------------------------------------------------------------- ________________ (૨) વિપુલવાહન રાજાનું વૃત્તાંત્ પર્વ ૩ જું વૃક્ષના અંકુરને ઉત્પન્ન કરનાર બીજ વાવે તેમ પિતાના દ્રવ્યને મેગ્યતા પ્રમાણે સાત ક્ષેત્રમાં નિરંતર વાવ્યા કરતું હતું. દીન અને અનાથના એક શરણરૂપ અને પરમ દયાળુ એ રાજા પાસેથી કોઈ પણ યાચક સમુદ્ર પાસેથી મેઘની જેમ ખાલી જ નહીં. મેઘ જેમ જળને વરસે તેમ તે યાચકોની ઉપર દ્રવ્યની વૃષ્ટિ કર હતું, તો પણ તદ્દન અહંકાર રહિત હેવાથી મેઘની જેમ જરા પણ ગર્જના કરતો નહીં. કંટકનો ઉછેર કરવામાં ફરસીરૂપ અને દાન આપવામાં કલ્પવૃક્ષ જે એ રાજા પૃથ્વી ઉપર રાજ્ય કરતો હતો ત્યારે કંઈ પણ નઠારી હાલતમાં નહતું. એ પ્રમાણે એ રાજા નીતિપૂર્વક રાજ્ય કરતો હતો તે પણ એક વખતે ઘણે ભયંકર દુકાળ પડ્યો. ભવિતવ્યતાનો રોગ ઉલ્લઘન થવો અશક્ય છે. દિશાઓને અંધકારવાળી કરનાર મેઘના અભાવથી જાણે બીજે ગ્રીષ્મઋતુ આવ્યો હોય તે વર્ષાઋતુ ભયંકર જણાવા લાગ્યો. સર્વ જળને શોષણ કરનારા, વૃક્ષને ઉખેડવામાં ઉન્મત્ત અને કલ્પાંત કાળના પવનની જેવા નિરૂત્ય દિશાના પવને વાવા લાગ્યા, આકાશમાં વાદળાંને રંગ કાગડાના ઉદરભાગ જે અત્યંત શ્યામ દેખાવા લાગ્યું, સૂર્ય કાંસાની થાળી જેવો જણાવા લાગ્યા, અને નગર તથા દેશના લેકે ધાન્ય નહીં મળવાથી તાપસની જેમ વૃક્ષની છાલ, કંદ, મૂળ તથા ફળને ખાવા લાગ્યા. જાણે ભસ્મકર નામને રેગ થયે હેય તેમ લોકોને કદાપિ પુષ્કળ ભેજન મળે તો પણ ધરાતા નહોતા. ભીખ માગવામાં લાજ પામનારા લેકે ભિક્ષા મેળવવાને માટે ઘણે ભાગે કપટતાપસને વેષ લઈને ફરવા લાગ્યા. પિતાએ, માતાઓ અને પુત્ર સુધા લાગવાથી જાણે દિમૂઢ થયા હોય તેમ એક બીજાને ત્યજી દઈને આડા અવળા ભમવા લાગ્યા. પિતા પણ કદિ અન્ન મળી જાય તે સામું જોઈ રહેલા અને ખાવાને માટે રૂદન કરતા પોતાના પુત્રને આપતો નહીં. જેમ ચાંડાળની સ્ત્રી સૂપડા વિગેરે તુચ્છ વસ્તુઓ વેચે તેમ શેરીઓમાં ભમતી માતાઓ એક ચણાની પસલીને માટે પોતાના બાળકને વેચવા લાગી. પ્રાતઃકાળે ધનવાનની હવેલીઓના આંગણામાં વેરાયેલા દાણાને ગરીબ રાંકાઓ ઘરના પારેવાની જેમ વીણવા લાગ્યા. દુર્જને કંદેઈની દુકાન પર વારંવાર શ્વાનની પેઠે લાગ મેળવી ખાવાના પદાર્થો પર ટ મારવા લાગ્યા. કેટલાએક લેકે આખો દિવસ ભમી ભમી છેવટ સાયંકાળે માંડ માંડ ગ્રાસ જેટલું ખાવાનું મળે તો એ દિવસને સારા માનવા લાગ્યા. આમતેમ પરીઓની જેમ અથડાતા અતિ બીહામણું રાંકાઓથી નગરના રાજમાર્ગો સ્મશાનથી પણ વધારે ખરાબ જણાવા લાગ્યા, અને ઠેકાણે ઠેકાણે ભમતા રાંકાના મોટા કલાળેથી સન્દુરૂષના કાન જાણે સોચે વિધાતા હોય તેમ પીડાવા લાગ્યા. આવા ક૯પાંત કાળની જેવા દુકાળમાં ચતુર્વિધ સંઘને ક્ષય થતે જોઈ કેઈમોટા મનવાળે મહારાજ વિચાર કરવા લાગ્યું કે–“ આ સઘળી પૃથ્વીનું મારે આ વખતે રક્ષણ કરવું જોઈએ, પણ શું કરું? આ પાપી કાળ મારા અસ્ત્રના વિષયમાં લાવી શકાતું નથી; તથાપિ આ સર્વ સંધની તે મારે અવશ્ય રક્ષા કરવી જોઈએ, કારણ કે મોટા પુરૂષે સત્પાત્રના ઉપકારમાં પ્રથમ આરંભ કરે છે.” ૧. દુષ્ટાચરણવાળી પ્રજારૂપ કંટક. ૨. ઘણું ખાતાં છતાં પણ તૃપ્તિ ન થાય એવો વ્યાધિવિશેષ છે. કેળીઓ. Page #29 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લે. દુકાળમાં રાજાએ કરેલી સંઘની ભક્તિ (૩) એવી રીતે વિચારી રાજાએ પિતાના ઈઆને આજ્ઞા કરી કે “હે પાચકે ! આજથી સંઘના જમ્યા પછી અવશેષ રહેલું અન્ન હું જમીશ, માટે મારે વાતે રાંધેલું અન્ન મુનિઓને વહોરાવવું અને બીજી રાંધેલા અન્નથી શ્રાવકને જમાડવા.” રાજાની એવી આજ્ઞાને સ્વીકાર કરી રઈઆ તે પ્રમાણે નિત્ય કરવા લાગ્યા, અને રાજા પિતે તે જોવા લાગ્યો. નાસિકાથી સુગંધનું પાન કરી શકાય તેવી કમળના જેવી ઉત્તમ શાળી, અડદના દાણાથી પણ મેટા રસ ભરેલા મગ, મેઘના જળની પેઠે પુષ્કળ ઘાટા અને જાણે અમૃતના મિત્ર હોય તેવા જાતજાતના શાકે વિગેરે, ખાંડ ભેળવીને બનાવેલા માંડા, પ્રમેદ કરનારા મોદક, સ્વાદિષ્ટ ખાજાં, ખાંડની મીઠાઈ, કેમળ મમરા, અતિ સુંવાળાં વડાં, મનહર કઢી, ઘાટા દહીં, મસાલા નાખીને ઉકાળેલાં દૂધ અને સુધાને ટાળનાર શીખંડ એવા રાજજન જેવા પદાર્થો શ્રાવકને મળવા લાગ્યા, અને એ મેટા મનવાળે રાજા મહામુનિઓને એષણીય ક૯૫નીય અને પ્રાસુક આહાર પોતાની જાતે આપવા લાગ્યો. આવી રીતે રાજાએ દુકાળ રહ્યો ત્યાં સુધી સર્વ સંઘને યથાવિધિ ભેજન પૂરું પાડ્યું. સર્વ સંઘની વૈયાવચ્ચ કરવાથી અને સમાધિ ઉપજાવવાથી તેણે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. . એકદિવસ વિપુલવાહન મહારાજા મહેલની અગાશી ઉપર બેઠો હતો, તેવામાં પૃથ્વીનું જાણે છત્ર હોય તે આકાશમાં ચડેલે મેઘ તેમના જેવામાં આવ્યું. જાણે આકાશને ગળીએ રંગેલા વને કંચુક હોય તે એ મેઘ વિદુત રૂપ આભૂષણને ધારણ કરતે સર્વ દિશાઓમાં ચેતરફ વ્યાપી ગયે. એ અરસામાં વૃક્ષોને મૂળમાંથી કંપાવતે અને પાતાળકળશનું જાણે સર્વસ્વ હોય તે પ્રચંડ પવન ઉત્પન્ન થયે. એ મેટા પવને આકડાના-તૂલની પેઠે તે મહામેઘને ઉડાડીને દશે દિશામાં વેરણછેરણ કરી દીધો. ક્ષણવારમાં ઉત્પન્ન થયેલા અને પાછા ક્ષણવારમાં નાશ પામેલા એવા મેઘને જોઈને એ સદ્દબુદ્ધિવાળે રાજા વિચાર કરવા લાગ્યું કે “અહો! જોતજોતામાં આ મેઘ જેમ દૂછનષ્ટ થઈ ગયે તેમ આ સંસારમાં બીજું સર્વ પણ જેત. જેતામાંજ નાશ પામી જાય તેવું છે. જે પ્રાણી વેચ્છાથી લે છે, પ્રવેશ કરે છે, નાચે છે, હસે છે, રમે છે, દ્રવ્ય મેળવવાના અનેક ઉપાયે ચિંતવે છે, ચાલે છે; ઉભા રહે છે, સુએ છે, વાહનપર ચડે છે, કેપ કરે છે અને ઘરની અંદર કે બહાર વિલાસ કરે છે, તે પ્રાણીને તેવી ક્રિયા કરતાં જ યમરાજાના દૂતની જેમ નિત્ય પાસે રહેલા અનેક દેશે મૃત્યુ પ્રમાડે છે. તે દેશે આ પ્રમાણે છે. તત્કાળ કાળે પ્રેરેલ સર્ષ આવીને કરડે છે. પ્રચંડ વિજળીરૂપ દંડ પડીને પાડી નાખે છે, ઉન્મત્ત હાથી આવીને દંતશૂળથી પીએ છે, જુની વંડી કે ભીત તૂટી પડી દબાવે છે, ભુખથી કૃશ ઉદરવાળો વ્યાધ્ર ભક્ષ કરી જાય છે, જેની ચિકિત્સા ન થઈ શકે તે રોગ લાગુ પડે છે, અકરમાત્ ઉન્મત્ત (તોફાની) ઘેડા વિગેરે પાડી નાખે છે, શત્રુ કે ચોર આવી છરી વડે હણી નાખે છે, પ્રદીપ્ત થયેલ અગ્નિ બાળી નાખે છે, મહાવૃષ્ટિથી આવેલું નદીનું પૂર વેગવડે તાણી જાય છે, સર્વ અંગમાં વાયુને બળવાન દેષ પ્રગટ થાય છે, શરીરની તમામ ગરમીને શાંત કરીને કફ વ્યાપ્ત થાય છે, પિત્તને પ્રબળ દોષ પ્રાણને લુપ્ત કરી નાખે છે, અથવા તત્કાળ થયેલે સન્નિપાત પરાભવ કરે છે, કળીઓને રેગ શરીરનું ભક્ષણ કરે છે, ક્ષયરોગ પ્રાપ્ત થાય છે, વિશુચિકા (કેલેરા) ને ઉપદ્રવ હેરાન કરે છે, જેનું ખરાબ પરિણામ છે એવું અબુંદ જાતિનું ત્રણ પેઢા થાય છે, પ્રમેહને રેગ મૂચ્છ Page #30 -------------------------------------------------------------------------- ________________ (૪) સંસારની અસારતા સંબંધી રાજાને થયેલ વિચાર પર્વ ૩ જુ. પમાડે છે, સંગ્રહણીને વ્યાધિ સપડાવે છે, વિદ્રધિને રેગ રૂંધે છે, ખાંસીનું દરદ કલેશ પમાડે છે, શ્વાસને વ્યાધિ ભરપૂર થાય છે, અથવા ફૂલને રેગ ઉમૂલન કરી નાખે છે. આવા અનેક દોષથી પ્રાણી મૃત્યુ પામે છે; તથાપિ પશુની પેઠે મંદબુદ્ધિવાળે મનુષ્ય પિતાની સ્થિતિને શાવત માની પોતાના જીવિતવ્યરૂપ વૃક્ષનું ફળ લેવાને પ્રવત્તા નથી. એ મુબુદ્ધિવાળો પુરૂષ “ આ મારા ભાઈએ નઠારી સ્થિતિમાં છે, આ મારા પુત્ર અદ્યાપિ નાના છે, આ કન્યા હજુ કુંવારી છે, આ પુત્રને હજુ ભણાવવો છે, આ ભાર્યા હજુ નવેઢા છે, આ માતાપિતા વૃદ્ધ છે, આ સાસુસસરો ગરીબ સ્થિતિમાં છે અને આ બહેન વિધવા છે, એમ સર્વ પરિવાર નિરંતર પોતાને જ પાળવા યંગ્ય છે એવી ચિંતા કર્યા કરે છે, પણ તે પરિવાર પિતાને સંસારરૂપી સમુદ્રમાં ડુબાડવાને હૃદય પર બાંધેલી શિલા જે એમ જાણતો નથી, અને જ્યારે અંતકાળ આવે છે તે વખતે પણ એ જડ પુરૂષ પશ્ચાત્તાપ કરે છે કે “અરે ! અદ્યાપિ કાંતાના શરીરને આલિંગન કરવાના સુખથી હું તૃપ્ત થયો નથી, દૂધ વગેરે ખાદ્ય પદાર્થોથી પરાણે નથી, પુષ્પ સુંઘવાની મારી ઇચ્છા પૂરી થઈ નથી, મનોહર પદાર્થોને જેવાને મને રથ પૂરો થયે નથી, હજુ વણાયુક્ત વેશ્યાના ગીત સાંભળવાને આનંદ જરા પણ પામ્યું નથી, મારા કુટુંબને માટે હજુ ભંડાર ભરપૂર કર્યા નથી, આ જીણું ઘરને ઉદ્ધાર કરીને નવીન કરવું બાકી રહેલું છે. ઊંચી શિક્ષા આપેલા અા ઉપર હજી આરૂઢ થયે નથી. અને આ પલેટેલા બળદ ઉત્તમ રથ સાથે જોડ્યા પણ નથી. એવી રીતને પશ્ચાત્તાપ કરે છે, પણ મેં” ધર્મ કર્યો નથી એ જરાપણુ પશ્ચાત્તાપ કરતો નથી. આ સંસારમાં એક તરફ મૃત્યુ સદા તૈયાર થઈ રહેલું છે. એક તરફ અનેક પ્રકારના અપમૃત્યુ થયા કરે છે તરફ અનેક પ્રકારની વ્યાધિઓ થાય છે, એક તરફ ઘણી આધિ ઉપન્ન થાય છે, એક તરફ રાગદ્વેષાદિ શત્રુઓ નિત્ય ઉદ્યત થઈ રહ્યા છે, અને એક તરફ દુર્જનની પેઠે પ્રબળ કષાયો વિપત્તિ આપ્યા કરે છે, તેથી તેમાં મરૂદેશની પેઠે કંઈ પણ સુખકારી નથી, તે છતાં પ્રાણુઓ તેમાં સુખ કેમ માની રહે છે અને વૈરાગ્ય કેમ પામતા નથી ? સુતેલા સાણસ ઉપર જેમ અકસ્માતું રાત્રિ યુદ્ધ આવી પડે તેમ સુખાભાસથી મૂઢ થયેલા પ્રાણી ઉપર સદ્ય પ્રાણુને નાશ કરનાર કાળાશ આવી પડે છે, તેથી રાંધેલા અન્નનું ફળ જેમ ભેજન કરવું છે તેમ આ નાશવંત શરીરનું ફળ ધર્માચરણ છે. આ નાશવંત શરીરવડે અવિનાશી પદ મેળવવું સુલભ છે, તે છતાં મૂઢ પ્રાણુઓ તેને મેળવતા નથી, પણ હું તે આ શરીરવડે નિર્વાણસંપત્તિને ખરીદ કરવા અત્યંત ઉત્સાહ રાખીશ, અને આ રાજ્ય પુત્રને સેંપી દઈશ.” આ પ્રમાણે નિશ્ચય કરી રાજાએ તત્કાળ દ્વારપાળને એકલી જેને કીતિ પ્રિય છે એવા પિતાના પુત્ર વિમલકીર્તાિને તેડાવ્યો. રાજકુમારે આવી પરમ ભકિતથી ઈષ્ટદેવની જેમ પોતાના પિતાના ચરણમાં પ્રણામ કર્યા. અને અંજલિ જેડી આ પ્રમાણે બોલ્યો-“પિતાજી ! કોઈ મોટી આજ્ઞા કરી પ્રસન્ન થઈ મારા ઉપર અનુગ્રહ કરો. તેમાં આ પુત્ર બાળક છે એવી શંકા રાખશે નહીં. આપ આજ્ઞા કરો કે તમારા કયા શત્રુરાજાની પૃથ્વી ખુંચવી લઉં ? કયા પહાડી રાજાને પર્વત સહિત સાધી આવું ? જલદુગમાં રહેલા કયા શત્રુને જલ સાથે વિનાશ કરૂં ? અથવા તે સિવાય બીજું પણ કઈ તમને શલ્યરૂપ હોય તે તે પણ કહો કે તેને તરત ઉખેડી નાખું. હું બાળક છતાં પણ તમારે પુત્ર હોવાથી દુઃસાધ્યને સાધવામાં સમર્થ છું, એ આપ પિતાજી Page #31 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લે. વિમલકીતિને રાજ્યાભિષેકમહોત્સવ–વિપુલવાહનને દીક્ષા મહોત્સવ. (૫) નોજ પ્રભાવ છે, તેમાં કાંઈ મારી બહાદુરી નથી.” પુત્રનાં એવાં વચન સાંભળી રાજાએ કહ્યું-“હે મોટી ભુજાવાળા કુમાર ! મારે કઈ શત્રુરાજા નથી, કેઈપણ પહાડી રાજા મારા વચનને ઉલ્લંઘન કરતું નથી, અને કેઈ બેટને રાજા પણ મારી આજ્ઞાને અનાવર કરતા નથી, કે જેને સાધવાને હું તને મોકલું. પણ હું કુળભૂષણ ! હે પૃથ્વીને ભાર ધારણ કરવામાં ધુરંધર ! એક ભવવાસજ મને હમેશાં શલ્યના જે પીડે છે તેનો તું ઉદ્ધાર કર, અને આ પરંપરાથી આવેલા રાજ્યને મારી જેમ તું અંગીકાર કર કે જેથી દીક્ષા લઈને હું આ ભવવાને કાયમને માટે ત્યાગ કરૂં. હે વત્સ ! અલંધ્ય એવી ગુરૂજનની આજ્ઞાને અને હમણું કરેલી તારી પિતાની પ્રતિજ્ઞાને ભકિતપૂર્વક સંભારીને તારે તે અન્યથા કરવી ઘટિત નથી.” એ સાંભળી કુમાર વિચારમાં પડ્યો કે “પિતાશ્રીએ આજ્ઞા આપીને અને મારી પ્રતિજ્ઞાને સંભારી દઈને મને નિરૂત્તર કર્યો.” રાજપુત્ર આ પ્રમાણે ચિંતવતે હતો તેવામાં તે રાજાએ તે જ વખતે અભિષેક મહોત્સવ સાથે તેને પિતાને હાથે રાજ્ય ઉપર બેસાડી દીધો; અને કુમાર વિમલકીર્તિએ જેમને દીક્ષાઅભિષેક કરે છે એવા તે મહારાજા શિબિકાપર બેસી તરત જ સ્વયંપ્રભ નામના સૂરિ પાસે આવ્યા. ત્યાં આચાર્યની સમીપે સર્વ સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન કરીને તેમણે દીક્ષા લીધી. સંયમરૂપી રથમાં આરૂઢ થયેલા એ રાજમુનિએ અંતરંગ શત્રુનો જય કરી વિધિથી સામ્રાજ્યની પેઠે દીક્ષાનું પ્રતિપાલન કર્યું, અને વીશ સ્થાનકમાંહેના બીજા સ્થાનકના પણ આરાધનવડે પોતાના તીર્થકર નામકર્મનું તેમણે સારી રીતે પિષણ કર્યું. ઉપસર્ગોથી ઉદ્વેગને નહિ પામતા અને પરીષથી ખુશી થતા એ મુનિરાજ પહેરેગીર જેમ પોતાના પહેરને ખપાવે તેમ આયુષ્યને ખપાવી છેવટે અનશન કરી મૃત્યુ પામી આનત નામના નવમા દેવકને પ્રાપ્ત થયા. મોક્ષના ફળને આપનારી દીક્ષાનું આટલું ફળ તે ઘણું જ થોડું છે. - આ જંબુદ્વીપમાં પૂર્વ ભરતાદ્ધના આભૂષણરૂપ, લક્ષમીથી ભરપૂર અને વિસ્તારવાળી શ્રાવસ્તી નામે નગરી છે. તેમાં ઈફવાકુ કુળરૂપી ક્ષીર સાગરને ચંદ્ર સમાન અને અરિઓને જીતવાથી યથાર્થ નામવાળે જિતારિ નામે રાજા છે. મૃગોમાં સિંહની જેમ અને પક્ષીઓમાં ગરૂડની જેમ રાજાઓમાં તેના જેવું કે તેનાથી અધિક કોઈપણ રાજા તે વખતે નહતો. મંડળની અંદર પ્રવેશ કરનારા ગ્રહો વડે જેમ ગૃહપતિ શોભે તેમ દિલરૂપે પ્રવેશ કરતા રાજએથી એ રાજા શોભતો હતો. જાણે મૂર્તિમાન્ ધર્મ હોય તેમ તે કોઈપણ અધર્મકારી વચન બેલતે નહીં, તેવું આચરતો નહીં, અને તેવું ચિંતવતે પણ નહીં. દુરાચારીને શિક્ષા કરનાર અને નિર્ધનને ધન આપનાર એ રાજાના રાજ્યમાં કેઈ અધમી કે નિધન હતું નહી. શસ્ત્રધારી છતાં એ દયાળુ હતો, શકિતમાન્ છતાં ક્ષમાવાન હતો, વિદ્વાન છતાં અભિમાન રહિત હતા અને યુવાન છતાં જીતેન્દ્રિય હતે. એ જિતારિ રાજાને રૂપ અને સંપત્તિથી યોગ્ય એવી સેનાદેવી મહિષીક હતી, એ ગુણના સૈન્યની સેનાપતિ તુલ્ય હતી. રોહિણીની સાથે ચંદ્રની જેમ તે રાણી સાથે બીજા પુરુષાર્થો ને બાધા કર્યા સિવાય તે રાજા યે અવસરે ક્રીડા કરતો હતો. અહી વિપુલવાહન રાજાને જીવ નવમા દેવલોકમાં પોતાનું આયુષ્ય પૂર્ણ કરી, ત્યાંથી ચ્યવીને ફાગુન માસની ૧. સંસારમાં રહેવું તે. ૨ સૂર્ય. ૩ પટ્ટરાણી. Page #32 -------------------------------------------------------------------------- ________________ સેનાદેવીના ઉદરમાં ભગવંતની ઉત્પત્તિ. પર્વ ૩ . શુકલ અષ્ટમીને દિવસે મૃગશિર નક્ષત્રમાં ચંદ્રમાને વેગ આવ્યો હતો તે સમયે સેનાદેવીના ઉદરમાં અવતર્યો. એ વખતે નારકીને જેને પણ ક્ષણવાર સુખ થયું, અને ત્રણે લોકમાં વિદ્યુતના જે ઉદ્યોત થઈ રહ્યો. રાત્રિના અવશેષ ભાગમાં સુતેલી સેનાદેવીએ પિતાના મુખકમળમાં પ્રવેશ કરતાં ચૌદ મહા સ્વપ્ન જોયાં. જાણે શરદુઋતુને મેઘ હોય તે ગર્જના - કરતો અને ઉજજળ મોટે ગજે, ફાટિક મણિના પર્વતના પથ્થરને જાણે મટે ગળે હોય તે નિર્મળ વૃષભ, કુંકુમની જેવી અતિ રકત કેસરાવાળે કેશરીસિંહ, બે હાથી જેને અભિષેક કરી રહ્યા છે તેવી લક્ષ્મીદેવી, સંધ્યાકાળના વાદળાની કાંતિને ચોરનારી પંચવણી પુની માળા, જાણે રૂપાનું દર્પણ હોય તે પૂર્ણ ચંદ્ર, અંધકારને નાશ કરનારૂં સૂર્યનું મંડળ, નાદ કરતી ઘુઘરીઓના જાળ અને પતાકાવાળો મહાવ્રજ, જેના મુખ ઉપર કમળનાં પુષ્પો ઢાંકેલાં છે એ સુવર્ણને જળપૂર્ણ કુંભ, વિકાસી કમળો વડે જાણે હસતું હોય તેવું મોટું પદ્મસરોવર, ઉંચા તરંગરૂપી હાથવડે જાણે નૃત્ય કરતો હોય તે ક્ષીરસમુદ્ર, જેનું પ્રતિમાન કેઈ ઠેકાણે જોવામાં આવતું નથી તેવું રત્નનિર્મિત વિમાન, પાતાળના ફધિરેને જાણે મણિસમૂહ હોય તે રત્નપુંજ અને પ્રાતઃકાળના સૂર્યની જે નિધૂમ અગ્નિ-આ પ્રમાણેનાં ચૌદ મહાસ્વપનને જોઈ દેવી જાગ્યાં, અને તરત જ રાજા સમીપે જઈ સ્વપ્નની હકીક્ત કહી. રાજાએ કહ્યું- હે દેવી ! આ સ્વપ્નના પ્રભાવથી તમને ત્રણલકને વંદન કરવા યોગ્ય પુત્ર થશે.” આસનકંપથી ઈદ્રોઍ ત્રીજા તીર્થકરનું ચવન જાણ્યું, એટલે ત્યાં આવી સેનાદેવીને નમસ્કાર કરી સ્વપ્નના અર્થને કહેવા લાગ્યા કે “હે સ્વામિની !આ અવસર્પિણી કાળમાં જગ. તને સ્વામી અને ત્રીજા તીર્થકર એવા તમારે પુત્ર થશે. એવા સ્વપ્નના અર્થને સાંભળવાથી મેઘની ગર્જનાથી જેમ મયુરી હર્ષ પામે તેમ દેવી હર્ષ પામ્યાં, અને બાકીની રાત્રિ જાગ્રતપણામાંજ નિર્ગમન કરી. તે દિવસથી હીરાની ખાણ જેમ હીરાને અને અરણિનું વૃક્ષ જેમ અગ્નિને ધારણ કરે તેમ સેનાદેવીએ મેટા સત્વવાન અને પવિત્ર એવા ગર્ભને ધારણ કર્યો. ગંગાના જળમાં સુવર્ણકમળની જેમ દેવીના ઉદરમાં એ ગર્ભ ગૂઢ રીતે વધવા લાગ્યું. જેમ શરઋતુના સમયમાં સરસીના કમળ વિશેષ વિકાસ પામે છે તેમ તે વખતે દેવીની દ્રષ્ટિમાં વિશેષ વિકાસ જણાવા લાગ્યા ગર્ભના અનુભાવથી પ્રતિદિન દેવીના અંગમાં લાવણ્ય, સ્તનમાં પષ્ટતા અને ગતિમાં મંદતા અધિક અધિક વધવા લાગી. ફાલ્ગન માસની શુક્લ અષ્ટમીએ તે ગર્ભને ધારણ કરનાર દેવી મેઘના ગર્ભને ધારણ કરનાર આકાશની પેઠે જગતને હર્ષને માટે થયાં. પછી નવમાસ અને સાડાસાત દિવસ ગયા ત્યારે માગસર માસની શુકલ ચતુર્દશીએ મૃગશિર નક્ષત્રમાં ચંદ્ર આવતાં, પૂર્વ દિશા જેમ સૂર્યને જન્મ આપે તેમ જણાયુ અને રૂધિર વિગેરે દેષથી વર્જિત અને અશ્વિના લાંછનવાળા એવા સુવર્ણવણ પુત્રને દેવીએ જન્મ આપે. તે ક્ષણે ત્રણલેકમાં અંધકારને નાશ કરનાર ઉદ્યોત પ્રગટ થયો, નારકી પ્રાણીઓને પણ ક્ષણવાર સુખ થયું, સર્વ ગ્રહ ઉચ્ચ સ્થાનમાં આવ્યા, સર્વ દિશાએ પ્રસન્ન થઈ રહી, સુખ ૧ પ્રતિબિંબ. Page #33 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લે. સંભવનાથ પ્રભુને જન્મ કારી પવન વાવા લાગે, સર્વ લેક ક્રિીડા કરવા લાગ્યા, સુગંધી જળની વૃષ્ટિ થઈ, આકાશમાં દુંદુભીના નાદ થયા, પવને રજ દૂર કરી, અને પૃથ્વી ઉઠ્ઠવા પામી ગઈ. એ વખતે અલકમાંથી ભેગંકરાદિક આઠ કુમારિકાઓ અવધિજ્ઞાનવડે પ્રભુના જન્મને જાણી સ્વામીના મંદિરમાં પ્રાપ્ત થઈ અને ભગવંતને તથા માતાને ત્રણ પ્રદક્ષિણુ કરી “તમે ભય પામશે નહિ' એમ કહી પિતાના આત્માને ઓળખાવ્યું. પછી ઈશાનદિશામાં જઈવક્રિય સમુદુઘાત કરી, સંવત્ત વાયુવડે એક જન સુધી કાંટા વિગેરે દૂર કરી, ભગવાનને પ્રણામ કરી ગોપીઓની જેમ પ્રભુના ગુણગીત ગાતી તેમની નજીક બેઠી. તેવી જ રીતે આસનના કંપવડે પ્રભુને જન્મ જાણી, મેઘંકરા વિગેરે આઠ ઉદ્ઘલેકવાસી દિકુમારીઓ ત્યાં આવી અને જિનેશ્વર તથા જિનેશ્વરની માતાને નમસ્કાર કરી તેઓએ તત્કાળ અન્ન (વાદળ) વિકૃત કર્યું. તેનાવડે સુગંધી જળની વૃષ્ટિ કરીને સૂતિકાગ્રહની ફરતી એક યે જન સુધી રજને સમાવી દીધી, અને જાનુપ્રમાણુ પંચવણ પુષ્પોની વૃષ્ટિ કરી; પછી જિનેશ્વરને નમી તેમના ગુણેનું ગાન કરતી તેઓ પિતાના ઉચિત સ્થાને સ્થિર રહી. પૂર્વ રૂચકાદ્ધિ ઉપર રહેનારી નંદા, દેત્તરા વિગેરે આઠ દિકકુમારીઓ આવી નમસ્કાર કરી પોતાના હાથમાં દર્પણે રાખી પૂર્વ દિશા તરફ ઊભી રહી, દક્ષિણ રૂચકાદ્રિમાં રહેનારી સમાહારા વિગેરે આઠ દિકકુમાર રીકાઓ ત્યાં આવી જિનેશ્વર અને તેમની માતાને નમસ્કાર કરી હાથમાં કળશ લઈને દક્ષિણ દિશામાં ઉભી રહી. પશ્ચિમ રૂચકાદ્રિમાંથી ઈલાદેવી વિગેરે આઠ દિકુમારીઓ આવી, નમસ્કાર કરી હાથમાં પંખા રાખીને પશ્ચિમ દિશામાં ગાયન કરતી કરતી ઊભી રહી, ઉત્તર રૂચકાદ્રિ ઉપરથી અલંબુસા વિગેરે આઠ કુમારીકાઓ ત્યાં આવી, ભગવંતને તથા તેમની માતાને પૂર્વની પેઠે નમસ્કાર કરી હાથમાં ચામર રાખી ગાન કરતી કરતી ઉત્તર દિશામાં ઊભી રહી, વિદિશામાં રહેલા રૂચક પર્વતથી ચિત્રા વિગેરે ચાર દિકકુમારીઓ આવી, જિનેશ્વર તથા માતાને નમન કરી હાથમાં દીપક રાખી ઈશાન વિગેરે વિદિશાઓમાં ગીત ગાતી ઉભી રહી. રૂચકદ્વીપના મધ્યમાંથી રૂપા વિગેરે ચાર દિકકુમારીકાઓ પણ તત્કાળ ત્યાં આવી; તેઓએ ભગવાનના નાભીનાળને ચાર અંગુલ રાખી છેદન કર્યું; પછી ત્યાં એક ખાડો ખોદી તેમાં તે નાળ નિશ્ચિત કરી ખાડાને રત્ન અને વજથી પૂરી દીધે, અને તેના ઉપર દૂર્વા (દ્ર ) થી પીઠીકા બાંધી. પછી ભગવાનના જન્મગૃહને લગતા પશ્ચિમ સિવાય પૂર્વ દક્ષિણ અને ઉત્તર દિશામાં ચતુઃશાળ ( ચેક) સહિત ત્રણ કદલીગૃહ વીકુળં. પછી જિનેશ્વરને પોતાના બે હાથવડે લઈ, જિન માતાને હાથને ટેકે આપી, દક્ષિણ દિશાના ચતુઃશાળમાં લઈ જઈને ત્યાં સિંહાસન ઉપર બેસાડ્યાં, અને લક્ષપાક તલથી અભંગન કરી સુગંધી દિવ્ય ઉદ્વર્તનથી બનેને ઉદ્વર્તન કર્યું. પૂર્વ દિશાના ચતુઃશાળમાં લઈ જઈ સિંહાસન ઉપર બેસાડી, તેઓએ સુગંધી ઉદકથી સ્નાન કરાવ્યું, દેવદૂષ્ય વસ્ત્રથી તેમના અંગને લુંછી નાખ્યું, અને ગશિર્ષ ચંદનના રસથી તેમને ચર્ચિત કરી દેવદૂષ્ય વસ્ત્ર તથા આભૂષણે પહેરાવ્યાં. પછી ભગવાનની માતાને ઉત્તર દિશાના કેળના ચતુઃશાળમાં લઈ જઈ રત્નમય સિંહાસન ઉપર બેસાર્યા. ત્યાં તેઓએ આભિગિક દેવતાઓ પાસે ગશિર્ષચંદનના કાષ્ટ મંગાવી, તેમના સમિધ કરીને અરણિના બે કાષ્ઠને ધમવાવડે ઉત્પન્ન કરેલા અગ્નિમાં હામ કર્યો, તે અગ્નિથી થયેલી ભસ્મની તેઓએ વિધિવડે બે રક્ષાપોટલી કરીને બંનેને હાથે બાંધી. પછી તમે પર્વતની જેવા આયુષ્યવાળા Page #34 -------------------------------------------------------------------------- ________________ (૮) દિકુમારીઓને મહોત્સવ. પર્વ ૩ જુ. થાએ એવું પ્રભુના કાનમાં કહી, પાષાણના બે ગળાનું તેઓએ આસ્ફાલન કર્યું, પછી પ્રભુને અને માતાને સૂતિકાગ્રહમાં લઈ જઈ શય્યા ઉપર સુવાડી તેઓ ઊંચે સ્વરે મંગળ ગીત ગાવા લાગી. તે વખતે પ્રભુના ચરણકમળની પાસે જવાને ઈચ્છતા હોય તેમ સર્વ ઈદ્રના આસને કંપાયમાન થયા. અવધી જ્ઞાનથી ભગવાનના જન્મને જાણી શકઈજે તે દિશા સન્મુખ સાત આઠ પગલાં ભરીને તીર્થકરને વંદના કરી. ઘંટાના ઘોષથી અને સેનાપતિની ઉદૂષણથી એકઠા થયેલા દેવતાઓ પ્રભુને જન્મત્સવ કરવામાં ઉત્સુક થઈને ઈંદ્રની ફરતા ફરી વળ્યા. પછી ઇંદ્ર તે દેવતાઓ તથા પિતાના પરિવાર સાથે પાલક વિમાનમાં બેસી, નંદીશ્વરદ્વીપે જઈ વિમાન સંક્ષેપી એકાકીપણે પ્રભુના નિવાસગૃહ પાસે આવ્યા. પ્રથમ નિવાસગૃહને પિતાના નાના વિમાન સહિત પ્રદક્ષિણ કરી ઈશાન દિશામાં વિમાનને મૂકી નીચે ઉતર્યા, પછી ઈન્દ્ર પ્રભુના વાસગૃહમાં પ્રવેશ કર્યો અને પ્રભુનું દર્શન થતાં જ તેમને ભકિતથી પ્રણામ કર્યા. ત્યાં જિનેશ્વરને અને તેમની માતાને ત્રણ પ્રદક્ષિણા કરી, પાંચ અંગોથી પૃથ્વીને સ્પર્શ કરી વારંવાર નમસ્કાર કર્યા. પછી તેને દેવીને અવસ્થાપિનિકા નિદ્રા આપી અને તેમની પાસે પ્રભુનું પ્રતિબિંબ રાખી ઈન્ડે પિતાના પાંચ સ્વરૂપ વિકુવ્યું. તેમાં એક સ્વરૂપે પ્રભુને ધારણ કર્યા, એક સ્વરૂપે માથે છત્ર ધર્યું, બે સ્વરૂપે બે બાજુ ચામર વિંજવા માંડ્યાં અને એક સ્વરૂપે આગળ વ ઉછાળી ચાલવા માંડયું. એવી રીતે જય જય શબ્દ કરતા દેવતાઓના પરિવાર સાથે ઈન્દ્ર પ્રભુને લઈ ક્ષણવારમાં મેરૂ પર્વતના શિખર ઉપર આવ્યા. ત્યાં અતિ પાંડુકબલા નામની શિલા ઉપર રહેલા સિંહાસનને વિષે જગત્પતિને ઉલ્લંગમાં લઈ શકઈંદ્ર બેઠા. તે દરમિયાન આસનને કંપ થવાથી અનાહત અવધિજ્ઞાનવડે ભગવાનને જન્મ જાણીને તત્કાળ અચુતંદ્ર, પ્રાણતંદ્ર, સહસ્ત્રારેંદ્ર મહાશુક્રેન્દ્ર, લાંત કેન્દ્ર, બ્રન્દ્ર, માહેદ્ર, સનતકુમાર, ઈશાન ચમર, બલિ, ધરણ, ભુતાનંદ, હરિ, હરિસહ, વેણુદેવ, વેણુદારી, અગ્નિશિખ, અગ્નિમાણવ, વેલંબ, પ્રભંજન, સુષ, મહાઘોષ, જલકાંત, જલપ્રભ, પૂર્ણ, અવશિષ્ટ, અમિત, અમિતવાહન; કાલ, મહાકાલ, સુરૂપ, પ્રતિરૂપ, પૂર્ણભદ્ર, માણિભદ્ર, ભીમ, મહાભીમ, કિંમર, કિં પુરૂષ, સપુષ, મહાપુરુષ, અતિકાય, મહાકાય, ગીતરતિ, ગીતયશા, સંનિહિત સમાન, ધાતા, વિધાતા, ઋષિ, ઋષિપાળ, ઈશ્વર, મહેશ્વર, સુવત્સક, વિશાલક, હાસ, હાસ રતિ, શ્વેત, મહાવેત, પવક, પવકપતિ, સૂર્ય અને ચંદ્ર, એ ટોસઠ ઇંદ્રો સર્વઋદ્ધિ અને પરિવાર સાથે લઈ પ્રભુના જન્માભિષેકને માટે મેરુ પર્વતની ઉપર જાણે પાડોશમાં રહેતા હેય તેમ ત્વરાથી આવ્યા. પછી અશ્રુત ઈદ્રની આજ્ઞાથી આભિગિક દેવતાઓએ સુવર્ણના, રૂપાના, રત્નના, સોના અને રૂપાના, સેના અને રત્નના, રૂપા અને રત્નોના તથા સોનાના, રૂપાના અને રત્નોના તેમજ મૃત્તિકાના એક હજાર ને આઠ આઠ કલશે બનાવ્યા, તેજ પ્રમાણે ઝારીઓ, દર્પણ, સુપ્રતિષ્ટ (ડાબલા), રત્નના કરંડીઆ, ચાલ, પત્રિકા અને પુષ્પોની ચંગેરીઓ પણ તત્કાળ બનાવી. પછી ત્યાંથી નીકળીને ઈન્દ્રના મનને હર્ષ ઉપજાવવાને ક્ષીરસમુદ્ર વિગેરે માંથી અને બીજા તીર્થોમાંથી તેઓએ જળ, મૃત્તિકા અને કમળે લીધાં તથા હિમાદ્રિ ૧ અહિં સુધી વૈમાનિકના શક સુધાં દશ ઈન્દ્રો. ૨ અહિં સુધી ભુવનપતિના વીશ ઈન્દ્રો. ૩ અહિં સુધી વ્યંતરના ૩ર ઈન્દ્રો એ આ બે જોતિષીના ઈન્દ્રો છે એ પ્રમાણે આઠ જાતના. Page #35 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લે. શકેંદ્ર તથા અન્ય દેવતાઓનું આગમન. (૯) પર્વત ઉપરથી ઔષધિ અને ભદ્રશાળ વનમાંથી ઉત્તમ પુષ્પાદિક તેમજ બીજા પણ સુગંધી દ્રવ્ય લઈને તેઓ ત્યાં આવ્યા. પછી સર્વ સુગંધી દ્રવ્ય નાખી તેઓએ ભકિતથી તીર્થજીને સુગંધમય કરી દીધું. પછી અચુત ઈન્દ્ર, દેવતાઓના લાવેલા કુંભના જળવડે પારિજાતનાં પુષ્પોની કુસુમાંજલિ પ્રથમ કરીને પ્રભુને સ્નાન કરાવવા લાગ્યા. એ અયુતેન્દ્ર કરેલા પ્રભુના સ્નાત્ર વખતે દેવતાએ હર્ષ પામી મનહર વાદ્ય, ગીત અને નૃત્ય કરવામાં પ્રવર્યા. પછી આરણમ્યુત ઈદ્ર પ્રભુને દિવ્ય અંગરાગપૂર્વક પૂજા કરી યથાવિધિ વંદના કરી. પછી શક સિવાય બાકીના બાસઠ ઈન્દ્રોએ પણ જગતને પવિત્ર કરનારૂં પ્રભુને માત્ર કરાવ્યું. પછી ઈશાન ઈન્ડે પિતાના પાંચ સ્વરૂપ કરી એક સ્વરૂપે પ્રભુને ઉત્સંગમાં રાખ્યા, એક સ્વરૂપે છત્ર ધર્યું, બે સ્વરૂપે બે ચામર રાખ્યા અને એક સ્વરૂપે શકની પેઠે વજા લઈ આગળ ઉભા રહ્યા. પછી ભકિતમાં ચતુર એવા શકે પ્રભુની ચારે દિશાઓમાં મોટા શીંગડાવાળા ફાટિકના ચાર વૃષભે વિકવ્યું. તે વૃષભના ઇંગના અગ્રભાગમાંથી મૂળમાંથી જુદી જુદી પણ પ્રાંત ભાગમાં મિશ્ર થયેલી મનહર જળની ધારાઓ નીકળીને પ્રભુના મસ્તક ઉપર પડવા લાગી. આ પ્રમાણે સૌધર્મ કલ્પના ઇન્દ્ર અતિ ભકિતથી બીજા ઈન્દ્રોએ કરેલા સ્નાત્રથી વિલક્ષણ પ્રકારે પ્રભુનું સ્નાત્ર કર્યું. પછી શદઈન્ડે તે વૃષભે સંહરી લઈને જગદ્ગુરુની પૂજા કરી હર્ષથી પ્રણામ કરી આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો. હે ભગવન ! વિશ્વનું પ્રતિપાલન કરનાર ! મોટી સમૃદ્ધિઓ સહિત અને ત્રીજા તીર્થનાથ એવા આપ ભગવંતને હું નમસ્કાર કરું છું. હે વિભે ! જન્મથી જ પ્રાપ્ત થયેલા ત્રણ જ્ઞાન અને ચોર અતિશયોથી તમે જગતમાં વિલક્ષણ છે અને તમારામાં ફુટ રીતે એક હજાર લક્ષણો રહેલાં છે. હમેશાં પ્રમાદી પુરુષોના પ્રમાદના છેદનું કારણ એવું આ તમારૂં જન્મકલ્યાણક આજે મારા જેવાના કલ્યાણને માટેજ થયું છે. હે જગત્પતિ ! આ રાત્રી આખી પ્રશંસા કરવાને એગ્ય થઈ છે; કારણકે જેમાં નિષ્કલંક ચંદ્રરૂપ તમે પ્રગટ થયા છે. હે પ્રભો ! તમને વંદના કરવાને જ આવ કરતા અનેક દેવતાઓથી આ મનુષ્યલોક હમણું સ્વર્ગલોકના જેવો જણાય છે. હે દેવ ! તમારા દશનરૂપ અમૃતના સ્વાદથી જેઓનાં ચિત્ત “સંતુષ્ટ થયેલાં છે એવા અમૃતભેજી દેવતાઓને હવેથી જીર્ણ થયેલા સ્વર્ગના અમૃતની કાંઈ જરૂર નથી. આ ભરતક્ષેત્રરૂપી સરોવરમાં કમળ રૂપ એવા હે ભગવન્! તમારામાં ભમરાની પેઠે મારે પરમ લય થઈ જાઓ. હે આધીશ ! જેઓ હમેશાં તમારું દર્શન કરે છે તે મનુષ્યને પણ ધન્ય છે, કારણ કે તમારા દર્શનને ઉત્સવ સ્વર્ગના રાજ્યથી પણ અધિક છે.” આ પ્રમાણે સ્તુતિ કરી ઈન્દ્ર પિતાના પાંચ રૂપ કરી એક સ્વરૂપે ઈશાનંદ્ર પાસેથી પ્રભુને લીધા અને બીજા સ્વરૂપથી પૂર્વની જેમ કિયાઓ શરૂ કરી. પછી પ્રભુને વસ્ત્ર અલંકારવડે અલંકૃત કરી સેનાદેવીની પડખે મૂકી ઉલ્લેચ ઉપર શ્રીરામગંડક બાંધ્યું અને પ્રભુના ઓશીકા નીચે બે કુંડળ તથા રેશમી વસ્ત્રયુગ્મ મૂકી અવસ્થાપિની નિદ્રા અને પાસે મૂકેલું અહંતનું પ્રતિબિંબ હરી લીધું. પછી સ્વર્ગના પતિ ઈન્દ્ર અભિગિક દેવતાઓની પાસે ક૫વાસી દેવતાઓમાં, ભવનપતિઓમાં, વ્યંતરમાં અને તિષ્ક દેવેમાં એવી ઉદ્ઘેષણ કરાવી B - 2 Page #36 -------------------------------------------------------------------------- ________________ (૧૦) પ્રભુના જન્માત્સવ. શકેંદ્રની સ્તુતિ. ૫ ૩ જી. કે “જે કાઈ પ્રભુની માતાનું' કે પ્રભુનુ અશુભ ચિંતવશે તેના મસ્તકના સાત કકડા થશે.” પછી ઇન્દ્રે પ્રભુના અંગુડામાં પાન કરવાને માટે અમૃત રસનેા સંક્રમ કર્યાં; કારણ કે તીથ કરા સ્તનપાન કરતા નથી. જ્યારે તેમને ક્ષુધા લાગે છે ત્યારે તેએ પોતાના અંગુઠાનુ જ પાન કરે છે. પછી પ્રભુના નિરંતર સ ધાત્રી (ધાન્ય) કર્મ કરવાને માટે ઈન્દ્રે પાંચ અપ્સ રાઓને આજ્ઞા કરી. આ પ્રમાણે કરી અને પ્રભુને નમીને શઇન્દ્ર ત્યાંથી નદીશ્વર દ્વીપે અને બીજા ઇન્દ્રો મેરૂથી પરભાર્યાં નંદીશ્વર દ્વીપે ગયા. સવ સુર તથા અસુરે, નદીશ્વર દ્વીપે આવી શાશ્વત અડતાની પ્રતિમાઓનેા અષ્રાન્તિકેત્સવ કરી પેાતપેાતાને સ્થાને ગયા. પ્રાતઃકાળે જિતારીરાજએ પેાતાન ઘેર પુત્રપણાને પામેલા જગપૂજ્ય અર્હત ભગવાનનેા મેટે જન્મોત્સવ કર્યાં. સર્વ નગરીમાં રાજમદિરની જેમ ઘેર ઘેર, માગે માગે અને ચૈાટે ચૈાટે ઉત્સવ થઇ રહ્યો. પ્રભુ ગર્ભ માં હતા ત્યારે શ ંખા (શીંગ) નું ધાન્ય ઘણું થયું હતું, તેથી રાજાએ તેમનું સંભવનાથ અથવા શભવનાથ એવું નામ પાડયું. બાળસ્વરૂપી જંગપતિને વારવાર જોઈ મહારાજા પેાતાના આત્માને અમૃતમાં મગ્ન થયા હૈાય તેમ માનવા લાગ્યા. પ્રભુના સ્પર્શ કરવાની ઈચ્છાથી રાજા ઉત્કૃષ્ટ માણિકયની જેમ તેમને ઉત્સંગ, હૃદય અને મસ્તક ઉપર વાર વાર ધારણ કરવા લાગ્યા. ઇન્દ્રે નિમેલી પાંચ ધાત્રીએ પણ ભક્તિને વિસ્તારી, દેહુની છાયાની પેઠે પ્રભુના સમિપ ભાગને છેડતી નહાતી. કેાઈવાર પ્રભુ, ઉત્સ’ગપરથી ઉતરીને નિભયપણે ભ્રમણ કરી સિંહણને જેમ ખાળસિંહ હંફાવે તેમ તેને પકડી લેવા આવતી ધાત્રીને હંફાવતા હતા. પ્રભુ જો કે જ્ઞાનવાન છે તથાપિ લેાકેાને ખાળચેષ્ટા બતાવવાને રત્નમણિમય ભૂમિપર પડેલા ચંદ્રના પ્રતિબિંબને ગ્રહણ કરવા પોતાના હાથ નાંખતા હતા. મનુષ્યરૂપ ધારણ કરી સમાનવયના થઇને આવેલા દેવતાએની સાથે પ્રભુ ક્રીડા કરતા હતા. તેની સાથે ક્રીડા કરવાને બીજો કેણુ સમર્થ થાય ? ક્રીડાથી દોડતા પ્રભુની આગળ જાણે હાથીઓની નકલ કરતા હાય તેમ પેાતાની ગ્રીવાને વાળતા વાળતા દેવતાએ દોડતા હતા, રમત રમતાં લીલા માત્રમાં પાડી નાખેલા અને ‘રક્ષા કરે, રક્ષા કરે!' એમ ખેલતા દેવતાઓ ઉપર પ્રભુ પરિણામે ચેાગ્ય કૃપા કરતા હતા. આ પ્રમાણે વિચિત્ર ક્રીડાઓથી અને જાતજાતની રમુજથી પ્રદેોષ કાળને જેમ ચન્દ્ર ઉદ્ભ’ઘન કરે તેમ પ્રભુએ શિશુવયને ઉલ્લ્લંઘન કર્યું. તે સમયે ચારસા ધનુષ્ય ઊંચા અને સુવ ણુના જેવી કાંતિવાળા જગદ્ગુરૂ કૌતુકથી પુરૂષનું રૂપ ધારણ કરીને આવેલા મેરૂપર્યંતની જેવા શોભવા લાગ્યા. તેમના મસ્તકના મધ્યભાગ છત્રના જેવા ગેળ અને ઉન્નત જણાવા લાગ્યા, કેશ સ્નિગ્ધ અને શ્યામ થયા, લલાટની શાભા અષ્ટમીના ચંદ્રના જેવી થઈ, લેાચન કાનની હર્દ સુધી વિશ્રાંત થયા, કાન સ્કંધના ભાગ સુધી લટકવા લાગ્યા, સ્કંધ વૃષભનાસ્ક ધ જેવા દેખા વા લાગ્યા, ભુજાએ માટી થઈ, છાતીનેા ભાગ વિશાળ થયા, ઉદર સિંહના જેવુ કૃશ થયું, સાથળ ગજેન્દ્રની સુંઢ જેવા જણાવા લાગ્યા, જાંધે મૃગલીની જાંઘ જેવી શેાભવા લાગી, પગના ગુલ્ફના ભાગ અલ્પ દેખાવા લાગ્યા, ચરણ રૂમના પૃષ્ટ જેવા ઉન્નત અને તળી એ જણાવા લાગ્યા, આંગળીએ સરલ થઇ, રામરાય છુટા છુટા ઉગેલા શ્યામ તથા સ્નિગ્ધ થયા સરખા Page #37 -------------------------------------------------------------------------- ________________ (૧૧) સર્ગ ૧ લે. પ્રભુને વિવાહ મહોત્સવ. અને મુખનો શ્વાસ કમળના જે સુગંધી થયે. એવી રીતે નિરંતર મલિનતા રહિત અને સ્વભાવથી જ સર્વ અંગમાં સુંદર એવા જગત્પતિ શરડતુવડે જેમ પૂર્ણિમાને ચંદ્ર શોભે તેમ વન વયથી અધિક શેભવા લાગ્યા. એક વખતે ઉત્સવની અતૃપ્તિને લીધે માતાપિતાએ દેવકન્યા જેવી રાજકન્યાઓ પરણવા પ્રભુને વિનંતિ કરી. મોટા મનવાળા પ્રભુએ ભેગફળ કમ બાકી છે એમ જાણી માતાપિતાની આજ્ઞા પાળવાને રાજકન્યાની સાથે પાણિગ્રહણ કરવાનું કબુલ કર્યું. પ્રભુની સંમતિ થઈ એટલે જિતારિરાજાએ તથા ઈન્દ્ર પ્રત્યક્ષ આવી સંભવ સ્વામીને વિવાહ મહોત્સવ આરંભ્યો. જેમાં હાહા અને હૃહ નામના ગંધર્વો ગંભીર મૃદંગ વગાડી મધુર સ્વરે ગાયન કરવા લાગ્યા, રંભા, તિલોત્તમા વિગેરે અપસરાઓ નૃત્ય કરવા લાગી અને કુલિન નારીઓ ઉંચે સ્વરે ધવળ મંગળ ગાવા લાગી. વિવાહ મહોત્સવ થઈ રહ્યા પછી હાથણીઓની સાથે હાથીની જેમ ચાતુયંવડે રમણીય એવી એ હજારો રમણીઓની સાથે પ્રભુ કઈવાર નંદનવનના જેવી ઉધાનોની શ્રેણીઓમાં, કોઈવાર રત્નગિરિના શિખર જેવા કીડાપર્વતામાં, કેઇવાર અમૃતના કુંડ જેવી કીડાવાપીઓમાં અને કઈ વાર સ્વર્ગના વિમાન જેવી ચિત્રશાળાઓમાં કીડા કરવા લાગ્યા. એવી રીતે કૌમારવયમાં વિવિધ ભેગને ભોગવતા એવા પ્રભુને પંદર લાખ પૂર્વ નિર્ગમન થયાં. તે સમયે જિતારી રાજાને સંસાર ઉપર વૈરાગ્ય થવાથી પ્રભુને આગ્રહ કરીને મુદ્રિકા ઉપર રત્નની જેમ પોતાના રાજ્ય ઉપર તેમને સ્થાપન કર્યા અને પિતે સદ્દગુરૂના ચરણકમળમાં જઈ દીક્ષા લઈને પોતાને અર્થ સાધવા લાગ્યા. મેટા પરાક્રમવાળા સંભવસ્વામી પણ પિતાના આગ્રહથી રાજ્યને સ્વીકારી સર્વ પૃથ્વીનું પુષ્પની માળાની જેમ રક્ષણ કરવા લાગ્યા. પ્રભુના પ્રભાવથી રાજ્યની અંદર પ્રજાઓ ઈતિ તથા ભય વિનાની અને પૂર્ણ આયુષ્ય ભેગવવાવાળી થઈ. કેઈની ઉપર પ્રભુને ભ્રકુટી પણ ચઢાવવી પડતી નહીં, તે ધનુષ્ય ચઢાવવાની વાતને તે અવકાશજ કયાંથી ? એવી રીતે રાજ્ય કરતા અને ગકમને ખપાવતા એવા પ્રભુએ ચાર પૂર્વાગર સહિત ગુમાલીશ લાખ પૂર્વ નિગમન કર્યા. એકદા જેમને આત્મા ત્રણ જ્ઞાનથી વ્યાપ્ત છે એવા સ્વયંબુદ્ધ પ્રભુ આ પ્રકારની સંસારની સ્થિતિ ચિંતવવા લાગ્યા- “અહા ! આ સંસારમાં વિષયના સ્વાદનું સુખ છેર ભેળવેલા મિષ્ટ ભજનની જેવું આરંભમાં મધુર પણ પરિણામે અનર્થને આપનારું છે. ઉપર ભૂમિમાં મીઠા જળની જેમ આ અસાર સંસારમાં પ્રાણીઓને માંડમાંડ મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે. એવા મનુષ્યત્વને પામીને પણ મૂઢ લોકે પગ દેવામાં અમૃતરસ વાપરવાની જેમ તે મનુષ્યજન્મને વિષયસેવામાં જ વ્યર્થપણે ગુમાવે છે. આ પ્રમાણે પ્રભુ ચિંતવતા હતા તેવામાં લેકાંતિક દેવતાઓએ આવી વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી ! તીર્થ પ્રવર્તાવો” એમ કહી તે દેવતાઓ ગયા, એટલે પછી દીક્ષા લેવાના ઉત્સવમાં ઉત્કંઠિત એવા પ્રભુએ સાંવત્સરિક દાન આપવાનો આરંભ કર્યો. તે વખતે ઇંદ્ર આદેશ કરવાથી કુબેરે પ્રેરેલા ભક દેવતાઓ નિધણીયાતું, મર્યાદાને ઉલ્લંઘન કરનારૂં. ગિરિમાં રહેલું, મશાન વિગેરે સ્થાનમાં રહેલું, ઘરની અંદર ગુપ્ત કરેલું, ઘણા કાળથી ખોવાયેલું, અને નષ્ટ થયેલું એવું સુવર્ણાદિક દ્રવ્ય સર્વ જગ્યાએથી લાવીને શ્રાવસ્તી નગરીના ચોકમાં, ત્રિકમાં, શેરીઓમાં તેમજ બીજા પ્રદેશમાં ૧ અનેક પ્રકારના દુષ્કાળાદિ ઉપદ્રવ. ૨ પૂર્વા ગ ત ચૌરાશી લાખ વર્ષ. Page #38 -------------------------------------------------------------------------- ________________ (૧૨) પ્રભુએ સાંવત્સરિકદાન આપવાના કરેલ આરંભ. પર્વ ૩ જી. તેના પતાના શિખર જેવડા ઢગલા કરવા લાગ્યા. સ્વામીએ સેવક પુરૂષા પાસે નગરીમાં "ચે પ્રકારે આઘાષણા કરાવી કે જે જેના અથી હાય તેણે આવીને તે માગી લેવું.’ તેવી રીતે અથી એને દાન આપતા એવા પ્રભુ હમેશાં એક કરોડ અને આઠ લાખ સુવર્ણ (સાનૈયા) તું દાન આપતા હતા. એ પ્રમાણે એક વર્ષીમાં પ્રભુએ ત્રણશે અચાશી ક્રોડ અને એશી લાખ સુવર્ણ મુદ્રાનુ દાન કર્યું. વાર્ષિક દાનને અંતે પેાતાના આસન ચલિત થવાથી ઇંદ્રો અંતઃપુરના પિરવારને સાથે લઈ ત્યાં આવ્યા. પ્રથમ પ્રભુના ગૃહને પ્રદક્ષિણા કરી ભૂમિથી ચાર આંગળ ઊંચા રહી વિમાન પરથી ઉતર્યા. વિનયવાળા તે ઇંદ્રોએ ભક્તિથી પ્રભુને પ્રદક્ષિણા કરી પ્રણામ કર્યા. પછી અચ્યુતઇન્દ્રે આભિયાગિક દેવતાઓએ લાવેલા તી જળના કુ ભાવડે જન્માભિષેકની પેઠે પ્રભુના વિધિપૂર્વક દીક્ષા સંબંધી અભિષેક કર્યાં. બીજા ઇન્દ્રોએ પણુ અનુક્રમે જગત્પતિને ભક્તિથી દ્વીક્ષાકલ્યાણક સબંધી સ્નાન કરાખ્યું. સુર અને અસુરાની પેઠે રાજાએ પણ તત્કાળ ભક્તિથી સભવસ્વામીને પવિત્ર જળવડે સ્નાન કરાવ્યું. પછી દેવતાઓએ સ્નાનજળથી આ એવા દેવાધિદેવના શરીરને સુવર્ણના હૃ ણુની જેમ દેવદૃષ્ય વસ્ત્રથી લુછી નાંખ્યું, અને ગાશીષ ચંદનથી પ્રભુને વિલેપન કરી દિવ્ય રેશમી વસ્ત્રા ભક્તિથી ધારણ કરાવ્યાં. જાણે હીરાની ખાણુનું સર્વસ્વ હેાય તેવેા મુગટ પ્રભુના મસ્તક ઉપર આરેપણુ કર્યાં, જાણે આકાશમુક્તામણિમય હોય તેવાં એ કુંડળ કાનમાં પહેરાવ્યાં, કંઠમાં હિમાચળ ઉપરથી પડતા ગંગાના પ્રવાહ જેવા હાર પહેરાવ્યા, ખાડુ પર જાણે સૂર્ય કિરણના રચેલા હોય તેવા કેયૂર' અને કંકણુ ધરાવ્યાં, અને ચરણુકમળમાં કુંડળાકાર કરેલાં નાળવાજેવાં કડાં પહેરાવ્યાં, એ પ્રમાણે પ્રભુને ભૂષણો ધારણ કરાવ્યાં. પછી સ્વામીને માટે સામત રાજાઓએ ચરણુપીઠ સહિત સિંહાસન વાળી સિદ્ધાર્થા નામે એક શિખિકા રચાવી. અચ્યુત ઇંદ્ર પણ આભિયાગિક દેવતાઓની પાસે એક શિખિકા વિકૃત કરાવી. તે વૈમાનિક દેવતાના વિમાનાની જાણે અધિદાયિક દેવી હેાય તેવી જણાવા લાગી. અચ્યુત ઇંદ્રે, તે શિખિકાને શ્રીચંદનમાં અગરૂ ચંદનની જેમ રાજાની શિખિકામાં અંતર્હુિત કરી દીધી. પછી ઈંદ્રે જેમને હાથના ટેકા આપ્ટે એવા પ્રભુ શિબિકાપર આરૂઢ થયા, અને હુંસ જેમ કમળ ઉપર બેસે તેમ અ ંદરના સિંહા સનપર બેઠા. ધારી ઘેાડાએ જેમ મોટા રથને વહન કરે તેમ પ્રથમ મનુષ્યએ અને પછી ઘનવાત જેમ પૃથ્વીને વહન કરે તેમ દેવતાઓએ તે શિખિકાને ઉપાડી, તે વખતે ચારે તરફ મેઘના ગજા રવની જેમ વાજિંત્રા વાગવા લાગ્યાં. ગંધર્વાં કાનમાં અમૃત જેવુ' ગાયન કરવા લાગ્યા, અપ્સરાએ વિચિત્ર અંગહાર કરી નૃત્ય કરવા લાગી, ખદિજના સ્તુતિપાઠ કરવા લાગ્યા, બ્રાહ્મણા બ્રહ્મ (વેદ) ને ગાવા લાગ્યા, કુળની વૃદ્ધ સ્ત્રીઓ ઊંચે સ્વરે મંગળ આશિષ આપવા લાગી, કુલીન કાંતાએ મનેાહર ધવળ મગળ ગાવા લાગી, આગળ પછવાડે અને એ પડખે દેવતાએ અશ્વની પેઠે ચેષ્ટા કરવા લાગ્યા અને લેાકેા નેત્રને પ્રફુલ્લિત કરી જોવા લાગ્યા તથા અંગુળીએથી પ્રભુને અતાવવા લાગ્યા. આવા મહેાત્સવપૂર્વક સ્થાને સ્થાને નગરના લેાકેાના મંગળ આચારને ગ્રહણ કરતા, જાણે અમૃતની વૃષ્ટિ કરતી હેાય તેવી દૃષ્ટિથી જગતને આનંદ આપતા, દેવતાઓએ ચામરાથી વી જેલા અને માથે છત્રને ધારણ કરતા પ્રભુ શ્રાવસ્તીનગરીના મધ્યભાગમાં પસાર થઈ ને ૧. બાજુબંધ ૨. વીરવલય Page #39 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લે. પ્રભુએ અંગીકાર કરેલ ચારિત્ર. (૧૩) સહસ્ત્રાપ્રવનમાં આવ્યા. ત્યાં હારની પેઠે દીક્ષાને ગ્રહણ કરવાને ઈચ્છતા જગદ્ગુરૂ, વૃક્ષ ઉપરથી જેમ મયૂર ઉતરે તેમ શિબિકારત્નપરથી ઉતર્યા. તરતજ માલ્ય અને સર્વ અલંકારાદિકને પ્રભુએ ત્યાગ કર્યો, અને ઇંદ્ર આપેલું દેવદૂષ્ય વસ્ત્ર સ્કંધ ઉપર ધારણ કર્યું. માગશર માસની પૂર્ણિમાએ ચંદ્રમા મૃગશિર નક્ષત્રમાં આવતાં દિવસના પાછલા ભાગમાં છઠ્ઠ તપ કરનારા પ્રભુએ એક લીલામાત્રમાં જાણે પૂર્વે ઉપજેલ કલેશ હોય તેમ પોતાના મસ્તકના કેશને પાંચ મુષ્ટિવડે લેચ કર્યો. તત્કાળ ઈન્ડે તે કેશને પોતાના વસ્ત્રના છેડામાં શેષાની પિઠે લઈ ક્ષીરસમુદ્રમાં લેપન કર્યા. ક્ષીરસમુદ્રથી પાછા આવીને ઇ તરતજ દ્વારપાળની જેમ સુર, અસુર અને મનુષ્યના કેલાહળને મુષ્ટિસંજ્ઞાવડે નિવૃત્ત કર્યો. પછી “સર્વ સાવદ્ય વેગનું હું પ્રત્યાખ્યાન કરૂં છું” એમ બોલતા પ્રભુએ દેવતા વિગેરે પર્ષદાની સમક્ષ ચારિત્રને સ્વીકાર કર્યો. જાણે કેવળજ્ઞાનનો એક સત્યકાર હોય તેવું મન:પર્યવ નામે થું જ્ઞાન તેજ વખતે પ્રભુને પ્રાપ્ત થયું. તે વખતે જાણે અગ્નિમાં નાખેલા હોય તેમ એકાંત દુઃખવડે દગ્ધ થયેલા નારકી જીવોને ક્ષણવાર સુખ થયું. દીક્ષાને ગ્રહણ કરતા ત્રિલોકપતિની સાથે બીજા એક હજાર રાજાઓએ પણ તૃણની જેમ રાજ્યનો ત્યાગ કરી, સ્વેચ્છાએ દીક્ષા ગ્રહણ કરી. પછી ઇંદ્ર ભગવાનને નમસ્કાર કરી, અંજલિ જોડીને ભક્તિથી ભરપૂર વાણુથી આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો. “ચાર પ્રકારના જ્ઞાનને ધારણ કરનારા, ચતુર્વિધ ધર્મને બતાવનારા અને ચાર પ્રકાની ગતિવાળા પ્રાણીઓના ગણને પ્રીતિ આપનારા હે પ્રભુ! તમે જય પામે. હું ત્રણ જગતના પતિ તીર્થકર ! આ ભરતક્ષેત્રની ભૂમિને ધન્ય છે કે જેમાં જંગમતીર્થરૂપ તમે વિહાર કરશે. હે નાથ ! જેમ પંકજ (કમળ) કાદવમાંથી ઉત્પન્ન થાય છે તથાપિ તે કાદવની સાથે લેવાતું નથી, તેમ તમે સંસારમાં વસો છો તે છતાં તેમાં લિપ્ત થતા નથી. હે જગતપ્રભુ ! કમરૂપી પત્રને છેદવામાં સમર્થ ખધારા જેવું તમારું આ મહાવ્રત જય પામે છે. તમે મમતા રહિત છતાં કૃપાળુ છે, નિગ્રંથ છતાં મોટી ઋદ્ધિવાળા છે, તેજસ્વી છતાં સૌમ્ય છે અને ધીર છતાં સંસારથી ભય પામેલા છે. મનુષ્ય છતાં દેવતાઓને અત્યંત પૂજવા ગ્ય એવા તમે વિહાર કરીને વિશ્વને તારનારું પારણું કરાવશે. હે સ્વામી ! રોગીને ઔષધિની જેમ અવિરતિ એવા મને મોટા ઉપકારને ઉત્પન્ન કરનારું તમારું દર્શન થયેલું છે. હું ત્રણ જગતના નાથ ! હું તમારી પાસે એટલું માગું છું કે મારું મન તમારામાં જાણે વ્યાપ્ત હેય, કોતરાયેલું હોય અને હમેશાં જોડાયેલ હોય તેમ રહ્યા કરે.” આ પ્રમાણે સ્તુતિ કરીને શકઈંદ્ર તથા અશ્રુતાદિ ઇંદ્ર પ્રભુના સાંનિધ્યનું સ્મરણ કરતા કરતા પિોતપોતાને સ્થાનકે ગયા. બીજે દિવસે એજ નગરીમાં પ્રભુ સુરેદ્રદત્ત રાજાને ઘેર પારણું કરવાની ઇચ્છાથી ગયા. પ્રભુને આવેલા જોઈ રાજા ઉભે થયે અને ભક્તિથી નમસ્કાર કરી ઉત્તમ દુધપાક (ક્ષીર) લઈને “આ ગ્રહણ કરો” એમ કહેવા લાગ્યા. જગતમાં અદ્ધિતીય પાત્રરૂપ એવા પ્રભુએ તે પાયસાનને એષણય, કપનીય અને પ્રાસુક ધારીને પોતાના હસ્તરૂપી પાત્રમાં ગ્રહણ કર્યું. સ્વાદમાં જેનું મન અલુબ્ધ છે એવા પ્રભુએ તે પાયસાનથી ૧ કર્મો. ૨ પ્રસાદી. ૩ કોલ. ૪ વિપુળમતિ મન:પર્યવજ્ઞાન જેને થાય તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ જરૂર થાય છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ (૧૪) પ્રભુને ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન પૂર્વ ૩ જી. દાતારને કલ્યાણ કરનારૂ અને ફક્ત પ્રાણને ધારણ કરનારૂ' પારણું કર્યું. તે વખતે દિગ્ગજની ગર્જના જેવા દુંદુભિના નાદ થયા, તુટી ગયેલી મેાતીની માળામાંથી મેાતી ખરી પડે તેમ આકાશમાંથી દિવ્ય વસુ (ધન) ની ધારા થઈ, નંદનવનનું જાણે સ`સ્વ હાય તેવા પુષ્પાની વૃષ્ટિ થઇ, દિગ્ગોના મઢના જેવા સુગંધી જળના વર્ષીદ થયા, જાણે એક રાશે ધરી રાખ્યા હાય તેમ દેવતાઓએ વસ્ત્રના ઉત્સેપ કર્યો અને ‘અહાદાન, મહાદાન તથા સુઢ્ઢાન' એવી આકાશવાણી થઈ. જે ઠેકાણે ભગવ ંતે પારણું કર્યુ. તે ઠેકાણે સુરેદ્રદત્તે એક સુવર્ણ મણિમય પીડ રચાવ્યું. રાજા સુરેંદ્રદત્ત પ્રભુના ચરણની પેઠે તે પીઠની ત્રિકાળ પૂજા કરતા અને પૂજા કર્યો સિવાય કદ્ધિપણુ જમતા નહી' ભગવાન સંભવનાથ પ્રભુએ ત્યાંથી નીકળીને અનેક ગ્રામ, દ્રોણુમુખ, નગર, ખાણુ, કટ, પેટ, મડબ, પત્તન, વન અને ખીજા નવાં નવાં સ્થાનામાં એકાગ્ર દૃષ્ટિ રાખી ચાદ વ સુધી વિહાર કર્યાં. વિહાર કરતાં કરતાં પ્રભુ નવા નવા અભિગ્રહેા કરતા હતા, ઉદ્વેગ સિવાય ખાવીશ પરિષહેાને સહન કરતા હતા, મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તને ધારણ કરતા હતા, પાંચ સમિતિના સ્વીકાર કરતા હતા અને માન રાખી નિર્ભયપણે સ્થિર રહેતા હતા. અનુક્રમે સહસ્રમ્ર વનમાં શાળવૃક્ષની નીચે શુકલધ્યાનને ખીજે પાયે વતા પ્રભુએ કાયાત્સગ કર્યાં. ધ્યાનમાં વતાં પ્રભુને વૃક્ષના સુકાં પત્ર જેમ ખરી પડે તેમ ચાર પ્રકારના ઘાતીકમ ક્ષય થઈ ગયાં, એટલે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની પંચમીને દિવસે ચંદ્રમા મૃગશિર નક્ષત્રમાં આવ્યે સતે, છઠ્ઠું તપ કર્યાં છે જેણે એવા પ્રભુને ભુત, ભવિષ્ય અને વમાન કાળની સવ' વસ્તુને બતાવવામાં જામીનરૂપ ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે પરમાધામિકાએ કરેલા, ક્ષેત્રથી ઉત્પન્ન થયેલા અને પરસ્પર નિપજાવેલાં દુઃખાનેા નાશ થવાથી નારકીએને પણ ક્ષણવાર સુખ થયું અને સ` સુર અસુરના ઇંદ્રેશ પાતાના આસન ચલિત થવાથી કેવળજ્ઞાનના મહિમા કરવાને ત્યાં આવ્યા. પછી સમવસરણ કરવાને માટે વાયુકુમાર દેવતાઓએ એક યાજન સુધી પૃથ્વાંન સા કરી અને મેઘકુમાર દેવતાઓએ તેમાં સુગધી જળના છંટકાવ કર્યાં. પછી જ્યંતાએ સુવર્ણ અને રત્નના પાષાણાથી ભૂમિને બાંધી લીધી અને તે ઉપર પાંચ વર્ષોંનાં પુષ્પા વેરી દીધાં. તે પછી તેઓએ ચારે દિશાઓમાં શ્વેત છત્ર, ધ્વજા, સ્તંભ અને મઘરમુખાદિ ચિન્હાથી સુશાભિત એવાં ચાર તેારણા વિષુર્યાં. તેમની વચમાં ભવનપતિઓએ રત્નની પીઠ બનાવી. તેની ચેતરફ્ સુવર્ણના કાંગરાવાળા રૂપાના કિલ્લા રચ્યા. તેની મધ્યમાં જયાતિષ્ઠ દેવાએ, પૃથ્વીરૂપી સ્ત્રીનુ જાણે કંકણુ હાય તેવા રત્નના કાંગરાવાળા સુવર્ણ ના કિલ્લા કર્યાં. તેની ઉપર વિમાન પતિએ (વૈમાનિક) એ માણિકયના કાંગરાવાળા રત્નમય ક્લ્યા કર્યાં પ્રત્યેક કિલ્લાને ચાર ચાર દરવાજા મૂક્યા. બીજા મધ્યના કિલ્લાની અંદર ઈશાન કુણુમાં દેવતાઓએ એક દેવછંદ રચ્યા. ત્રીજા કિલ્લાની પૃથ્વીના મધ્યભાગમાં વ્યતરાએ છે કેાશ અને આઢસા ધનુષ્ય ઉ ંચું એક ચૈત્યવૃક્ષ બનાવ્યુ. તેની નીચે મણિમય પીઠે બાંધીને એક પાપીઠવાળું રત્નનું સિંહાસન કર્યું. તે દેવજીંદા ઉપર ત્રણ સુદર છત્રા રચ્યાં, એ પડખે ચંદ્રના જેવા ઉજ્જવળ ચામર ધારણ કરાવી એ યક્ષેાને ઉભા રાખ્યા, અને પ્રભુના ધચક્રીપણાને સૂચવતું પ્રકાશમાન ધર્મચક્ર સમવસરણના આગળના ભાગમાં સ્થાપન કર્યુ. પછી દેવતાઓએ સંચાર કરેલા સુવણૅના નવ કમળ ઉપર Page #41 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લો. શકેદ કરેલી પ્રભુની સ્તુતિ. (૧૫) ચરણને આરોપણ કરતા અને કટિ દેવતાઓએ વીંટાયેલા પ્રભુએ પૂર્વ દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. ત્યાં જઈ ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા દઈ મરીઝ” એમ બોલીને પ્રભુ દેવછંદામાં રહેલા સિંહાસન પર પૂર્વાભિમુખે આરૂઢ થયા. તરતજ વ્યંતરેએ સ્વામીના પ્રભાવથી બીજી ત્રણ દિશાઓમાં પણ રતનના સિંહાસન ઉપર પ્રભુનાં પ્રતિબિંબને સ્થાપન કર્યા. તે સમયે પ્રભુના મસ્તકના પાછલા ભાગમાં ભામંડળ થયું. આગળના ભાગમાં ઇંદ્રધ્વજ થયે, અને આકા શમાં દુંદુભિને નાદ થયે. પછી પૂર્વ દ્વારથી પ્રવેશ કરી અને પ્રભુને નમસ્કાર કરીને સાધુઓ અગ્નિખૂણામાં બેઠા અને વૈમાનિક સ્ત્રીઓ તથા સાધ્વીઓ તેમની પાછળના ભાગમાં ઊભી રહી ભવનપતિ, તિષ્ક અમે વ્યંતરની સ્ત્રીઓ દક્ષિણ દ્વારથી પ્રવેશ કરી પ્રભુના ચરણને નમી નિતખુણમાં બેઠી. ભવનપતિ, જ્યોતિષ્ક અને વ્યંતર દેવતાઓ પશ્ચિમ દ્વારથી પ્રવેશ કરી પ્રભુને નમી વાયવ્ય ખુણમાં અનુક્રમે બેઠા. વિમાનિક દેવતા, નર અને નારીએ ઉત્તર દ્વારથી પ્રવેશ કરી સ્વામીને નમી અનુકમે ઈશાનદિશામાં બેઠા. એવી રીતે પહેલા કિલ્લામાં શ્રીમાન ચતુર્વિધ સંઘ, બીજા કિલ્લામાં તિર્યંચ અને ત્રીજા કિલ્લામાં સર્વ વાહન ગોઠવાયાં. પછી શકઇંદ્ર સ્વામીને નમસ્કાર કરી અંજલિ જેડીને ભક્તિ સહિત વાણીથી આ પ્રમાણે સ્તુતિ કરવાને આરંભ કર્યો. હે પ્રભુ! તમે ન બોલાવ્યા છતાં પણ સર્વના સહાયકારી છે, કારણ સિવાય વાત્સ“લ્યવાન છે, પ્રાર્થના કર્યા વગર પણ ઉપકારી છે અને સંબંધ વગરના બાંધવ છે. તેથી હે “ નાથ ! અત્યંગ કર્યા વગર સ્નિગ્ધ હૃદયવાળા, મલાપકર્ષણ વિના ઉજજ્વળ વચનને બેલનારા, પ્રક્ષાલન કર્યા વગર નિર્મળ શીળવાળા અને શરણ કરવાને લાયક એવા તમારા શરણને હું આશ્રય કરું છું. હે સ્વામી ! શાંત છતાં વીર વતવાળા, સમતાવાન અને સર્વમાં સરખી રીતે વર્તનારા એવા તમેએ કર્મ રૂપી કુટિલ કાંટાને અત્યંત ફટી નાખ્યા છે. અભવ છતાં મહેશ, અગદ છતાં નરકને છેદનાર (કૃષ્ણ) અને અરાજસ છતાં બ્રહ્મરૂપ એવા તમને અમે નમસ્કાર કરીએ છીએ. હે પ્રભુ ! સિંચન કર્યાસિવાય ફલદ્રુપ અને પડવા વગર મોટા વધેલા એવા તમે સંકલ્પ રહિત કઃપવૃક્ષ છે; માટે તમારાથી અમને મોટું ફળ પ્રાપ્ત થાઓ. હે સ્વામી ! દ્રવ્યાદિ સંગરહિત, મમતાએ વર્જિત, કૃપાળુ, મધ્યસ્થ અને જગને પાલન કરનાર એવા આપ જિનેશ્વરને હું કઈપણ પ્રકારના ત્રિશૂળાદિ ચિહ્ન વિનાને કિંકર છું. હે નાથ! નહીં ગોપવેલા રત્નના નિધિરૂપ, વાડ વિનાના ક૯૫વૃક્ષરૂપ અને નહીં ચિંતવેલા ચિંતામણિરૂપ એવા તમારે વિષે આ મારા આત્માને મેં અર્પણ કરેલ છે. હે પ્રભુ ! હું ફળની ચિંતાથી રહિત છું અને તમારી મૂર્તિ ફળરૂપજ છે તેથી “શું કરવું ?” એવા વિચારમાં જડથયેલા મને, મારે શું કરવું જોઈએ ? તે બતાવવાને પ્રસાદ કરે.” આ પ્રમાણે સ્તુતિ કરીને ઈદ્ર વિરામ પામ્યા પછી ભગવાન સંભવપ્રભુએ વિશ્વને ઉપકાર કરવાની ઈચ્છાથી આવી રીતે દેશના દેવાનો આરંભ કર્યો. આ સંસારમાં વસ્તુતઃ સર્વ વસ્તુ અનિત્ય છે, તથાપિ પ્રથમ લાગતી સહજ માત્ર મીઠાશના સુખને માટે પ્રાણીઓને તેમાં મૂચ્છ રહ્યા કરે છે. પિતાથી, બીજાઓથી અને બધી તરફથી જેઓને આપત્તિ હમેશાં આવ્યા કરે છે એવા પ્રાણીઓ યમરાજના દાંતરૂપ યંત્રમાં રહીને પણ અહા ! કેવા કષ્ટથી જીવે છે. અનિત્યતા વા જેવા દેહને પણ સપડાવે છે, Page #42 -------------------------------------------------------------------------- ________________ (૧૬) પ્રભુની દેશના. ૫ ૩. તા આ કદલીના ગ જેવા પ્રાણીઓની તે શી વાત કરવી ? એ કદિ આ અસાર શરીરને સ્થિર કરવાને કાઈ ઈચ્છે તે તે જુના અને સડેલા ઘાસના અનાવેલા ચાડીઆના પુરુષને જ સ્થિર કરવાને ઈચ્છે છે એમ સમજવુ. મરણરૂપી વાઘની મુખશુફામાં વસનારા પ્રાણીઓનુ રક્ષણ કરવાને માટે મંત્ર, તંત્ર અને ચિકિત્સા સર્વે નકામા છે. જેમ જેમ પુરુષ વયમાં વધતા જાય છે તેમ તેમ પ્રથમ તેને જરાવસ્થા ગ્રસ્ત કરતી જાય છે અને પછી તેને માટે યમરાજ ત્વરા કરે છે. ‘અહા ! પ્રાણીઓના જન્મને ધિકકાર છે!” આ શરીર ધમરાજાને વશ રહેલુ છે, એમ જે ખરેખરૂં જાણવામાં આવે તે પછી કોઈ પણ પ્રાણી અન્નના ગ્રા સને ગ્રહણ કરી શકે નહી, તેા પાપકની તો વાતજ શી કરવી ? જેમ પાણીમાં પરપોટા ઉત્પન્ન થઈ થઈને વિલય પામી જાય છે તેમ પ્રાણીઓનાં શરીર ક્ષણક્ષણમાં ઉત્પન્ન થઈને વિલય પામે છે. સમષ્ટિવાળા કાળ ધનાઢચ કે નિન, રાજા કે રાંક, સમજી કે મૂખ અને સજ્જન કે દુન સના સરખી રીતે સંહાર કરવાને પ્રવૃત્ત છે, એ કાળને ગુણમાં દાક્ષિ ણ્યતા નથી અને દોષામાં દ્વેષ નથી, પણ તે તે મેટા અરણ્યને દાવાનળની જેમ સ પ્રાણીઓના સંહારજ કર્યાં કરે છે. કુશાસ્ત્રથી મેહ પામેલા પુરૂષોએ ‘કોઈપણ ઉપાયથી આ કાયા નિરુપાય થાય' એવી રાંકા પણ કરવી નહીં. જેઓ મેરૂપ તના દંડ અને પૃથ્વીનુ છત્ર કરવાને સમર્થ હાય છે તેઓ પણ પેાતાને વા બીજાને મૃત્યુથી બચાવવાને સમર્થ થતા નથી. કીડાથી માંડીને ઇંદ્ર સુધી તે યમરાજનું શાસન સમ રીતે પ્રવર્તે છે. તેમાંથી કઇ રીતે કાળને વચના કરવાની વાત ડાહ્યો માણુસ તા મેલેજ નહીં. કદિ કાઈએ પાતાના પૂર્વજોમાં કાઈ ને પણ જો જીવતા રહેલા જોય હાય તેા તે કાળને વચના કરવાની વાત ન્યાયમાથી ઉલટી રીતે પણ સંભવે ખરી, પણ તેવું તેા જણાતું નથી. બળ અને રૂપને હરણુ કરનારી વૃદ્ધાવસ્થાથી શિથિલ થવાય છે' એ વાતના અનુભવી વિદ્વાન પુરૂષાને તે યૌવનવય અનિત્ય છે, એવી ખાત્રી થવીજ જોઈએ. કામિનીએ કામદેવની લીલાથી યૌવનવયમાં જેએની ઈચ્છા કરતી હતી, તેજ પુરૂષાને વૃદ્ધાવસ્થામાં તે થુંકી થુંકીને ત્યજી દે છે. ધનવાન પુરૂષાએ જે ધન ઘણા કલેશથી મેળવી ઉપલેાગ કર્યા વગર રક્ષણ કરીને એકઠુ કરી રાખ્યુ હાય છે તે પણ ક્ષણવારમાં વિનાશ પામી જાય છે. જોતજોતામાં અવશ્ય નાશ પામી જતાં એવાં ધનવાનનાં ધનને ફીણ, પરપાટા અને વિજળીની ઉપમા કેમ ન આપી શકાય ? પેાતાને વા ખીજાને ગમે ત્યાં ન્યાસ કરેા તેમજ વિકાર કે અપકાર કરો, પણ આ સૌંસારમાં મિત્ર કે અંધુજનાના જે સમાગમે છે તે છેવટે વિનાશ પામનારા છે. જેઓ હંમેશાં અનિત્યતાનું ધ્યાન કરે છે તેઓ પેાતાના પુત્ર મૃત્યુ પામી જાય તા પણ તેને શેક કરતા નથી, અને જે મૂઢ નિત્યતાના આગ્રહ રાખે છે તે પાતાની એક દિવાલ પડી જાય ત્યારે પશુ રૂદન કરે છે. શરીર, યૌવન, ધન અને ખંધુ વિગેરે જ ફૂંકત અનિત્ય છે એમ નથી, પણ આ સઘળુ' સચરાચર જગતજ અનિત્યપણે રહેલું છે. આવી રીતે આ સર્વાંને અનિત્ય જાણીને પ્રાણીઓએ પરિગ્રહના ત્યાગ કરી નિત્ય સુખવાળુ. શાશ્વતપદ (મેાક્ષ) મેળવવાને માટે પ્રયત્ન કરવા.” આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને તત્કાળ ઘણા પુરુષો અને સ્ત્રીઓએ સ્વામીના ચરણકમળની પાસે દીક્ષા ગ્રહણકરી. પછી ચારૂ વિગેરે ગણધરાને પ્રભુએ સ્થિતિ, ઉત્પાદ અને નાશ એવી ત્રિપદીને ઉપદેશ કર્યાં. એ ત્રિપદીને અનુસરીને એકસા ને એ ગણધરોએ ચૌદપૂર્વ Page #43 -------------------------------------------------------------------------- ________________ સ ૧ લા. પ્રભુના પરિવાર-પ્રભુનું નિર્વાણુ. (૧૭) સહિત દ્વાદશાંગી રચી. પછી પ્રભુએ ઉડી ઇન્દ્રે લાવેલા વાસક્ષેપ તેમના ઉપર નાખીને તેમને દ્રવ્યાદિકવડે અનુયાગ તથા ગણુની અનુજ્ઞા આપી. તે સમયે દેવતા અને મનુષ્યએ પણુ દુંદુભિને અવાજ કરી ગણુધરાની ઉપર વાસક્ષેપ કર્યાં અને તે ગણધરા પ્રભુની વાણીને ગ્રહણ કરવાને ઉભા રહ્યા. પછી પ્રભુએ ર્વાભિમુખે ક્ીવાર દિવ્ય સિંહાસનપર બેસીને તે ગણુધરાને શિક્ષારૂપ દેશના આપી. પછી જ્યારે પહેલી પૌરૂષી પૂર્ણ થઈ ત્યારે પ્રભુએ દેશના સમાપ્ત કરી તે વખતે રાજભવનમાંથી આઢક પ્રમાણુ શાળીના ખળિ આવ્યો, તે અળિને આકાશમાં ઉડાડ્યો એટલે તેમાંથી ખરી પડેલા અદ્ધ ભાગ આકાશમાંથી દેવતાઓએ લઈ લીધે અને બીજો અધ ભાગ રાજાએ અને બીજા લેાકેાએ હર્ષથી સમભાગે વહેંચી લીધેા. પછી તીર્થંકર ભગવાને ઉઠી ઉત્તર દ્વારથી નીકળીને જો કે પેાતે શ્રાંત થયા ન હતા તે પણ બીજા ગઢમાં રચેલા દેવછા ઉપર વિસામે લીધેા; કારણ કે એવી મર્યાદા છે. પછી ગણધરોના અગ્રણી ચારૂ ગણુધરે પ્રભુના ચરણુંપીઠ ઉપર બેસીને સ્વામીના પ્રભાવથી સશયને છેનારી દેશના આપી. બીજી પારસી પૂર્ણ થઈ એટલે ચારૂ ગણધર કાળવેળાએ જેમ શાસ્ત્રના અધ્યયનથી વિરામ પામે તેમ દેશનાવિધિથી વિરામ પામ્યા. તે પછી સુર, અસુર અને રાજાએ વિગેરે જેમ ઉત્સવ ઉપર આવેલા લેાકેા ઉત્સવ વીત્યા પછી ચાલ્યા જાય તેમ પ્રભુને નમસ્કાર કરીને હર્ષ થી પાતપેાતાને સ્થાનકે ગયા. તે સ ંભવનાથ સ્વામીના તીર્થાંમાં ત્રિમુખ નામે એક યક્ષ ઉત્પન્ન થયેા. તેને ત્રણ નેત્ર, ત્રણ મુખ અને છ હાથ હતાં; તેનેા શ્યામવણુ હતા. મયૂરનું તેને વાહન હતું. જમણી તરફની ત્રણ ભુજાઓમાં તેણે નકુલ, ગદા અને અભયને ધારણ કર્યાં હતાં અને ડાખી તરફની ત્રણ ભુજાઓમાં ખીજોરૂ, માળા અને અક્ષસૂત્ર રાખેલાં હતાં. તેવી જ રીતે તે તીમાં દુરિતારિ નામે એક દેવી ( યક્ષણી ) ઉત્પન્ન થઈ. તેને ચાર ભુજાએ હતી, વધુ ગાર હતા અને મેષનું વાહન હતું. દક્ષિણ તરફની એ ભુજાઓમાં વરદ અને અક્ષસૂત્રથી અને વામ તરફની એ ભુજાઓમાં સર્પ અને અભયથી તે શેાલી રહ્યા હતા. એ ત્રિમુખ યક્ષ અને રિતારિ દૈવી અને પ્રભુના શાસનદેવતા થયા. તેઓ નિરંતર પ્રભુની પાસે આત્મરક્ષકની જેમ રહેવા લાગ્યા. તે પછી ચૈાત્રીશ અતિશયવાળા સભવનાથ પ્રભુએ સાધુઓના પરિવાર સાથે તે સ્થાનથી ખીજે વિહાર કર્યો. ત્રિહાર કરતાં પ્રભુને બે લાખ સાધુઓ, ત્રણ લાખ અને છત્રીશ હજાર સાધ્વીઓ, એ હજાર અને દોઢસા ચૌઢપૂ ધારી, નવ હજાર અને છસે અવિધજ્ઞાની, ખાર હજાર અને દોઢશે. મનઃપવજ્ઞાની, પંદર હજાર કેવળજ્ઞાની, એગણીશ હજાર અને આઠસે વૈક્રિયલધ્ધિવાળા, બાર હજાર વાદલબ્ધિવાળા ( વાદી ), બે લાખ ને ત્રાણુ હજાર શ્રાવકા અને છ લાખ ને છત્રીશ હજાર શ્રાવીકાઓના પરિવાર થયા. પ્રભુએ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ચાર પૂર્વાંગ અને ચૌદ વષોથી ન્યૂન એવા એક લાખ પૂર્વ સુધી વિહાર કર્યાં. પછી સર્વૈજ્ઞ પ્રભુ પેાતાના મેાક્ષકાળ સમીપ જાણીને પરિવાર સહિત સમેતશિખર પ`તે આવ્યા. ત્યાં તેમણે એક હજાર મુનિએ સાથે પાદપાપગમ અનશન કર્યું. તે વખતે સુર અસુરાના ઈંદ્રો પરિવાર સાથે ત્યાં આવીને ભકિતથી પ્રભુની સેવા કરવા લાગ્યા. એક માસને અંતે પર્વતની જેમ B - 3 Page #44 -------------------------------------------------------------------------- ________________ (૧૮) સંભવનાથના ચરિત્રની સમાપ્તિ. પર્વ ૩ જુ. નિષ્કપ એવા પ્રભુએ સર્વ ગને નિરોધ કરનારૂં શૈલેશી નામે છેલ્લું ધ્યાન પ્રાપ્ત કર્યું, અને ચૈત્રમાસની શુકલ પંચમીને દિવસે ચંદ્ર મૃગશિર નક્ષત્રમાં આવતાં, ચાર અનંતને સિદ્ધ કરતા એવા સંભવનાથ પ્રભુ નિરાબાધ પદ (મેક્ષ ) ને પામ્યા. જાણે પ્રભુના અંશ હેય તેવા નિર્મળ એક હજાર મુનિઓ પણ તેજ વિધિથી તેજ પદને પામ્યા. પ્રભુએ કુમારપણામાં પંદર લાખ પૂર્વ, રાજ્યમાં ચાર પૂર્વાગ સહિત ગુમાલીશ લાખ પૂર્વ અને દીક્ષામાં ચાર પૂર્વાગે વજિત એક લાખ પૂર્વ એવી રીતે એકંદર સાઠ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવ્યું અને અજિતનાથ સ્વામીના નિર્વાણ પછી ત્રીશ લાખ કેટી સાગરોપમ ગયા ત્યારે સંભવનાથ પ્રભુ નિર્વાણપદને પામ્યા. સંભવનાથ પ્રભુને શરીરસંસ્કાર તેમજ બીજું પણ જે યેગ્ય કર્મ હતું તે ઈદ્રોએ યથાવિધિ કર્યું. પછી પ્રભુની દાઢ પણ તેઓએ યથાયોગ્ય વહેંચી લીધી અને દેવતાઓએ દાંત તથા અસ્થિઓ ગ્રહણ કર્યા. પછી ઈદ્ર અને દેવતાઓ પોતપિતાને સ્થાને ગયા. ત્યાં પ્રભુનાં અસ્થિઓ માણવક સ્તંભની ઉપર પૂજન કરવાને માટે તેઓએ ઉત્કર્ષ રીતે સ્થાપન કર્યા. તીર્થકાનું શું પૂજવા લાયક નથી? અર્થાત સર્વ દેહ પૂજન કરવા ગ્ય છે. इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये तृतीये पर्वणि श्रीसंभवस्वामिचरितवर्णनो નામ પ્રથમ સી છે ? Page #45 -------------------------------------------------------------------------- ________________ Alle ॥ श्री अभिनंदनस्वामी ॥ 0220 100 Po JOR अनेकान्तमताम्मोधि-समुल्लासनचन्द्रमाः । दद्यादमन्दमानन्दं, भगवानभिनन्दनः ॥४॥ www.jalnelibrary.org Page #46 -------------------------------------------------------------------------- ________________ ( દ્વિતીય સર્ગ. ) શ્રી અભિનંદન સ્વામી ચરિત્ર, ગુણરૂપી વૃક્ષની સમૃદ્ધિને વધારનાર અને જગને આનંદ કરનાર સંવરરાજાને પુત્ર શ્રી અભિનંદન સ્વામીને હું વંદન કરૂં છું. ભવ્યજનોની મેહનિદ્રાને નાશ કરવામાં પ્રાતાકાળરૂપ અને તત્વજ્ઞાનરૂપી અમૃતના કુંભરૂપ તે પ્રભુનું ઉજજવળ ચરિત્ર હવે કહું છું. આ જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં માંગળિક કાર્યોના ઉત્પત્તિસ્થાન તુલ્ય મંગલાવતી નામે એક સુંદર વિજય છે. તેમાં સમુદ્રની પેઠે સર્વ રત્નની ખાણ અને પૃથ્વીના મસ્તક પર રત્નરૂપ રત્નસંચયા નામે સર્વ નગરીઓમાં રત્ન સમાન નગરી છે. તેમાં લહમીથી કુબેર જે અને બળથી જણે બીજે મહાબલ હોય તે મહાબલ નામે રાજા રાજ્ય કરે છે. ગંગા, સિંધુ અને રોહિતાશા નામની ત્રણ નદીઓથી જેમ હિમાચલ શોભે તેમ ઉત્સાહ, મંત્ર અને પ્રભુતા એ ત્રણ શકિતઓથી તે શોભતો હતે. ચાર દાંતથી યુવાન ગજેદ્રની જેમ શત્રુવર્ગને જીતનારા ચાર ઉપાયથી તે પ્રકાશિત રહ્યો હતો. બુદ્ધિને નિધિ એ રાજા અરીહંત દેવને, સાધુ ગુરૂને અને જિનપજ્ઞ ધર્મને જ હમેશાં માનતા હતા. દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારનું ધર્મમાં તે હમેશાં રમતો હતો, કારણ કે મહાપુરૂનું પુણ્ય પુણયાનુબંધી જ હોય છે. આવે તે વિવેકી મહારાજા સર્વ ઠેકાણે અનિત્યતા જાણી અને સંસારથી ઉદ્વેગ પામી ફક્ત દેશમાત્ર આશ્રયના ત્યાગી એવા શ્રાવકધર્મના આરાધનથી સંતુષ્ટ થયે નહીં, તેથી ઈદ્રિયને દમન કરનારાઓમાં શ્રેષ્ઠ એવા તેણે વિમલસૂરિના ચરણ પાસે આવી સર્વવિરતિપણું અંગીકાર કર્યું. સાધુપણે વિચરતો એ રાજા દુર્જનેની નિંદાથી હૃદયમાં ખુશી થતાં હતો અને સજજનેએ કરેલી પૂજાથી ઉલટે લજજા પામતું હતું. પાપી લેકે તેને કલેશ પમાડતા તે પણ તે જરા પણ ઉદ્વેગ પામતે નહીં, અને મોટા લોકે પૂજા કરતા તે પણ જરા પણ ગર્વ ધરતે નહીં. રમણીય ઉદ્યાન વિગેરેમાં વિહાર કરતે પણ તેમાં તેને રાગ તે નહીં અને સિંહ, વ્યાધ્ર વિગેરેથી ભયંકર અરણ્યમાં વિહાર કરવામાં તેને વિરાગ થતે નહીં. હેમંતઋતુમાં હિમ પડવાથી ગહન રાત્રીઓને હાથીના આલાનસ્તંભની જેમ નિશ્ચળપણે કાયેત્સર્ગ કરીને નિર્ગમન કરતો હતો. સૂર્યની ગરમીથી ભયંકર શ્રીમતુમાં તડકે રહીને કાઉસગ્ન કરતાં છતાં પણ અગ્નિથી પવિત્ર કરેલા વસ્ત્રની જેમ તે ચળકો હતે. વર્ષાગતુમાં હાથીની પેઠે ધ્યાનવડે બે નેત્રને સ્થિર કરી વૃક્ષ નીચે પ્રતિમા ધારણ કરીને તે રહેતે હતે. જેમ અણુરહિત પુરૂષ વ્યાપારમાં ધન એકઠું કરે તેમ એકાવળી અને રત્નાવળી વિગેરે અનેક પ્રકારનાં તપ કરીને તપસંપત્તિ તેમણે મેળવી હતી. તેમણે વિશસ્થાનકેમાંના કેટલાએક સ્થાનકેના આરાધનવડે છેવટે તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું, અને દીર્ઘકાળ પર્યત વ્રત પાળી અનશન લઈ મૃત્યુ પામીને વિજય વિમાનને વિષે મહદ્ધિક દેવતા થયા. ૧ શામ, દામ, ભેદ અને દંડ. ૨ કાઉસગ્ન કરીને. Page #47 -------------------------------------------------------------------------- ________________ (૨૦). અયોધ્યાપુરીનું વર્ણન. પર્વ ૩ જુ. આ જ બુદ્વીપમાં ભરતક્ષેત્રની અંદર ઈદ્રની નગરી જેવી અધ્યા નામે પુરી છે. તે નગરીમાં ઘેરઘેર રહેલા મણિમય સ્તંભેમાં પ્રતિબિંબિત થયેલે ચંદ્રમા સ્થાવર પદાર્થોને પણ શૃંગારરૂપ દર્પણની શોભા આપે છે. ત્યાં દરેક ગૃહનાં આંગણામાં વૃક્ષો ઉપર કીડાની મયુરીઓએ ખેંચી ખેંચીને હારે લટકાવેલા છે, તેથી તે વૃક્ષે કલપવૃક્ષની જેવા જણાય છે. ત્યાં રહેલી ચેત્યેની શ્રેણીઓ કરતા ચંદ્રકાંત મણિઓથી ઝરણાવાલા મોટા પર્વતની લીલાને વિસ્તારે છે. ચૈત્યની આગળ રત્નથી બાંધી લીધેલી પૃથ્વીઓમાં તારાઓનાં પ્રતિબિંબ પડે છે, તે દેવતાઓએ મૂકેલી પુપાંજલિ જેવા શોભે છે. જેમાં બાલલલનાઓ ખેલી રહેલી છે એવી ગૃહવાપિકાએ જેમાંથી અપ્સરાઓ નીકળે છે એવા ક્ષીરસમુદ્રની લહમીને હરી લે છે. તેમાં કંઠ સુધી મગ્ન થયેલી ગેર અંગવાળી સ્ત્રીઓના મુખેથી એ વાપિકાઓ સુવર્ણના કમળાળી ક્ષણવાર દેખાય છે. નવીન મેઘથી પર્વત નીચેની ભૂમિઓની જેમ વિશાળ ઉદ્યાનેથી તે નગરીની બહારની ભૂમિઓ શ્યામ રંગ છવાઈ રહી છે. દેવકૃત મોટી ખાઈથી અષ્ટાપદ પર્વતની જેમ મનુષ્યકૃત મોટી ખાઈથી એ નગરીને કિલ્લે ચોતરફથી વીંટાઈ રહેલો છે. તે નગરીમાં સ્વર્ગને વિષે ક૯પવૃક્ષની જેમ ઘેરઘેર દાતાર પુરૂષો સુલભ છે, પણ યાચકે દુર્લભ થઈ પડ્યા છે. એ નગરમાં ઈવાકુ વંશરૂપી ક્ષીરસમુદ્રમાં ચંદ્ર સમાન અને સર્વ શત્રુઓની લમીને સ્વયંવરપણે વરનાર સંવર નામે રાજા છે. આજ્ઞાથીજ સર્વ ભુવનતળને સાધનાર એ રાજાના મ્યાનમાંથી કૃપણના ખજાનામાંથી દ્રવ્યની જેમ કેઈવાર કૃપાણ-તરવાર બહાર પણ નીકળતી નથી. મોટી ભૂજાવાળા અને પિતાના ઉગ્ર પ્રતાપથી સમર્થ એવા એ રાજાએ એકચંદ્રવાળા આકાશની જેમ સમગ્ર પૃથ્વી એક છત્રવાળી કરી હતી. તેણે પૃથ્વીને દઢ રીતેજ ધારણ કરી હતી, નહીં તે દિગ્યાત્રામાં પ્રયાણ કરનાર એ રાજાનાજ સૈન્યના ભારથી પૃથ્વી સહસ્ત્ર રીતે ફાટી જાત. દિશાઓમાંથી દાસીની જેમ ખેંચીને આણેલી ચપળ એવી લક્ષ્મીને પણ તેણે પિતાના ગુણોથી કેદ કરેલી હતી. અન્ય રાજાઓના ઘણા દંડ તેની પાસે આવતા તે પણ તેમને કદાપિ ગર્વ થતો નહીં કારણ કે નદીઓના જળથી સમુદ્ર જરાપણ ગર્વ ધરતો નથી. પ્રસન્ન ચિત્તવાળે, હમેશાં નિર્લોભી અને પ્રમાદ રહિત એવે એ રાજા ધનાઢ્ય અને દરિદ્રીમાં મુનિની જેમ સમદષ્ટિએ વર્તાતે હતે. તે પ્રજાને ધર્મને માટે શિક્ષા કરતો પણ ધનની ઈચ્છાથી કરતે નહીં અને પ્રજાના રક્ષણ માટે શત્રુઓને શિક્ષા કરતે પણ દ્વેષબુદ્ધિથી કરતે નહીં. એક તરફ રાજ્યનાં તમામ કાર્યો અને એક તરફ ધર્મનું કાર્ય એમ ત્રાજવાની માફક સમભાગે તે પિતાના આત્મામાં ધારણ કરતે હતે. એ સંવર રાજાને સીદ્ધાથ નામે રાણી હતી. શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલી અને ગુણેથી મનહર તે રાણી અંતઃપુરના આભૂષણરૂપ ગણાતી હતી. વિલાસવડે મંદ એવી ગતિથી અને ઘણી મધુર વાણીથી એ મધુર આકૃતિવાળી રાણી રાજહંસીના જેવી શોભતી હતી. પવિત્ર લાવણ્યની સરિતારૂપ એ રમણીનાં મુખ, નેત્ર, હાથ અને ચરણકમળનાં જેવાં મનોહર હતાં, નેત્રરૂપી કમળમાં જાણે ઈન્દ્રનીલ મણિમય હેય, દાંતમાં જાણે મોતી જડેલાં હોય, અધર પલ્લવમાં જાણે પરવાળાથી વ્યાપ્ત હોય, નખેમાં જાણે પરાગ મણિથી પ્રચુર હોય, અંગ ઉપર જાણે સુવર્ણમય હાય અને સર્વ અંગે જાણે રત્નમય હોય એવી એ મહારાણી Page #48 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૨ જે પ્રભુનું માતાની કુક્ષિમાં આવવું. (૨૧) અતિ રમણીક જણાતી હતી. નગરીઓમાં જેમ અધ્યા, વિદ્યાઓમાં જેમ રહિણી અને નદીઓમાં જેમ ગંગા તેમ એ દેવી સતીઓમાં અગ્રેસર હતી. કેઈવાર પ્રેમથી પણ એ નારી પિતાના પતિ ઉપર ગુસ્સે થતી નહીં, કારણ કે કુળવાન સ્ત્રીઓ વતની જેમ પોતાના પતીવ્રતપણાને અતીચાર લગાડવામાં ભીરુ હોય છે. પિતાને સર્વ રીતે અનુકૂળ એવી એ પ્રિય રાણમાં રાજાને ગળીના રંગની જેમ અભિયારી પ્રેમ હતો. મદ થવાના સ્થાનેથી અબાધિત રહેનારા એ રાજદંપતી સર્વ ધર્મને હાનિ ન લાગે તેમ વર્તતાં સાંસારિક સુખ જોગવતા હતા. આ તરફ મહાબલના જીવે વિજય વિમાનમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય સુખમાં મગ્નપણે નિર્ગમન કર્યું. પછી આયુ પૂર્ણ થયે વૈશાખ માસની શુકલ ચતુથીએ અભિજિત નક્ષત્રમાં ચંદ્ર આવતાં એ મહાત્માને જીવ ત્યાંથી ચવીને સિદ્ધાર્થી દેવીના ઉદરમાં અવતર્યો. જ્યારે ત્રણ જ્ઞાનને ધારણ કરનાર પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે ત્રણ જગમાં ઉત થઈ રહ્યો, અને નારકીના જીવોને પણ ક્ષણવાર સુખ થયું. રાત્રીએ સુખે સુતેલા મહાદેવીએ રાત્રીના છેલ્લા પ્રહરમાં પિતાના મુખમાં પ્રવેશ કરતાં ચૈદ સ્વને જોયાં. જેમાં ચાર દાંતવાળે વેતવણી હાથી, ડિલરના પુષ્પોની જે વેત વૃષભ, પહોળા મુખવાળો કેસરીસિંહ, અભિષેકથી મનહર એવી લક્ષમી, પંચવણ પુષ્પની માળા, પરિપૂર્ણ ચંદ્ર, પ્રકાશમાન સૂર્ય, ઘુઘરીઓવાળે વજ સુવર્ણને પૂર્ણ કુંભ, કમળોથી છવાઈ રહેલું સરોવર, ઉછળતા તરંવાળે સમુદ્ર, મનહર વિમાન, સુંદર રત્નને ઢગલે અને ધુમ્ર રહિત અગ્નિ-આ પ્રકારનાં ચાદ સ્વને દેખીને જાગ્રત થઈ દેવીએ રાજાને નિવેદન કર્યા. “હે દેવી! આ સ્વપ્નથી તમને ત્રણ જગનો ઈશ્વર એવો પુત્ર થશે.” એમ નરપતિએ સ્વપ્નનો અર્થ વિચારીને કહ્યું. તરતજ સર્વ ઈન્દ્રોએ પણ ત્યાં આવી એકઠા થઈને સ્વપ્નનો અર્થ કહ્યો કે “હે દેવી! તમારા પુત્ર ચેથા તીર્થંકર થશે.” આવું સ્વપ્નનું ફળ સાંભળી દેવીને એ હર્ષ થયે કે જેના ધક્કાથી નિદ્રા દૂર ચાલી ગઈ અને બાકીની શેષરાત્રી તેણીએ જાગ્રતપણેજ નિગમન કરી. ત્યારથી કમળના કોશમાં બીજા કેશની જેમ સિદ્ધાર્થી દેવીના ઉદરમાં તે ગર્ભ દિવસે દિવસે ગૂઢ રીતે વધવા લાગે. સિદ્ધાર્થી દેવીએ પણ તે ગર્ભને સુખેથી ધારણ કર્યો. તેવા પુરૂષનો અવતાર આખા જગતને સુખ માટેજ થાય છે. ગર્ભ ધારણ કર્યા પછી નવ માસ અને સાડાસાત દિવસ જતાં માઘ માસની શુકલ દ્વિતીયાને દિવસે ચંદ્ર અભિચિ નક્ષત્રમાં આવતાં દેવીએ સૂર્યના જેવા તેજસ્વી પુત્રને સુખેથી જન્મ આપ્યો. એ કુમારને સુવર્ણના જેવો વર્ણ હતું, અને વાનરનું લાંછન (ચિન્હ) હતું. પ્રભુને જન્મ થતાં ત્રણ લોકમાં ઉદ્યોત થઈ રહ્યો, અને ક્ષણવાર નારકીના પ્રાણીઓને પણ સુખ થયું. તે વખતે દિકકુમારીઓ પિતપોતાના સ્થાનેથી ત્યાં આવી ને દેવી અને કુમારનું યથા ગ્ય સૂતિકર્મ કર્યું શક ઈદ્ર પણ પિતાને આસનકંપથી અહ"તને જન્મ જાણી પાલક વિમાનમાં બેસીને દેવતાઓ સહિત ત્યાં આવ્યું. વિમાન ઉપરથી ઉતરી પ્રભુના સૂતિકા ગૃહમાં પ્રવેશ કરી સ્વામીને અને સ્વામીની માતાને તેણે નમસ્કાર કર્યો. પછી દેવીને અવસ્થાપિની નિદ્રા મૂકી, તેમની પડખે પ્રભુનું પ્રતિબિંબ રાખીને સૌધર્મ ઈન્ડે પિતાના પાંચરૂપ કર્યા. એક ઈજે પ્રભુને ધરી રાખ્યા, બીજા ઈંદ્ર છત્ર ધારણ કર્યું. બે ઇંદ્રાએ બે બાજુ ચામર રાખ્યા, Page #49 -------------------------------------------------------------------------- ________________ (૨૨) સંવર રાજાને ત્યાં પ્રભુને જન્મ પર્વ ૩ જુ. અને એક ઈદ્રવજને નચાવી નાચતો આગળ ચાલ્યો. પછી ક્ષણવારમાં મેરૂ પર્વત ઉપર આવીને અતિ પાંડુકબલા નામની શિલાને વિષે સિંહાસન પર પ્રભુને ખોળામાં લઈને બેઠે. તે વખતે ત્યાં પરિવાર સહિત બીજા ત્રેસઠ ઈદ્રો પણ આવ્યા, અને જળથી ભરેલા કુંભવડે વિધિપ્રમાણે પ્રભુને સ્નાન કરાવવા લાગ્યા. પછી ઈશાન ઈદે પાંચ રૂ૫ કરી એક રૂપે પ્રભુને રાખ્યા, એક રૂપે છત્ર ધારણ કર્યું. બે રૂપે બે બાજુ ચામર વિંઝવા લાગ્યો, અને એકરૂપે ત્રિશૂળ લઈ આગળ ઉભે રહ્યો, પછી શુક્ર ઈદ્ર પિતાની તુષ્ટિને માટે ચાર દિશામાં સફાટિકના ચાર વૃષભ વિકુવી, તેમના શૃંગમાંથી થતી જલધારાઓ વડે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી ચંદનનું વિલેપન કરી, વસ્ત્ર અલંકારાદિક ધારણ કરાવી અને આરાત્રીક ઉતારીને શકઈ અંજલિ જેવી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. બચેથા તીર્થકર, ચોથા આરારૂપ આકાશમાં સૂર્ય સમાન અને ચોથા પુરૂષાર્થ (મોક્ષ) “ની લક્ષ્મીને પ્રકાશ કરનાર હે પ્રભુ! આપ જય પામે. હે નાથ ! લાંબે કાળે આપનાથી સનાથ થયેલું આ જગત હવે વિવેકની ચોરી કરનારા મહાદિકથી કયારે પણ ઉપદ્રવને પામશે નહીં. હે “પ્રભુ! આપના પાદપીઠમાં જેનું મસ્તક લેટે છે એવા મારે વિષે પુરૂપ પરમાણુના કણ જેવી “આપની ચરણરજ દીર્ઘકાળ સ્થાપન થાઓ. હે ઈશ! મારાં નેત્ર આપના મુખને વિષે આ“સક્ત હોવાથી નહીં જોવાલાયક વસ્તુને જેવાથી ઉત્પન્ન થયેલા એ નેત્રના મળને હર્ષાશ્રુની “ઉમીવડે ક્ષણવારમાં ધોઈ નાંખો. હે પ્રભુ! લાંબા કાળની મમતાના દર્શનથી ઉત્પન્ન થયેલા “મારા રોમાંચ ચિરકાળની અસદર્શન ( મિથ્યાદર્શન) ની વાસનાને દૂર કરે. હે નાથ ! “મારા નેત્રે સર્વદા તમારા મુખને જેઈ વિલાસ પામે. મારા હાથ તમારી ઉપાસના કરે, “અને મારા કાને તમારા ગુણના શ્રેતા થાઓ. હે દેવાધિદેવ ! કુંતિ એવી મારી બુદ્ધિ જે તમારા ગુણને ગ્રહણ કરવા તરફ ઉત્કંઠાવાળી હોય તો તેનું કલ્યાણ થાઓ, કેમકે તેને બીજાથી શું “થવાનું છે? હે નાથ ! હું તમારે શિષ્ય, દાસ, સેવક અને કિંકર છું, એ પ્રમાણે તમે “સ્વીકાર કરે; એથી વધારે બીજું કાંઈપણ હું કહેવા ઈચ્છતો નથી.” આ પ્રમાણે સ્તુતિ કરી શકઈદ્ર પાંચરૂપે થઈ, ઈશાન ઈદ્રની પાસેથી પ્રભુને લઈ પૂ ર્વની પેઠે છત્ર વિગેરેને ધારણ કરી ક્ષણવારમાં પાછે પ્રભુને ઘરે પહોંચે ત્યાં પ્રભુની માતાની અવસ્થાપિની નિદ્રા તથા પ્રભુનું પ્રતિબિંબ હરી લઈ સાક્ષાત્ પ્રભુને તે સ્થિતિમાં માતાની પાસે સ્થાપન કર્યા. પછી શક્રઈદ્ર ત્યાંથી અને બીજા ઈંદ્ર મેરૂ ઉપરથી જ જેમ આવ્યા હતા તેમ પાછા પિતાને સ્થાને ચાલ્યા ગયા. પ્રાતઃકાળે સંવર રાજાએ સર્વ લોકોમાં હર્ષના એક છત્રરૂપ પુત્રને જમેન્સવ કર્યો. જયારે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે કુળ, રાજ્ય અને નગરી સર્વ અભિનંદ હર્ષ પામ્યા હતા, તેથી માતાપિતાએ તેમનું અભિનંદન એવું નામ પાડયું. પિતાના અંગુણમાંથી ઇન્દ્ર સંચારેલા અમૃતનું પાન કરતા અને દેવાંગનારૂપ ધાત્રીઓએ પાલન કરાતા પ્રભુ અનુક્રમે વધવા લાગ્યા. વિચિત્ર પ્રકારનાં રમકડાંએ હાથમાં રાખીને આવતા એવા સુર અસુરોના કુમારની સાથે વિચિત્ર ક્રિીડાથી ક્રીડા કરતા એવા પ્રભુએ પિતાનું બાલ્યવય ઉë, ઘન કર્યું. ઉધાનનું વૃક્ષ જેમ વસંતને પામે તેમ પ્રભુને સર્વ અંગમાં શભા કરનારું યૌવનવય પ્રાપ્ત થયું. સાડાત્રણસો ધનુષ્ય ઊંચી કાયા, હીંચકાવાળું જાણે વૃક્ષ હોય અથવા લક્ષમીના જાણે બે હીંચકા બાંધ્યા હોય તેવી જાનુ પર્યત લંબાયમાન બે ભુજા, અર્ધચંદ્ર સમાન શેતું Page #50 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૨ જે. પ્રભુએ સ્વિકારેલ ચારિત્ર. (૨૩) લલાટ અને પૂર્ણ ચંદ્રની શોભાને અનુસરતા મુખથી પ્રભુ વિશેષ શેભાને પ્રાપ્ત થયા. સુવર્ણમય મેરૂ પર્વતની શિલા જેવી છાતી, પુષ્ટ સ્કંધ, કૃશ ઉદર, મૃગલીના જેવી જંઘાઓ અને કુમના જેવાં ઉન્નત ચરણથી પ્રભુ મનહર જણાતા હતા. જો કે પ્રભુ વિષયમાં નિસ્પૃહ હતા તે પણ પોતાનું ભાગ્યકર્મ જાણું માતાપિતાની પ્રાર્થનાથી તેમણે અનેક રાજ્યપુત્રીઓની સાથે વિવાહ કર્યો. તારાઓની સાથે ચંદ્રની જેમ તે રાજકુમારીઓની સાથે ક્રીડા કરવાના ઉદ્યાન, સરોવર, વાપી અને પર્વત વિગેરેમાં પ્રભુ સ્વેચ્છાથી વિહાર કરવા લાગ્યા. એવી રીતે પ્રભુએ અહમિંદ્રની જેમ સુખમાંજ મગ્ન રહીને સાડાબાર લાખ પૂર્વ નિ. મન કર્યા પછી સંવર રાજાએ પ્રભુને પ્રાર્થના કરીને રાજ્યપર બેસાડ્યા, અને પોતે પ્રવ્રજ્યારૂપી રાજ્ય ગ્રહણ કર્યું. પ્રભુએ એક ગામની જેમ તે પૃથ્વીનું રાજ્ય લીલામાત્રથી ચલાવા માંડ્યું; જગતનું રક્ષણ કરવામાં ચતુર એવા પ્રભુને એટલી પૃથ્વીનું પાલન કરવું એ શું હિસાબમાં હતું ? એ પ્રમાણે રાજ્ય કરતાં પ્રભુને આઠ પૂર્વાગ સહિત સાડી છત્રીસ લાખ પૂર્વ નિર્ગમન થઈ ગયા. અનુક્રમે પ્રભુને દીક્ષા લેવાની ઈચ્છા થઈ. તે જ વખતે મને ભાવને જાણનારા મંત્રીઓની જેમ લેકાંતિક દેવતાઓ આવીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્યા- હે નાથ ! હવે સંસારવાસથી સર્યું, માટે ધર્મતીર્થને પ્રવર્તાવે; તમારા પ્રવર્તાવેલા તીર્થથી બીજા પણ અનેક પ્રાણીઓ આ દુર સંસારરૂપ સાગરને તરી જશે. આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરીને લોકાંતિક દેવતાએ ગયા. પછી પ્રભુએ નિદાન (નિયાણા) રહિત વાર્ષિક દાન આપવાને આરંભ કર્યો. ઈન્દ્રની આજ્ઞાથી કુબેરે પ્રેરેલા જંભક દેવતા દ્રવ્ય લાવી લાવીને પ્રભુને દાન દેવા માટે પૂરવા લાગ્યા. સાંવત્સરિક દાન દઈ રહ્યા પછી ચોસઠ ઇન્દ્રોએ પ્રભુને વિધિસહિત દીક્ષાભિષેક કર્યો. પછી અંગરાગ લગાવી. દિવ્ય વસ્ત્ર અને આભૂષણ ધારણ કરી જગત્પતિ સ્વાર્થસિદ્ધિ કરવાને માટે અર્થસિદ્ધ નામની શિબિકાપર આરૂઢ થયા. પ્રથમ મનુષ્યએ અને પછી દેવતાઓએ એ શિબિકાને ઉપાડી લીધી. શિબિકા પર બેસીને પ્રભુ સહસ્ત્રાગ્ર વનમાં ગયા. ત્યાં તેમણે પિતાનાં આભૂષણે વિગેરે સર્વ ઉતારીને છેડી દીધું, એટલે ઈન્દ્ર તેમના ખભા ઉપર દેવદૂષ્ય વસ્ત્ર નાંખ્યું. માઘ માસની શુકલ દ્વાદશીએ અભિચિ નક્ષત્રમાં દિવસના પાછલા ભાગમાં પ્રભુએ છઠ્ઠ તપ કરીને પંચમુષ્ટિ લેચ કર્યો. શકઈન્દ્ર પ્રભુના કેશને પિતાના ઉત્તરીય વસ્ત્રના છેડામાં લઈ ક્ષણવારમાં ક્ષીરસમુદ્રમાં પધરાવી પાછા આવ્યા. પછી ઈદ્ર સુર, અસુર અને મનુષ્ય સંબંધી કેલાહલને શાંત કરાવ્યો, એટલે પ્રભુએ સામાયિક સૂત્ર ભણુને ચારિત્રને સ્વીકાર કર્યો. તેજ વખતે મન:પર્યવ નામે ચોથું જ્ઞાન પ્રભુને ઉત્પન્ન થયું. તે સમયે ક્ષણવાર નારકીના જીવને પણ સુખ થયું. શરીરના મળની જેમ રાજ્યને છોડી બીજા એક હજાર રાજાઓએ પણ પ્રભુની સાથેજ મેહને નાશ કરનારી પ્રવજ્યા ગ્રહણ કરી. પછી પ્રવાસી પુરૂષો વર્ષાઋતુમાં જેમ પિતાના સ્થાનમાં ચાલ્યા જાય તેમ શક વિગેરે સર્વે ઈન્દ્ર પરિવાર સહિત પ્રભુને નમસ્કાર કરીને પોતપોતાના સ્થાનકે ગયા. બીજે દિવસે અધ્યા નગરીના રાજા ઈન્દ્રદત્તને ઘેર પ્રભુએ પરમાન (ક્ષીર)થી પારણું કર્યું. તે વખતે દેવતાઓએ દ્રવ્યની વૃષ્ટિ, પુષ્પની વૃષ્ટિ, સુગંધી જળની વૃષ્ટિ, આકાશમાં Page #51 -------------------------------------------------------------------------- ________________ (૨૪) શકે કરેલી પ્રભુની સ્તુતિ. પર્વ ૩ જું. દુંદુભિને નાદ અને વસ્ત્રને ઉક્ષેપ કર્યો. હર્ષને પરવશ થયેલા સુર, અસુર અને મનુષ્યોએ અહદાન, અહદાન, અહો સુદાન’ એમ ઉદ્ઘોષણા કરી. ત્યાંથી શ્રી અભિનંદન પ્રભુએ બીજે સ્થાને વિહાર કર્યો. પ્રભુના ચરણસ્થાનમાં ઈદ્રદત્ત પૂજન કરવાની ઈચછાથી એક રત્નપીઠ કરાવ્યું. પ્રભુએ છવસ્થપણે પરિષહાને સહન કરી અઢાર વર્ષ સુધી વિવિધ અભિગ્રહ ધારણ કરતાં કરતાં વિહાર કર્યો. " એ પ્રમાણે વિહાર કરતાં પ્રભુ એકદા સહસાગ્ર વનમાં આવ્યા. ત્યાં છઠ્ઠ તપ કરી રાયણના વૃક્ષની નીચે કાર્યોત્સર્ગ કરીને રહ્યા. ધ્યાનમાં વર્તતાં શુકલધ્યાનના બીજા પાયાને અંતે ઘાતીકમરને ક્ષય થતાં પિષમાસની શુકલ ચતુર્દશીએ અભિચિ નક્ષત્રને ચંદ્ર થતાં પ્રભુને નિર્મળ કેવલજ્ઞાન પ્રગટ થયું જે જ્ઞાન ક્ષણવાર નારકાના છાને પણ પિડાનો નાશ કરવામાં ઔષધ રૂપ થઈ પડ્યું. અવધિજ્ઞાનવડે પ્રભુને કેવળજ્ઞાન થયાની ખબર જાણીને ચેસઠ ઈન્દ્રોએ ત્યાં આવી એક એજન પ્રમાણુ પ્રદેશમાં સમવસરણ રચ્યું. દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણકમળ ઉપર ચરણને ધારણ કરતા પ્રભુએ પૂર્વ દ્વારથી તેમાં પ્રવેશ કર્યો, અને સમવસરણની મધ્યમાં રહેલા બે ગાઉ અને બસે ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી. ‘તયાન એમ બેલતાં પ્રભુએ દેવજીંદાના મધ્ય ભાગમાં રહેલા પૂર્વાભિમુખ સિંહાસનને અલંકૃત કર્યું. પછી દેવ, અસુર અને મનુષ્ય સહિત ચતુર્વિધ સંઘ પિતપતાના દ્વારથી પ્રવેશ કરી ગ્ય સ્થાનકે બેઠા. તે વખતે ભગવાનને નમસ્કાર કરી, અંજલિ જેડી શકઈત્તે રમાંચિત શરીરે નીચે પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી. હે ભગવન ! આપે સર્વદા કષ્ટકારી એવી મન, વચન અને કાયાની ચેષ્ટાને સંહાર કરી શિથિલપણુથી મનરૂપી શલ્યને જુદું કરેલું છે, હે નાથ ! તમારી ઈન્દ્રિય સંમત પણ નથી તેમજ ઉછૂપલ પણ નથી એમ સમ્યક્ પ્રકારે પ્રતિપાદન કરીને તમે ઈનિદ્રને જય કરે છે. કેગના જે આઠ અંગ કહેલા છે તે તે ફક્ત પ્રપંચ માત્ર છે; નહીં તે એ પેગ બાળપણાથી આરંભીને તમારી સામ્યતાને કેમ પ્રાપ્ત થાય? હે સ્વામિન્ ! લાંબા કાળથી સાથે રહેનારા વિષયમાં તમને વિરાગ છે અને અદષ્ટ એવા ભેગમાં સામ્યપણું છે, એ અમને તે અલૌકિક લાગે છે. જે તમે અપકાર કરનાર ઉપર રાગ ધરે છે તે બીજાઓ ઉપકાર કરનાર ઉપર પણ રાગ ધરતા નથી. અહા ! તમારૂં સર્વ અલૌકિક છે. હે પ્રભુ! તમે હિંસક પુરૂના ઉપર ઉપકાર કર્યો અને જે આશ્રિત હતા તેમની ઉપેક્ષા કરી. એવા તમારા વિચિત્ર ચરિત્રને કણું અનુસરી શકે ? હે ભગવન ! પરમ સમાધિમાં તમે તમારા આત્માને એવી રીતે જોડી દીધું છે કે જેથી હું સુખી છું કે દુઃખી છું” અથવા “સુખી કે દુઃખી નથી? એમ તમારા મનમાં પણ આવતું નથી. જેમાં ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એ ત્રિપુટી એકાત્માને પામેલી છે એવા તમારા યોગના માહાઓ ઉપર બીજાઓને કેમ શ્રદ્ધા ન આવે ?” આ પ્રમાણે સ્તુતિ કરીને ઈન્દ્ર વિરામ પામ્યા, એટલે પ્રભુએ એક જન સુધી પ્રસરતી ગંભીર ગિરાથી દેશના આપવી શરૂ કરી. “આ સંસાર એક વિપત્તિની ખાણુરૂપ છે. એમાં પડતા મનુષ્યને પિતા, માતા, મિત્ર બંધુ કે બીજી કોઈ પણ શરણુ રૂપ થતા નથી. ઈદ્ર અને ઉપેદ્રાદિ જેવા પણ જે મૃત્યુના Page #52 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૨ જે. પ્રભુની દેશના. (૨૫) સપાટામાં આવે છે તે મૃત્યુને પણ પીડા કરનાર એવો કયે પુરૂષ શરણેચ્છુ જનેને શરણ કરવા લાયક છે? અહા ! આ સંસારમાં પિતા, માતા, બહેન, ભાઈ અને પુત્ર જોઈ રહે છે અને રક્ષણ વગરના આ જીવને તેનાં કર્મો યમરાજના ગૃહમાં દેરીને લઈ જાય છે. મૂઢબુદ્ધિવાળા પુરૂષે પોતાના કર્મોથી મૃત્યુને પામતા એવા સ્વજનને જોઈ શક કરે છે, પણ તેઓ “પોતાના આત્માને પણ કર્મો તેવીજ રીતે લઈ જશે એમ શેક કરતા નથી, મેટા ભયંકર જંગલમાં મૃગના બચ્ચાની જેમ દુઃખરૂપી દાવાનળની પ્રજવલિત જ્વાળાએથી વિકરાળ એવા આ સંસારમાં પ્રાણીને કોઈ પણું શરણભૂત નથી. અષ્ટાંગ આયુર્વેદથી, સંજીવિની ઔષધિઓથી અને મૃત્યુંજયાદિક મંત્રોવડે પણ મૃત્યુથી રક્ષણ થતું નથી. ખરૂગના પાંજરાના મધ્ય ભાગમાં રહેલા અને ચતુરંગ એનાથી વિંટાયેલા મેટા રાજાને પણ યમરાજના કિંકર રાંકની પેઠે હઠથી ખેંચી જાય છે. જેમ પશુઓ મૃત્યુથી બચવાને ઉપાય જાણતા નથી તેમ વિદ્વાનો પણ જાણતા નથી, એ કેવી મૂઢતા કહેવાય? જેઓ ખગ માત્રના સાધનથી પૃથ્વીને નિષ્કટક કરે છે, તેઓ યમરાજની ભ્રકુટિથી ભય પામીને મુખમાં આંગળીઓ ઘાલે છે, એ કેવી વિચિત્ર વાર્તા ! પાપ રહિત મુનિઓના ખગની ધારા જેવા વ્રતો પણ મૃત્યુને ઉપાય કરી શકતા નથી. અહા ! શરણવિનાન. રાજા વિનાનું, નાયક વિનાનું અને ઉપાય વગરનું નું આ જગત યમરાજરૂપી રાક્ષસથી ગળી જવાય છે. ! જે ધર્મ રૂપ ઉપાય છે તે પણ મૃત્યુની સામે ચાલતું નથી, પણ તે ઉપાય શુભ ગતિને આપનાર ગણાય છે; તેથી પ્રવજ્યા રૂપ ઉપાયને ગ્રહણ કરીને જેમાં અક્ષય સુખ છે એવા મેક્ષને માટેજ પ્રયત્ન કરવા યોગ્ય છે.” આવી પ્રભુની દેશનાથી અનેક નરનારીઓએ તત્કાળ દીક્ષા લીધી અને વજનાભ વિગેરે એકસે ને સોળ ગણધરો થયા. તેમને વિધિ પ્રમાણે અનુગ અને ગણુની અનુજ્ઞા આ પીને પ્રભુએ શિક્ષારૂપ ધર્મદેશના આપી. પછી પ્રભુએ જન્મ વ્યય અને ધ્રુવમય ત્રિપદી તેએને કહી બતાવી. તે ત્રિપદીને અનુસારે તેમણે દ્વાદશાંગીની રચના કરી. પ્રથમ પૌરૂષી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી. પછી રાજાએ બલિ મંગાવી. તેને ઉડાડી દેવતા, રાજા અને મનુષ્ય અનુક્રમે લઈ ગયા. પછી જગત્પતિ ત્યાંથી ઉઠીને વચલા કિલ્લામાં આવી ઇશાન દિશામાં રહેલા દેવજીંદા ઉપર વિરાજમાન થયા. પછી પ્રભુના ચરણુપીઠ ઉપર બેસીને વજન નાભ, ગણધર કે જેઓને લોકેએ કેવળી જેવા જાણેલા હતા અને જે શ્રુતકેવળી હતા તેમણે દેશના આપવા માંડી. જ્યારે બીજી પૈરૂષી પૂર્ણ થઈ ત્યારે તેમણે દેશના સમાપ્ત કરી, તે વખતે દેવતા વિગેરે સર્વે પ્રભુને નમસ્કાર કરી પિતપોતાને સ્થાનકે ગયા. તેમના તીર્થમાં શાસનદેવતા તરીકે શ્યામ કાંતિવાળો, હાથીના વાહન ઉપર બેસનાર, બે દક્ષિણ ભુજાઓમાં બીજેરૂં અને અક્ષસૂત્ર ધારણ કરનાર અને બે વામ ભુજાઓમાં નકુલ અને અંકુશને રાખનાર યક્ષેશ્વર નામને યક્ષ થયે, કે જે હમેશાં પ્રભુની પાસે સેવામાં તત્પર રહેતે હતે; અને શ્યામ વર્ણવાળી, કમળના આસન પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં વરદ અને પાશને ધારણ કરનારી અને બે વામણુજામાં નાગ અને અંકુશ ધારણ કરનારી કાલિકા નામે એક નિત્ય પ્રભુની પાસે રહેનારી શાસનદેવતા થઈ. ચેત્રીશ અતિશયેએ યુક્ત એવા પ્રભુ ગ્રામ, આકર અને નગર વિગેરેમાં પ્રાણીઓને બોધ કરતા વિહાર કરવા લાગ્યા. B - 4 Page #53 -------------------------------------------------------------------------- ________________ (૨૬) પ્રભુની દેશના પર્વ ૩ જુ. ત્રણ લાખ સાધુએ, છ લાખ ને ત્રીશ હજાર સાધ્વીઓ, નવ હજાર ને આઠસો અવધિજ્ઞાનીઓ, એક હજાર ને પાંચસે ચૌદપૂવી, અગીયાર હજાર છસે ને પચાસ મન:પર્યવજ્ઞાની, ચેક હજાર વાર લબ્ધિવાળા, બે લાખ ને અડ્યાસી હજાર શ્રાવકો અને પાંચ લાખ ને સત્યાવીશ હજાર શ્રાવિકાઓ–આટલે પરિવાર પ્રભુને પૃથ્વી પર વિહાર કરતાં કરતાં થયે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી આઠ પૂર્વાગ અને અઢાર વર્ષે ઉણ લાખ પૂર્વ વ્યતીત થયે સતે પિતાને નિર્વાણ કાળ સમીપ જાણીને પ્રભુ સમેતશિખર પર્વતે પધાર્યા. ત્યાં ઈંદ્ર સહિત દેવતાઓ અને રાજાઓએ સેવેલા પ્રભુએ એક હજાર મુનિઓની સાથે એક માસનું અનશન ગ્રહણ કર્યું. પછી ભપગ્રાહી કર્મને ભેદનારા એવા શૈલેશી ધ્યાનપર આરૂઢ થઈ અનંત ચતુષ્કને સિદ્ધ કરી ભગવાન અભિનંદન પ્રભુ વૈશાખમાસની શુકલ અષ્ટમીએ ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં આવતાં એક સહસ્ત્ર મુનિએ સાથે મોક્ષપદને પ્રાપ્ત થયા. કુમાર અવસ્થામાં, સાડાબાર લાખ પૂર્વ, રાજ્યમાં આઠ પૂર્વાગ સહિત સાડી છત્રીસ લાખ પૂર્વ અને દીક્ષામાં આઠ પુર્વાગે ઉણું એક લાખ પૂર્વ—એકંદર પચાસ લાખ પૂર્વનું આયુષ્ય પ્રભુએ નિર્ગમન કર્યું. સંભવનાથસ્વામીના નિર્વાણ પછી દશ લાખ કરોડ સાગરોપમ વીત્યા ત્યારે અભિનંદન સ્વામી નિર્વાણપદને પામ્યા. શ્રી અભિનંદન સ્વામીએ કાળ કર્યા પછી સુરઅસુરોએ તેમને અને બીજા મુનિઓને અંગસંસ્કાર કર્યો અને પ્રભુની દાઢ અને અસ્થિ તેઓ પૂજનને માટે લઈ ગયા. પછી તેઓ નંદીશ્વર દ્વીપે જઈ શાશ્વત અતના બિંબને, અષ્ટાબ્લિક ઉત્સવ કરી પોતપોતાના દેવલોકમાં ગયા, અને નિર્વાણ સ્થાનકે આવેલા રાજાએ પિતાપિતાની રાજધાનીમાં ગયા. इत्याचार्य श्री हेमचन्द्रविरचिते त्रिषष्ठिशलाकापुरूषचरिते महाकाव्ये तृतीये पर्वणि श्री अभिनंदनस्वामि चरितवर्णनो नाम द्वितीयः सर्गः Page #54 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री सुमतिनाथ ॥ AAAA - 10000 DOOOD धुसत्किरीटशाणाग्रो, त्तेजिनाविनरवावलिः । भगवान् सुमतिस्वामी, तनोत्वभिमतानि वः ।।५।। Page #55 -------------------------------------------------------------------------- ________________ ૦૦૦ ર ૦ તૃતીય સર્ગ. - શ્રી સુમતિનાથ ચરિત્ર. - આ અપાર સંસારરૂપી મહાસાગરને ઉતારવામાં સેતુ (મર્યાદા) રૂપ અને ઉત્કૃષ્ટ જ્ઞાનના હેતુ એવા શ્રી સુમતિનાથ ભગવાનને નમસ્કાર કરી, ભવ્ય પ્રાણીઓના કલ્યાણરૂપ વૃક્ષને ઉછેરવામાં નીકના જળ જેવું એ પ્રભુનું ચરિત્ર તેમના પ્રસાદથી કહેવામાં આવશે. આ જંબુદ્વીપમાં પુષ્કળ ઋદ્ધિથી પૂર્વ વિદેહમાં તિલકરૂપપુષ્કલાવતી નામે એક વિયે છે. તેમાં શંખપુર નામે એક સુંદર નગર હતું તેમાં મોટા ચૈત્ય અને હવેલીઓની વિચિત્ર દવજાએથી બધું આકાશ વ્યાપ્ત થયેલું રહેતું હતું. તે નગરમાં વિજય કરનાર વિજયસેન નામે રાજા રાજ્ય કરતા હતા. ભુજવીર્યથી શેભનારા એ રાજાને સૈન્ય ફક્ત શોભાને માટેજ હતું. સર્વ અંતઃપુરની સ્ત્રીઓમાં આભૂષણરૂપ સુદના નામે એક તેને પ્રિયા હતી, જે ચંદ્રની લેખાની જેમ હમેશાં સુદર્શના હતી. રતિ સાથે કામદેવની જેમ વિસ્તૃત વિભવવાળે વિજયસેનરાજા તેની સાથે ક્રિીડા કરતે પિતાને સમય નિર્ગમન કરતો હતે. એક વખતે કોઈ ઉત્સવને દિવસ આવતાં નગરના લકે સર્વ સમૃદ્ધિ અને પરિવાર સહિત ઉદ્યાનમાં ક્રીડા કરવાને ગયા. તે વખતે જાણે મૂર્તિમાન રાજ્યલમી હાય તેવી સુદર્શન રાણી પણ છત્રચામરથી અલંકૃત એવી એક હાથિણી ઉપર બેસીને તે ઉધાનમાં આવી. ત્યાં જાણે દિકકન્યાઓ હોય તેવી અમૂલ્ય આભૂષણેની શેભાને ધારણ કરનારી આઠ સ્ત્રીઓથી પરવરેલી કે એક સ્ત્રી તેને જોવામાં આવી. અપ્સરાઓ જેમ ઈદ્રાણીની ઉપાસના કરે તેમ એ આઠ વધુઓએ ઉપાસના કરાયેલી એ સુંદર સ્ત્રીને જોઈને સુદર્શના પિતાના ચિત્તમાં પરમ વિસ્મય પામી. “આ સ્ત્રી કોણ છે? અને તેની પાસે રહેલી બીજી આઠ બાળાઓ કેણ છે? એ જાણવા માટે દેવી સુદર્શનાએ પિતાના એક નાજરને તપાસ કરવાની આજ્ઞા આપી. ત્યાં જઈ પૂછી આવીને સુદનાને તે કહેવા લાગ્યું–હે મહારાજ્ઞી! એ સ્ત્રી આ નગરના પ્રતિષ્ઠિત શ્રેષ્ઠી નદિપેણની સુલક્ષણ નામે સ્ત્રી છે. એ સુલક્ષણુને બે પુત્રો છે, અને તે પ્રત્યેક પુત્રોને ચાર ચાર સ્ત્રીઓ છે. તે આઠ સ્ત્રીઓ દાસીની જેમ પોતાની સાસુની સેવા કરવાને અહીં સાથે આવેલી છે.” આ પ્રમાણે સાંભળીને સુદર્શના ચિત્તમાં વિચાર કરવા લાગી કે “અહા ! આ શેઠાણીને ધન્ય છે કે જે પુત્રનું મુખ જુવે છે, અને જાણે નાગકન્યા હોય તેવી સ્વરૂપવાન અને કુળવાન આઠ પુત્રવધૂઓ જેની સર્વદા સેવા કરે છે. મારા જેવી પુણ્ય રહિત સ્ત્રીને ધિક્કાર છે કે જેને પુત્ર કે પુત્રવધુ કાંઈ નથી, જે કે હું મારા પતિને એક હૃદયરૂપ છું તેપણ મારું જીવિત વૃથા છે. આમ તેમ પિતાના હાથને ઉછાળતા અને ચારે તરફ ધૂળીથી ધૂસર થયેલ પુત્ર વૃક્ષ ઉપર વાનરની જેમ પુણ્યવંતી સ્ત્રીઓના ઉત્સંગમાંજ ક્રીડા કરે છે. ફળવિનાની વલીની જેમ અને જળવિનાના પર્વતની જેમ પુત્રવિનાની સ્ત્રીએ શેક કરવા ૧ સારૂ છે દર્શન જેનું એવી. Page #56 -------------------------------------------------------------------------- ________________ (૨૮) પુત્રરહિત લેવાથી સુદર્શનાને થયેલ ખેદ. ૫૩ . લાયક અને નિંદવા લાયક છે. જે સ્ત્રીઓને પુત્રના જન્મ, નામ, ચેલ અને વિવાહાદિ સંસ્કારના મહત્યની પ્રાપ્તિ થતી નથી તે સ્ત્રીઓને બીજા ઉત્સવો શા કામના છે? આ પ્રમાણે વિચારતી સુદર્શના દેવી હિમથી પીડાયેલી પદ્મિનીની પેઠે કરમાઈ ગયેલ મુખવાળી થઈ ખેદ સહિત પોતાના ભુવનમાં પાછી આવી. પિતાની પ્રિય સખીઓને વિદાય કરી જાણે વ્યાધિવાળી હોય તેમ નિઃશ્વાસ મૂકતી શયા ઉપર પડી. ત્યાં તે કાંઈપણ બોલતી નહોતી, ખાતી નહોતી અને કાંઈ શંગાર પણ કરતી નહોતી. કેવળ રત્નની પુતળીની જેમ શન્ય મનથી પડી રહેલી હતી. પરિવારને મુખથી તેની તેવી સ્થિતિ જાણીને મહારાજા વિજયસેન ત્યાં આવી પ્રેમયુકત કેમળ ગિરાવટે કહેવા લાગ્યા...હે દેવી ! હું પોતે તારે આધીન છતાં તારે કયે મને રથ અપૂર્ણ છે કે જેથી મરુસ્થળમાં પડેલી હંસલીની જેમ તું તરફડે છે? શું તને કાંઈ અંતરની પીડા છે? અથવા કેઈ નવીન વ્યાધિ થયેલ છે? વા કેઈએ તારી આજ્ઞા ઉલ્લંઘન કરી છે કે તે કાંઈ દુઃસ્વપ્ન જોયેલું છે? તે કઈ બાહ્ય કે અત્યંતર અપશુકન થયેલ છે? જે કાંઈપણ તને ખેદ થવાનું કારણ હોય તે કહી દે. મારી પાસે તારે કાંઈપણ છાનું રાખવું ન જોઈએ. સુદર્શના નિઃશ્વાસ મૂકી ગદ્ગદ્ સ્વરે બેલી-હપ્રિયનાથ! તમારા પ્રસાદથી તમારી જેમ મારી આજ્ઞાને કેઈએ પણ ખંડિત કરી નથી, તેમ આધિ વ્યાધિ દુઃસ્વપ્ન અપશુકન કે બીજું કાંઈ પણ મને પીડા કરતું નથી; પણ એક બાબત મને ઘણી પીડા કરે છે, તે એ છે કે જ્યાં સુધી આપણે પુત્રનું મુખ જોયું નથી ત્યાં સુધી રાજ્યસંપત્તિ, વિષયસુખ અને આપણી બંનેની પ્રીતિ એ સર્વ વ્યર્થ છે; જેમ નિર્ધન પુરૂષ લક્ષમીવાનની લક્ષમીને જોઈને તેની ઈચ્છા રાખે છે તેમ પુત્રવાળાના પુત્રોને જોઈને હું પણ તેવી રીતે જ ઈચ્છા રાખું છું, એ કેટલી બધી ખેદની વાત છે ? જે આપણે મનરૂપી તાજવામાં એક તરફ સર્વ સુખ અને એક તરફ પુત્રપ્રાપ્તિનું સુખ રાખીને તળશું તે તેમાં પુત્રપ્રાપ્તિનું સુખ અધિક થશે. વનમાં પુત્ર પરિવાર સાથે ફરતા એવા મૃગાદિક પશુઓ સારા છે, પણ પુત્ર રહિત એવા આપણને ધિક્કાર છે ! કારણ કે તેમનાથી પણું આપણું ભાગ્ય અ૯પ છે. પછી રાજા બે -“હે દેવી ! તમે ધીરા થાઓ, દેવતાનું આરાધન કરીને હું તમારે મને રથ થડા સમયમાં પૂર્ણ કરીશ. જે પરાક્રમથી અસાધ્ય છે, જે બુદ્ધિથી અગોચર છે, જે મંત્રોને વિષય નથી, જે તંત્રથી દૂર છે, અને બીજા ઉપાયથી પણ જે અગમ્ય છે તેવા પુરૂપાર્થને પ્રસન્ન થયેલા દેવીદેવતાઓ સાધી આપે છે. હે માનિની! આ તમારે મરથ હવે સિદ્ધ થઈ ચુક્યો છે એમ જાણે. હવે શેક શા માટે કરો છો ? હું પુત્રને માટે ઘણું કરીને આપણું કુળદેવીની પાસે જ જઈને બેસીશ.” એવી રીતે રાણીને ધીરજ આપી વિજયસેન રાજ સ્નાન કરી પવિત્ર વેબ પહેરી પિતાના મંદિરમાંથી નીકળી કુળદેવીના સ્થાનમાં ગયા. ત્યાં તે કુળદેવતાની પૂજા કરી પુત્રને લાભ થાય ત્યાં સુધી અનપાનને ત્યાગ કરીને દૃઢ નિશ્ચય ધરાવીને બેઠા. જ્યારે છઠ્ઠો ઉપવાસ થયો ત્યારે કુળદેવી પ્રત્યક્ષ થઈ. અને “હે મહીપતિ! વરદાન માગ’ એમ પ્રસન્ન થઈને કહ્યું. રાજા વિજયસેન દેવીને નમસ્કાર કરીને બોલ્યા “હે કુળદેવી! આપ પ્રસન્ન થઈને સર્વ પુરૂષમાં ઉત્કૃષ્ટ એવા પુત્ર ભિલાને આપે”. તે સાંભળી ‘દેવલોકમાંથી ઍવીને કેઈ ઉત્તમ દેવતા તમારો પુત્ર થશે એવું Page #57 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ જે. પુત્રપ્રાપ્તિ માટે વિજયસેન રાજાએ કરેલ કુળદેવીનું પૂજન (૨૯) વરદાન આપી કુળદેવી તત્કાળ અંતર્ધાન થઈ ગઈ. રાજાએ દેવીના આપેલા વરદાનની વાર્તા પિતાની પ્રિયાને કહી. તેથી મેઘની ગજેનાથી બગલીની જેમ તે વાર્તાથી રાણી ઘણે હર્ષ પામી. બીજે જ દીવસે તુચનાતા થયેલાં સુદર્શના દેવીની કુક્ષિમાં દેવલોકમાંથી ચવીને કઈ મહદ્ધિક દેવતા ઉત્પન્ન થયે. તે વખતે સુતેલા મહાદેવીએ કેશરના જેવી રાતી કેશરાવાળે એક કિશોર કેશરીસિંહ પોતાના મુખમાં પ્રવેશ કરતે જે. તરતજ ભય પામેલા રાણીએ શસ્યા ઉપરથી બેઠા થઈને પોતાના મુખમાં થયેલા સિંહના પ્રવેશની સ્વન વાર્તા રાજાને કહી. એ સાંભળી મહારાજા બોલ્યા- હે દેવી ! આ સ્વપ્ન એ કુળદેવીના વરદાન રૂપી વૃક્ષનું એવું ફળ પ્રકાશિત કર્યું છે કે સિંહના જે પરાક્રમી તમારે એક પુત્ર થશે.” આ સ્વપ્નને વિચાર સાંભળી રાણી ઘણુ ખુશી થયાં અને બાકીની રાત્રી શુભ કથાઓ કરતાં જાગ્રતપણેજ નિર્ગમન કરી. ઉત્તમ સરિતાના જળમાં સુવર્ણના કમળની જેમ દેવીની કુક્ષિમાં તે ગર્ભ દિવસે દિવસે વધવા લાગ્યું. એક વખતે દેવી પિતાને ઉત્પન્ન થયેલા દેહદ મહારાજાને કહેવા લાગ્યા કે- સર્વ પ્રાણીઓને અભય આપવાને ઈચ્છું છું, સર્વ નગર વિગેરેમાં અમારી ઘોષણા કરાવવાને ઈચ્છું છું, અને સમગ્ર જિનચૈત્યમાં અષ્ટાબ્લિક ઉત્સવ કરવાની અભિલાષા રાખું છું.” રાજાએ કહ્યું- હે દેવી ! ગર્ભના પ્રભાવથી કુળદેવીના વરદાનને અને સ્વપ્નાર્થને સત્ય કરનાર એવા આ તમારા દેહદ છે. ઉત્તમ ઈચ્છાવાળા ! ગર્ભના પ્રભાવથી જ તમારી આવી ઈચ્છા થઈ છે, કારણકે પ્રતિમાનો પ્રભાવ અધિષ્ઠાયક દેવને ઉચિતજ થાય છે. આ પ્રમાણે કહીને રાજાએ ભય પામેલાઓને અભયદાન આપ્યું, પટહ વગડાવીને સર્વ ઠેકાણે અમારીષણું પ્રવર્તાવી અને અષ્ટપ્રકારી પૂજાથી તથા દિવ્ય સંગીતથી દરેક ચૈત્યમાં અષ્ટાબ્લિક ઉત્સવ કરાવ્યા. - એ દેહદ પૂર્ણ થવાથી પૂર્ણ ચંદ્રના જેવા ઉજજવળ મુખવાળી દેવી પ્રસન્ન થઈ અને સમય આવ્યા ત્યારે વેલ જેમ ફળને જન્મ આપે તેમ એક પુત્રરત્નને તેણે જન્મ આપે. તે વખતે સર્વરાજાઓમાં શિરોમણિ વિજયસેન રાજાએ ચિંતામણિરત્નની જેમ ઉદ્ઘેષણ કરાવીને યાચકેને ઈચ્છિત દાન આપવા માંડયું, અને હૃદયરૂપ સમુદ્રને ચંદ્રસમાન માટે મહત્સવ કર્યો. તે પછી તેવીજ રીતે સ્વજનેની જેમ નગરજનોએ પણ મહત્સવ કર્યો. પછી દેવીના સ્વપ્નને અનુસરીને મહારાજાએ પુત્રનું પુરૂષસિંહ એવું મનેહર નામ પાડયું. અનુક્રમે વૃદ્ધિ પામી વિશાળ ભુજાવાળે એ કુમાર રૂપથી, કળાથી અને કુળથી પિતાને સદશ એવી રાજાઓની આઠ કન્યાઓ પર. અપ્સરાઓની સાથે દેવની જેમ તેઓની સાથે વિજયસેન રાજાને કુમાર ક્ષણે ક્ષણે ક્રીડા કરેતે વિષયસુખ ભેગવવા લાગ્યું. એક વખતે જાણે સાક્ષાત્ વસંત હોય અથવા જાણે સાક્ષાત્ વસંતને મિત્ર કામદેવ હાય તે પુરૂષસિંહ કુમાર સ્વેચ્છાથી ક્રીડા કરવાને ઉદ્યાનમાં ગયો. ત્યાં રૂપથી અને શમથી આનંદને જય કરનાર વિનયનંદન નામના સૂરિને સમારેલા તેણે જોયા. તેમને જોતાં જ જાણે અમૃતનું પાન કર્યું હોય તેમ કુમારનાં લોચન, હૃદય અને બીજાં અંગે પણ પૂર્ણ વિકાસ પામ્યાં. ક્ષણવાર તેમને નીરખી રાજકુમાર વિચારવા લાગ્યો કે “જેવું વેશ્યાની પાસે રહીને સતીવ્રતનું પાલન કરવું, ચેરની પાસે રહીને નિધાનનું ગેપવવું, યુવાન માજરની પાસે રહીને અમૃતના આસ વનું રક્ષણ કરવું અને ડાકણની પડોશમાં રહીને પોતાની કુશળતા સાચવવી મુશ્કેલ છે, તેવી જ Page #58 -------------------------------------------------------------------------- ________________ (૩૦) સુદર્શનને થયેલ પુત્ર પ્રાપ્તિકુમારને મુનીનું મળવું. પર્વ ૩ જું. રીતે આ મુનિનું અનુપમ રૂપ અને યૌવનવય જતાં વિષયવૃત્તિરૂપ ઉન્માદને હેતુ ઉદય પામે તેવું જણાય છે, તે છતાં આવા કઠિન વ્રતનું ધારણ કરવું દેખાય છે તે તેવું જ મુશ્કેલ છે. હેમંતઋતુમાં હિમ, ગ્રીષ્મઋતુમાં સૂર્યને વાપ અને વર્ષાઋતુમાં ઝંઝાવાત સહન થઈ શકે પણ ચાવનમાં કામદેવને ઉપદ્રવ સહન થઈ શકતો નથી. તે છતાં આવા કામદેવને છતનારા મુનિ, આજે પુણ્યાનુબંધી પુણ્યથી ભાગ્યશે મારા જેવામાં આવ્યા છે, કે જેઓ માતા, પિતા કે ગુરૂ હોય તેમ મને પ્રીતિ ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે વિચાર કરી રાજકુમાર સત્વર તેમની પાસે આવ્યા, અને હૃદયને આનંદ આપનારા એ વિનયનંદન મુનિને તેણે વંદના કરી. મુનિએ કલ્યાણરૂપી અંકુરને ઉત્પન્ન કરવામાં મેઘવૃષ્ટિ જેવી ધર્મલાભરૂપ આશિષ આપીને રાજપુત્રને આનંદિત કર્યો. પછી કુમાર નમસ્કાર કરી બે“હે મુનિરાજ ! નવ યૌવનવાન છતાં તમે આવું વ્રત ધારણ કરેલું છે તે જોઈને મને આશ્ચર્ય થાય છે. આવી વયમાં તમે યત્નપૂર્વક વિષયથી વિમુખ થયા છે, તે વિષયના કિપાકના ફળની જેવા માઠા વિપાક હું પણું જાણું છું. આ સંસારમાં હું પણ કિંચિત્ માત્ર સાર જેત નથી, પરંતુ તેવા સંસારને પરિહાર કરવાને આપના જેવા વિરલા પુરૂાજ ઉઘુક્ત થાય છે. તે સ્વા. મિન ! આપ આ સંસાર તરવાને ઉપાય મને બતાવે અને સાર્થવાહ જેમ વટેમાર્ગુને લઈ જાય, તેમ તમે મને તમારે માગે લઈ જાઓ. હે મહામુનિ ! કાંકરાને શેધતાં જેમ પર્વત ઉપરથી માણિજ્ય મળી જાય, તેમ ક્રિીડા કરવાને આવેલા મને અહીં તમે પ્રાપ્ત થયા છે.” આવી રીતે જ્યારે રાજકુમારે કહ્યું ત્યારે કામદેવના શત્રુ એવા એ મહામુનિ નવીન મેઘના જેવી ગંભીર ગિરાથી આ પ્રમાણે છેલ્યા-“જેમ માંત્રિક પુરૂષને સર્વભૂતપિશાચ શાંતિને માટે થાય છે તેમ વૈરાગ્યવાન પુરૂષને યૌવન, એશ્વર્ય અને રૂપાદિક જે મદનાં સ્થાન છે તે શાંતિને માટે થાય છે શ્રી ભગવંતે સંસારરૂપ સમુદ્રને તરવામાં ઉત્તમ વહાણની જે યતિધર્મ કહેલું છે. એ યતિધર્મ સંયમ, સત્ય, શૌચ, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, તપ, ક્ષમા, મૃદુતા, આવક અને મુક્તિપ એ દશ પ્રકાર છે. પ્રાણાતિપાત નિવૃત્તિ એ સંયમ અસત્ય વચનને પરિહાર કરે તે અમૃષાવાદ; અદત્તાદાન (ચારી) વજીને સંયમની શુદ્ધિ રાખવી તે શૌચ; નવ ગુપ્તિ સહિત કામ-ઇંદ્રિયને સંયમ કરે તે બ્રહ્મચર્યનું શરીર વિગેરેમાં પણ મમતારહિત પાણું તે અકિંચનતા; અનશન, ઔદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, તનુકલેશ અને સંલીનતાએ છ પ્રકારે બાહાતપ અને પ્રાયશ્ચિત, વિયાવૃત્ય, સ્વાધ્યાય, વિનય, કાયોત્સર્ગ અને શુભ ધ્યાન એ છ પ્રકારે અત્યંતર તપ-તે બંને મળી બાર પ્રકારે તપ; શક્તિ વા અશક્તિ છતાં ક્રોધને નિગ્રહ કરી સહન કરવું તે ક્ષમા માનને જય કરી મદના દેષને ત્યાગ કરે તે મૃદુતા, માયાને જીતીને મન, વચન, કાયાથી વક્રતાને છેડી દેવી તે આર્જવ; અને બાહ્ય તથા અત્યંતર વસ્તુઓમાં તૃણાનો વિચ્છેદ તે મુક્તિ એ દશ પ્રકારને ધર્મ સંસારસમુદ્રથી પાર ઉતારવામાં સમર્થ છે, અને એ નિર્દોષ ધર્મ ચિંતામણિ રત્નની જેમ આ જગતમાં પુણ્યથીજ પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણેની મુનિરાજની વાણું સાંભળી રાજકુમાર પુરૂષસિંહ વિનયપૂર્વક આ પ્રમાણે બે -“હે પ્રભુ ! નિર્ધનને ધનને ભંડાર બતાવવાની જેમ આપે આ ધર્મ મને સારી રીતે બતાવ્યો છે. પણ એ ધર્મ ગૃહવાસમાં રહીને આચરી શકાતો નથી. કારણકે ગૃહવાસ સંસાર ૧ અહિંસા, ૨ અચૌર્ય, ૩ નિરભિમાનતા, ૪ સરલતા, ૫ નિર્લોભના. Page #59 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ જે. પુરૂષસિંહે જણાવેલ સંસારનિવાસનું કણ. . (૩૧) રૂપી વૃક્ષને એક ઉત્તમ દેહદ છે. પણ હે ભગવંત! આ સંસારરૂપી દુર્ગામના નિવાસથી હું તે ઉદ્વેગ પામ્ય છું, માટે મને ધર્મરાજાની રાજધાનીરૂપ દીક્ષા આપે.” રાજપુત્રનાં એવાં વચન સાંભળી વિનયનંદન સૂરિ બોલ્યા- હે રાજકુમાર ! આ તમારો મરથ ઘણે શ્રેષ્ઠ અને પુણ્યસંપત્તિને સાધનારે છે. મોટી બુદ્ધિવાળા, વિવેકી અને દઢ નિશ્ચય રાખનારા હે મહાસત્વ ! તમે વ્રતને ભાર ધારણ કરવાને યોગ્ય છે, તેથી તમારે મને રથ અમે પૂર્ણ કરીશું; પરંતુ પ્રથમ તમે નગરમાં જઈ તમારા પુત્રવત્સલ માતાપિતાની રજા લઈને આવે; કારણકે જગતમાં પ્રાણીને પહેલા ગુરૂ માતાપિતા છે.” મુનિનાં એવાં વચન સાંભળી પુરૂષસિંહ નગરમાં ગયા, અને માતાપિતા પાસે જઈ પ્રણામ કરી અંજલી જેડી દીક્ષા લેવાની આજ્ઞાને માટે વિજ્ઞપ્તિ કરી. પુત્રનું એવું વચન સાંભળી તેઓએ કહ્યું-“હે વત્સ! આ વખતે તેને દીક્ષા લેવી યુક્ત નથી. કારણકે પંચ મહાવ્રતને ભાર વહન કર ઘણું મુશ્કેલ છે. સંયમી પુરૂષને પિતાના દેહમાં પણ મમતા છોડી અને રાત્રીજનથી વિરામ પામી, બેંતાલીશ દોષોથી રહિત એવા પિંડનું - જન કરવું પડે છે. નિત્ય ઉદ્યોગી, મમતા રહિત, પરિગ્રહે વર્જિત અને ગુણમાં તત્પર એવા મુનિને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિએ સર્વદા ધારણ કરવી પડે છે. વળી વિધિપૂર્વક માતાદિક પ્રતિમા તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરીને અનેક પ્રકારના અભિગ્રહ કરવા પડે છે. માવજજીવિત સ્નાનને ત્યાગ, પૃથ્વી ઉપર શયન, કેશને લોચ, શરીરને અસત્કાર, ગુરૂકુળમાં સદાનિવાસ, પરિષહ અને ઉપસર્ગોની અનુમોદન સહિત સહનતા અને અઢાર હજાર શીલના અંગનું અવધારણુ, ઈત્યાદિક સર્વ નિયમો દીક્ષા લેનારને પાળવા પડે છે. હે સુકુમાર કુમાર! એ પ્રમાણેના નિરંતર નિયમ પાળવા તે લોઢાના ચણા ચાવવા તુલ્ય છે, બે હાથથી અપાર સમુદ્રને તરવા તુલ્ય છે, ખર્ષની તીક્ષણ ધાર ઉપર ચરણથી ચાલવા જેવું છે, અગ્નિની વાળાનું પાન કરવા તુલ્ય છે, તાજવા ઉપર મેરૂ પર્વત તોળવાને છે, મોટી નદી સામે પૂરે તરવા બરોબર છે, એકલે પંડે બળવાન શત્રુઓનું સૈન્ય જીતવા સમાન છે, અને ફરતા ચક્ર ઉપર રહેલ રાધાવેધ કરવાનો છે. ગ્રહણ કરેલી દીક્ષા જે માવજજીવિત પાળવી તેજ મોટું સત્વ, તેજ અગાધ ધર્ય, તેજ મોટી બુદ્ધિ અને તેજ મોટું બળ છે.” ( આ પ્રમાણેનાં માતાપિતાનાં વચન સાંભળી રાજકુમાર પ્રસન્ન થઈ બેલ્યો- પૂજ્યપાદ! આપ કહે છે તે બરાબર છે. દીક્ષા પાળવી તેવીજ કઠિણ છે, પણ હું આપને વિજ્ઞપ્તિ કરું છું કે સંસારમાં નિવાસ કરવાથી ઉત્પન્ન થતા કટેની આગળ દીક્ષાનું કષ્ટ એક સામે ભાગ પણ નથી. વચનથી ન કહી શકાય અને શ્રવણથી ન સાંભળી શકાય તેવી પ્રત્યક્ષ નરકની વેદના તે કર રહી, પણ આ લેકમાં નિરપરાધી તિર્યંચ જાતિને બંધન, છેદ અને તર્જનાદિકની સહ પીડાઓ મનુષ્યને કષ્ટાદિક વ્યાધિઓની પીડા, કેદખાનું, અંગનું કતરાવું, ત્વચા ઉખડાવવી, શરીર બાળી દેવું અને મસ્તક છેદન કરવું ઈત્યાદિક વેદનાઓ, અને સ્વર્ગવાસી દેવતાઓને પ્રિયજનને વિયેગ, શત્રુથી પરાભવ અને અવનના જ્ઞાનથી થતું દુસહ દુઃખ જોવામાં આવે છે.” રાજકુમારે પોતાના માતાપિતાને આ પ્રમાણે કહ્યું, ત્યારે પુત્રને સાબાશી આપી ખુશી થઈને તેઓએ વ્રત લેવાની આજ્ઞા આપી. પછી પિતાએ હર્ષથી જેને નિષ્ઠમણુમહૈત્સવ કરે છે એ રાજપુત્ર ફળને અથી જેમ વનસ્પતિ પાસે જાય તેમ દીક્ષાને અર્થે મુનિની પાસે આવ્યો. ત્યાં સામાયિક ઉચ્ચરી પુરૂષસિંહ કુમારે વિનયનંદન મુનિના ચરણકમળની પાસે ભવસાગર તરવામાં નાવિકારૂપ દીક્ષા ગ્રહણ કરી, પ્રમાદ રહિત સર્વ પ્રાણીની રક્ષા કરતા એ Page #60 -------------------------------------------------------------------------- ________________ (૩૨) મેઘરાજાનું વર્ણન. પર્વ ૩ જુ. રાજકુમાર રાજના જેમ દૃઢપણે દીક્ષાનું પ્રતિપાલન કર્યું, તે સાથે વીશ સ્થાનકોમાંથી કેટલાએક સ્થાનકે આરાધીને તેણે ઉજજવળ એવું તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. ઘણું કાળ પર્યત વિહાર કરી છેવટે અનશનથી કાળ કરીને વિજયંતવિમાનમાં મહદ્ધિક દેવતાપણે ઉત્પન્ન થયે. આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રની અંદર મોટી સંપત્તિઓના સ્થાનરૂપ વિનીતા નામે નગરી છે. જાણે બીજા દ્વીપમાંથી ચંદ્રના બિંબ લાવીને રચેલા હોય તેવા રૂપાને કાંગશથી એ નગરીની આસપાસ એક મેટે કિલ્લે શોભતું હતું. અનેક પ્રકારના રત્નના ભંડારરૂપ એ નગરીમાં રાજાઓએ રક્ષાને માટે એક બીજે રૂપાને કિલે કરેલો હતો, તે જાણે શેષનાગ કંડલાકારે થઈ તેની રક્ષા કરતો હોય તેમ જણાતો હતો. ત્યાં રહેલા ચુનાદાર મહેલોના રનના છજા ઉપર પડતાં ચંદ્રના પ્રતિબિંબને ગૃહના મા૨ દહીંનો પિંડ જાણીને ચાટતા હતા. ત્યાં ક્રીડાના શુકપક્ષીઓ ઘેર ઘેર “અહંતદેવ અને સાધુ ગુરૂ એમ પઢતા હતા, અને તેને જ સાંભળતા હતા. દરેક વાસગૃહમાં બાળવામાં આવતા અગરૂધુપમાંથી નીકળતી ધુમાડાની શ્રેણિઓ આકાશમાં તમાલ વૃક્ષના વનને દેખાવ વિસ્તારતી હતી. જળના રંટમાંથી ઉછળતા બિંદુઓથી છવાઈ રહેલા ત્યાંના ઉદ્યાની અંદર જાણે શીતથી ભય પામતા હોય તેમ સૂર્યકિરણે કદાપિ પેસી શક્તા નહિ. એ નગરીમાં ઈવાકુ વંશમાં તિલકરૂપ મેઘ નામે રાજા હતા, જે મહામેની પેઠે સર્વ જગતને આનંદ આપતા હતા. એ રાજાની રાસલક્ષમી યાચકેને કતાર્થ કરવાને માટે સદૈવ આપવામાં આવતી હતી, તે છતાં પણું નીકના જળની પેઠે તે અતિશય વૃદ્ધિ પામતી હતી. બીજા રાજાઓ આવીને પાંચ અંગથી પૃથ્વીને સ્પર્શ કરી મેઘરાજાને નમતા હતા અને વસ્ત્ર અલંકાર તથા રત્નાદિકના ભટણાથી તેનું અર્ચન કરતા હતા. મધ્યાન્હને સૂર્ય જેમ દેહની છાયાને સંકેચ કરે તેમ તેને પ્રસરતે પ્રતાપ શત્રુઓની લક્ષ્મીને સંકેચ કરતે હતે. મેટી સમૃદ્ધિથી, મોટી શક્તિથી અને મોટા પ્રભાવથી ચેસઠ ઇંદ્ર ઉપરાંત જાણે પાંસઠમે ઈદ્ર હેય તે તે રાજા જણાત હતા. એ રાજાને માંગળિકના સ્થાનરૂપ મંગળા નામે પત્ની હતી. એ શીલવતી રાણી જાણે દેહધારી કુળલક્ષ્મી હોય તેવી જણાતી હતી. એ રાણી નિરંતર પિતાના પતિના હૃદયમાં રહેતી હતી, અને રાજા તેણના હૃદયમાં રહેતો હતો. વાસગૃહ વિગેરેમાં તે તેમને ફક્ત બહિરંગ માત્ર નિવાસ હતે. ગૃહમાં કે ઉદ્યાન વિગેરેમાં એ મહારાણી સંચાર કરતી, ત્યાં પણ પિતાના પતિનું દેવતાથી અધિક ધ્યાન કરતી હતી. એ વિશાળ વેચનવાળી કાંતાએ પોતાનાં રૂપ, લાવણ્ય અને સિાભાગ્યથી દેવાંગનાને તે દાસીરૂપ કરી હતી, અને પિતાના સુંદર મુખથી ચંદ્રને પણ દાસ કર્યો હતે. તેણીનું અધિક ઉજજવળ રૂપ અને લાવણ્ય આંગળી અને મુદ્રિકાની જેમ પરસ્પર એક બીજાને શોભાવતા હતા. ઈન્દ્રાણીની સાથે ઈદ્રની જેમ એ દેવી સાથે બેગ ભેગવતા એ રાજાને અક્ષયપ્રીતિ બંધાણી હતી. હવે પુરૂષસિંહનો જીવ જે વૈજયંતવિમાનમાં ગયેલ છે તે તેત્રીશ સાગરોપમનું આયુષ્ય ભેગવી શ્રાવણ માસની શુકલ દ્વિતીયાને દિવસે મઘા નક્ષત્રમાં ચંદ્ર આવતાં ત્યાંથી અવીને મંગળાદેવીની કુક્ષિમાં અવતર્યો. તે વખતે મંગળાદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારાં ગજેન્દ્ર વિગેરે ચેદ મહા સ્વપ્ન જોયાં, અને પૃથ્વી જેમ નિધાનને ગૂઢ રીતે ધારણ કરે તેમ મંગળાદેવીએ ત્રણ ભુવનના આધારરૂપ ગર્ભ ધારણ કર્યો. Page #61 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ જે. એક પુત્ર માટે બે શોને કઇએ. (૩૩) - તે દરમિયાન કેઈ ધનાઢ્ય વ્યાપારી પિતાની બે સરખી વયની સ્ત્રીઓને સાથે લઈને વ્યાપાર કરવાને માટે નગરીથી દૂર દેશાંતર ગયે. માર્ગમાં તેની એક પત્નીએ પુત્રને જન્મ આપે, તે પુત્રને બને સપત્નીઓ (શે) એ સમદ્રષ્ટિએ ઉછેરીને માટે કર્યો. પરંતુ એ વ્યાપારી દેશાંતરમાંથી ધન ઉપાર્જીને પાછા ફરતાં માર્ગમાં જ મૃત્યુ પામ્યા. “દૈવ ગતિ મહા વિષમ છે.” શેકથી અશ્રને વર્ષાવતી દીન થઈ ગયેલા મુખવાળી બન્ને સ્ત્રીઓએ પિતાના પતિને અગ્નિસંસ્કાર કરાવીને ઔધ્વદેહિકક્રિયા કરી. પછી તે મહેલી એક કપટવાળી સ્ત્રી “આ પુત્ર અને ધન મારાં છે એમ કહેતી પુત્રની ખરી માતાની સાથે કજીઓ કરવા લાગી. તેમાંથી એક ખરી પુત્રમાતા, પુત્ર અને ધનનું ક્ષેમ અને બીજી કપટી માતા પુત્ર અને ધનને વેગ ઈચ્છતી હતી. તે બને ત્યાંથી સત્વર અયોધ્યા નગરીમાં આવી. ત્યાં તે બન્નેએ પોતાના કુળમાં, બીજ કુળમાં અને ન્યાયના ધર્માસન પાસે પણ ફરિયાદ કરી, પરંતુ તેઓને કજીએ તેનાથી જરા પણ પત્ય નહીં. ત્યાંથી વિવાદ કરતી તે બન્ને રાજા પાસે આવી. રાજાએ સભામાં બોલાવીને તેમને વાદનું કારણ પૂછ્યું. પ્રથમ પુત્રની અપર માતાએ રાજાને કહ્યું–“હે મહારાજા! આ અમારે કજીએ આ નગરમાં સર્વ ઠેકાણે કહેવામાં આવે છે. પણ કોઈએ તેને ઉછેર કર્યો નથી. કારણ કે દુઃખથી બીજા કોણ દુઃખી થાય ? પૃથ્વીમાં પરસુખે સુખી અને પરદુઃખે દુઃખી એવા તે આપ ધર્મરાજા છે, તેથી વ્યાજબી ન્યાય મળશે એમ ધારીને હું આપને શરણે આવી છું. આ માટે ઔરસ પુત્ર છે ને મેં આને સરખી રીતે ઉછેર્યો છે, તેથી આ સર્વ ધન પણ મારું જ છે, કારણકે જેને પુત્ર તેનું જ ધન કહેવાય.” પછી પુત્રની ખરી માતા બલી હે કપાળ રાત! આ પુત્ર અને ધન માાં છે. આ મારી શેક સંતાન વગરની છે. તે દ્રવ્યના લેભથી મારી સાથે કલેશ કરે છે. પ્રથમ મારા પુત્રનું મારી સાથે એ પણ પાલન કરતી હતી. તે વખતે મેં સરલતાથી તેને તેમ કરતી અટકાવી નહીં, તેથી અત્યારે સ્નેહથી પગ પાસે સુવાડતાં ઓશીકાને પકડનારી થઈ પડી છે. માટે હે મહારાજા ! આપ ન્યાય કરવા સજજ થાઓ, આ કજીએ આપને જ પતાવવો જોઈશે. રાજા તપાસ કરીને વા તપાસ કર્યા વગર જે કાંઈ ફેસલે આપે છે તે પ્રાયે ફરતે નથી.” આ પ્રમાણે બન્ને સ્ત્રીઓ કહી રહી ત્યારે રાજા બોલ્યો-“આ બે સ્ત્રીએ જાણે એક ડીંટમાંથી ચ્યવી હોય તેમ બરાબર સરખી છે. બન્ને સ્ત્રીએ જ્યારે વિસદ્દશ રૂપવાળી હોય ત્યારે જેની સાથે પત્રની આકૃતિ મળતી આવે તેને એ પત્ર છે એમ અનમાન કરી શકાય, પણ આ પુત્ર તો બન્નેના આકાર સાથે મળતે છે, તેથી એ અનુમાન પણ થઈ શકે તેમ નથી. વળી આ બાળક બેલી પણ જાણતો નથી, તે પછી આ માતા છે, ને આ વિમાતા છે એવા જ્ઞાનની તે વાત જ શી કરવી! ” આ કજીયાને નિર્ણય કરવામાં ચકિત થઈ એ પ્રમાણે કહેતા એવા રાજાને વિચારમાંને વિચારમાં નિત્ય કૃત્ય કરવાને મધ્યાન્હ કાળ થઈ ગયો. પછી સભાસદોએ કહ્યું-“હે પ્રભુ ! આ બન્નેને વિવાદ વજાગ્રંથીની જેમ દુભેવ હોવાથી છમાસે પણ અમારાથી તે ભેદી શકાણે નથી, માટે હાલ આપના નિત્યકૃત્યને વખત થયે છે તો તે નિગમન થવો ન જોઈએ. ક્ષણ પછી ફરીવાર વળી આપ આ વિવાદને માટે વિચાર કરજે.” “ભલે એમ કરે' એમ કહી રાજાએ સભા વિસર્જન કરી, અને તે પછી નિત્યના કૃત્ય કરી તે અંતઃપુરમાં ગયા. ત્યાં મંગળાદેવીએ વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી ! મધ્યાન્હ કૃત્યને માટે આજે અતિવેળા કેમ થઈ?” રાજાએ એ બન્ને સ્ત્રીઓના વિવાદને વૃત્તાંત રાણીને કહી બતાવ્યું, એટલે ગર્ભના પ્રભાવથી B - 5 Page #62 -------------------------------------------------------------------------- ________________ (૩૪) મંગળદેવીએ શેકના કજીઆને આપેલ ચુકાદ. પર્વ ૩ જુ. જેમની સુમતિ થયેલી છે એવા સુમંગળાદેવી આ પ્રમાણે છેલ્યા- હે દેવ ! સ્ત્રીઓના વિવાદને નિર્ણય તો સ્ત્રીઓએ જ કર યુક્ત છે, માટે તે બન્નેના વિવાદનો નિર્ણય હું પોતે કરીશ. પછી રાજા મહારાણીને સાથે લઈને સભામાં આવ્યા. ત્યાં તે બન્ને સ્ત્રીને બોલાવીને ફરીને તેના વિવાદનું કારણ પૂછયું, એટલે તેઓએ પૂર્વની પેઠે કહી બતાવ્યું. રાણી તેમનું બોલવું અને ઉત્તર આપવાની રીતિ તરફ વિચાર કરી બેલ્યાં-બાઈઓ ! મારા ઉદરમાં ત્રણ જ્ઞાનને ધારણ કરનાર તીર્થકર ઉત્પન્ન થયેલા છે, તેમને પ્રસવ થયા પછી અશોક વૃક્ષ નીચે બેસીને તે તમારા વિવાદને નિર્ણય કરશે, માટે ત્યાં સુધી તમે બને રાહ જુઓ. અપરમાતાએ એ વાત કબુલ કરી, પણ પુત્રની ખરી માતા બેલી-હે મહાદેવી! હું જરા વાર પણ રહી શકીશ નહીં, અને મારા વહાલા પુત્રને તેટલા કાળ સુધી શેકયને સ્વાધીન પણ કરી શકીશ નહીં, આપ સર્વજ્ઞની માતા છે તે તમે પોતે આજેજ તેને નિર્ણય કરે. આવાં પુત્રમાતાનાં વચન સાંભળી મંગળાદેવી નિર્ણય કરીને બેલ્યાં-“આ સ્ત્રી કાળક્ષેપને સહન કરી શકતી નથી. માટે આ પુત્ર ખરેખર એનેજ છે, અને આ બીજી સ્ત્રી પારક પુત્ર અને ધન બન્નેને આધીન રહેવા દેવાને મારો નિર્ણય સાંભળી કાળક્ષેપ કરવાને કબુલ કરે છે, તેથી તે તેની ખરી માતા નથી. કારણકે ખરી માતા પિતાને પુત્ર બનેને આધીન રહેવા દેવારૂપ કાળક્ષેપકેમ સહન કરે? માટે હે ભદ્ર! તું જરા પણ કાળક્ષેપ સહન કરતી નથી તેથી મારા જાણવામાં આવ્યું કે આ પુત્ર તારે છે તેથી તેને લઈને તું ઘેર જા. કદી આ સ્ત્રીએ એ પુત્રનું લાલનપાલન કર્યું હશે, પણ તેથી કાંઈ એ પુત્ર તેને કહેવાય નહીં; કેમકે કેડિલાના પુત્રનું પોષણ કરનાર તે કાગડી હોય છે, પણ એ પુત્ર તો કોકિલાજ કહેવાય છે.” ગર્ભના પ્રભાવથી દેવીએ તેઓનો આ પ્રમાણે નિર્ણય કર્યો, તે સાંભળીને સર્વ ચતુર્વિધ સભા નેત્રવિકાસ કરી વિસ્મય પામી. પછી પ્રાતઃકાળ થવાથી કમલિની અને કુમુદિનીની જેમ એ પુત્રથી હર્ષ અને ખેદ પામતી તે બને શકયે પિતાને ઘેર ગઈ. જાણે સંકોચ કરીને રહેતો હોય તેમ દેવીને કાંઈપણ વેદના નહીં ઉપજાવતે ગર્ભ શુકલ પક્ષના ચંદ્રની જેમ અનુક્રમે વધવા લાગ્યું. પછી નવમાસ અને સાડાસાત દિવસ વીત્યા, એટલે વૈશાખ માસની શુકલ અષ્ટમીએ ચંદ્ર મઘા નક્ષત્રમાં આવતાં પૂર્વ દિશા જેમ ચંદ્રને જન્મ આપે તેમ મંગળાદેવીએ સુખેથી કૌંચપક્ષીના ચિન્હવાળા સુવર્ણવણું પુત્રરત્નને જન્મ આછે. તે વખતે ગેલેક્યમાં ઉદ્યત થયે, ક્ષણવાર નારકી ને પણ સુખ થયું, અને ઇંદ્રનાં આસન કંપ્યાં. પ્રથમ દિકુમારીએાએ ત્યાં આવીને યથાયેગ્ય સૂતિકાકર્મ કર્યું. પછી શકઈ આવી મંગળાદેવીની શય્યામાંથી પ્રભુને મેરૂ પર્વત ઉપર લઈ ગયા. ત્યાં અશ્રુતાદિ ત્રેિસઠ ઈ દ્રએ આવીને શક્રઈદ્રના ઉત્સંગમાં રહેલા પ્રભુને તીર્થ જળથી અભિષેક કર્યો. પછી ઈશાનઈદ્રના ઉસંગમાં પ્રભુને બેસાડીને શકઈ ક્રે વિકવેલા ફાટિકના ચાર વૃષભના શીંગડામાંથી નીકળેલા જળવડે પ્રભુનું સ્નાત્ર કર્યું. પછી વિલેપન કરી, વસ્ત્રાલંકાર પહેરાવી તથા આરાત્રિક ઉતારીને શકઈદ્ર ભક્તિથી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. “હે દેવ ! આપના જન્મકલ્યાણકથી આ પૃથ્વી કલ્યાણુવાળી થઈ ગઈ છે, તે જ્યારે તમે ચરણકમળથી આ પૃથ્વી પર વિહાર કરશે ત્યારની તે વાતજ શી કરવી ? હે ભગવન ! તમારા દર્શનસુખથી અમારી દ્રષ્ટિએ કૃતાર્થ થઈ છે, અને તમારું પૂજન કરવાથી આ હાથ કૃતાર્થ થયેલા છે. હે જિનનાથ ! તમારા સ્નાત્ર અર્ચન વિગેરેને જે મહત્સવ કરવામાં આવેલો Page #63 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ જે. પ્રભુને જન્મ-શદ્રની સ્તુતિ (૩૫) છે તે ચિરકાળના મારા મનેરથરૂપી પ્રાસાદ ઉપર કળશરૂપ થયેલ છે. હે જગન્નાથ ! સાંપ્રતકાળે હું આ સંસારની પણ પ્રશંસા કરું છું, કારણ કે જેમાં મુક્તિના એક નિબંધનરૂપ તમારૂં દર્શન પ્રાપ્ત થયું છે. હે દેવ ! સ્વયંભૂરમણ સમુદ્રની ઉમિએ કદી ગણી શકાય, પણ મારા જેવા પુરૂષે અતિશના પાત્ર એવા તમારા ગુણોને ગણી શકે નહીં. ધર્મરૂપી મંડપના સ્તંભરૂપ જગને ઉદ્યોત કરવામાં સૂર્યરૂપ અને દયારૂપી વેલાના આશયને માટે મોટા વૃક્ષરૂપ “એવા હે જગત્પતિ ! આ વિશ્વની રક્ષા કરે. હે દેવ ! મુક્તિના બંધ થયેલા દ્વારને ઉઘાડવામાં કુંચીરૂપ તમારી દેશના પુણ્યવંત પ્રાણુઓનાજ સાંભળવામાં આવે છે. હે ભુવનેશ્વર! ઉજજવળ દર્પણ જેવા મારા મનમાં હંમેશાં પ્રતિબિંબ રૂપે પડેલી તમારી મૂર્તિ મને મુક્તિસુખના કારણરૂપ થાઓ.” આ પ્રમાણે સ્તુતિ કરી શકઈ પ્રભુને લઈને ક્ષણવારમાં ત્યાંથી ઉત્પતી મંગળદેવીની પાસે આવ્યા, અને ત્યાં પ્રભુને મૂકીને પિતાને સ્થાનકે ગયા. પ્રભુ ગર્ભમાં હતા તે વખતે માતાની સારી મતિ થયેલી હતી તેથી પિતાએ પ્રભુનું સુમતિ એવું નામ પાડ્યું. ઇંદ્રની આજ્ઞાથી ધાત્રીઓએ આવીને લાલન પાલન કરેલા પ્રભુ શૈશવલયનું ઉલ્લંઘન કરીને યૌવનવયને પ્રાપ્ત થયા. તે વખતે પ્રભુની કાયા ત્રણસો ધનુષ્ય ઊંચી થઈ સ્કંધ પુષ્ટ થયા, અને ભજારૂપી શાખા જાનુ સુધી લાંબી થઈ, તેથી જાણે જંગમ કલ્પવૃક્ષ હોય તેમ પ્રભુ શેભવા લાગ્યા. તેમની લાવણ્યરૂપી તરંગિણીમાં માછલીઓની જેમ લલનાઓની દૃષ્ટિએ ચંચળ થવા (૨મવા) લાગી. પિતાને ભાગ્ય કર્મ છે એમ જાણીને તેમજ માતાપિતાના આગ્રહથી સૌંદર્યવતી રાજકન્યાઓની સાથે પ્રભુએ પાણિગ્રહણ કર્યું. જન્મથી દશ લાખ પૂર્વ ગયા ત્યારે પિતાના ઘણું આગ્રહથી પ્રભુએ રાજ્યભાર ગ્રહણ કર્યો. જાણે વૈજયંત વિમાનમાં રહ્યા હોય તેમ બાર પૂર્વાગસહિત ઓગણત્રીશ લાખપૂર્વ રાજ્યવસ્થામાં પ્રભુએ નિર્ગમન કર્યા. જોકે પોતે સ્વયંબુદ્ધ છે તથાપિ લોકાંતિક દેવતાઓએ બંધ કરવાથી (યાદ આપવાથી) શ્રીસુમતિનાથ પ્રભુએ દીક્ષા લેવાની ઈચ્છાવડે વાર્ષિક દાન આપવા માંડયું. વાર્ષિક દાનને અંતે જેમના આસન ચલિત થયેલા છે એવા ઈદ્રો અને રાજાઓએ સ્વામીને દીક્ષાભિષેક કર્યો. પછી પ્રભુ અભયંકરા નામની શિબિકા ઉપર આરૂઢ થઈને સુર, અસુર અને મનુષ્યની સાથે સહસામ્રવનમાં પધાર્યા. ત્યાં વિશાખ માસની શુકલ નવમીને દિવસે મધ્યાહન વખતે મઘા નક્ષત્રમાં ચંદ્ર આબે સતે હજાર રાજાઓની સાથે નિત્યક્તિ એવા પ્રભુએ દીક્ષા લીધી. પછી જાણે દીક્ષાને અનુજબંધુ હોય અથવા જાણે પ્રિયમિત્ર હેય તેવું મન:પર્યવ નામે જ્ઞાન તે જ વખતે પ્રભુને ઉત્પન્ન થયું. બીજે દિવસે વિજયપુરમાં પદ્મરાજાને ઘેર પ્રભુએ પરમાત્રથી પારણું કર્યું. દેવતાઓએ તેને ઘેર સુવર્ણવૃષ્ટિ વિગેરે અદ્દભુત દિવ્ય પ્રગટ કર્યા. રાજાએ નિત્ય પૂજનને માટે તે ઠેકાણે એક રત્નપીઠ બનાવ્યું. ત્યાંથી વિવિધ અભિગ્રહને ધારણ કરતા અને પરિષહાને સહન કરતા પ્રભુએ વીશ વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કર્યો. ગ્રામ આકર વિગેરેમાં વિહાર કરતા કરતા પ્રભુ એકદા પાછા પોતાના દીક્ષાગ્રહણવાળા સહસામ્રવનમાં આવ્યા. ત્યાં પ્રિયંગુ વૃક્ષના મૂળ નીચે ધ્યાન કરતા પ્રભુ અપૂર્વ કરણથી ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયા એટલે તેમના સર્વ ઘાતક તુટી ૧. નાનાભાઈ ૨. આમાં ભામંડળ પ્રતિહાર્ય સુચવ્યું છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ (૩૬) પ્રભુએ લીધેલ દીક્ષા-પ્રાપ્ત થયેલ કેવલજ્ઞાન. પર્વ ૩ જુ. ગયા. ચૈત્રમાસની શુકલ એકાદશીએ ચંદ્ર મઘા નક્ષત્રમાં આવતાં જેમણે છઠ્ઠ તપ કરે છે એવા પ્રભુને ઉજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આસનકંપથી એ વૃત્તાંત જાણીને સર્વ ઈદ્રો સુર અસુરની સાથે ત્યાં આવ્યા. અને તેઓએ દેશના દેવાને માટે સમવસરણું રહ્યું. તેમાં પ્રભુએ પૂર્વ દ્વારથી પ્રવેશ કરીને તેના મધ્યભાગમાં રહેલા એક કેશ ને સોળસે ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી. પછી “સાયનના એમ કહી પ્રભુ પૂર્વાભિમુખ સિંહાસન પર બીરાજ્યા, એટલે દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં પ્રભુનાં પ્રતિબિંબ સ્થાપિત કર્યા. સુર, અસુર અને મનુષ્ય સહિત ચતુર્વિધ સંઘ પણ યોગ્ય સ્થાને બેઠે, પછી ઈંદ્ર નમસ્કાર કરી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો. હે ભગવન! આ અશેક વૃક્ષ ભમરાઓના ગુંજારવથી જાણે ગાતે હોય, ચલાયમાન પત્રોથી જાગે નાચતો હોય, અને તમારા ગુણમાં રકત થવાથી રકત થયો હોય એ ખુશી થતે દેખાય છે. આ દેવતાઓ, જેઓના બંધન (ડીંટ) નીચા છે એવા પુપેને જન પ્રમાણુ તમારી દેશનાભૂમિ ઉપર જાનુ પ્રમાણે વર્ષાવે છે. તમારે માલવકૌશીકી પ્રમુખ ગ્રામ તથા રાગથી પવિત્ર એ જે દિવ્યધ્વનિ થાય છે, તેને મૃગલાંઓ પણ હર્ષ વડે ઊંચી ગ્રીવા કરીને પીએ છે (સાંભળે છે). તમારી આગળ રહેલી ચંદ્ર જેવી ઉજજવળ આ ચામરશ્રેણી જાણે તમારા મુખકમળની સેવા કરવાને આવેલી હંસની પંકિત હોય તેવી શુભે છે. સિંહાસન ઉપર બીરાજી તમે જ્યારે દેશના આપી છે ત્યારે મૃગલાંઓ સિંહની સેવા કરવા જાણે આવતા હોય તેમ તે દેશના સાંભળવાને આવે છે. સ્નાથી વ્યાપ્ત એ ચંદ્રમા જેમ ચર પક્ષીને હર્ષ આપે છે તેમ કાંતિઓથી વ્યાપ્ત એવા તમે સર્વની દષ્ટિએને પરમ હણ આપે છે. તે વિશ્વપતિ ! તમારી આગળ આકાશમાં ધ્વનિ કરતે દુભિ, સર્વ જગતમાં આપ્ત પુરૂષોને વિષે તમારા મેટા સામ્રાજ્યને જાણે બતાવતા હોય તેમ જણાય છે. પુણ્ય સમૃદ્ધિઓના ક્રમ જેવા એને ત્રણ ભુવન ઉપરના તમારા પ્રૌઢ પ્રભુપણને બતાવતા આ ત્રણ છત્રો તમારી ઉપર શોભી રહ્યા છે. હે નાથ ! આવી તમારી ચમત્કારી પ્રાતિહાર્યલક્ષમીને જોઈને કયા મિથ્યાદ્રષ્ટિએ પણ આશ્ચર્ય ન પામે ? આ પ્રમાણે સ્તુતિ કરી શકે ઈંદ્ર વિરામ પામ્યા પછી સુમતિનાથ પ્રભુએ સવ ભાષાએને અનુસરનારી વાણીથી દેશના આપવાને આર ભ કર્યો. આ જગતમાં કાર્યકાર્યના જ્ઞાનની યેગ્યતાને પામેલા પ્રાણીએ પોતાના કતવ્યુંમાં મૂઢ રહેવું ન જોઈએ. પુત્ર, મિત્ર તથા સ્ત્રી વિગેરેની અને પોતાના શરીરની પણ જે સન્ક્રિયા માં આવે છે તે સર્વ પરકાય છે, તેમાં કાંઈપણ સ્વકાર્ય નથી. પ્રાણી એકલાજ ઉત્પન્ન થાય છે, એટલે જ મૃત્યુ પામે છે, અને ભવાંતરે સંચિત કરેલ કર્મોને એકલેજ અનુભવે છે. એકે ચારીથી ઉપાર્જન કરેલું ધન બધા મળીને ખાઈ જાય છે, અને તે ચોરી કરનારને એકલાને જ નરકમાં પિતાના કર્મથી દુઃખ જોગવવાં પડે છે. દુઃખરૂપ દાવાનળથી ભયંકર અને વિસ્તારવાળા આ ભવરૂપ અરયમાં કર્મને વશ થયેલે પ્રાણી એકલોજ ભટકયા કરે છે, તેમાં આ જીવને બાંધવ વિગેરે કેઈપણ સહાયકારી થતા નથી. જે શરીર સહાયકારી છે એમ કહીએ તે તે શરીર તે ઉલટું સુખદુઃખના અનુભવને આપનારું છે. સુખદુઃખના અનુભવને આપનારું શરીર સહાયકારી છે એમ જે કહીએ તે પૂર્વ ભવમાંથી સાથે આવતું Page #65 -------------------------------------------------------------------------- ________________ સ૩ જે. પ્રભુ પ્રત્યે શક્રંદ્રની સ્તુતિ-દેશના પ્રારંભ. (૩૭) નથી અને આગલા ભવમાં સાથે આવવાનું પણ નથી. તેથી સલ્ફેટમાં (હડફેટમાં) આવી મળેલી કાયાને સહાયકારી કેમ કહેવાય ? ધમ ને અધમ સહાયકારી છે એમ જો માનીએ તે તે પણ સત્યનથી, કારણકે ધમ અધમ ની સહાયતા મેક્ષમાં ખીલકુલ નથી. તેથી આ સંસારમાં શુભ અશુભ કર્મ કરતા પ્રાણી એકલા ભટકે છે. અને પેાતાના શુભાશુભ કને ચૈાગ્ય શુભ અશુભ ફળને અનુભવે છે. તેજ પ્રમાણે અનુત્તર એવી મેાક્ષલક્ષ્મીને પણ એકલેાજ ગ્રણ કરે છે, કારણકે ત્યાં પૂર્વોક્ત સર્વ સંબધીએના વિરહ હાવાથી શ્રી કાઈને સાથે રહેવાને સભવ નથી. માટે સ ંસાર સંબધી દુઃખ અને મેાક્ષસ બધી સુખને પ્રાણી એકલેાજ ભાગવે છે, તેમાં કાંઈ સહાયકારી નથી. જેવી રીતે હાથ પગ છુટા હાય તેવા માણસ એકલા તત્કાળ સમુદ્ર પારને પામી શકે છે, પણ હૃદય હાથ પગ વિગેરેથી બાંધી લીધેલે માણસ તેને પાર પામી શકતા નથી; તે પ્રમાણે જે ધન અને દેહ વિગેરેની ઉપર આસક્તિવાળા હાય છે તે આ ભવસમુદ્રને પાર પામી શકતા નથી, પરંતુ તેની ઉપરની આસક્તિવિનાના એકલા સ્વસ્થ પ્રાણી હાય તે આ ભવસમુદ્રના પારને તત્કાળ પામે છે; માટે સાંસારિક સ` સંબંધને છોડી દઇને પ્રાણીએ એકલાપણું શાશ્વત આનંદ સુખવાળા મેાક્ષને માટે યત્ન કરવે. આ પ્રમાણેની પ્રભુની દેશના સાંભળીને પ્રતિબેાધ પામેલા ઘણા નર અને નારીએએ નિઃસગ થઈને ચારિત્રવ્રત ગ્રહણ કર્યું. તેમાંથી ચમર વિગેરે સેા ગણધરા થયા. તેઓએ પ્રભુ પાસેથી ત્રિપદી પ્રાપ્ત કરીને દ્વાદશાંગી રચી. જ્યારે પ્રથમ પૌરુષી પૂર્ણ થઈ ત્યારે પ્રભુએ દેશના સમાપ્ત કરી. પછી પ્રભુના ચરણુપીઠ ઉપર બેસીને ચમર ગણુધરે દેશના આપવા માંડી, જ્યારે બીજી વૈરૂષી પૂર્ણ થઈ ત્યારે તેમણે પશુ દેશના સમાપ્ત કરી; એટલે ઈંદ્રાદિક દેવતાએ અહુ તને નમસ્કાર કરીને પાતપેાતાને સ્થાનકે ગયા. તે પ્રભુના તીથમાં શ્વેત વર્ણવાળા, ગરૂડના વાહનવાળા, એ દક્ષિણ ભુજામાં વરદ અને શક્તિને ધરનારા, તથા બે વામણુજામાં ગઠ્ઠા અને પાશને રાખનારો તેમજ સદા સાનિધ્યમાં રહેનારા તુ ખુરૂ નામે યક્ષ શાસનદેવતા થયા. તેમજ સુવણૅના જેવી કાંતિવાળી, પદ્મ ઉપર . બેસનારી, એ દક્ષિણ ભુજામાં વસ્તુ અને પાશને ધરનારી, એ વામનુજામાં ખીન્નેરૂ અને અંકુ શને રાખનારી અને નિર ંતર પ્રભુની પાસે રહેનારી મહાકાલી નામે યક્ષણી શાસનદેવી થઈ. વચનમાં પાંત્રીશ અતિશયથી શાતા પ્રભુ ભવ્યપ્રાણીઓને ખાધ કરતા પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. ઘણા કાળ પર્યંત પૃથ્વીપર વિહાર કરતાં ચાત્રીશ અતિશયવાળા સુમતિનાથ પ્રભુને ત્રણ લાખ ને વીશ હજાર સાધુ, પાંચ લાખ ને ત્રીશ હજાર સાધ્વી, એ હજાર ને ચારસા ચાઢ પૂવી', અગ્યાર હજાર અવધિજ્ઞાની, દશ હજાર ને સાડીચારસે મનઃ વ જ્ઞાની, તેર હજાર કેવળજ્ઞાની, અઢાર હજાર ને ચારસો વૈક્રિયલબ્ધિવાળા, દશ હજાર ને સાડીચારસો વાદલબ્ધિવાળા, બે લાખ તે એકાશી હજાર શ્રાવક અને પાંચ લાખ ને સેાળ હજાર શ્રાવિકાના પરિવાર થયા. Page #66 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૩ જુ. (૩૮) પ્રભુનું નિર્વાણુ. કેવળજ્ઞાનની ઉત્પત્તિથી આરંભીને સુમતિનાથ પ્રભુએ વીશ વર્ષ અને બાર પૂવગે ઉણા એક લાખ પૂર્વ પૃથ્વી પર વિહાર કર્યો. અનુક્રમે પિતાને મેક્ષકાળ સમીપ જાણીને સમેતશિખર પર્વતે આવ્યા. ત્યાં એક હજાર મુનિઓની સાથે અનશન ગ્રહણ કર્યું. એક માસને અંતે પગ્રાહી ચાર અઘાતી કર્મને ખપાવી, અનંત ચતુષ્કને પ્રાપ્ત કરી, શિલેશી ધ્યાનમાં વર્તતાં, ચૈત્રમાસની શુકલ નવમીને દિવસે પુનર્વસુ નક્ષત્રમાં ચંદ્રને વેગ થતાં એક હજાર મુનિઓની સાથે સુમતિનાથ સ્વામી અવ્યયપદ (મોક્ષ ) પામ્યા. દશ લાખ પૂર્વ કૌમાર અવસ્થામાં, ઓગણત્રીસ લાખ ને બાર પૂર્વારા રાજ્યાવસ્થામાં અને બાર પૂર્વાગે ઉણ લાખ પૂર્વ વ્રતધારણમાં એવી રીતે સુમતિનાથ જુએ ચાળીશ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું. અભિનંદન પ્રભુના નિર્વાણ પછી નવલાખ ક્રોડ સાગરોપમ ગયા પછી સુમતિનાથ પ્રભુ મેક્ષે ગયા. પછી સર્વ ઈદ્ર પ્રભુના શરીરને અને બીજા સહસ્ત્ર મુનિ ઓનાં શરીરને વિધિથી અગ્નિસંસ્કાર કરી ત્યાંથી નંદીશ્વર દ્વીપે જઈ પ્રભુના નિર્વાણપર્વને મહોત્સવ કરી પિતપતાને સ્થાનકે ગયા. इत्याचार्यश्रीहेमचन्द्रविरचित्ते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये तृतीये पर्वणि श्रीसुमतिस्वामिचरित्र वर्णनो नाम तृतीयः सर्गः ३ Page #67 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री पद्मप्रभस्वामी ॥ AAAOOON cannon CUUN OOOOO BORDER -Gaooo पद्मप्रभप्रभोर्देह-भासः पुष्णन्तु वः श्रियम् । अन्तरङ्गारिमथने, कोपाटोपादिवारुणाः ।।६।। Page #68 -------------------------------------------------------------------------- ________________ સગ ૪ થા. શ્રી પદ્મપ્રભુ ચરિત્ર. પદ્મના જેવા વણુ વાળા, અને જાણે લક્ષ્મીની લીલાના નિવાસરૂપ પદ્મના સમૂહ હાય તેવા શ્રી પદ્મપ્રભ જિનેશ્વરને અમે વંદના કરીએ છીએ. એ પ્રભુના અસાધારણ પ્રભાવથી જો કે હું ક્ષીણ બુદ્ધિવાળા છું તથાપિ ક્રુતિને નાશ કરનારૂં તેમનું ચરિત્ર કહું છું. ધાતકીમ'ડ દ્વીપમાં પૂર્વ વિદેહ ક્ષેત્રના મડનરૂપ વત્સ નામના વિજ્યમાં સુસીમા નામે એક ઉત્તમ નગરી હતી. ત્યાં શત્રુઓને અપરાજિત એવા અપરાજિત નામે રાજા હતા. ઈદ્રિયાને જીતનારી એ રાજા જાણે દેહધારી ધમ હાય તેવા દેખાતા હતા. તે રાજાને ન્યાય એજ મિત્ર હતા, ધમ એજ સુહૃદ હતેા તથા ગુણ એજ ધન હતું. બીજા મિત્ર, સુહૃદ અને ધન જે હતાં તે તા ફક્ત બહાર દેખવા માત્રજ હતા. વૃક્ષમાં પહવેાની જેમ સરળતા, શીલ અને સાદિક જે ઉર્જિત ગુણા તેનામાં હતા તે પરસ્પર આભૂષણુરૂપે રહેલા હતા. વિવેકી જનામાં શિરામણિ એ રાજા અક્રોધીપણે શત્રુઓને શિક્ષા કરતા, અનાસક્તપણે સાંસારિક સુખને અનુ ભવતા અને અણુખ્યપણે લક્ષ્મીને ધારણ કરતા હતા. એક વખતે દેવતાએ જેમ અમૃતનુ પાન કરે તેમ મહંત ભગવોનના પ્રવચન રૂપ અમૃતનું પાન કરતા તત્ત્વનિષ્ટ ચિત્તવડે તે ચિ'તવન કરવા લાગ્યા અહા ! મા સંસારમાં “ સંપતિ, યાવન, રૂપ, શરીર, કામિનીએ, પુત્રા, મિત્રા અને હવેલીએ એ સઘળું આ “પ્રાણીને છેડી દેવું ઘણુ અશકય લાગે છે, પરંતુ તેજ પ્રાણી પેાતાના જીવનસમયમાં દુ શાને પામે છે ત્યારે અથવા તેા કાળધમને પામે છે ત્યારે પક્ષીઓ જેમ વિનાશ પામેલા ઇ'ડાને ત્યજી દે છે તેમ સપત્તિ વિગેરે તેને ત્યજી દે છે. પક્ષી જેમ એક પાંખી ફાળ ભરતાં ભ્રષ્ટ થઈ નીચે પડે છે તેમ પૂર્વાંકત પદાર્થમાં એક ચરણુથી ફાળ ભરવા તુલ્ય એક“પક્ષી? સ્નેહ કરતા મંદબુદ્ધિ પ્રાણી પેાતાના સ્વાથથી ભ્રષ્ટ થાય છે. માટે જયાં સુધી પુણ્ય કર્માંના ક્ષયથી એ સંપત્તિ વિગેરે મને છેડી દે નહીં ત્યાં સુધીમાં પુરૂષાથ નુ અવલ અન કરીને હું પાતેજ તેને ત્યોગ કરૂ” આ પ્રમાણે વિચાર કરીને જેને ધારાધિરૂઢ વૈરાગ્ય પ્રાપ્ત થયેલા છે એવા અને વિવેકરૂપી મણિના રાહણાચળ પર્વત સરખા અપરાજિત રાજાએ પોતાનું રાજય પુત્રને અશુ કરી દીધું, અને પિહિતાશ્રવ આચાર્ય ભગવંતના ચરણકમળ સમીપે આવી મેાક્ષમાગ માં મહારથ જેવી દીક્ષા ગ્રહણ કરી. ત્રણ ગુપ્તિવાળા, પાંચ સમિતિએ યુકત, નિમમ અને પરિગ્રહરહિત એવા એ રાજર્ષિએ તીક્ષ્ણ ખડ્ગની ધારા જેવુ ચારિત્ર ચિરકાળ પાલન કર્યુ, નિળ મનવાળા એ મહાત્માએ વીશ સ્થાનકમાંથી કેટલાએક સ્થાનકાના આરાધનવડે તીર્થંકર નામકમ ઉપાર્જન કર્યું, અને છેવટે શુભ ધ્યાનપરાયણ થઈ આયુષ્યને ખપાવી એમેટા મનવાળા મુનિ નવમા ત્રૈવેયકમાં મહદ્ધિક દેવતા થયા. ૧ એક્તરફી ૨ આશ્રવના દ્વાર–આશ્રવ જેમણે ઢાંકી દીધા છે એવા આચાય . Page #69 -------------------------------------------------------------------------- ________________ (૪૦) પદ્મપ્રભુના જન્મ. પૂર્વ ૩ જી. આજ શ્રૃદ્વીપમાં ભરતક્ષેત્રની અંદર વસ્રદેશના આભૂષણ તુ કૌશાંખી નામે નગરી છે. તે નગરીમાં આવેલાં ઊંચાં ચૈત્યાના અગ્ર ભાગમાં રહેલી સિંહની પ્રતિમાની નજદીક ચંદ્રમા આવે છે તે વખતે એ સિંહથી ત્રાસ પામીને કલંકરૂપ મૃગ નાસી જવાથી ચંદ્ર પણ નિષ્કલંક થઈ જાય છે. ત્યાં ગૃહેામાં પ્રસરતા ધૂપનાં ધુમાડા, સભાગથી વસ્ત્ર રહિત થયેલા યુવાન સ્ત્રીપુરૂષોના જોડલાંને વસ્ત્રની શાભા પ્રત્યે વિસ્તારે છે. ત્યાં પ્રતિગૃહમાં રચેલા મુક્તાફળના સ્વસ્તિકાના મેાતી ઉપર શુકપક્ષી આવી આવી દાડમનાં દાણાંની શંકાથી ચાંચાવડ ઘાત કરે છે. ત્યાં સર્વ મનુષ્યા શ્રીમાન્ છે તેથી ખીજાનાં દ્રવ્યને કાઈ લુંટતું નથી. ફ્કત ઉ દ્યાનના પુષ્પાની ખુશખાને પવનજ એક લુંટે છે. એ નગરીમાં ધર રાજા હતા. પૃથ્વીના તાપને ટાળવાથી અને ધારણ કરવાથી મેઘ અને પર્વતના તેણે તિરસ્કાર કરેલા હતા. પૃથ્વીમંડળ ઉપર રહેલા સર્વ રાજાએ તેની આજ્ઞાનુ` મ`ડન કરતા નહીં, પણ પુષ્પમાલાની જેમ અખંડ મસ્તકપર ધારણ કરતા હતા. તેના ભુજદંડ ધનુષ્યધારણુવડે પ્રચંડ હતા, તથાપિ તે દંડ કરવામાં પ્રચંડપણું બતાવતા નહીં, પણ ભદ્રિક હાથીની જેમ સામ્યપણે રહેતા હતા. એક સાથે વિસ્તાર પામેલા યશ અને અનુરાગથી અૉંઅધ શ્રીખંડ ચંદનની સાથે રહેલા કેશરની જેમ તેણે સ દ્વિશાઓને ચિરકાળ વિલેપન કર્યુ હતુ. લક્ષ્મીદેવીના લીલાગૃહરૂપ એ રાજામાં વસ્તુદેવની જેમ ગુણના સમૂહ સહજ ઉત્પન્ન થયેલે હતા. એ રાજાને સતીઓની સીમારૂપ અને દેવકન્યા જેવી રૂપવંત સુસીમા નામે રાણી હતી. તે હાથ, પગ અને હાઠથી પલવવાળી, શબ્દોથી પુષ્પિત અને ભુજાઓથી શાખાવાળી પવૃક્ષની જાણે લતા હોય તેવી શેાલતી હતી. મુખ ઉપર લજ્જાવસ્ત્ર ઢાંકીને માત્ર પૃથ્વીનેજ જોતી તે ઈય્યસમિતિમાં લીન થયેલા મુનિની જેમ મંદમંદ ચાલતી હતી. કાંતિએ શરીરને, લજજાએ શીલને, સરલતાએ મનને અને સત્યતાએ તેનાં વચનને પૂર્ણ રીતે શાભાવ્યાં હતાં. જ્યારે એ કાંઈપણ ખેલતી ત્યારે ચંદ્રની કાંતિના પ્રવાહથી રાત્રીની જેમ અતિ ઉજજવળ દાંતનાં કિરણેાથી તેની મનેાહર મૂર્તિ દીપી નીકળતી હતી. અહીં નવમા ત્રૈવેયકમાં અપરાજિત રાજાના જીવે એકત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. ત્યાંથી ચવીને માઘ માસની કૃષ્ણ ષષ્ઠીને દિવસે ચદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં સુસીમા દેવીને કુક્ષિમાં તે ઉત્પન્ન થયા. તે વખતે તીથ કરના જન્મને સૂચવનારાં ચૈાદ મહાસ્વમ દેવીએ પેાતાના મુખમાં પ્રવેશ કરતાં જોયાં. ગભ જ્યારે વૃદ્ધિ પામ્યા ત્યારે દેવીને પદ્મની શય્યામાં સુવાના દાહદ થયા, તે તત્કાળ દેવતાઓએ પૂ કર્યાં. પછી નવ માસ ને સાડાસાત દિવસ થતાં કાર્તિક માસની કૃષ્ણ દ્વાદશીને દિવસે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં, વચાર અતિચારને મૂકીને સ`ગ્રહેા ઊંચા સ્થાનકના થતાં પદ્મના જેવા વણુ વાળા અને પદ્મના લાંછનવાળા પુત્રને દેવીએ જન્મ આપ્યું. તે અવસરે છપ્પન દિકુમારીએએ આવી સૂતિકાકમ કયુ અને શકઈંદ્ર પ્રભુને મેરૂ પતના મસ્તકપર લઈ ગયા. શકઈંદ્રના ઉત્સંગમાં રહેલા પ્રભુને સહેાદર ખંધુઓમાં જ્યેષ્ઠ બંધુઓના ક્રમની જેમ અચ્યુતાદિ કેંદ્રાએ આવી સ્નાન કરાવ્યું. શક્ર ઇન્દ્રે ઈશાન ઈંદ્રના ખાળામાં પ્રભુને થાપીને યથાવિધિ સ્નાન કરાવી પૂજા કરી. પછી નીચે પ્રમાણે સ્તુતિ ફરવા લાગ્યા. Page #70 -------------------------------------------------------------------------- ________________ સગ ૪ થા. પ્રભુના જન્મ-શકેંદ્રની સ્તુતિ. (૪૧) k “ હે દેવ ! આ અપાર સ ́સારરૂપ મરૂદેશમાં સંચાર કરતા પ્રાણીઓને ચિરકાળે અમ્મુ“ તની પરખ તુલ્ય તમારૂ દર્શન થયેલું છે. રૂપથી અનુપમ એવા તમને અશ્રાંતપણે જોનારા દેવતાઓનાં નેત્રાની અનિમેષતા કૃતાર્થ થયેલી છે. તમારા જન્મ વખતે નિત્ય અંધકારમાં “ ઉદ્યોત થયા, તેથી નારકીઓને પણ સુખ થયું, માટે તમારૂ તીથંકરપણું" કાને સુખરૂપ “ નથી ? હે નાથ ! સ’સારીઓના પુણ્યાથીજ તમે ધ રૂપી વૃક્ષને ઢયારૂપ નીકના જળથી “ સિંચન કરીને વૃદ્ધિ પમાડે છે. હે પ્રભુ ! જળના શીતળપણાની જેમ ત્રણૢ જગતનું સ્વા tr મીપણું અને ત્રણ જ્ઞાનનું ધારણ કરવાપણું. તમારે જન્મથીજ સિદ્ધ થયેલું છે. પદ્મના “ જેવા વણુ વાળા, પદ્મના ચિન્હવાળા, પદ્મના સુગંધ જેવા મુખપત્રનને ધરનારા, પદ્મના “ જેવા મુખવાળા, પદ્મ ( લક્ષ્મી ) એ યુક્ત અને પદ્મના ગૃહરૂપ એવા હે પ્રભુ ! તમે જય “ પામે, હે નાથ ! અપાર અને દુસ્તર એવા આ સૌંસારરૂપી સાગર તમારા પ્રસાદથી હવે જાનુપ્રમાણુ થઈ જશે. હે સ્વામી ! હવે હું કલ્પાંતરનુ ં સામ્રાજ્ય કે અનુત્તર વિમાનના “ નિવાસ પણ ઈચ્છતા નથી, ફકત તમારા ચરણકમલની સેવાનેજ ઈચ્છું છું. ” 66 આ પ્રમાણે સ્તુતિ કરીને શક્રંદ્ર પ્રભુને લઈ તરત સુસીમાદેવીની પાસે આવ્યા, અને ત્યાં પ્રભુને મૂકીને સ્ત્ર માં ગયા. પ્રભુ ગÖમાં આવતાં માતાને પદ્મની શમ્યાના દેહદ થયા હતા તેમજ પદ્મના જેવી પ્રભુની કાંતિ હતી, તેથી પિતાએ એમનું પદ્મપ્રભુ એવું નામ પાટુ'. સ્વગ'ની ધાત્રીઓએ લાલન કરાતા અને દેવકુમારેાની સાથે ક્રીડા કરતા પ્રભુ અનુક્રમે વૃદ્ધિ પામી બીજી વયને પ્રાપ્ત થયા એ વયમાં અઢીસે। ધનુષ્ય ઊંચા અને વિશાળ છાતીવાળા શ્રીવિભુ જાણે લક્ષ્મીને પદ્મરાગમણિમય ક્રીડાપર્યંત હાય તેવા ચાલવા લાગ્યા. જો કે પ્રભુ સંસારના ત્યાગ કરવાને ઈચ્છતા હતા, તથાપિ લેાકેાના અનુવ નથી અને માતાપિતાના આગ્રહથી પ્રભુએ રાજ્યના ભાર ગ્રહણ કર્યાં. રાજ્યનું પરિપાલન કરતાં જગત્પતિએ સાડીએકવીશ લાખ પૂર્વ અને સેાળ પૂર્વાંગ નિગ`મન કર્યાં. પછી વટેમાર્ગુ ને જેમ સારા શુકના ચાલવાની પ્રેરણા કરે, તેમ સ ંસારને પાર પામવાને ઈચ્છતા એવા પ્રભુને લેાકાંતિક દેવતાઓએ આવી દીક્ષા લેવાને પ્રેરણા કરી. તરતજ પ્રભુએ વાર્ષિક દાન આપવા માંડયુ.. એ દાનનુ દ્રવ્ય કુબેરની આજ્ઞાથી ાલક દેવતાઓએ લાવીને પૂરૂ કર્યું. પછી ઈ ંદ્ર અને રાજાએ જેમને અભિષેક કરેલા છે એવા પ્રભુ સુખકારી શિખિકામાં આરૂઢ થઈ સહસ્રામ્ર વનમાં ગયા. ત્યાં છઠ્ઠને તપ કરી કાર્તિક કૃષ્ણુત્રાદશીને દિવસે ચિત્રા નક્ષત્રમાં અપાહનકાળે પ્રભુએ એક હજાર રાજાએની સાથે દીક્ષા લીધી. ખીજે દિવસે બ્રહ્મસ્થળ નગરમાં સામદેવ રાજાને ઘેર પ્રભુએ પરમઅન્નથી પારણું યુ. ત્યાં દેવતાઓએ પાંચ અદ્ભુત દિવ્ય પ્રગટ કર્યાં; અને રાજાએ જયાં પ્રભુ ઊભા રહ્યા હતા ત્યાં એક રત્નપીઠ મનાવી. પછી પ્રભુ છદ્મસ્થપણે છ માસ પર્યંત વિહાર કરી પેાતાની દીક્ષાના સાક્ષીરૂપ એવા સહસ્રામ્ર વનમાં ફરીવાર આવ્યા. ત્યાં છઠ્ઠ તપ કરીને કાર્યાત્સગ ધ્યાને વડના વૃક્ષ નીચે રહ્યા. તે અવસરે વાયુથી કંપાવેલા અભ્રના જાળની જેમ પ્રભુના ધાતીમ ક્ષય પામ્યાં. તત્કાળ ચૈત્ર માસની પૂર્ણિમાએ ચિત્રા નક્ષત્રના ચંદ્ર થતાં પદ્મપ્રભ પ્રભુને ગ્લાનિ ૧ બીજા–ઉપરના ધ્રુવલેાકેાનુ ૨ મૌવનવયને ૩ વાદળાં B-6 Page #71 -------------------------------------------------------------------------- ________________ (૪૨) પ્રભુએ લીધેલ દીક્ષા–પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન. પર્વ ૩ જુ. રહિત કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સુર અસુરોએ આવીને ત્યાં સમવસરણ રહ્યું. તેમાં પ્રભુએ પૂર્વ દ્વારથી પ્રવેશ કર્યો. પછી ઈંદ્ર જેમ પ્રભુને પ્રદક્ષિણા કરે, તેમ પ્રભુએ સમવસરણની મધ્યમાં રહેલા દેડકોસ ઊંચા ચૈત્યવૃને પ્રદક્ષિણા કરી, અને જિનમ:' એમ ઊંચે સ્વરે ઉચ્ચાર કરીને રત્ન સિંહાસન પર પૂર્વમુખે પ્રભુ બિરાજમાન થયા પ્રભુના પ્રભાવથી દેવતાઓએ તેમના જેવાજ પ્રતિબિંબો વિકુવી બીજી ત્રણ દિશાઓમાં સ્થાપન કર્યા. પછી મયુરને સમૂહ જેમ મેઘગર્જનાની ઉત્કંઠા ધરાવતો બેસે તેમ શ્રીમાન ચતુર્વિધ સંઘ પ્રભુની દેશના શ્રવણુ કરવાની ઉત્કંઠા રાખીને યોગ્ય સ્થાને બેઠો. પછી સૌધર્મ કપના ઈદ્ર પરમેશ્વરને પ્રણામ કરી ભક્તિવંત ચિત્તથી યથાર્થ સારરૂપ વાણીવડે આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. હે પ્રભુ ! પરીષહની સેનાને હણતા અને ઉપસર્ગોને વિદારતા પણ તમે સમતાને પામેલા છો. અહા ! મહાન પુરૂષની કેવી વિદ્વત્તા ! હે નાથ ! તમે વિરાગી છતાં મુક્તિને ભેગવનારા છે, અને અદ્વેષી છતાં શત્રુઓને હણનારા છે. અહો ! મહાત્માઓને કે દુર્લભ મહિમા છે ! હે દેવ ! તમે હમેશાં જિગિષા રહિત છે અને અપરાધથી ભય પામે છે, તથાપિ તમે ત્રણ જગને જીતેલું છે. અહા ! મોટા પુરૂની કેવી ચાતુરી ! હે નાથ ! કેઈને તમે કાંઈ આપ્યું નથી અને કોઈની પાસેથી કાંઈ લીધું નથી, તથાપિ તમારે પ્રભુપણું છે. અહા ! વિદ્વાનોની કેવી વિચિત્ર કળા હોય છે ! હે પ્રભુ ! જે સુકૃત બીજાઓએ દેહત્યાગ કરીને પણ મેળવ્યું નથી તે સુકૃત, સુકૃતસંપાદનમાં ઉદાસી એવા તમારા ચરણ પીઠ ઉપર આળોટે છે. રાગાદિકમાં કર અને સર્વ પ્રાણીઓ પર કૃપાળું તેથી ભયંકર અને મને હર બને ગુણવાળા એવા તમે સર્વ સામ્રાજ્ય સાધેલું છે. મેટામાં મોટા અને મહાત્માઓને પૂજવા ગ્ય એવા તમે મારી સ્તુતિગાર થયેલા છે. હે સ્વામી! બીજાઓમાં જે સર્વ રીતે દોરે છે તે તમારામાં ગુણરૂપ છે. આ તમારી સ્તુતિ જે મિથ્યા હોય તો તે વિષે આ સભાસદે પ્રમાણરૂપ છે. હે જગત્પતિ ! તમારા ચરણનું મને વારંવાર દર્શન થાઓ, એવી જ હું ઈચ્છા રાખું છું. તે સિવાય મોક્ષની પણ મને ઈચ્છા નથી. આ પ્રમાણે સ્તુતિ કરી ઈદ્ર વિરામ પામ્યા, એટલે પાંત્રીશ અતિશયે એ યુક્ત એવી વાણથી પ્રભુએ દેશના દેવાને આરંભ કર્યો. “આ ઘર સંસાર સમુદ્રના જે અપાર છે. તેમાં રાશી લાખ છવાયોનિને વિષે પ્રાણ ખડયા કરે છે. આ સંસારરૂપી નાટકમાં સંસારી પ્રાણીઓ, શ્રેત્રીય (બ્રાહ્મણ) ચંડાળ, સ્વામી, સેવક, બ્રહ્મા અને કૃમીના વેષ ધરી ધરીને અનેક ચેષ્ટાઓ કરે છે. સંસારી પ્રાણી કર્મના સંબંધથી ભાડે રાખેલી ઝુંપડીની જેમ કઈ નિમાં નથી ગયું અને કઈ યોનિ તેણે છોડી નથી ? આ સમગ્ર કાકાશમાં પિતપોતાના કર્મથી દરેક પ્રાણીઓ નાના રૂપ ધરીને સ્પર્શ કર્યો ન હોય તેવી વાલાઝ માત્ર પૃથ્વી પણ નથી, અર્થાત્ સર્વ પ્રદેશને તેણે સ્પર્શ કરેલ છે. આ જગમાં નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર પ્રકારના પ્રાણીઓ છે. તેઓ પ્રાયઃ કર્મના સંબંધથી બાધિત થઈને ઘણું દુઃખ ભેગવ્યા કરે છે. પહેલા ત્રણ નરકેમાં માત્ર ઉષ્ણ વેદના છે, છેલ્લા ત્રણ નરકમાં શીત વેદના છે, અને મધ્યના ચોથા નરકમાં Page #72 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪ થે. પ્રભુની દેશના. (૪૩) ઉષ્ણ અને શીત અને પ્રકારની શ્રેત્રવેદના છે. તે અનુસાર તે તે ક્ષેત્રમાં દુઃખ થયા કરે છે. એ ઉષ્ણુ અને શીત નરકોમાં લોઢાનો પર્વત પણ કદી લઈ જવામાં આવે તો તે ત્યાંની ભૂમિને સ્પર્શ કર્યા અગાઉ ઓગળી જાય છે અથવા વીખરાઈ જાય છે. એ પ્રમાણેની ક્રોવેદના ઉપરાંત પરસ્પર નારકી એ ઉપજાવેલી વેદના તથા પરમાધામીકૃત વેદના એમ ત્રણ પ્રકા રની વેદનાઓએ જેમને મહાદુઃખ ઉત્પન્ન કરેલું છે એવા નારકીઓ વિવિધ દ:ખથી પીડિત થઈને તે નભૂમિમાં વસે છે. ઘટીયંત્રમાં ઉત્પન્ન થયેલાં નારકી' ને પરમધાર્મિક દેવે સીસાની સળીઓ જેમ જંતરડામાંથી ખેંચે તેમ લઘુદ્વારથી આકર્ષણ કરે છે. કેટલાક નારકી જીને, વસ્ત્રોને જેમ ખીઓ પછાડે તેમ હાથ પગ વિગેરેથી પકડીને વાટક જેવી સંકટકારી શિલાના પૃષ્ઠ ઉપ૨ પરમાધામીઓ પછાડે છે. કેઈ ઠેકાણે તેઓને કાઠની જેમ દારૂણુ કરવતથી વિકારે છેઅને કોઈ ઠેકાણે તલની જેમ વિચિત્ર યંત્રોથી પીલવામાં આવે છે. વળી નિત્ય તૃષાતુર એવા તે રાંકડાઓને ત્યાંથી લઈ જઈને તૃષા શાંત કરાવવા માટે લોઢાના અને સીસાના રસને વહન કરનારી વૈતરિણી નામની નદીમાં ઉતારવામાં આવે છે. કદી તે પ્રાણીઓને છાયામાં બેસવાની ઈરછા થાય તે તેમને અસિપત્ર વનમાં લઈ જાય છે. ત્યાં તે વનમાં રહેલા વૃક્ષોના શસ્ત્ર જેવા પત્રો પડવાથી તેઓના તિલતિલ જેવડા કટકા થઈ જાય છે. કોઈ ઠેકાણે વજકંટક જેવા શામલીના વૃક્ષની સાથે અને કોઈ ઠેકાણે અત્યંત તપાવેલી લોઢાની પુતળીઓની સાથે આલિંગન કરાવે છે, અને તે વખતે તેઓએ કરેલા પરસ્ત્રીઓના આલિંગનનું સ્મરણ કરાવે છે. કોઈ ઠેકાણે પૂર્વે કરેલું માંસભક્ષણનું લલુપીપણું યાદ આપીને તેમને તેઓના અંગનું માંસ તેડી તોડીને ખવરાવવામાં આવે છે, અને પૂર્વે કરેલી મદિરાપાનની લલુપતાને મરણ કરાવીને તપેલું તરવું ૨પાવામાં આવે છે. વળી બ્રાષ્ટ્ર, ખરજ, મહાશૂલ અને કુંભીપાક વિગેરેની વેદનાનો નિરંતર અનુભવ કરાવે છે. તથા માંસની પિઠે તેઓને શેકવામાં આવે છે. તે પ્રાણીઓના શરીર છિન્નભિન્ન થઈને પાછા મળી જાય તેવા છે. તેઓના નેત્રાદિક અંગે, બગલા અને કંક વિગેરે પક્ષીઓની પાસે ખેંચાવે છે. આ પ્રમાણે મહા દુખેથી હણુયેલા અને સુખના એક અંશથી પણ રહિત પ્રાણીઓ ત્યાં રહીને થાવત્ તેત્રીશ સાગરોપમ જેવા મોટા કાળને નિર્ગમન કરે છે.' કેટલાએક પ્રાણીઓ તિર્યંચગતિને પ્રાપ્ત થઈ તેમાં પણ એકેન્દ્રિયપણું પામે છે, અને તેમાં પણ પૃથ્વીકાય રૂપને પ્રાપ્ત થઈ હલાદિક શાથી ફડાય છે, હાથી ઘોડા વિગેરેથી ચળાય છે, જળપ્રવાહથી પ્લાવિત થાય છે. દાવાનળથી બળી જાય છે. ખારા, ખારા અને મૂત્રાદિકના જળથી વ્યથા પામે છે, લવણ ક્ષારને પામ્યા હોય છે તે ઉષ્ણુ જળમાં તેને ઉકાળવામાં આવે છે, કુંભાર પ્રમુખ તેના દેહનાં ઘડા, ઈટ વિગેરે કરીને તેને પકાવે છે, ભીંતમાં કાદવરૂપ થઈને ચણાય છે, કઈ ક્ષાર મૃત્તિકાના પુટ પાક વડે પકવીને તેઓને શરાણુથી ઘસે છે, કોઈવાર ટાંકણાથી તેમનું વિદારણ થાય છે, અને પર્વતની સરિતાના પ્રવાહોથી ફાડી નખાય છે. અપકાયપણને પામેલા જંતુઓ સૂર્યનાં કિરણેથી તપાય છે, હિમરૂપ ઘનીભૂત કરાય છે, જેથી શેષણ કરાય છે, ઘણું ક્ષાર રસના સંપર્કથી પરસ્પર મૃત્યુ પામે છે, સ્થાળીની અંદર રાખીને પચાવાય છે, અને તૃષાવાળા માણસથી પીવાય છે. તેઉકાયપણાને પામેલા જંતુઓ જલાદિકથી બુઝાવાય છે, ઘણું વિગેરેથી કુટાય છે, અને ઇંધણાદિક થી દગ્ધ કરાય છે. વાયુકાયાપણાને પામેલા જંતુઓ પંખા વિગેરેથી હણાય છે, ક્ષણે ક્ષણે શીતોષ્ણ પ્રમુખ દ્રવ્યના ચારાથી મૃત્યુ પામે ૧ નાના મોઢાવાળી કુંભી જેવા સ્થાનકમાં નારકી જેવો ઉત્પન્ન થાય છે. ૨ તરવુંલેતું Page #73 -------------------------------------------------------------------------- ________________ (૪૪) પ્રભુની દેશના. ૫ ૩ જી. છે,પ્રાચીનની અર્વાચીનથી વિરાધના થાય છે, `મુખાર્દિકના પવનાથી ખાધા પામે છે, અને સર્પ પ્રમુખથી પાન કરાય છે. કદ પ્રમુખ દશ પ્રકારની વનસ્પતિકાયને પામેલા જંતુએ હંમેશાં ઇંદ્યાય છે, ભેદાય છે, અગ્નિના ચેાગથી પચાવાય છે, પરસ્પર ઘણેાથી પીલાય છે, અન્ય પ્રયાગવડે શે ષણ થાય છે, ખાવાના લેાલુપીએ ક્ષાર પ્રમુખના યાગથી તેને ખાળે છે, અને એકત્ર પણ કરે છે, સર્વ અવસ્થામાં ભક્ષણ કરાય છે, પવાથી ભગાય છે, દાવાનળાથી ભસ્મ કરાય છે, અને નઢીના પ્રવાહથી ઉખેડાય છે. એવી રીતે સવ વનસ્પતિ સવને ભેાજ્ય થઈ પડે છે, અને સર્વ પ્રકારનાં શસ્ત્રાથી તેઓ સદા કલેશની પરંપરાને અનુભવ કરે છે. એઇ‘દ્રિયપણામાં પૂરા વિગેરે ’થઈ ને તપાય છે અને પીવાય છે, ક્રમિ થાય છે તે ચરણેાથી ચૂ થાય છે અને ચકલા વિગેરે પક્ષીઓ તેમનું ભક્ષણ કરે છે, શંખાર્દિક જંતુઓ ખાડાય છે, જળા વિગેરેના નિષ્ક થાય છે, અને ગ ડૂપદર વિગેરે જજંતુઓના ઔષધાદિવડે જઠરમાંથી પાત થાય છે. ત્રિ દ્રિષ્ટપણામાં જી અને માંકડ વિગેરે શરીર સાથે ચેાળાય છે અને ઉષ્ણ જળથી તપાય છે, કીડીએ પગથી અને સમાનથી પીડાય છે અને અદૃશ્ય એવા કુ છુવા વિગેરેનું આસનાદિકથી મશ્રન થાય છે. ચતુરિ દ્રિયપણામાં મધમાખી અને ભમરાર્દિક જંતુઓ મધુભક્ષક પુરૂષાએ કરેલા લાકડી તથા ઢેખાળાદિકના તાડનાથી વિરાધાય છે, ડાંસ અને મસલા પ્રમુખ પ્રાણીએ પંખા વગેરેથી તત્કાળ તાડન કરાય છે, ગાળી વિગેરે મક્ષિકા તથા કાળિયા વિગેરેને મળે છે. પંચેન્દ્રિયપણામાં જળચર પ્રાણીઓ ઉત્સુક થઈ ને પરસ્પર એક ખીજાવુ જ ભક્ષણ કરે છે, અને ઢીમર લેાકેા તેઓને પકડે છે, તથા ચરમીના અથી ચરખીને માટે તેમને ગાળે છે. સ્થળચરામાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓમાં માંસને ખાનારા બળવાન્ સિંહ પ્રમુખ પ્રાણીએ નિમ ળ એવા મૃગાદિકને મારી નાખે છે, મૃગયા કરનારા પુરૂષ! શિકાર કરવામાં પેાતાના ચિત્તને આસક્ત કરીને ક્રીડાથી વા માંસની ઈચ્છાથી અનેક ઉપાયા રચીને તે નિરપરાધી પ્રાણીઓને હણે છે, કેટલાએક પ્રાણીએ ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણુ અને અતિ ભાર તું વહન કરવા વિગેરેથી તેમજ ચામુક, અંકુશ અને કેરડાના મારથી અસહ્ય વેઢનાને સહન કરે છે. ખેચર પ્રાણીઓમાં તેતર, શુષ્ક, કપાત અને ચકલા વિગેરે કેટલાએક પ્રાણીઓને માંસથાં લુબ્ધ થયેલા જ્યેન, સી'ચાણા અને ગીધ પક્ષીઓ પકડીને ગ્રાસ કરે છે, કેટલાએક માંસના લેાભી– પક્ષીના શિકારી પુરૂષ અનેક જાતના ઉપાય વિસ્તારી તેઓને પકડે છે અને અનેક જાતની વિડંબનાથી તેમના વિનાશ કરે છે. તિર્યંચ પક્ષીઓને જળ, અગ્નિ અને શસ્ત્ર વિગેરેથી સવા રીતે ભય રહ્યા કરે છે. અહા ! પોતપોતાના ક`બંધનનુ નિખ ધન કેટલુ ક વ વીએ. મનુષ્યપણું પ્રાપ્ત થયાં છતાં પણ અના દેશમાં ઉત્પન્ન થયેલા પ્રાણીએ એવું પાપ કરે છે કે જે કહી શકાય તેવું પણુ નથી. આ દેશમાં પણ ચડાળ અને ચચાઢિ જાતિમાં ઉત્પન્ન થાય છે તે પણ તેવાં પાપ કરે છે, અને તેને અનુસારે મહા દુઃખનેા અનુભવ કરે છે. કેટલાએક પ્રાણીએ આ દેશમાં ઉત્પન્ન થયા છતાં અનાય ચેષ્ટાવાળા થાય છે, અને તેને લીધે તેઓ દુઃખ, દારિદ્ર અને દુર્ભાગ્યથી દગ્ધ થઈને નિર ંતર દુઃખ ભોગવે છે, કેટલાક મનુષ્યા પરની સપત્તિના ઉત્કથી અને પેાતાની સંપત્તિના અપક થી તેમજ ખીજાની સેવા કરવાવડે દગ્ધ ચિત્તવાળા થવાથી દુઃખે કરી જીવે છે. કેટલાએક દીન પુરૂષ રોગ, જરા અને મૃત્યુથી ગ્રસ્ત થઇને તથા નીચ ક વડે કદના પામીને દયા ઉત્પન્ન કરે તેવી દુઃખદ ૧ નવા પવન આવે છે તે જુના પવનના જીવાના નાશ કરે છે. ૨. ગડાા પેટમાં થાય છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ સગ ૪ થો. પ્રભુની દેશના. (૫) દશાને અનુભવે છે. વળી મનુષ્યપણામાં પણ ઘર નકમાં નિવાસ કરવા જેવા ગર્ભાવાસના દુઃખને અનુભવે છે. ગર્ભાવાસ જેવા દુઃખનું કારણ છે તેવા દુઃખનું કારણ જરા, રંગ, મૃત્યુ અને દાસપણું પણ નથી. તપાવીને કરેલી અગ્નિ જેવા વર્ણવાળી સોયથી રમે રોમે ભેદીચેલા પુરૂષને જેટલું દુઃખ થાય છે તેનાથી આઠગણું દુઃખ પ્રાણીને ગર્ભાવાસમાં ઉત્પન્ન થાય છે. વળી નિયંત્રમાંથી નીકળતી વખતે પ્રાણીને જે દુઃખ થાય છે તે ગર્ભવાસના દુખથી પણ અનંતગણું છે. જમ્યા પછી પણ બાલ્યવયમાં મૂત્રવિણાથી, યૌવન વયમાં રતિવિલાસેથી અને વૃદ્ધાવસ્થામાં શ્વાસ તથા ખાંસીના રોગથી એ પ્રાણ પીલાય છે. તથાપિ તેને કદિ પણ લજા આવતી નથી. પ્રાણી પ્રથમ બાલ્યાવસ્થામાં વિષ્ટાને ડુક્કર, પછી યૌવનાવસ્થામાં કામ દેવને ગધેડે અને છેવટે વૃદ્ધાવસ્થામાં ઘરડો બેલ બને છે; પણ કદાપિ તે પુરૂષ છતાં પુરૂષ થતું નથી. શિશુવયમાં માતૃમુખી, યૌવન વયમાં સ્ત્રીમુખીર અને વૃદ્ધ પણે પુત્રમુખી થાય છે, પણ એ મખં પ્રાણી કોઇવાર અંતર્મુખ થતા નથી. ધનની આશામાં વિહવળ થયેલ પ્રાણી સેવા, કૃષિ, વ્યાપાર અને પશુપાલ વિગેરે ઉદ્યોગથી પોતાના જન્મને નિષ્ફળ ગુમાવે છે. કોઇવાર ચોરી, કોઈવાર દુત અને કોઈવાર જારપણું કરવાથી મનુષ્યને વારંવાર સંસારમાં પરિભ્રમણ કરવાનાં કારણે ઉત્પન્ન થયા કરે છે. મેહથી અંધ થયેલા પ્રાણીઓ સુખી હોય છે ત્યારે કામવિલાસથી દુઃખી થાય છે અને દીનતા અને રૂદન કરવાથી પિતાને જન્મ ગુમાવે પણ છે, ધર્મકાર્ય કરતા નથી. અનંત કર્મના સમૂહને ક્ષણમાત્રમાં ક્ષય કરવાને સમર્થ એવું મનુષ્યપણું પ્રાપ્ત થયા છતાં પણ પાપી પુરૂષ પાપકર્મ કર્યા કરે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ ૨નેના પાત્રરૂપ મનુષ્યપણામાં જે પાપ કર્મ કરવું તે સુવર્ણપાત્રમાં મદિરા ભરવા જેવું છે. આ સંસારરૂપી સમુદ્રમાં શમિલાયુગના યુગની જેમ માંડમાંડ પ્રાપ્ત થયેલું આ મનુષ્યપણું અહા ! મૂર્ખ જેમ ચિંતામણિ રતન હારી જાય તેમ પ્રાણી હારી જાય છે. સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિના કારણુરૂપ મનુષ્યપણું પ્રાપ્ત થયા છતાં પણ માણસ નરકપ્રાપ્તિના ઉપાય રૂપ કર્મની અંદર ઉદ્યમ કર્યા કરે છે એ કેવી દિલગીરીની વાત ! અનુત્તર વિમાનના દેવતાઓ પણ મોટા પ્રયત્નથી જેની આશા રાખે છે એવું મનુષ્યત્વ પ્રાપ્ત થયા છતાં પણ તેને પાપી પુરૂષ પાપકર્મમાં જોડી દે છે. નરકમાં પક્ષ દુઃખ છે અને નરજન્મમાં તે પ્રત્યક્ષ દુઃખ છે; તેથી તેનો વિસ્તાર અતિશય પણે શા માટે અહીં વર્ણવો જોઈએ ? શેક, અમર્ષ, ખેદ, ઈર્ષ્યા અને દીનતા વિગેરેથી જેમની બુદ્ધિ હણાયેલી છે એવા દેવતાઓમાં પણ દુઃખનું સામ્રાજ્ય પ્રવતી રહેલું છે. બીજાની મોટી લક્ષમીને જોઈને દેવતાઓ પિતાના અલ્પ સુકૃતને સંપાદન કરનારા પૂર્વ જન્મના જીવિતને ચિરકાળ શોક કરે છે. બીજા કેઈ બળવાન દેવતાની તરફથી પોતાને અડચણ ઉત્પન્ન થતાં તેને પ્રતિકાર કરવાને અસમર્થ એવા દેવતાઓ તીક્ષણ એવા અમર્ષરૂ૫ શલ્યથી નિરંતર કચવાયા કરે છે. મેં પૂર્વ જન્મમાં કાંઈ પણ સુકૃત કર્યું જણાતું નથી જેથી આ ભવમાં સેવકદેવપણાને પામ્યું છું.” આવી રીતે વિચારતાં અને પિતાથી અધિક ઉત્તરેત્તર બીજા દેવાની લક્ષ્મીને દેખતાં નિરંતર કેટલાએક દેવતાઓ ખેદ કર્યા કરે છે. કેટલાએક દેવતાઓ બીજાઓની વિમાન, સ્ત્રીરત્ન અને ૧ માતાના મુખ સામું જોવાવાળો ૨ સ્ત્રીના મુખ સામું જોવાવાળા ૩ પુત્રના મુખ સામું જોવાવાળો સ્વયંભૂરમણ સમુદ્રમાં સામસામ દિશાએ નાંખેલું ધાંસરું ને ખીલી અનંત કાળે કદાપિ એક થઈ જાય અને સરામાં ખીલી પરોવાઈ જાય એ જેટલું અસંભવિત અને કવચિત જ બને તેવું છે, તેના સરખું મનુષ્યપણું પામવું દુર્લભ છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ (૪૬) પ્રભુની દેશના પૂર્વ ૩ જી. ઉપવન સંબંધી સપત્તિ જોઈ જોઈને યાવજીવિત ઈર્ષ્યારૂપ જવલિત અગ્નિના ઊમિ એથી અન્યા કરે છે. કેટલાએક દેવતાએ ખીજા ખલીષ્ટ દેવતા તરફથી પેાતાનું સર્વસ્વ લુંટાઇ જતાં દીનવૃત્તિએ ‘હે પ્રાણેશ ! હે પ્રભુ ! હે દેવ ! તમે પ્રસન્ન થાએ,’ એમ ગદ્ગદ્ સ્વરે પાકારે છે. પુણ્યથી સ્વર્ગ લેાક પ્રાપ્ત થાય છતાં પણ કામી દેવતાએ કામ, ક્રોધ અને ભયથી આતુર થયા સતા કયારે પણ સ્વસ્થપણાને પામતા નથી. વળી દેવતાએ દેવભુવનમાંથી પેાતાને ચ્યવવાનાં ચિન્હાને અગાઉથી જોઈ ને ‘અમે કયાં સ'તાઈ જઈએ' એમ મેલ્યા કરે છે અને સંતાઈ પણ જાય છે, કલ્પવૃક્ષાનાં પુષ્પોથી ઉત્પન થયેલી માળાએ ગ્લાનિ પામે નહી' પણ ચ્યવન નજીક આવે છે તે વખતે દેવતાના મુખકમળની સાથે તે પણુ ગ્લાનિ પામી જાય છે. મેાટા બળવાન પુરૂષાથી પણ કપ્ય એવાં કલ્પવૃક્ષેા તેએના હૃદયની સાથે સંધિબંધ શિથિલ થઈ જવાથી કપાયમાન થાય છે. ઉત્પન્ન થયા ત્યારથીજ પ્રાપ્ત થયેલી અને ઘણી પ્યારી એવી લક્ષ્મી અને લા પણ જાણે અપરાધ કર્યા હાય તેમ તેઓને તત્કાળ છેાડી દે છે. નિર ંતર નિર્મળ એવી વસ્ત્રની શેાભા પણ અકસ્માત્ પ્રસરેલા મલિન અને ઘાટા પાપના સમૂહથી હાય તેમ તત્કાળ મલિન થઈ જાય છે. મૃત્યુકાળે જેમ કીડીએને પાંખે આવે છે તેમ તેને તે વખતે અનિપણું છતાં દૈન્યતા આવે છે અને નિદ્રા રહિત છતાં નિદ્રા આવે છે. માવાને ઈચ્છતા એવા પુરૂષો જેમ યત્ન કરીને પણ કુપથ્ય સેવનની ઈચ્છા કરે છે. તેમ અજ્ઞાની દેવતાએ એવે વખતે ન્યાય તથા ધર્મને ખાધ કરીને વિષય ઉપર રાગ ધરે છે. નિરોગી છતાં પણ ભવિષ્યમાં આવનારા ચ્યવનથી ઊઠેલી વેદનાને જાણે વશ થયેલા હાય તેમ તેઓના સવ અંગેાપાંગના સાંધા ભાંગવા માંડે છે, અર્થાત્ આળસ પર આળસ મરડવા લાગે છે. જાણે ખીજાએની સ ́પત્તિના ઉત્કષને જોવાને અસમથ હોય તેમ તેએની પદ્મા ને ગ્રહણ કરવામાં દૃષ્ટિએ અપટુ॰ થઇ જાય છે. ભવિષ્યમાં આવવાના ગર્ભાવાસના દુઃખને જાણે તેઓને ભય લાગ્યા હાય તેમ પેાતાને થયેલા પ્રક’પથી ચપળ અંગેાવડે ખીજાઓને પણ ીવરાવે છે. પૂર્વાકત ચિન્હાવર્ડ તેઓને વ્યવવાના નિશ્ચય થવાથી જાણે અગ્નિના અંગારાઓએ તેમનુ આલિંગન કરેલુ' હાય તેમ વિમાનમાં, નંદનવનમાં, વાપિકામાં કે કેાઈ પણ સ્થાનકે તેઓને શાંતિ વળતી નથી, તે વખતે તેએ વિલાપ કરે છે કે ‘હા પ્રિયા ! હા વિમાના ! હા વાપિકાએ ! અને હા કલ્પવૃક્ષા ! હતભાગ્ય એવા મારાથી વિયેાગ પામેલા તમે હવે ફરી મને કયાં જોવામાં આવશે ? અહા ! અમૃતને વરસાવનારી વાણી, અમૃતમય કાંતા, રત્નના ઘડેલા સ્ત ંભેા, ાભા સહિત મણિમય ભૂમિએ અને રત્નમયી વેદિકા ! તમે કેાને આશ્રયે જશે ? રત્નની પદ્મપક્તિએ યુક્ત અને શ્રેણિબંધ કમળાવાળી હે પૂર્ણ વાપિકાએ તમે કાના ઉપભાગને અર્થ થશે ? હે પારિજાત ! હે સંતાન ! હે હરિચંદન ! અને હું કલ્પવૃક્ષ ! શું તમે આ માલેકને છેડી દેશેા ? અરે ! સ્ત્રીના ગર્ભરૂપ નરકમાં શુ મારે પરવશ થઈ ને નિવાસ કરવા પડશે ? અને અશુચિ રસનું શું મારે વારંવાર આસ્વાદન કરવું પડશે ? અહા ! મારે પેાતાના કથી ખંધાઈ નેજર રૂપ અંગારશકટીના ૨ પાકથી થતું દુઃખ સહન કરવું પડશે ! અરે! રતિસુખની ાણે ભડાર હોય તેવી આ દેવાંગનાએ કયાં ! અને અશુચિનુંજ સ્થાનક હાવાથી ખીભત્સ એવી માનવ સ્ત્રીઓને ભાગ કયાં ! ' આ પ્રમાણે સ્વગીય વસ્તુને સંભારી સંભારી વિલાપ કરતા એ દેવતાઓ, દીપક જૈમ ક્ષણ૧ અસુંદર ૨ શગડી. Page #76 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪ થે. પ્રભુનું નિવણ. (૪૭) વારમાં બુઝાઈ જાય તેમ ત્યાંથી ચ્યવી જાય છે. તેથી આ સંસારને અસાર જાણી શુભ બુદ્ધિવાળા પ્રાણીએ દીક્ષારૂપ ઉપાયથી મુક્તિને અર્થે પ્રયત્ન કરે ગ્ય છે. આ પ્રમાણેની દેશના સાંભળીને હજારો મનુષ્ય પ્રતિબંધ પામ્યા. તેમાં કેટલાએકે દીક્ષા ગ્રહણ કરી, અને કેટલાએકે સમકિતને સ્વીકાર કર્યો, સુવ્રત વિગેરે એક ને સાત ગણુધરે થયા. તેઓએ પ્રભુથી ત્રિપદીને પામીને દ્વાદશાંગીની રચના કરી, પ્રભુ જ્યારે દેશનાથી વિરામ પામ્યા ત્યારે સુવ્રત ગણધરે દેશના દીધી; કારણકે કુવાની ક્રિયા જેમ પાછળથી અવાડે કરે તેમ શિષે ગુરૂની ક્રિયાને અનુસરે છે. સુવ્રત ગણધર દેશનાથી વિરામ પામ્યા પછી સર્વ દેવતાઓ અને મનુષ્ય વિગેરે પ્રભુને પ્રણામ કરી પિતપતાને સ્થાનકે ગયા. તે વખતે નિલ અંગવાળે, મૃગના વાહનવાળો, પિતાની બે દક્ષિણ ભુજામાં સફલ અને અભયને ધારણ કરનારે અને બે વામ ભુજામાં નકુલ તથા અક્ષસૂત્રને રાખનારે કુસુમ નામે યક્ષ એ તીર્થને અધિષ્ઠાતા થયા. એ યક્ષ હમેશાં પ્રભુની પાસે રહેનાર હોવાથી શાસન દેવતા કહેવાયે. તેજ પ્રમાણે શ્યામ અંગવાળી, પુરૂષના વાહનવાળી, બે દક્ષિણ ભુજામાં વરદ તથા બાણને ધરનારી અને બે વામ ભુજામાં કામુક તથા અભયને રાખનારી અમ્રુતા નામે યક્ષણી પ્રભુની શાસનદેવી થઇ. એ યક્ષ અને શાસનદેવીએ જેમની સાંનિધ્ય છોડી નથી એવા જગપ્રભુએ વિશ્વને અનુગ્રહ કરવાની ઈચ્છાથી ગ્રામ, આકર અને નગર વિગેરેમાં વિહાર કર્યો. પ્રભુને ત્રણ લાખ ને ત્રીશ હજાર સાધુઓ થયા. ચાર લાખ અને વીશ હજાર સાધ્વીઓ થઈ, બે હજાર અને બસે ચદ પૂર્વધારી થયા, દશ હજાર અવધિજ્ઞાની થયા, દશ હજાર ને ત્રણસો મન:પર્યવ જ્ઞાની થયા. બાર હજાર કેવળજ્ઞાની થયા, સોળ હજાર એકસો ને આઠ વૈક્રિય લબ્ધિવાળા થયા, નવ હજાર છસો વાદલબ્ધિધારી થયા, બે લાખ અને છેતેર હજાર શ્રાવ થયા, અને પાંચ લાખ ને પાંચ હજાર શ્રાવિકાઓ થઈ. આટલે પરિવાર પ્રભુને કેવળજ્ઞાન થયા પછી છ માસ અને સેળ પૂર્વાગે ઉન એવા એક લાખ પૂર્વ સુધી વિહાર કરતાં થયું. પછી પિતાને મોક્ષકાળ નજીક જાણીને પદ્મપ્રભ પ્રભુ સમેતશિખર પર્વતે આવ્યા, અને ત્યાં માસિક અનશન ધારણ કર્યું. માગશર માસની કૃણ એકાદશીને દિવસે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં શ્રી પદ્મ પ્રભ પ્રભુ અઘાતી ચતુષ્કર્મને ખપાવીને અને અનંત ચતુષ્ટયને સિદ્ધ કરીને ત્રણ ને આઠ અનશન વ્રતવાળા મુનિઓની સાથે ચતુર્થ શુકલધ્યાનવડે ચેથા પુરૂષાર્થ (મોક્ષ) ને પ્રાપ્ત થયા. સાડા સાત લાખ ને સેળ પૂર્વગ કૌમાર વયમાં, સાડી એકવીશ લાખ પૂર્વ રાજ્ય પાળવામાં અને સોળ પૂર્વાગે ન્યૂન એક લાખ પૂર્વ વ્રતમાં-એમ સર્વ મળી ત્રીશ લાખ પૂર્વનું શ્રી પદ્મપ્રભ પ્રભુનું આયુષ્ય હતું. સુમતિ સ્વામીના નિર્વાણ પછી નેવું હજાર કેટી સાગરોપમ ગયા પછી શ્રી પદ્મપ્રભ પ્રભુ મેક્ષપદને પામ્યા. પ્રભુ મોક્ષ પામ્યા પછી ભક્તિવાળા ચેસડ ઈદ્રિએ આવી પ્રભુના અને બીજા મુનિઓના શરીરને ઊંચે પ્રકારે સંસ્કાર કર્યો, અને નિર્વાણ કલ્યાણકને મોટે મહોત્સવ પણ કર્યો. इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये तृतीये पर्वणि श्रीपदमप्रभस्वामिचरित्र वर्णना नाम चतुर्थः सर्गः ४ Page #77 -------------------------------------------------------------------------- ________________ ******* ******* છે. શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર વિશે _ સર્ગ ૫ મે. ***** ***** વેલા તટને ઉલ્લંઘન કરનાર કેવળજ્ઞાન રૂ૫ સમુદ્રની જાણે લહેરે હોય એવી શ્રી સુપાર્શ્વ. નાથ પ્રભુની દેશનાની વાણીએ તમારી રક્ષા કરે. સર્વ પ્રાણીઓના સુબોધરૂ૫ અંધકારને નાશ કરવામાં શુભ દિવસરૂપ એવું સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર હવે હું ધાતકીખંડના પૂર્વ વિદેહ ક્ષેત્રના તિલક જેવા રમણીય વિજયમાં ક્ષેમપુરી નામે એક નગરી છે. તેમાં સૂર્યની જેમ તેજના એક સ્થાનરૂપ અને જગને આનંદકારક શ્રી નંદીપેણ નામે રાજા હતો. રાજ્યના તમામ વ્યાપારમાં જાગ્રત રહેનારા એ રાજાને પિતાના જમણા હાથના જે ધર્મ પ્રધાનપણે રહેલે હતા. પ્રજામાં રહેલા કંટક જેવા દુષ્ટ જનસમૂહને શિક્ષા કરવામાં તેને કેપ થતો તે પણ લોકોના સુખને માટે હતું. જેને કેપ પણ ધર્મને અર્થે થતું હતો તેની બીજી ક્રિયાને માટે તે વાત જ શી કરવી ? અહર્નિશ સ્મૃતિગેચર થતા શ્રી વીતરાગ ભગવાન તેને હણ્ય ( હૃદયમાં સુનારા, પક્ષે કામદેવ ) રૂપ થતા હતા, એ મેટી આશ્ચર્યની વાત હતી. એ રાજા પીડિત જનની પીડા હરવામાં સદા શરણ કરવા એગ્ય હતું, પણ કામ પીડિત પરસ્ત્રીઓને કેઈવાર શરણ આપતે નહીં, એ મોટું આશ્ચર્ય હતું. કેટલાએક કાળ ગયા પછી મોટા મનવાળા નંદીષેણ રાજાએ સંસારથી ઉદ્વેગ પામીને અરિદમન આચાર્યની પાસે જઈ દીક્ષા લીધી. તીક્ષણ મહાવ્રતને પાળતા એ મહામુનિએ વીશસ્થાનકમાંથી કેટલાએક સ્થાનકના આરાધનવડે તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું. અંત સમયે અનશન કરી નંદીષેણ મહામુનિ પંચત્વ પામીને છઠ્ઠા સૈવેયકમાં મહદ્ધિક દેવતા થયા. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કાશી દેશના મંડનરૂપ વારાણસી નામે નગરી છે. તેમાં રહેલા પ્રકાશિત રત્નની ભીતવાળા ગૃહની અંદર જે દેવની આગળ અષ્ટ પ્રકારની પૂજાના દીપક હોય તે અનુપમ શભા થઈ રહે છે. એ નગરીમાં ચૈત્યના ઊંચા ધ્વજાદંડ ઉપર આવેલે ચંદ્રમા, એક છત્રવાળા ધર્મરાજાના છત્રની શોભાને ધારણ કરે છે. તે નગરીના કિલ્લાની અગાશી ઉપર કીડા કરવાને આવેલી વિદ્યાધરની સ્ત્રીઓ જગતી ઉપરના જળકટકનું વિસ્મરણ કરી સુખેથી ત્યાંજ રહે છે. રાત્રીએ વાસગૃહની અંદર આવીને શબ્દ કરતા પારાવત પક્ષીઓ કામદેવને જગાડવાને માટે જાણે મંગળપાઠ કરતા હોય તેમ જણાય છે. એ નગરીમાં પુરૂષોની પ્રતિષ્ઠા કરવામાં કાવથ સમાન અને ઈદ્રની પ્રતિષ્ઠાને પામે પ્રતિષ્ટ નામે ન્યાયવાન રાજા હતો. મરપર્વતની જેમ મહત્વપણાથી અનુપમ એવા તે રાજાના ચરણની છાયા નીચે સર્વ જગત રહેલું હતું. જ્યારે એ રાજા દિગ્વિજય કરવાને જતે તે વખતે તેને મસ્તકે ધરેલાં શ્વેત છત્રાથી અને મયૂરપિચ્છનાં છત્રોથી આકાશને સર્વ પ્રદેશ જાણે બગલીઓનાં અથવા મેઘનાં ચિન્હાથી છવાયેલે હોય તેવું જણાતું હતું. નિઃસીમ પુરૂષવ્રતરૂપી આભૂષણેને ધારણ કરતો એ સજા Page #78 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री सुपार्श्वनाथ ॥ OnOOON Annr AONIALA Annanone New 0000000) (0.000000 श्री सुपार्श्वजिनेन्द्राय, महेन्दमहिताङ्घये । नमश्वतुर्वर्णसङ्घ, गगनाभोगभास्व ते ।।७।। Page #79 -------------------------------------------------------------------------- ________________ સગ પ મ ] પૃથ્વીદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયેલ સુપાર્શ્વનાથ પ્રભુ (૪૯ જેમ વાચકોથી પરાફમુખ થતે નહીં તેમ રણભૂમિમાં શત્રુઓની સામે પણ કદાપિ પરમુખ થતે નહીં. મોટી ભુજાવાળા એ રાજાને જન્મથી જ કોઈની સહાય ન હતી, તે પણ સર્વ પૃથ્વીને ક્રિીડાકમળની જેમ લીલામાત્રથી તે ધારણ કરતો હતે. તે પૃથ્વી પતિને જાણે જગમ પૃથ્વી હોય તેમ સ્થિરતાદિક ગુણના પાત્રરૂપ પૃથ્વી નામે રાણી હતી. એ રાણીને શીળ અને રૂપ એ બે નિત્ય આભૂષણપણાને પામેલાં હતાં, અને બહારનાં આભૂષણે તે ફક્ત ભ્રષ્યતાને જ પામેલાં હતાં. તામ્રપણું નદીમાં મતીના દાણાની જેમ એ રાણીમાં સ્વભાવથીજ નિર્મળતાવાળા અનેક ગુણે ઉત્પન્ન થયેલા હતા. એ રાજયુવતિનું રૂ૫ લાવાયરૂપ જળથી અને મુખ, નેત્ર, હાથ તથા પગ રૂપ કમળાથી લક્ષમીદેવીના નિવાસરૂપ પવહ હેય તેવું શોભતું હતું. એ પૃથ્વીદેવી તીર્થકરની માતા થવાનાં છે, તેથી ભવિષ્ય કાળમાં તે તેમનું દાસીપણું થવાનું જ હતું, તથાપિ આ મહાદેવીના રૂપથી પરાજય પામેલી દેવાંગનાએ અત્યારથી જ તેમની દાસીઓ થઈને રહેલી હતી. આ તરફ નંદીષેણ રાજાને જીવ જે છઠ્ઠા રૈવેયકમાં રહ્યો હતો તેણે પિતાનું અડયાવીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. ત્યાંથી ચ્યવીને ભાદ્રપદ માસની કૃષ્ણ અષ્ટમીને દિવસે ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં આવતાં, તે પૃથ્વીદેવીની કુક્ષીમાં અવતર્યો. સુખે સુતેલા પૃથ્વીદેવીએ રાત્રીના શેષભાગમાં તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્ન જોયાં. એ ગર્ભ વૃદ્ધિ પાચ્ચે સત તેમણે એક, પાંચ અને નવ ફણાવાળા નાગની શય્યા ઉપર પિતાના આત્માને સુતેલે જોયે. અનુક્રમે જયેષ્ઠ માસની શુકલ દ્વાદશીએ ચંદ્ર વિશાખા નક્ષત્ર ઉપર આવતાં સ્વસ્તિકના ચિન્હવાળા એક સુવર્ણવણ પુત્રને તેમણે સુખે જન્મ આપ્યો. તરતજ અવધિજ્ઞાનથી અહં તને જન્મ જાણીને છપ્પન દિકુમારીઓએ આવી સુતિકાકર્મ કર્યું. તેવી જ રીતે શક ઇંદ્ર પણ ત્યાં આવીને પ્રભુને મેરૂ પર્વતના મસ્તક ઉપર રહેલી અતિ પાંડુકબલા નામની શિલા ઉપર લઈ ગયા. ત્યાં બાળભાવની જેમ પ્રભુને ઉત્સંગમાં રાખી ઇંદ્ર રત્નના સિંહાસન ઉપર બેઠા. પછી સમુદ્રની વેલાઓ તટ ઉપર રહેલા પર્વતને જેમ સ્નાન કરાવે તેમ ત્રેસઠ ઇદ્રોએ તીર્થજળથી અનુક્રમે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી ઈશાન ઇંદ્રના ઉસંગમાં પ્રભુને બેસાડી ફટિકમય વૃષભના સંગમાંથી નીકળતી જળ ધારાથી ધારાયંત્રના જળની પેઠે શકઇદ્ર અભિષેક કર્યો. પછી વિલેપન તથા વા અલંકારાદિક વડે પૂજા કરીને આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરવાને તેણે આરંભ કર્યો. હે પ્રભુ! જેનું સ્વરૂપ અવિય છે એવા તમારે વિષે અર્થવાદ કરવાનો આગ્રહ જે “હું ધારું છું તે આદિત્યમંડળને ગ્રહણ કરવાને કપિએ ફળ માર્યા જેવું છે; તથાપિ હે પરમેશ્વર! તમારા પ્રભાવથી હું તમારી સ્તુતિ કરીશ; કારણકે ચંદ્રકાંત મણિ ચંદ્રની કાંતિના ૧ તમારું સ્વરૂપ વર્ણવવાનો. B - 7 Page #80 -------------------------------------------------------------------------- ________________ પ૦ ] પ્રભુ પ્રત્યે શદ્રની સ્તુતિ [ પર્વ ૩ જું “પ્રભાવથી જ કરે છે. હે પ્રભુ! તમારા સર્વ કલ્યાણકને અવસરે તમે નારકીઓને પણ સુખ “આપે છે તે તિર્યંચ, નર અને દેવતાઓને સુખ આપનાર તમે કેમ ન થાઓ? તમારા જન્મોત્સવને સમયે ત્રણ જગતમાં જે ઉઘાત થયો છે તે ભવિષ્યમાં ઉદય પામનારા કેવળ “જ્ઞાનરૂપ સૂર્યને અરૂણોદય છે એમ જણાય છે. હે પરમેશ્વર ! જાણે તમારા પ્રસાદના સંપ“કંથી થયેલી હોય તેમ આ સર્વ દિશાએ હમણું પ્રસન્ન થયેલી છે. તે પવિત્ર આકૃતિવાળા “પ્રભુ! હમણા આ પવને પણ સુખકારી વાય છે, કારણકે તમારા જેવા સુખદાયક પ્રભુ “પ્રગટ થતાં જગમાં પ્રતિકૂળ વર્તનાર કેણ થાય છે? હે પ્રભુ! અમારા પ્રમાદને ધિક્કાર છે. “કે જેને આપના જન્મસમયની ખબર ન પડી અને આ અમારા આસને ને ધન્ય છે કે “જેઓએ ચળાયમાન થઈને તમારા જન્મકલ્યાણકની અમને ખબર જણાવી. હે પ્રભુ! નિયાણું “બાંધવું એ નિષિદ્ધ છે, તે પણ “તમારા દર્શનનું ફળ મને તમારી ભક્તિરૂપેજ નિરંતર “ઘાએ” એવું નિયાણું હું બાંધું છું.” આ પ્રમાણે સ્તુતિ કરીને શકઈ પ્રભુને લઈ સત્વરપણે આવીને પ્રભુને પૃથ્વીદેવીની પડખે અલક્ષિતપણે જેમ હતા તેમ મૂકી દીધા. પ્રાતઃકાળે પ્રતિષ્ટ રાજાને પુત્ર જન્મની વધામણી મળતાં કારાગૃહમાંથી બંદીવાનને મૂકાવવા વિગેરે અદ્દભૂત કૃત્યથી પ્રાણીઓને પ્રસન્ન કરતા રાજાએ તે વખતે આનંદ ફળના વૃક્ષરૂપ મોટે મહોત્સવ કર્યો. પ્રભુ ગર્ભમાં હતા તે વખતે તેમની માતા સારા પાર્શ્વ (પડખા) વાળાં થયાં, તેથી પ્રતિષ્ટ રાજાએ પ્રભુનું સુપાર્શ્વ એવું નામ પાડયું. ઈંદ્ર અંગુઠામાં સંક્રમાવેલ અમૃતનું પાન કરનારા પ્રભુ વધવા લાગ્યા, કારણ કે અમૃતનું જ ભેજન કરનારા અહંત પ્રભુએ સ્તનપાન કરતા નથી. શિશુવયને લાયક એવી ચપળતાવડે ખેાળામાંથી વારંવાર ઉતરી જતા પ્રભુ પિતાની ધાવ્યમાતાને વારંવાર છેતરતા અનેક પ્રકારે ક્રીડા કરવા લાગ્યા. પણ કરીને ક્રીડા કરતા મનુષ્યનું રૂપ ધરનાર દેવતાએને પ્રભુ લીલામાત્રથી જીતી લેતા હતા. કીડામાં પણ પ્રભુની આગળ ઇદ્ર શું માત્ર છે! વિચિત્ર કીડાઓથી કામી પુરૂષ જેમ રાત્રીને નિર્ગમન કરે તેમ પ્રભુએ પિતાનું શિશુવય નિર્ગમન કર્યું. પછી બસે ધનુષ્ય ઊંચી કાયાવાળા અને સર્વ લક્ષણે એ લક્ષિત એવા પ્રભુ રૂપસંપત્તિના આભૂષણ રૂપ યૌવનવયને પ્રાપ્ત થયા. પિતાના માતાપિતાની દાક્ષિણ્યતાથી જગત્પતિએ રાજપુત્રીઓની સાથે પાણિગ્રહણ કર્યું. શ્રેયના સ્વામીએ પણ માતાપિતાનું શાસન માન્ય કરે છે. ભાગ્યકર્મ ખપાવવાને માટે પ્રભુ રમણીઓની સાથે રમવા લાગ્યા. ભગવંતે કર્મને ઉછેદ કરવાને તત્પર હોય છે. પાંચ લાખ પૂર્વ કૌમાર વયમાં વ્યતીત થયા પછી પિતાએ આરોપણ કરેલા ભૂમિભાર (રાજ્ય) ને પ્રભુએ ઉપાડી લીધો પૃથ્વીનું પાલન કરતાં તેમણે વિશ પૂર્વાગે અધિક એવા ચૌદ લાખ પૂર્વ નિર્ગમન કર્યા. પછી પ્રભુનું મન સંસારમાંથી વિરક્ત છે એમ જાણીને લેકાંતિક દેવતાઓ બ્રહ્મ દેવલેકમાંથી પ્રભુની પાસે આવ્યા. “હે પ્રભુ! તમે જે કે સ્વયં બુદ્ધ હોવાથી કેઈનાથી બોધ પામતા નથી પણ ભક્તિ વડે અમે આપને સ્મરણ કરાવીએ છીએ, તેથી હે નાથ! ધર્મતીર્થને પ્રવર્તાવે.” એમ Page #81 -------------------------------------------------------------------------- ________________ સ૫ મે ] પ્રભુએ લીધેલ દીક્ષા | ૫૧ કહીને તેએ સ્વગ માં ગયા. પછી દાન દેવામાં ચિંતામણિ તુલ્ય અને દીક્ષાગ્રહણના મહાત્સવમાં ઉત્કંઠાવાળા એવા સુપાર્શ્વ સ્વામીએ એક સંવત્સર સુધી દાન આપ્યું. વાર્ષિક દાનને અ ંતે આસને ચિલત થવાથી ઇંદ્રોએ આવીને પ્રભુના દીક્ષાભિષેક કર્યાં. પછી મેાક્ષગામી પ્રભુ વિવિધ રત્નાથી મનેહુર એવી મનેાહરા નામની શિખિકા ઉપર આરૂઢ થયા. સુર, અસુર તથા નરેશ્વરાએ અનુસરેલા ભગવંત સહસ્રામ્રવન નામે ઉત્તમ ઉપવનમાં પધાર્યા. ત્યાં આવીને ત્રણ જગના ભૂષણરૂપ પ્રભુએ આભૂષણાદિક સર્વ છેડી દીધુ' અને સ્કંધ ઉપર ઇંદ્રે આરેપણુ કરેલુ દેવદૃષ્ય વસ્ત્ર ધારણ કર્યું. જેઠ માસની શુકલ ત્રયેાદશીએ અનુરાધા નક્ષત્રમાં દિવસના પાછલા ભાગે એક સહસ્ર રાજાએની સાથે પ્રભુએ છઠ્ઠું તપ કરીને દીક્ષા લીધી. તે વખતે તરતજ ચેાથુ' મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયુ, અને ક્ષણવાર નારકીઓને પણ સુખ થયું. ખીજે દિવસે પાટલીખંડ નગરમાં મહેદ્ર રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણુ કર્યું, દેવતાએાએ તે ઠેકાણે ધનની વૃદ્ધિ કરવા વિગેરે પાંચ દિન્યા પ્રગટ કર્યાં. મહેન્દ્ર રાજાએ જયાં પ્રભુ ઊભા રહ્યા હતા ત્યાં રત્નમય પીઠ કરાવ્યુ`, પર્વતના હસ્તીની જેમ પરિષùાની સેનાના તાપના જય કરતા, શરીરમાં પણુ આકાંક્ષાએ રહિત, સુવણુ અને તૃણુમાં સમાન ભાવ રાખનારા, એકાકી, મૌનધારી, એકાંત દષ્ટિ દેનારા, વિવિધ પ્રકારના અભિગ્રહમાં તત્પર, ભૂમિપર નહી’ બેસનારા, નિય, સ્થિર, વિવિધ પ્રકારે કાર્યોત્સર્ગ કરનારા, છદ્મસ્થ અને ધ્યાનમાં તત્પર એવા જગત્પતિ પ્રભુએ નવ માસ સુધી પૃથ્વીપર વિહાર કર્યાં વિહાર કરતા કરતા ફીને સહસ્રામ્ર વનમાં આવ્યા. ત્યાં છš તપ કરીને શિરીષ વૃક્ષની નીચે પ્રતિમા ધારીને સ્થિર રહ્યા. બીજા શુકલ ધ્યાનને અંતે વતા જગદૃગુરૂએ જાણે સ`સારના મસ્થળ હોય તેવા ઘાતીકને નાશ કર્યાં, જેથી ફાગણ માસના કૃષ્ણ પક્ષની ષષ્ટીને દિવસે ચંદ્ર વિશાખા નક્ષત્રમાં આવતાં સુપાર્શ્વ સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સુર અને અસુરાના ઇંદ્રોએ તત્કાળ ત્યાં આવી સેવકાની જેમ પ્રભુને દેશના દેવા માટે સમવસરણુ રચ્યું. જગદ્ગુરૂ ભગવંતે માદ્વારની જેમ પૂદ્વારની તેમાં પ્રવેશ કર્યાં. અને સુરનરાર્દિકે એ પણ યથાયેાગ્ય દ્વારથી પ્રવેશ કર્યાં. ત્યાં પૃથ્વીમાં કલ્પવૃક્ષરૂપ પ્રભુએ ચારસે ધનુષ્ય અધિક એક કાશ ઊંચા એવા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી, અને પછી અતિશયેાથી શે।ભતા એવા જગત્પતિ ‘તીર્થાય નમઃ” એમ કહીને ઉત્તમ સિહુાસન ઉપર બેઠા. પૃથ્વી. દેવીએ સ્વપ્નામાં જેવા સપ દીઠા હતા તેવા સર્પ જાણે ખીજુ` છત્ર હાય તેમ પ્રભુના મસ્તક ઉપર વિધુર્યાં. ત્યાંથી માંડીને તે પ્રભુને ખીજા પણ સમવસરણેામાં એક' ફણાવાળા, પાંચ ફણાવાળા, અથવા નવ ફડ્ડાવાળા નાગ થયેલે છે. પ્રભુના મેટા પ્રભાવથી દેવતાઓએ મીજી ત્રણ દિશાઓમાં પણ પ્રભુની જેવાજ પ્રતિબિ ંબે વિકર્યાં. ચતુવિધ સ ંધ પણ યથાયેાગ્ય સ્થાને આવીને બેઠા, કારણકે સભાની અંદર સામાન્ય માણુને પણ સ્થાનભ્યત્યય થતા નથી. પછી સૌધ કલ્પના ઇંદ્ર પ્રભુને પ્રણામ કરી, મસ્તક ઉપર અંજલિ જોડી નીચે પ્રમાણે સ્તુતિ કરવાના આરભ કર્યાં. Page #82 -------------------------------------------------------------------------- ________________ પ૨] પ્રભુ પ્રત્યે સૌધર્મેદ્રની સ્તુતિ-પ્રભુની દેશના [ પર્વ ૩ જુ સર્વ ભુવનકેશ રૂપ કમલમાં સૂર્ય સમાન અને પ્રથમ અહંત એવા શ્રી ભગવંત! “તમને હું નમસ્કાર કરું છું. હે પ્રભુ! હવે વિશ્વનું દુઃખ ગયું છે અને હર્ષ ઉત્પન્ન થયે છે, કારણ કે તીર્થ પરાવર્તનથી આ વિશ્વ જાણે પરાવૃત્ત થયું હોય તેમજ જણાય છે. તે “ધર્મચક્રી ! પ્રકાશવાન એવા તમારા વચનરૂપ રત્નદંડથી આજ નિર્વાણુરૂપ વૈતાઢયગિરિનું દ્વાર ઉઘડશે. હે નાથ! ઉન્નત એવા મેઘની જેમ તમારું દર્શન સર્વ જીવલેકના સંતાપને “છેદવાથી હર્ષને માટે થાય છે. અનંત જ્ઞાનવાળા હે ભગવાન! તમારી દેશનાના વચને, દરિદ્રી “ઘણે કાળે દ્રવ્ય પામે તેમ, અમે ચિરકાળે પ્રાપ્ત કરશું. પ્રથમ તમારા દર્શનથી કૃતાર્થ થયેલા “અમે હવે અત્યુક્તિવાળા અને મુક્તિના દ્વારને પ્રકાશ કરનારા તમારા દેશના વચનથી આજે “વિશેષ કૃતાર્થ થઈશું. અનંત દશન, અનંત જ્ઞાન, અનંત વીર્ય અને અનંત આનંદમય “સ્વરૂપવાળા તેમજ સર્વ અતિશયોના પાત્રરૂપ એવા તમને–વેગીસ્વરૂપને હું નમસ્કાર કરૂં છું. “હે જગત્પતિ! આ ઇંદ્રાદિક પદવીની પ્રાપ્તિ તે શું માત્ર છે. કેમકે તમારી સેવાથી “તે તમારી જેવાજ થવાય છે.” આ પ્રમાણે સ્તુતિ કરીને સુરપતિ વિરામ પામ્યા, એટલે સર્વજ્ઞ ભગવાને ધર્મદેશના આપવાને આરંભ કર્યો. “આ લોકમાં સ્ત્રી, પુત્ર, પરિવાર દ્રવ્ય અને દેહાદિક સર્વ પિતાના આત્માથી જુદું છે, તથાપિ તેઓને અર્થે અનેક પ્રકારના પાપકર્મ કરીને મૂર્ખ માણસ પિતાના આત્માને ભવસમુદ્રમાં ડુબાડે છે. જ્યાં પ્રાણીને પિતાના આત્માથી વિસદશ હેવાને લીધે પિતાના શરીરની સાથે પણ જુદાપણું છે, તે પછી ધન, બંધુ વિગેરે સહાયકોનું જુદાપણું કહેવું તેમાં “કાંઈ વિશેષ નથી. જે પોતાના આત્માને દેહ, ધન અને બંધુથી જુદે જુએ છે, તે પુરૂષને શેકરૂપ શંકુવડે પીડા કેમ થાય? અહીંઆ જે જુદાપણાને ભેદ છે તે પરસ્પરના લક્ષણના “વિલક્ષણપણાથી જ જાણવા યોગ્ય છે અને તે પિતાના આત્માના સ્વભાવને દેહાદિક ભાવની “ સાથે સરખાવતાં સાક્ષાતપણે જણાય છે. જે દેહાદિક પદાર્થો છે તે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય છે, “અને આત્મા તો ફક્ત અનુભવથીજ ગોચર થાય છે, તો તેઓને અનન્યપણું (એક) કેમ સંભવે ? કદી શંકા થાય કે આત્મા અને દેવાદિ પદાર્થોને જે જુદાપણું હોય તે દેહને પ્રહા. રાદિ થાય ત્યારે આત્માને પીડા કેમ થાય છે? તેના સમાધાનમાં કહેવાનું કે તારું કહેવું સાચું છે, પણ જેમને આત્મા અને શરીરમાં ભેદબુદ્ધિ પ્રાપ્ત થઈ નથી, તેઓનેજ દેહ ઉપર પ્રહા. “રાદિ થતાં પીડા ઉત્પન્ન થાય છે, જેઓએ દેહ અને આત્માને ભેદ સારી રીતે અનુભવીને પ્રતિ“પાદન કરે છે તેવા પુરૂષોને આત્મા દેહને મહારાદિ થતાં પીડા પામતું નથી. ભેદને “જાણનારે જ્ઞાની પુરૂષ પિતા સંબંધી દુઃખ આવી પડે તોપણ પીડા પામતો નથી અને પરમાં “પિતાપણું માની બેસનાર–ભેદ જ્ઞાનને નહીં જાણનાર અજ્ઞપુરૂષ એક ચાકર સંબંધી દુઃખ ૧ પિતપોતાના શાસનની અપેક્ષાએ પ્રથમ અત–પ્રથમ પૂજનિક સમજવા. Page #83 -------------------------------------------------------------------------- ________________ સગ પ મ ] પ્રભુનું નિર્વાણ [૫૩ આવી પડે તે પણ મુંઝાય છે. અનાત્મીયપણાથી ગ્રહણ કરેલ પુત્ર પણ જુદે છે, અને “આત્મીયપણાથી ગ્રહણ કરેલે ચાકર પણ પુત્રથી અધિક થઈ પડે છે. પ્રાણી જેટલા જેટલા “સંબંધે પિતાના આત્મીયપણાથી પ્રિય માને છે તેટલા તેટલા શેકના ખીલાઓ તેના હૃદયમાં “ખેડાય છે, તેથી આ જગમાં સર્વ પદાર્થ આત્માથી જ જુદાજ છે, તે પ્રમાણે જાણીને અન્યત્વબુદ્ધિ પ્રાપ્ત થઈ છે જેને એ માણસ કઈ પણ વસ્તુને નાશ થવાથી તત્વમાર્ગમાં “મેહ પામતા નથી, તુંબિકા ઉપર કરેલે મૃત્તિકાને લેપ ધાવતે જાય છે, તે પ્રમાણે “મમતારૂપ મૃત્તિકાના લેપને નિવારી દીક્ષા ગ્રહણ કરતે પુરૂષ તુંબિકાની જેમ થેડા કાળમાં શુદ્ધાત્મા થઈને આ સંસારને તરી જાય છે.” આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને ઘણા લોકો પ્રતિબંધ પામ્યા. તેમાંથી કેટલાકે દીક્ષા લીધી અને કેટલાક શ્રાવક થયા. વિદર્ભ વિગેરે પંચાણું ગણધર થયા. તેઓએ પ્રભુની વાણીને આધારે દ્વાદશાંગી રચી. પ્રભુની દેશના પૂર્ણ થયા પછી તેમના ચરણપીઠ ઉપર બેસીને વિદર્ભ ગણુધરે ધર્મદેશના આપવા માંડી. વિદર્ભ ગણધર પણ જ્યારે દેશનાથી વિરામ પામ્યા ત્યારે સર્વ દેવતા તથા મનુષ્ય વિગેરે પ્રભુને નમસ્કાર કરી પિતપતાને સ્થાને ગયા. તે પ્રભુના તીર્થમાં થયેલે શ્યામ શરીરવાળે, હસ્તીના વાહન ઉપર બેસનારે બે જમણી ભુજામાં બીવ અને પાશને ધરનાર અને બે વામ ભુજામાં નકુલ અને અંકુશને ધરનારો માતંગ નામે યક્ષ સુપાર્શ્વ પ્રભુની પાસે રહેનાર શાસનદેવતા થયે. તેમજ સુવર્ણ સરખી કાંતિવાળી, હસ્તીના વાહનપર બેસનારી, બે દક્ષિણ ભુજામાં વરદ અને અક્ષસૂત્રને ધરનારી, તથા બે વામ ભુજામાં ત્રિશૂલ અને અભયને રાખનારી શાંતા નામે યક્ષ સદા પ્રભુની પાસે રહેનારી શાસનદેવી થઈ. પછી સૂર્ય જેમ કમળને વિકસ્વર કરે તેમ ભવ્ય પ્રાણીઓને પ્રતિબંધ (વિકસ્વર) કરતા પ્રભુએ ત્યાંથી અન્ય ગ્રામ નગરાદિ તરફ વિહાર કર્યો. પૃથ્વીમાં વિહાર કરતાં ત્રણ લાખ સાધુએ, ચાર લાખ ને ત્રીશ હજાર સાધ્વીઓ, બે હજાર ને ત્રીશ ચૌદ પૂર્વધર, નવ હજાર અવધિજ્ઞાનવાળા, નવ હજાર ને દેઢ મન:પર્યવજ્ઞાનીઓ, અગિયાર હજાર કેવળજ્ઞાનીઓ, પંદર હજાર ને ત્રણ વૈક્રિયલબ્ધિવાળા, આઠ હજાર ને ચાર વાદલબ્ધિવાળા, બે લાખ ને સત્તાવન હજાર શ્રાવકે અને ચાર લાખ ને ત્રણ હજાર શ્રાવિકાએ-આ પ્રમાણે સુપાર્શ્વનાથ પ્રભુને પરિવાર થયે. કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી નવ માસ અને વીશ પૂર્વાગે ન્યૂન એવા લાખ પૂર્વ ગયા પછી પ્રભુ સંમેતશિખર પર્વતે પધાર્યા. ત્યાં અસુરસુરોએ સેવેલા પ્રભુએ પાંચ મુનિઓની સાથે એક માસનું અનશન કર્યું માસને અંતે ફાળુન માસની કૃષ્ણ સપ્તમીને દિવસે મૂલ નક્ષત્રમાં ચંદ્ર આવતાં સુપાર્શ્વનાથ પ્રભુ તે મુનિએની સાથે મોક્ષપદને પામ્યા. કુમારવયમાં પાંચ લાખ પૂર્વ, પૃથ્વીને પાળવામાં વીશ પૂર્વાગ સહિત ચૌદ લાખ પૂર્વ અને દીક્ષા પર્યાયમાં વીશ પૂર્વાગે ન્યૂન એક લાખ પૂર્વ–એ પ્રમાણે એકંદર સુપાર્શ્વનાથ પ્રભુએ વિશ લાખ પૂર્વનું Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ] શ્રી સુપાર્શ્વ પ્રભુનું નિર્વાણુ [ પ ૩ જુ આયુષ્ય સપૂર્ણ કર્યું". શ્રી પદ્મપ્રભુના નિર્વાણુ પછી નવ હજાર કરાડ સાગરોપમ ગયા ત્યારે સુપાર્શ્વનાથ પ્રભુને નિર્વાણુકાળ થયા. પ્રભુ મેક્ષ પામ્યા પછી અચ્યુત વિગેરે ઇંદ્રોએ તેમને તથા ખીજા મુનિજનાના અગ્નિસંસ્કાર પૂર્વક મેાક્ષપના માટે મહિમા કર્યાં. इत्याचार्यश्री हेमचन्द्रविरचिते त्रिषष्टिशलाका पुरुषचरिते महाकाव्ये तृतिये पर्वणि श्री सुपार्श्वस्वामिचरित्रયર્નના નામ વષમઃ સર્વઃ || || ~~~~~~~સર્ગ ૬ ઠ્ઠી~~~~~~ చదరపడడ શ્રી ચંદ્રપ્રભુ ચરિત્ર. ચંદ્રની કાંતિની જેમ મેહરૂપી મેાટા અંધકારને નાશ કરનારી અને આનંદને આપનારી ચંદ્રપ્રભ પ્રભુની વાણીને વંદના કરીને ભવ્ય પ્રાણીઆના મેહરૂપી મેાટા ખરફના વિનાશ કરવામાં સૂર્યના આતપ જેવા શ્રી ચંદ્રપ્રભ પ્રભુના ચરિત્રનું હું... કીČન કરીશ. ધાતકીખંડ દ્વીપના પ્રાગ્વિદેહ ક્ષેત્રના આભૂષણુરૂપ મંગળાવતી વિજયમાં રત્નસ’ચયા નામે એક નગરી હતી, ભેગાવતી નગરીમાં શેષનાગની જેમ તે નગરીમાં ઉગ્ર પરાક્રમવાળે અને કમળની જેમ લક્ષ્મીના ગૃહરૂપ પદ્મ નામે રાજા હતા. દિવ્ય સંગીતને કરનારા ગંધર્વોના અને અપ્સરાઓને ઉર્દૂઘન કરનારી વારાંગનાઓના પરિવાર તેની સેવા કરતા હતા. મનેહર એવા દિવ્ય અગરાગથી અને પહેરેલા રેશમી વસ્ત્રોથી તેના સર્વ અગપર વિશેષ પ્રકારે લક્ષ્મી શેાલી રહેલી હતી. મહેનિશ ખીજા રાજાએ તેના શાસનને ઉઠાવતા હતા. તેને અખુટ ભંડાર હતા અને તેની પ્રજા નિર'તર સ્વસ્થ રહેતી હતી. આવી રીતે એ મહારાજને સ પ્રકાર લેશમાત્ર પણ દુઃખ નહેાતું, તથાપિ તત્ત્વવેત્તાઓમાં શ્રેષ્ઠ એવા તે રાજા સંસારવાસમાં વૈરાગ્ય દશાને ભજતા હતા, તેથી કેશરીસિંહું જેમ ગિરિરાજનેા આશ્રય ગ્રહણ કરે તેમ તેણે સ`સાર છેદવાને માટે યુગંધર ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. વિવિધ અભિગ્રહને ધારણ કરનારા, મનને દમનારા, ઇંદ્રિયાના નિગ્રહ કરનારા અને પેાતાના શરીરમાં પણ આકાંક્ષા રહિત એવા એ રાજમુનિએ ઘણા કાળ સુધી ચારિત્ર પાળ્યુ', અને છેવટે મેાટા મૂલ્યવર્ડ મહારત્ન ખરીદ કરે તેમ વીશ સ્થાનકેામાંથી કેટલાક સ્થાનકાના આરાધનવડે દુર્લભ એવુ' તીર્થંકરનામકમ ઉપાર્જન કર્યું. કાળે કરી આયુષ્યને ખપાવીને વ્રતરૂપી વૃક્ષના પ્રથમ ફળરૂપ વૈજયંત નામના વિમાનમાં એ મહા તપસ્વી ઉત્પન્ન થયા. Page #85 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री चंद्रप्रभस्वामी ॥ ለለለ SO Goaoncot NIS चंद्रप्रभप्रभोश्वन्द्र-मरीचिनिचयोज्ज्वला। मूर्तिर्मूर्तसितध्यान,-निर्मितेव श्रियेस्तुवः ॥८॥ Page #86 -------------------------------------------------------------------------- ________________ [ પપ સર્ગ ૬ ઠ્ઠી ] ચંદ્રપ્રભ અહંતને જન્મ આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રની અંદર પૃથ્વીના મુખ જેવી ચંદ્રાનના નામે એક નગરી છે. તેમાં જળવૈભવ જે રત્નાદિક તે બહાર કાઢીને સમુદ્ર જાણે પાત્ર સદશ નિર્માણ કરી હોય તેવી અનેક રત્નોવાળી હાટની શ્રેણી શેભી રહેતી હતી. પૃથ્વી ઉપર ઉતરેલાં જાણે સંધ્યાકાળનાં વાદળાં હોય તેવાં રંગબેરંગી જાતજાતની આકૃતિવાળાં તેમાં ઘરે હતાં, અને તેના ઉદ્યાનની અંદર મસ્તકથી ચરણ પર્યત કંપરહિતપણે કાત્સર્ગ કરીને રહેલા ચારણ મુનિએ પુરૂષાકૃતિવાળા જાણે પર્વતે હેાય તેવા જણાતા હતા. ત્યાં રાત્રીએ વાસગૃહમાં પડેલા પિતાના પ્રતિબિંબેવડે “આ બીજી કઈ સ્ત્રી છે?” એ ભ્રમ કરીને સ્ત્રીઓ પોતાના પતિ ઉપર કપ કરતી હતી. તે નગરીમાં સમુદ્રની જેમ ધારણ કરી ન શકાય તેવા પુરૂષામાં શિરોમણિ અને પિતાના સૈન્યથી પૃથ્વીને આચ્છાદન કરનાર મહાસેન નામે રાજા હતા. તેને પ્રતાપ તેના પરાક્રમને પરમ ભક્ત થઈને રહેલો હતો અને ચાકરની જેમ પૃથ્વીને વિજય કરવાનું તે હમેશાં કામ કરતો હતો. જેના શાસનને કેઈ ઉલ્લંઘન કરી શકતું નહીં એ તે મહાસેન રાજા પૃથ્વી ઉપર રાજય કરતો હતો. તે વખતે સર્વ જન્મથીજ પરધન હરવામાં વિરામ પામેલા હતા. એ અધીશ્વર મહારાજનું અંતઃકરણ સમુદ્રના મધ્યની જેમ લબ્ધ થતું નહીં. તે ચંદ્રની જે અતિ આહ્લાદક હતા અને કલ્પવૃક્ષની જે દાનેશ્વરી હતે. ગંગાના તટ ઉપર હંસી ક્રીડા કરે તેમ તેના કપાટ જેવા વિશાળ વક્ષસ્થળ ઉપર હમેશાં લક્ષમી અનન્ય મનથી રમતી હતી. મહારાજા મહાસેનને અતિ મનેહર મુખલક્ષમીવડે ચંદ્રને વિજય કરનારી અને સંપૂર્ણ લક્ષણવાળી લક્ષ્મણ નામે પત્ની હતી. એ સુંદર સ્ત્રી સર્વ અંગમાં અતુલ્ય લાવણ્યને તથા રૂપને ધારણ કરતી હતી, અને દૃષ્ટિથી તેમજ વાણીથી અમૃતને જ વરસાવતી હતી. અતિ મંદમંદ ચાલતી એ રમણી, પગલે પગલે પ્રફુલ્લિત સ્થળે કમળને આપતી હોય તેમ જણાતી હતી. કુટિલતા માત્ર તેની ભ્રકુટીમાં અને ગતિમાં હતી પણ ચિત્તમાં નહતી, અને તુચ્છતા માત્ર તેના મધ્ય ભાગમાં હતી, પણ બુદ્ધિ સંપત્તિમાં નહોતી. તેને માટે શીલગુણ સેનાપતિની જેમ તેનાં સર્વાતિશાયી ગુણેની સેનાને અલંકૃત કરતે હતે. આ તરફ વૈજયંત વિમાનમાં રહેલે પદ્મરાજાને જીવ તેત્રીશ સાગરોપમના આયુષ્યને પૂર્ણ કરી ત્યાંથી ચવીને ચૈત્ર માસની કૃષ્ણ પંચમીને દિવસે ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં આવતાં લક્ષમણાદેવીની કુક્ષિમાં અવતર્યો. તે વખતે સુખે સુતેલા લક્ષમણદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહા સ્વપ્ન જોયાં અને રત્નગર્ભા પૃથ્વીની જેમ રત્નના સર્વસ્વ જેવાં ઉજજવળ અલક્ષિત ગર્ભને લક્ષ્મણદેવીએ સુખેથી ધારણ કર્યો. અનુક્રમે પષ માસની કૃષ્ણ દ્વાદશીએ ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં આવતાં તે મહાદેવીએ ચંદ્રના ચિન્હવાળા ચંદ્રવણ પુત્રરત્નને જન્મ આપે. તે વખતે આસનકંપથી આઠમા અહં તને જન્મ જાણીને છપ્પન દિકુમારીએાએ આવી સૂતિકાકર્મ કર્યું. પછી જન્મસ્નાત્ર કરવાને ઈચ્છતે સૌધર્મેદ્ર દેવતાઓના પરિવારયુક્ત ૧ દેહને મધ્ય ભાગ-કટીપ્રદેશ તે તુ—અલ્પ હતો. Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ પ્રત્યે ઇદ્રની સ્તુતિ [ પર્વ ૩ ત્યાં આવીને પ્રભુને મેરૂ પર્વતના શિખર ઉપર લઈ ગયે. ત્યાં અતિ પાંડુકબલા નામની શિલા ઉપર પ્રભુને ઉત્કંગમાં લઈને ઇંદ્ર રત્નસિંહાસન ઉપર બેઠા; એટલે અશ્રુત વિગેરે ત્રેસઠ ઇદ્રોએ હર્ષના ઉલ્લાસ સાથે અનુક્રમે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી ઈશાન ઈંદ્ર પ્રભુને અંક રૂપ પર્યકમાં લઈને બેઠા, એટલે સૌધર્મેદ્ર વૃષભના શૃંગમાંથી ઉછળતા જળવડે પ્રભુને સ્નાન કરાવ્યું અને દિવ્ય અંગરાગ, નેપથ્ય અને વસ્ત્રોથી ભગવંતનું ભક્તિવ અર્ચન કરી આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો. હે પ્રભુ! આકાશને આધાર આપવાની બુદ્ધિથી ઊંચા પગ કરીને રહેનારા ટોડા “પક્ષીની જેમ અનંત ગુણવાળા એવા તમારી સ્તુતિ કરવાને હું જે પ્રવૃત્ત થયો છું તે પંડિતેને હાસ્યનાં સ્થાનરૂપ છું, તથાપિ તમારા પ્રભાવથી વ્યાપક બુદ્ધિને પ્રાપ્ત થયેલ “હું તમારી સ્તુતિ કરવાને સમર્થ થઈશ; કારણ કે એક લેશમાત્ર વાદળાને ભાગ પણ પૂર્વ “દિશાના પવનના સંગમથી સર્વ દિશાઓમાં વ્યાપી જાય છે. હે પ્રભુ! ભવ્ય પ્રાણુઓએ “જેવા માત્રથી અથવા ધ્યાન કરવા માત્રથી તમે તેઓના કર્મરૂપ પાસને છેદવાને કેઈ અપૂર્વ શસ્ત્રરૂપ થાઓ છે. સૂર્યથી કમળને અસ્પૃદય થાય તેમ વિશ્વના અંધકારને છેદનારા એવા “અપૂર્વ સૂર્યરૂપ તમારા જન્મથી આજે જગમાં શુભ કર્મને ઉદય થયેલ છે ચંદ્રનાં કિરણ માત્ર પડવાથી જેમ શેફાલિકાના પુષ્પ ખરી પડે છે તેમ તમારા દર્શન માત્રથી મારૂં “અશુભ પોતાનું ફળ આપ્યા સિવાય ગળી જશે. વિશ્વને અભય આપનારૂં તમારૂં દીક્ષાધારી “સ્વરૂપ તે એક તરફ રહ્યું, પણ હે ભગવન્! તમે આ બાલ્યાવસ્થાની મૂર્તિથી પણ “પ્રાણીઓના દુઃખને હરી લે છે, વનમાં વૃક્ષેનું ઉમૂલન કરવાને જેમ ઉન્મત્ત ગજેન્દ્ર “આવે તેમ તમે સંસાર છે મૂળ જેનું એવાં સર્વ કર્મોને છેદવાને માટે અહીં અવતર્યા છે. “જેમ મુક્તાહારાદિ મારા હૃદયનું બાહા આભૂષણ છે તેમ ત્રણ જગતના પતિ એવા તમે મારા હૃદયનું આંતર આભૂષણ છે.” આ પ્રમાણે સ્તુતિ કરી શકે ઈશાનંદ્ર પાસેથી પ્રભુને લીધા, અને લક્ષમણાદેવીની પાસે યથોચિત સ્થાને સ્થાપન કર્યા. પ્રભાતે મહારાજા મહાસેને માટે ઉત્સવ કર્યો, કારણ કે અહંત ભગવાનને જન્મ બીજે સ્થાનકે પણ ઉત્સવને માટે થાય છે તે પિતાને ઘેર ઉત્સવ થાય તેમાં તે શું કહેવું! પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેમની માતાને ચંદ્રપાન કરવાને દેહદ થયો હતો તેમજ તેમની ચંદ્રના જેવી ક્રાંતિ હતી તેથી કરીને પિતા પ્રભુને ચંદ્રપ્રભ એવા નામથી બોલાવવા લાગ્યા. ચંદ્રિકા જેવી ગીરપ્રભાના ભરપૂર મંડળથી મનહર એવું બાલપ્રભુનું રૂપ જાણે વૈજયંત વિમાનમાં જ રહેતા હાયની તેના જેવું શોભતું હતું. વૃક્ષલતાની જેવા ધાત્રીઓના કપલોને આકર્ષણ કરતા પ્રભુ ગજેન્દ્રના શિશુની જેમ પ્રતિદિન વધવા લાગ્યા. ત્રણ જ્ઞાનને ધારણ કરનારા છતાં પ્રભુ દેવપણામાં પણ નહીં પ્રાપ્ત થયેલ એવા બાળપણને જાણે સ્વેચ્છાએ પ્રાપ્ત થયું હોય તેમ મુગ્ધપણાના દેખાવે અનુભવવા Page #88 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૬ ડ્રો] પ્રભુએ લીધેલી દીક્ષા [૫૭ લાગ્યા. જેમ વટેમાર્ગ અતિ રસિક વાત કરવાવડે માર્ગનું ઉલ્લંઘન કરે તેમ ચંદ્રપ્રભ પ્રભુએ વિવિધ ક્રીડાઓથી શિશુવય ઉ૯લંઘન કર્યું. દેઢસો ધનુષ ઉન્નત શરીરવાળા પ્રભુ બાલ્યવયરૂપ સરિતાને પાર પામીને સ્ત્રીવર્ગને વશ કરવામાં કારણરૂપ યૌવનવયને પ્રાપ્ત થયા. પિતાના ભોગફળ કમને જાણીને માતાપિતાની આજ્ઞા પાળવાને માટે પ્રભુએ પિતાને એવી રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. દીક્ષા લેવામાં ઉત્સુક એવા પ્રભુએ જન્મથી અઢી લાખ પૂર્વ ગયા પછી માતાપિતાની પ્રાર્થનાથી, અધ્યયન કરનાર જેમ અનધ્યાય પાળે તેમ વીશ પૂર્વા ગે યુક્ત એવા સાડા છ લાખ પૂર્વ સુધી પૃથ્વીનું પાલન કર્યું. પછી જે કે પ્રભુ જાણતા હતા તો પણ નીમી રાખેલા જ્યોતિ વીઓની જેમ લેકાંતિક દેવતાઓએ આવીને પ્રભુને દીક્ષાને સમય જણાવ્યું. કોઈ ધનાઢય દીક્ષા લેવાને ઇચ્છતા હોય અને દાન આપે તેમ દીક્ષા લેવાને ઈછતા એવા પ્રભુએ ત્યારથી સાંવત્સરિક દાન દેવાનો આરંભ કર્યો. વર્ષને અંતે જેમનાં આસન ચળિત થયાં છે એવા ઈંદ્રોએ આવીને સેવકની જેમ પ્રભુને દીક્ષાભિષેક કર્યો. પછી શેભાથી મનોહર એવી મનોરમા નામની શિબિકા ઉપર નર, સુર, અસુર તથા તેમના ઇંદ્રોના પરિવાર સાથે પ્રભુ આરૂઢ થયા. લોકેએ સ્તુતિ કરેલા, ગાયેલા અને હર્ષથી જોયેલા એવા ભગવાન સહસ્સામ્રવન નામના ઉદ્યાનમાં આવ્યા. શિબિકા ઉપરથી ઉતરીને ત્રણ રત્નને ગ્રહણ કરવાની ઈચ્છાવાળા છતાં પણ પ્રભુએ રત્નાલંકારાદિ ત્યજી દીધાં, અને પિષ માસની કૃષ્ણ ત્રાદશીને દિવસે અનુરાધા નક્ષત્રમાં પાછલે પહોરે છઠ્ઠ તપ કરીને એક હજાર રાજાઓની સાથે દીક્ષા ગ્રહણ કરી. તરતજ મનુષ્યક્ષેત્રમાં રહેલા પ્રાણીઓના મનદ્રવ્યને પ્રકાશ કરનારૂં મન:પર્યવ નામે એથું જ્ઞાન ઉત્પન્ન થયું. પછી બીજે દિવસે પદ્મખંડ નગરમાં સેમદત્ત રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. રાજાએ પ્રભુના ચરણથી અંકિત પૃથ્વી ઉપર રત્નપીઠ કરાવ્યું. સૂર્યના તેજને પરાભવ કરનારા, મેટા હિમથી પણ પરાભવને નહીં પામતા, ઝાકળ કરી દુદિનને કરનારા, પવનવડે નહિ કંપતા, સરોવરના જળને હિમાનવ કરી દેતા, હેમંત ઋતુ સંબંધી અદ્ધ રાત્રીના પવનથી પણ પ્રતિમાને અખંડિત રાખનારા, માને કરી વર્જિત, વ્યાધ્ર સિંહાદિક દુષ્ટ હિંસક પ્રાણીઓથી ભયંકર એવા અરણ્યમાં અને ઘણા શ્રાવકોવાળા નગરમાં સરખી ગતિ અને સ્થિતિ રાખનારા, એકાકી, મમતાએ રહિત, મૌનધારી, નિર્ગથ અને ધ્યાનમાં તત્પર એવા પ્રભુએ છવસ્થપણે ત્રણ માસ સુધી વિહાર કર્યો. વિહાર કરતાં પ્રભુ ફરીવાર સહસ્ત્રાપ્રવનમાં આવ્યા. ત્યાં પુનાગ વૃક્ષની નીચે પ્રતિમા ધારણ કરીને રહ્યા. બીજા શુકલ ધ્યાનને અંતે રહેલા પ્રભુનાં શિશિરઋતુ વ્યતિક્રમ્યા પછી ૧ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ રત્નત્રયી. B - 8 Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૮] પ્રભુ પ્રત્યે ઈંદ્રની સ્તુતિ [પ ૩ જુ જેમ હિમ વિનાશ પામે તેમ ઘાતકર્મ વિનાશ પામી ગયાં. ફાગુન માસની કૃષ્ણ સપ્તમીએ ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં આવતાં છઠ્ઠતપ જેમણે કર્યો છે એવા પ્રભુને ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તરતજ સુર અસુરના ઇદ્રોએ જન પ્રમાણ ક્ષેત્રમાં પ્રભુને દેશના આપવાને માટે સમવસરણું રહ્યું. દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણના નવ કમળને ચરણન્યાસથી પવિત્ર કરતા એવા પ્રભુએ તેમાં પૂર્વ દ્વારથી પ્રવેશ કર્યો. પરંપરાની અહંતની સ્થિતિને પાળતા એવા પ્રભુ, અઢારસે ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરીને “તીર્ધાયનમ:” એવી વાણને ઉચ્ચારતા રત્નસિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેઠા. સુર, અસુર અને મનુષ્ય સહિત ચાર પ્રકારનો સંઘ ગ્ય દ્વારથી પ્રવેશ કરીને યથોચિત સ્થાને બેઠે. પછી ઇદ્ર પાંચ અંગે પૃથ્વીને સ્પર્શ કરી ભગ. વંતને પ્રણામ કરી ભક્તિના વેગથી નીચે પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો. - “હે પ્રભુ! સુર, અસુર અને નરોએ મસ્તક ઉપર ધારણ કરેલું ત્રણ લેકના ચક્રવતી “એવા તમારૂં શાસન આ જગતમાં વિજય પામે છે. હે ભગવન્! પ્રથમ ત્રણ જ્ઞાનને ધારણ કરનારા, પછી મન:પર્યવ જ્ઞાનને ધરારા અને અધુના કેવળજ્ઞાનવાળા એવા તમે અમને “દિનપરદિન અધિકાધિક જેવામાં આવ્યા છે. હે નાથ! માર્ગના વૃક્ષની છાયાની જેમ વિશ્વને “ઉપકાર કરનારૂં તમારૂં ઉજજવળ કેવળજ્ઞાન જય પામે. હે ભગવાન! જ્યાં સુધી સૂર્યોદય “થ નથી ત્યાં સુધી જ અંધકાર રહે છે, જ્યાં સુધી કેશરીસિંહ આવતું નથી ત્યાં સુધી જ “ગજે દ્રો મદાંધ રહે છે, જ્યાં સુધી ક૯૫વૃક્ષ પ્રાપ્ત થતું નથી ત્યાં સુધીજ દારિદ્ર રહે છે, “જ્યાં સુધી વૃષ્ટિકારક મેઘ થતું નથી ત્યાં સુધી જ જળની તંગાશ રહે છે, અને જ્યાં સુધી “પૂર્ણ ચંદ્ર ઉગતું નથી ત્યાં સુધી જ દિવસને તાપ રહે છે, તેમ જ્યાં સુધી તમે જોવામાં આવેલા નથી ત્યાં સુધી જ આ જગતમાં કુબોધ રહેલ છે. જે પ્રાણીઓ નિત્ય તમને જુએ “છે અને સેવે છે તેઓની હું હર્ષથી સર્વકાળ અનુમોદના કરું છું. હે પ્રભુ! હાલમાં તમારા “પ્રસાદથી તમારા દર્શનનું ફળ ઉત્તમ સમ્યકત્વ મને યાજજીવિત નિશ્ચળ૫ણે રહેવારૂપ થાઓ.” એવી રીતે સ્તુતિ કરીને ઇંદ્ર મૌન રહ્યા પછી જગદ્ગુરૂએ મેઘના જેવી ગંભીર વાણથી આ પ્રમાણે દેશના દેવાને આરંભ કર્યો. અનંત કલેશરૂપી તરંગેએ યુક્ત આ ભવસાગર ક્ષણે ક્ષણે સર્વ પ્રાણીઓને ઊંચે, “નીચે અને તિઔપણે ફેંકયા કરે છે. જેમ અશુચિ સ્થાનમાં ક્રીડાઓ પ્રીતિ કરે છે તેમ “પ્રાણીઓ આ ક્ષણિક શરીર ઉપર પ્રીતિ કરે છે, અને તે શરીર તેમનેજ એક બંધનરૂપ “થઈ પડે છે. રસ, રૂધિર, માંસ, ચરબી, અસ્થિ, મજજા, વીર્ય, આંતરડા અને વિષ્ટા વિગેરે “અશુચિના સ્થાનરૂપ આ દેહમાં શુચિપણું કેમ સંભવે? નવ દ્વારોમાંથી ઝરતા દુર્ગધી રસના નીઝરણુથી રગદોળાયેલા આ દેહમાં જે પવિત્રતાને સંકલપ કરે, તેજ માત્ર માટે મોહને વિલાસ છે. વીર્ય અને રૂષિરથી ઉત્પન્ન થયેલે, મલિન રસથી વધેલ અને ગર્ભમાં જરાયુ (એર)થી ઢંકાયેલે આ દેહ પવિત્ર કેમ થાય? માતાએ ખાધેલા અન્નપાનથી ઉત્પન્ન થયેલા અને રસનાડીમાં થઈને આવેલા રસનું પાન કરી વૃદ્ધિ પામેલ કર્યો પુરૂષ Page #90 -------------------------------------------------------------------------- ________________ સગ ૬ ઠ્ઠો ] પ્રભુની દેશના [ ૫૯ ' 66 આ શરીરમાં પવિત્રતાને માને ? દ્વેષ ધાતુ અને મળથી ભરેલા, કૃમિ અને ગંડુપદના સ્થાનરૂપ તથા રોગરૂપ સર્પીના ગણેાવડે ખવાયેલા આ શરીરને કેણુ શુચિ કહે ? સ્વાદિષ્ટ અન્ન, પાન, ક્ષીર, ઈક્ષુ અને બીજા ઘતાદિ વિગય પદાર્થો પણ ભાજન કર્યા પછી જેમાં વિષારૂપ થાય છે, તે શરીર કેમ શુચિ કહેવાય ? જેમ વિલેપન કરેલે સુગંધી યક્ષક મ` પણ તત્કાળ મળરૂપ થઈ જાય છે, તે શરીરમાં કેવી રીતે શૌચપણું મનાય ? સુગ ંધી તાંબૂલનું આસ્વાદન કરીને સુઈ ગયેલા માણસ સવારે ઉઠી પેાતાના મુખના દુધની જુગુપ્સા કરે, એ શરીરની “કેમ શુચિતા ગણાય? સુગંધી ધૂપ, પુષ્પ અને પુષ્પમાલાદિક જેએ સ્વતઃસુગંધી છે, તે જેના સંગથી દુર્ગંધતાને પામી જાય એ કાયા કેમ પવિત્ર ગણાય ?. માંજેલા, વિલેપન કરેલા અને સેંકડો ઘડાએથી ધાયેલે પણ અશુચિ દેહ કલાલના ઘડાની જેમ પવિત્રપણાને “ પામતા નથી. મૃત્તિકા, જળ, અગ્નિ, પવન અને સૂર્યકિરણેાના સ્નાનવડે જેએ આ દેહને 66 પણ (C 66 શૌચ કહે છે તેવા ગતાનુગતિક લેાકેાએ ખરેખર ફોતરાંજ ખાંડેલાં છે. તેથી આવા અશુચિ “ શરીરવડે માત્ર મેક્ષàત્પાદક તપન્ન કરવું; કારણ કે બુદ્ધિમાન લેાકાએ ખારા સમુદ્ર“ માંથી રત્નની જેમ અસારમાંથી સારના ઉદ્દાર કરવા એજ ઉત્તમ છે.’’ 66 66 66 66 આવી પ્રભુની ધ દેશનાથી ઘણા પ્રાણીએ પ્રતિષેધ પામ્યા, અને હજારાએ દીક્ષા લીધી. ભગવાન ચંદ્રપ્રભ પ્રભુને દત્ત વિગેરે ત્રાણું ગણુધરા થયા, તેઓએ ઉત્પાદાઢ ત્રિપદિ વડે દ્વાદશાંગી રચી. પ્રભુની દેશનાને અંતે ચરણુપીઠપર બેસીને દત્ત ગણુધરે પ્રાણીઓને મેધ આપનારી દેશના આપવા માંડી. સંગીત પૂર્ણ થયા પછી યુવાન નાગિરકેાની જેમ મનુષ્ય દેવતાએ વિગેરે તે દેશનાને અતે પાતપેાતાને સ્થાનકે ગયા. તેમના તીમાં હુંસના વાહનવાળા, દક્ષિણ ભુજામાં વત્સ ને વામ ભુજામાં મુલ્ગરને ધારણ કરનારા વિજય નામે યક્ષ અને હુંસના વાહનવાળી, પીળા અંગવાળી, એ દક્ષિણ ભુજામાં ખ અને મુગર ધારણ કરનારી તથા બે વામ ભુજામાં ફલક અને ફરસીને રાખનારી ભુર્કુટી નામે દેવી એ બંને ભગવતના શાસનદેવતા થયા. હંમેશાં તે બન્ને શાસનદેવતા જેમની સાનિધ્યમાં રહેલા છે એવા અને સ અતિશયેાના પાત્ર એવા ચંદ્રપ્રભ પ્રભુ આકાશમાં ચંદ્રની જેમ પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા; અને અઢી લાખ સાધુઓ, ત્રણ લાખ ને એંશી હજાર સાવીએ!, બે હજાર ચૌદપૂર્વી એ, આઠ હજાર અવધિજ્ઞાની, આઠ હજાર મનઃપ^વજ્ઞાની, દશ હજાર કેવળજ્ઞાની, ચૌદ હજાર વૈક્રિયલબ્ધિવાળા, સાત હજાર ને છસે! નાદબ્ધિવાળા, અઢી લાખ શ્રાવકે અને ચાર લાખ ને એકાણુ' હજાર શ્રાવિકા—એ પ્રમાણે પ્રભુના પરિવાર થયા. ચેાવીશ પૂર્વાંગ અને ત્રણ માસે ર્જિત એક લાખ પૂર્વ વિહાર કરી પ્રભુ સ ંમૈતગિરિએ આવ્યા. ત્યાં એક હજાર મુનિએની સાથે પ્રભુએ અનશન વ્રત ગ્રહણ કર્યુ.. સુરઅસુરે એ સેવેલા પ્રભુ એવી રીતે એક માસ સુધી રહ્યા. પછી સવ ચેાગને ૧ સુગંધી દ્રવ્યાના એકત્ર કરેલ પદા. Page #91 -------------------------------------------------------------------------- ________________ * * * * પ્રભુને પ્રાપ્ત થયેલ નિર્વાણ પદ [ પર્વ ૩ જુ નિરોધ કરી નિષ્કપ ધ્યાનને પ્રાપ્ત થયેલા પ્રભુના ભયગ્રાહી ચાર કર્મ તત્કાળ ક્ષીણ થઈ ગયા. ભાદરવા માસની કૃષ્ણ સપ્તમીને દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં ચંદ્રપ્રભ પ્રભુ તે મુનિએની સાથે પરમપદને પ્રાપ્ત થયા.. અઢી લાખ પૂર્વાગ કુમારવયમાં, ચોવીશ પૂર્વ સહિત સાડા છ લાખ પૂર્વ રાજ્ય સ્થિતિમાં અને વીશ પૂર્વાગ રહિત એક લાખ પૂર્વ વ્રત પાળવામાં એવી રીતે સર્વે મળી દશલાખ પૂર્વનું આયુષ્ય પ્રભુએ નિર્ગમન કર્યું. સુપાર્શ્વ સ્વામીના નિર્વાણ પછી નવશે કેટી સાગરોપમ વીત્યા ત્યારે શ્રી ચંદ્રપ્રભ વિભુ નિર્વાણપદને પામ્યા. શ્રી ચંદ્રપ્રભ પ્રભુ મોક્ષે ગયા પછી સુરેશ્વરોએ તેમને અને બીજા મુનિઓનો વિધિથી અંગસંસ્કાર કર્યો અને પછી તેઓ પાછા દેવલેકમાં ગયા. * * * * * * * * * * इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिषष्टि शलाकापुरूषचरिते महाकाव्ये तृतीये पर्वणि श्रीचंद्रप्रभस्वामिचरित्र वर्णनो नाम षष्ठः सर्गः ६ સગ ૭ મે. wwwwwwwwwwwwwwwww શ્રી પુષ્પદંત (સુવિધિનાથ) ચરિત્ર. પુષ્પની માળાની જેમ ત્રણ જગતને મસ્તક ઉપર વહન કરવા ગ્ય, નિર્મળ અને પાપને નાશ કરનાર શ્રી પુષ્પદંત પ્રભુના નિર્મળ શાસનને હું વંદના કરું છું. નવમા તીર્થકર શ્રી પુષ્પદંત પ્રભુના નિર્દોષ ચરિત્રને તેમના પ્રભાવથી સમર્થ બુદ્ધિવાન થયેલે હું કીર્તન કરવાને તત્પર થાઉં છું. પુષ્કરવર નામે શ્રેષ્ઠ પ્રીપાદ્ધના પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નામે એક નગરી છે. મહા હિમવંત પર્વત ઉપર મહાપદ્મ દ્રહની જે ગંભીર મહાપદ્ય નામે ત્યાં રાજા હતો. તેણે જન્મથી જ સ્વીકારેલે ધર્મ બાલ્યવય તથા યૌવનવયમાં પણ શરીરની શેભાની સાથે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતે હતે. વ્યાજથી આજીવિકાવાળા માણસ જેમ વ્યાજ વગરના પડી રહેલા ધનથી હમેશાં ખેદ પામે તેમ વિરતિ વગર એક મુહુર્ત માત્ર જવાથી પણ તે ૧. ભવપયત રહેનાર. Page #92 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री सुविधिनाथ ॥ connnnn ANTOO RECENT - CC CỐC करामलकवद्विश्वं, कलयन् केवलश्रिया । अचिन्त्यमाहात्म्यनिधिः; सुविधिर्बोधडयेस्तु वः ।।९।। Page #93 -------------------------------------------------------------------------- ________________ સગ ૭ મો]. સુવિધિનાથને જન્મ [૬૧ રાજા ખેદ પામતો હતે. જેમ વટેમાર્ગુ માર્ગમાં આવેલી નદી ઉતરતે ઉતરતે પણ જળપાન કરતો જાય છે, તેમ એ રાજા ધર્મનાં કામ કરતે કરતે રાજ્યનાં કામ પણ કરતે હતે. ઉત્તમ બુદ્ધિવાળે એ રાજા પ્રમાદ રહિતપણે પોતાના ઉત્તમ કુળની જેમ નિર્મળ શ્રાવકધર્મનું સારી રીતે ચિરકાળ પાલન કરતો હતો. પ્રાયે સંતેષમાંજ નિષ્ઠાવાળે છતાં એ રાજા ધર્મના કાર્યમાં સંતોષ પામતે નહીં, અને બીજાએ અલ્પ ધર્મ કરનારા હોય તો પણ તેઓને પિતાથી અધિક માનતે હતે. આ પ્રમાણે વર્તતા એ રાજાએ યુદ્ધને પાર પામવાને દિવ્ય અસ્ત્રની જેમ સંસારને પાર પામવાની ઈચ્છાથી જગન્નદ ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. સંલેખના કરનાર પુરૂષ જેમ મરણ પર્યત અનશન પાળે તેમ શ્રાવકધર્મને નિર્વાહ કર્યા પછી એ રાજા દઢપણે મહા વ્રત પાળવા લાગ્યા. છેવટે ઘણું દુસ્તપ એવા એકાવળી વિગેરે તપવડે કરીને અને અહંત પ્રભુની ભક્તિ વિગેરે કરીને તેણે ઊંચે પ્રકારે તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. એવી રીતનાં આચરણેથી પોતાનું આયુષ્ય નિર્ગમન કરી તે રાજર્ષિ વૈજયંત નામના વિમાનમાં મહદ્ધિક દેવતા થયા. આ જંબુદ્વીપને વિષે દક્ષિણ ભરતાદ્ધમાં વિશેષ સંપત્તિ વડે મોટી કાકંદી નામે એક નગરી છે. ત્યાં આવેલા મહેલેની અંદર મોતીની ઝાલર, મનવિની સ્ત્રીઓને વશ કરવા માટે જાણે કામદેવની નિર્મળ માળાઓ હોય તેવી શોભતી હતી. ત્યાંના દેવમંદિરોમાં થતું ચાર પ્રકારનું સંગીત ખેચરની સ્ત્રીઓની ગતિને સ્તંભન કરવા માટે મંત્રરૂપ થઈ પડતું હતું પ્રફુલ્લિત કમળોથી ભરપૂર અને નિર્મળ જળવાળા ત્યાંના સુંદર જલાશો પષ્ટ નક્ષત્ર સંયુક્ત શરદુ તુના વાદળાવાળ આકાશની શોભાને અનુસરતા હતા. તે નગરીમાં યાચકલેક ગુરૂની જેમ દૂરથી દાતાઓની સામા જઈ પાઘપાત્ર' આપતા હતા, અને તેઓ યોગ્ય દ્રવ્ય દેવાવડે પ્રસન્ન કરાતા હતા. તે નગરીમાં પૃથ્વીનું જાણે કંઠાભરણ હોય અને લક્ષ્મીવડે જાણે પ્રિયકવાસી દેવતા હોય તે સુગ્રીવ નામે રાજા હતા. તેની આજ્ઞા નગર, અરણ્ય, સાગર અને પર્વતને વિષે કઈ ઠેકાણે મંત્રસિદ્ધ આયુધની જેમ અટકતી નહોતી. પર્વતની જેમ તેનાથી ઉત્પન્ન થયેલી નીતિરૂપ સરિતા કીર્તિરૂપ કલ્લોલવાળા જળને વહન કરતી સમુદ્ર સુધી પ્રસરેલી હતી. સર્વ રાજાઓમાં શિરોમણિ એ રાજાને યશરાશિરૂપ સાગર બીજા સર્વભૂતે (રાજાપક્ષે પર્વતે) ની પ્રસરેલી કીર્તિરૂપ સરિતાઓને ગ્રાસ કરી જતે હતે. સર્વ દે રહિત, નિર્મળ ગુણથી અભિરામ અને સર્વ રામા (સ્ત્રી) એમાં શિરોમણિ રામા નામે તેને એક પતની હતી. ગગનમાં ચંદ્રકાંતિની જેમ સવાભાવિક સૌદર્યની “મિરૂપ અને દષ્ટિઓને આનંદ આપનારી આ ભૂતળ ઉપર તે એકજ સ્ત્રી હતી. બનને શુદ્ધ પક્ષથી શોભતી અને મધુર સ્વરવાળી એ રાણું રાજહંસીની જેમ હમેશાં પતિના માનસરૂપ ૧ પૂજનસામગ્રી અર્પણ કરવી અથવા પગે પડવું. ૨ માતૃપક્ષ અને પિતૃપક્ષ-હંસપક્ષે બંને ઉજ્વળ પાખે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૬૨] પ્રભુની સ્તુતિ માનસરોવરમાં રહેતી હતી. તેના અનુપમ રૂપથી પરાજય પામેલી રતિ રતિને પામતી નહીં અને પ્રીતિ પ્રીતિને પામતી નહીં. પરસ્પરને અનુરૂપ એવા એ રાજા સુગ્રીવ અને રાણી રામાનો વખત રહિણી અને ચંદ્રની જેમ અનેક પ્રકારની ક્રીડા કરતાં નિર્ગમન થતો હતે. અહીં વૈજયંત વિમાનમાં રહેલ મહાપ રાજાને જીવ તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી, ફાલ્ગણ માસની કૃષ્ણ નવમીને દિવસે ચંદ્ર મૂલ નક્ષત્રમાં આવતા ત્યાંથી વીને રામાદેવીની કુક્ષિમાં અવતર્યો. તે સમયે દેવીએ તીર્થકરના જન્મને સૂચવનારાં હસ્તી વિગેરે ચૌદ મહા સ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં. હિમાચળમાંથી નીકળતી ગંગાનદી પોતાની અંદર ક્રીડા કરતા ગજેંદ્રના બાળકને જેમ ધારણ કરે તેમ રામાદેવીએ જગતૂના આધારભૂત પ્રભુને ગર્ભમાં ધારણ કર્યા. પછી પૂર્ણ સમય થતાં માગશર માસની કૃષ્ણ પંચમીએ ભૂલ નક્ષત્રમાં ચંદ્ર આવતાં મગરના ચિન્હયુક્ત શ્વેત વર્ણવાળા એક પુત્રરત્નને દેવીએ જન્મ આપે. તે વખતે ભેગંકરાદિ છપન દિકુમારીઓએ આવી પ્રભુ તથા પ્રભુની માતાનું સૂતિકાકર્મ કર્યું. પછી સૌધર્મ ક૯પને આધિપતિ અભિયોગ્ય દેવતાની જેમ આવી પ્રભુને ગ્રહણ કરી ભક્તિથી મેરૂ પર્વતના શિખર ઉપર લઈગયે, અને તેની ચૂલિકા ઉપર દક્ષિણ તરફ રહેલી પાંડુકબલા નામની શિલાપર રહેલા સિંહાસનને વિષે પ્રભુને ખેળામાં રાખીને બેઠે. ત્યાં અચુત ભક્તિવાળા અશ્રુતાદિક ત્રેસઠ ઇંદ્રોએ તીર્થનાં જળથી પ્રભુને સ્નાન કરાવ્યું. પછી પહેરેગીર જેમ પિતાનો પહેરે પૂર્ણ થયા પછી પોતાની રક્ષણેય વસ્તુ બીજા પહેરેગીરને સેપે, તેમ સૌધર્મેન્દ્ર ઈશાનપતિને પ્રભુ સેપ્યા, અને ઈશાન પતિના ઉસંગમાં રહેલા પ્રભુને વૃષભના શૃંગમાંથી નીકળેલા સુગંધી જળવડે તેણે સ્નાન કરાવ્યું; પછી નવીન અંગરાગોથી ચર્ચા કરીને તથા આભૂષણાદિકથી અચને અને આરતી ઉતારીને શક્ર ઇદ્ર પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. ધર્મરૂપી હવેલીના દઢ સ્તંભરૂપ, સમ્યગૂ જ્ઞાનરૂપી અમૃતના દ્રહરૂપ અને જગતને આનંદ આપવામાં મેઘરૂપ એવા હે ત્રિભુવનપતિ! તમે જય પામે. હે જગદીશ! તમારા “એક જુદાજ પ્રકારના અતિશયને અમે શું કહીએ કે જે તમારા માહામ્યગુણથી ખરીદ “થયેલા આ ત્રણલેક તમારા દાસપણાને પામેલા છે. જેવી રીતે તમારા દાસપણાથી હું “પ્રકાશું છું–શેણું છું, તેવી રીતે મારા સ્વર્ગ રાજ્યથી પણ હું શેભતે નથી. કારણકે “ ચરણના કડાંમાં જડેલું રત્ન જેવું શોભે છે તેવું પર્વત ઉપર પડેલું શેભતું “નથી. મોક્ષે જવાની ઈચ્છાવાળા તમે વૈજયંત વિમાન માક્ષસ્થાનની નજીક છતાં મોક્ષને “માટે ભ્રાંતિમાં ભટક્તા એવા લેકેને માર્ગ બતાવવાને માટે અહીં આવેલા છે. આ ભરત “ક્ષેત્રરૂપ ગૃહના તમે ઘણા લાંબા કાળના એક દેવતા છે, તેથી તમારા આવવાથી એ ગૃહમાં રહીને ધર્મ, ગૃહસ્થની જેમ આજે નિઃશંકપણે આનંદ પામે. હે વિશ્વનાથ ! આ સર્વ “દેવતાઓને સમૂહ, તમારા અતિશાયી રૂપની અંદર અવતારપણાને પામી જાય છે, અર્થાત “તે સર્વનું રૂપ આપના રૂપમાં સમાઈ જાય છે. ચંદ્રની સ્ના જેવી તમારી કાંતિના Page #95 -------------------------------------------------------------------------- ________________ સગ૭ મા પ્રભુને કેવળજ્ઞાન [ ૬૩ પરમાં સ્પૃહા સહિત લીન થયેલા અમારા લેચને આજે લાંએ કાળે સારાં નશીખને લીધે “ ચકેર પક્ષીનુ... આચરણ કરે છે. વાસગૃહમાં કે સભામાં બેસતા અને ચાલતા એવા મારે “સ” અની સિદ્ધિને આપનારૂ તમારા નામરૂપ મંત્રનું સ્મરણ થયા કરેા. ” ** > આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરીને ઇંદ્રે પ્રભુને લઈ રામાદેવીની પાસે જે સ્થિતિમાં હતા તે સ્થિતિમાં સ્થાપન કર્યાં. પ્રભુ જ્યારે ગ*માં હતા ત્યારે તેમની માતા સર્વાં વિધિમાં કુશલ થયા હતા તેથી ‘ સુવિધિ' અને પુષ્પના દાહઢથી પ્રભુને દાંત આવ્યા હતા તેથી ‘પુષ્પદંત એ પ્રમાણે પ્રભુનાં એ નામ માતાપિતાએ મેાટા મહાત્સવથી શુભ દિવસે સ્થાપન કર્યાં. જન્મથી માંડીને મેષ સંક્રાંતિના દિવસની જેમ પ્રભુ માટું અંતર બતાવતા અનુક્રમે વધવા લાગ્યા. જાણે મૂત્તિ માન્ ક્ષીરસમુદ્ર હોય તેવા, સે। ધનુષ્ય ઊંચા શ્વેત અંગવાળા પ્રભુ રૂપથી પવિત્ર એવા યૌવનને પ્રાપ્ત થયા. જોકે પ્રભુ સંસારથી વિરક્ત હતા તાપણુ પિતાના અત્યંત આગ્રહથી શેાભાવડે લક્ષ્મીને વિજય કરનારી રાજકન્યાઓને પરણ્યા. જન્મથી પચાસ હજાર પૂત્ર ગયા પછી રાજ્યમાં લુબ્ધતા નહી' છતાં પણ પિતાની દાક્ષિણ્યતાને લીધેજ રાજ્યભાર ગ્રહણ કર્યાં. તે પછી અઠચાવીશ પૂર્વાંગ સહિત તેટલેાજ કાળ (પચાસ હજાર પૂર્વ) તેએએ વિધિવš રાજ્યઋદ્ધિનું પાલન કર્યુ. પછી જ્યારે પ્રભુએ વ્રત લેવાની ઈચ્છા કરી ત્યારે જાણે મીઠું ખેલનારા હાય તેમ લેાકાંતિક દેવતાઓએ આવીને વ્રતને માટે પ્રભુને પ્રેરણા કરી. પછી કાઈ પણ પ્રકારની કામના રહિત એવા પ્રભુએ ચિંતામણિની જેમ એક વર્ષ સુધી યાચકાને ઈચ્છા. નુસાર દાન આપ્યું. સાંવત્સરિક દાનને અંતે દેવતાઓએ જન્મકાળની જેમ પ્રભુને વિધિથી દીક્ષાભિષેક કર્યાં. પછી સુરઅસુરાએ વિટાયેલા પ્રભુ સૂરપ્રભા નામની શિખિકા ઉપર બેસી સહસ્રામ્રવનમાં ગયા. ત્યાં માગશિર માસના કૃષ્ણ પક્ષની ષષ્ઠીએ મૂલ નક્ષત્રમાં ત્રીજે પહેારે એક હજાર રાજાઓની સાથે પ્રભુએ દ્વૈતપ કરીને દીક્ષાગ્રહણ કરી. ખીજે દિવસે શ્વેતપુર નગરમાં પુષ્પરાજાને ઘેર પ્રભુએ પરમઅન્નથી પારણું કર્યું. ત્યાં દેવતાઓએ વસુધારાદિક પાંચ દિવ્ય પ્રગટ કર્યો. પુષ્પરાજાએ પ્રભુના ચરણને સ્થાને એક રત્નપીઠ રચાવ્યુ. એકલા, મમતા રહિત, સંગ રહિત અને પરીષહેને સહન કરતા એવા પ્રભુએ ચાર માસ સુધી છદ્મસ્થપણે વિહાર કર્યાં, ફરીવાર તેએ! ફરતા ફરતા સહસ્રામ્રવનમાં આવ્યા. ત્યાં માલુરવૃક્ષ નીચે પ્રતિમાપણે ઊભા રહ્યા પછી ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ અપૂર્વકરણના ક્રમથી કાન્તિક માસની શુકલ તૃતીયાને દિવસે મૂલ નક્ષત્રમાં પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તત્કાળ સુરઅસુરાએ આવી સમવસરણુ રચ્યું. પ્રભુએ પૂર્વ દ્વારથી તેમાં પ્રવેશ કર્યાં. ત્યાં મધ્યમાં રચેલા ખારસેા ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષને સવ અતિશયે શાભતા પ્રભુએ પ્રદક્ષિણા કરી; અને ‘તીર્થાય નમઃ' એમ કહીને પ્રભુ સિંહાસન પર પૂર્વાભિમુખે આરૂઢ થયા. એટલે દેવતાઓએ ખીજી ત્રણ દિશાઓમાં પ્રભુનાં ખીજા રૂપ વિષુવ્યં. પછી દેવાર્દિક પ`દા ચેાગ્ય Page #96 -------------------------------------------------------------------------- ________________ ૬૪] પ્રભુની દેશના [ પર્વ ૩ જુ સ્થાનકે આવીને બેઠી એટલે શક્ર ઈ પ્રભુને પ્રણામ કરી નીચે પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો.. “હે પ્રભુ! તમે જે વીતરાગ છે તે તમારા હાથપગમાં રાગ કેમ છે? તમે જે કુટિલતાને છોડી દીધી છે તે તમારા કેશ કુટિલ કેમ છે? તમે પ્રજાના ગોપ છે તે તમારા “હાથમાં દંડ કેમ નથી? જો તમે નિઃસંગ છે તે કિયના નાથ કેમ કહેવાઓ છો? જે “તમે મમતા રહિત છે તે સર્વ ઉપર શા માટે દયાળુ છે ? તમે જે અલંકાર માત્રને ત્યાગ કર્યો છે તે તમને ત્રણ રત્ન (આજ્ઞા, દર્શન, ચરિત્ર) કેમ પ્રિય છે? જે તમે સર્વને “અનુકૂળ છે તે મિથ્યાદષ્ટિ ઉપર શા માટે દ્વેષ કરે છે? જો તમે સ્વભાવે સરલ છે તે પૂર્વે છઘસ્થપણે કેમ રહ્યા હતા? જે દયાળુ છે તે કામદેવને કેમ નિગ્રહ કર્યો? જે તમે “નિર્ભય છે તે સંસારથી કેમ ભય પામો છો? જો તમે ઉપેક્ષા કરવામાં તત્પર છે તે “વિશ્વના ઉપકારક કેમ છે! જે અદીપ્ત છે તે ભામંડળથી દીપ્ત કેમ છે? જો તમે શાંત સ્વભાવી છે તે ચિરકાળ કેમ તપે છે ? જે રેષ રહિત છે તે કર્મ ઉપર કેમ રોષ રાખે છે? આ પ્રમાણે જેનું સ્વરૂપ જાણી શકાતું નથી, જે મોટાથી પણ મેટા છે અને જેને “અનંત ચતુષ્ટય સિદ્ધ થયેલા છે એવા તમે ભગવંતને હું નમસ્કાર કરૂં છું.” આ પ્રમાણે સ્તુતિ કરીને ઇંદ્ર વિરામ પામ્યા પછી ભગવાન સુવિધિસ્વામીએ નીચે પ્રમાણે દેશના આપી. “આ સંસાર અનંત દુઃખના સમૂહને ભંડાર છે. ઝેરનું ઉત્પત્તિસ્થાન જેમ સર્ષ છે “તેમ સંસારનું ઉત્પત્તિ સ્થાન આશ્રવ છે. જંતુઓને મન, વચન અને કાયાની જે ક્રિયા “તે યોગ કહેવાય છે. તે ચોગ પ્રાણીને શુભાશુભ કર્મને આશ્રવે છે, તેથી તે આશ્રવ કહેવાય “ છે. મૈત્રી વિગેરે ભાવનાથી વાસિત ચિત્ત પ્રાણીને શુભ કર્મ બંધાવે છે, અને કષાય તથા વિષયોથી આક્રાંત થયેલું ચિત્ત પ્રાણીને અશુભ કર્મ બંધાવે છે. શ્રુતજ્ઞાનને આશ્રિત એવું “સત્ય વચન શુભ કર્મનું ઉપાર્જન કરાવે છે, અને તેથી વિપરીત હોય તે અશુભ કર્મના “ઉપાર્જનનું હેતુભૂત થાય છે. ભલી રીતે ગોપવેલું એટલે અસત્ કાર્યમાંથી પાછું વાળી સત્કા યમાં પ્રવર્તાવેલું શરીર શુભ કર્મ બંધાવે છે, અને હમેશાં આરંભી તથા જીવઘાતક “ શરીરવડે અશુભ કર્મ બંધાય છે. કષાય, વિષય, યોગ, પ્રમાદ, અવિરતિ, મિથ્યાત્વ અને આ તથા રૌદ્ર ધ્યાન એ અશુભ આશ્રવના હેતુ છે. જે કર્મ પુદ્ગલને ગ્રહણ કરવામાં “હેતુભૂત છે તે આશ્રવ કહેવાય છે. તે કર્મો જ્ઞાનાવરણાદિક ભેદથી આઠ પ્રકારનાં છે. જ્ઞાનદર્શનના સંબંધમાં, જ્ઞાનદર્શનવાળાઓ પ્રત્યે અને જ્ઞાનદર્શન ઉત્પન્ન કરવાના હેતુઓમાં ૧ રંગ-રક્તતા. ૨ ક. ૩ પાલનકર્તા–ગોવાળ. ૪ મિયાત્વ. મિયાદષ્ટિ જીવો નહીં. ૫ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર ને અનંત વીર્ય. Page #97 -------------------------------------------------------------------------- ________________ સગ ૭ મ ]. પ્રભુની દેશના જે વિન્ન, નિન્દવ, પિશૂનતા, આશાતના, ઘાત અને મત્સર કરે તે જ્ઞાનાવરણી અને દર્શનાવરણી કર્મ બાંધવાના હેતુભૂત આશ્રવ છે. દેવપૂજા, ગુરૂસેવા, પાત્રદાન, દયા, ક્ષમા, સરાગ સંયમ, દેશ વિરતિ, અકામ નિરા, શૌચ અને બોલતપ એ સઢેઘ(શાતા વેદની) “કર્મ બંધાવનારા આવે છે. પોતાને, પરને અથવા બંનેને દુખ, શેક, વધ, તાપ, આકંદ અને વિલાપ કે પશ્ચાત્તાપ ઉત્પન્ન કરવો, કરાવે તે અશાતા વેદની કર્મ બાંધવાનાં કારણે છે. વીતરાગના, શાસ્ત્રના, સંઘના, ધર્મના અને સર્વ દેવતાઓના અવર્ણવાદ બલવા, “તીવ્ર મિથ્યાત્વના પરિણામ કરવા, સર્વજ્ઞ અને સિદ્ધદેવને નિખ્તવ કરે, ધાર્મિક માણસને “દૂષણ આપવું, ઉન્માર્ગે ચાલવાને ઉપદેશ કરે, અનર્થ કરવાનો આગ્રહ રાખવો, અસં. “યમીની પૂજા કરવી, અવિચારિત કાર્ય કરવું અને ગુરૂ વિગેરેની અવજ્ઞા કરવી ઈત્યાદિક દર્શન મેહની કર્મ બાંધવાના આશ્રવ છે. કષાયના ઉદયથી આત્માના તીવ્ર પરિણામ થવા “તે ચારિત્રહની બાંધવાના આશ્રવ છે. મશ્કરી કરવાની ટેવ, સકામ ઉપહાસ, વિશેષ “હસવાને સ્વભાવ, બહુબાલાપણું અને દૈન્યપણું બતાવનારી ઉક્તિ એ હાસ્યમેહનીના આશ્રવ છે. અનેક દેશો વિગેરે જેવાની ઉત્કંઠા, અનેક પ્રકારે રમવું તથા ખેલવું અને “બીજાના ચિત્તને આકર્ષવું–વશ કરવું એ રતી મેહનીના આશ્રવ છે. અસૂયા, પાપ કરવાની પ્રકૃતિ, બીજાના આનંદનો નાશ કરે અને કેઈનું અકુશલ થતું જોઈ ઉપહાસ કર-એ અરતિ મેહનીને આશ્રવ છે. પિતામાં ભયના પરિણામ, બીજાને ભય પમાડે, “ત્રાસ ઉપજાવવો અને નિયપણું ધરાવવું-એ ભયમેહનીના આશ્રવ છે. તે શેક “ઉત્પન્ન કરી શોચ કરે, બીજાને કરાવો અને રૂદન કરવામાં અતિ આસક્તિ રાખવી–એ ૨ જ્ઞાન ભણનારને અથવા જ્ઞાનીને અંતરાય–અડચણ કરવી, જ્ઞાન આપનાર ગુરુને એળવવા, જ્ઞાન, આપનાર ગુરુની ચાડી કરવી, તેમની આશાતના કરવી, તેમને વાત કરે અને જ્ઞાનવાન પ્રત્યે મત્સરભાવ -ઈષ્યાં–અદેખાઈ ધરાવવી તે સર્વે જ્ઞાનાવરણી કર્મ બાંધવાનાં કારણે છે. તે જ પ્રમાણે દર્શનના સંબંધમાં પણ સમજવું. એટલે ચાર પ્રકારના દર્શનની વિપરીત પ્રરુપણ કરવી અથવા દર્શન પ્રાપ્ત કર્યું છે જેમણે તેમના પ્રત્યે તથા દર્શનેત્પત્તિનાં કારણો પ્રત્યે પૂર્વોક્ત વિદ્યાદિ કરવા તે દર્શનાવરણ કર્મ બાંધવાનાં કારણે સમજવાં, ૩ દશમ ગુણુઠાણું પર્યત સરાગસંયમ જાણવું. ૪ શૌચ–તે ભાવ શૌચ. વ્રતાદિમાં અતિચાર ન લગાડવા અને આત્માને પવિત્ર–કમલેપ રહિત રાખવો તે. ૫ અજ્ઞાન દશાએ કરેલ તપ તે બાબત પ. કે સર્વજ્ઞ અને સિદ્ધમાં દેવપણું ન માનવું, તેમાં વિપરીત ભાવ બતાવો, તેમના ગુણાદિકને એળવવા, તે તેમને નિહવ કર્યો સમજવો. ૭ કામ ઉત્પન્ન કરે એવી સ્ત્રિમાદિકની હાંસી કરવી તે. ૮ ગુણમાં દેશનું આરોપણ કરવું તે અસૂયા. ૯ કઈ પણ પ્રકારના કર્મના આવ્યો એટલે તે પ્રકારનું કર્મ બાધવાનાં કારણો એમ સમજવું. B - 9 Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રભુની દેશના [ પર્વ ૩ જુ કમોહનીના આશ્રવ છે. ચતુર્વિધ સંઘના અવર્ણવાદ બલવા, તેમના તરફ તિરસ્કાર બતાવવો અને સદાચારની નિંદા કરવી–એ જુગુપ્સાહનીના આવ્યો છે. ઈર્ષ્યા, વિષએમાં લેલુપતા, મૃષાવાદ, અતિ વક્રતા અને પરસ્ત્રીના વિલાસમાં આસક્તિ-એ સ્ત્રીવેદ “બાંધવાનાં કારણે છે. પિતાની સ્ત્રીમાત્રમાં સંતેષ, અનીર્ષ્યાળુ સ્વભાવ, મંદ કષાય અને અવકાચાર શીલ એ પુરૂષદના આશ્રવે છે. સ્ત્રી તથા પુરૂષ બંનેની સ્પર્શ શું બનાદિ “અનંગસેવા, ઉગ્ર કષાય, તીવ્ર કામેચ્છા, પાખંડ અને સ્ત્રીના વ્રતનો ભંગ કરવો–એ “નપુંસકવેદ બાંધવાના આશ્રવ છે. સાધુઓની નિંદા કરવી, ધર્મિષ્ટ લેકેને વિન્ન કરવા, મધુ માંસાદિથી અવિરત પુરૂષેની પાસે તે અવિરતિની પ્રશંસા કરવી, દેશવિરતિ પુરૂષોને “વારંવાર અંતરાય કર, અવિરતપણે સ્ત્રિયાદિના ગુણનું આખ્યાન કરવું ચારિત્રને દૂષણ આપવું અને બીજાઓના કષાય અને નેકષાયની ઉદીરણા કરવી એ ચારિત્રમેહનીય કર્મ બાંધવાના સામાન્ય આવે છે. . “પંચેંદ્રી પ્રાણીઓને વધ, ઘણે આરંભ તથા પરિગ્રહ, અનુગ્રહ કરવાને ત્યાગ, માંસ “ભજન, સદા સ્થિર વિરબુદ્ધિ, રૌદ્રધ્યાન, અનંતાનુબંધી કષાય, કૃષ્ણ, નીલ અને કાપત લેશ્યા, અસત્ય ભાષણ, પરદ્રવ્યહરણ, વારંવાર મિથુનસેવન અને ઇન્દ્રિયનું અવશપણું-એ નર્કગતિનું આયુષ બાંધવાના આશ્રવ છે. ઉન્માર્ગે ચાલવાની દેશના, માગને નાશ, ગુપ્ત રીતે વિત્તનું રક્ષણ, આર્તધ્યાન, શયસહિતપણું માયા (કપટ), આરંભ, પરિગ્રહ “શિયાળામાં તથા વ્રતમાં સાતિચારપણું, નીલ તથા કાપિત લેશ્યા અને અપ્રત્યાખ્યાન કષાય“એ તિર્યંચ ગતિનું આયુષ્ય બાંધવાના આવે છે, અલ્પ પરિગ્રહ તથા આરંભ, સ્વાભા“વિક કોમળતા અને સરલતા, કાપત અને પીત વેશ્યા ધર્મધ્યાનમાં અનુરાગ, પ્રત્યાખ્યાની “કષાય, મધ્યમ પરિણામ, દાન દેવાપણું, દેવ અને ગુરૂનું પૂજન, પૂર્વાલાપ, પ્રિયાલાપ, સુખે “સમજાવવાપણું, લેકસમૂહમાં મધ્યસ્થપણું એ મનુષગતિનું આયુષ્ય બાંધવાના આશ્ર છે, સરાગ સંયમ, દેશ સંયમ, અકામ નિર્જર, કલ્યાણ મિત્રને પરિચય, ધર્મશ્રવણ “કરવાનું શીલ, પાત્રદાન, તપ, શ્રદ્ધા, ત્રણ રત્નની આરાધના, મૃત્યકાળે પદ્ધ અથવા પીત લેશ્યાનું પરિણામ, બાલ તપ, અગ્નિ જળ વિગેરે સાધન વડે મૃત્યુ પામવું, ગળે ફાંસે ખા અને અવ્યક્ત સામાયિકપણું' એ દેવ ગતિનું આયુષ્ય બાંધવાના આશ્રવ છે. કે “મન વચન કાયાની વક્રતા, બીજાઓને છેતરવું, માયા પ્રવેગ કરે, મિથ્યાત્વ, પિશૂનતા, ચિત્તની ચપળતા, સુવર્ણાદિકને પ્રતિષ્ઠદ કરે એટલે બનાવટી સુવર્ણાદિ બનાવવું,' બેટી સાક્ષી પ્રવી, વર્ણ બંધ રસ અને સ્પર્શનું જુદી રીતે સંપાદન કરવું, ૧ સરલતાયુક્ત મનવાળો શુભ આચાર. ૨ તેજે લેગ્યા. ૩ પહેલા બેલાવવું–આ પધારો વિગેરે કહેવું તે. ૪ અવ્યક્તસમજપૂર્વક નહીં એવો સમભાવ આવે છે. ૫ બનાવટી નોટ સિક્કા વિગેરે બનાવવા તે. વર્ણ ગંધાદિ બદલાવીને વસ્તુ દેખાડવી, વેચવી, સાટવી, ભેળસંભેળ કર, કૃત્રિમ વર્ણાદિવડે કાઈને ભૂલા ખવરાવ તે. Page #99 -------------------------------------------------------------------------- ________________ [ ૬૭ સર્ગ ૭ ] પ્રભુની સંઘ સ્થાપના કોઈના અંગ ઉપાંગ કાપવાં-કપાવવાં, યંત્ર તથા પંજરની ક્રિયા, બેટાં માપ, પેટા તેલ “તથા બેટાં ત્રાજવાં બનાવવા, વાપરવા, અન્યની નિંદા, આત્મ પ્રશંસા, હિંસા, અસત્ય “વચન, ચેરી, અબ્રહ્મચર્ય, મોટા આરંભ, મેટા પરિગ્રહ, કઠેર વચને બોલવા તથા કનિષ્ટ ભાષણ કરવું, ઉજવળ વેશાદિકથી મદ કરે, વાચાળપણું, આક્રોશ કર, સૌભાગ્યને “ઉપઘાત, કામણ કરવું, ત્યાગીપણાની વિડંબનાથી-દાંભિકપણાથી ઉન્માગ ગમન, યતિ વિગેરે થઈને બીજાઓને કૌતુક ઉત્પન્ન કરવું, વેશ્યા પ્રમુખને અલંકાર આપવા, દાવાનળ સળગા“વ, દેવાદિકના મિષથી ગંધાદિક વસ્તુની ચોરી કરવી, તીવ્ર કષાય, ચૈત્ય ઉપાશ્રય ઉદ્યાન “અને પ્રતિમાઓને વિનાશ કરવો અને અંગારાદિક ૧૫ કર્માદાનની ક્રિયા કરવી એ સર્વે “અશુભ નામ કર્મના આશ્રવ છે. ઉપર કહેલાથી વિપરીત ક્રિયા, સંસારથી ભીરુતા, “પ્રમાદને નાશ, સદ્ભાવનું અર્પણ, ક્ષાંતિ વિગેરે ગુણે, ધાર્મિક પુરૂષનું દર્શન, સંભ્રમ “અને તેમને સત્કાર–એ શુભનામ યાવત્ તીર્થંકર નામ કર્મ બાંધવાના આશ્ર છે. અહંત, ૨ સિદ્ધ, ૩ ગુરૂ, ૪ સ્થવિર, ૫ બહુશ્રુત, ૬ ગ૭, ૭ શ્રુતજ્ઞાન અને ૮૫. “સ્વીઓ (મુનિ)ની ભક્તિ, ૯ આવશ્યકાદિ ક્રિયામાં, ૧૦ ચારિત્રમાં તથા ૧૧ બ્રહ્મચર્ય “સેવનમાં અપ્રમાદ, ૧૨ વિનય, ૧૩ જ્ઞાનાભ્યાસ, ૧૪ ત૫, ૧૫ ત્યાગ (દાન), ૧૬ શુભ “ધ્યાન, ૧૭ તીર્થની પ્રભાવના, ૧૮ ચતુર્વિધ સંઘને સમાધિ ઉપજાવવી તથા સાધુઓની વૈયાવચ્ચ કરવી; ૧૯ અપૂર્વ જ્ઞાનનું ગ્રહણ કરવું અને ૨૦ સમક્તિ દર્શનની શુદ્ધિ, આ વીશ (સ્થાનકે) આશ્ર પહેલાં અને છેલ્લા તીર્થકરેએ પશેલા છે. અને બીજા તીર્થક“રોએ તેમાંથી એક બે અથવા ત્રણ સ્થાનકે સ્પશેલા છે. પરનિંદા, અવજ્ઞા ને ઉપહાસ, “સદ્દગુણનો લેપ, છતા અછતા દોષનું કથન, પોતાની પ્રશંસા, છતા અછતા ગુણના વખાણ; “પિતાના દેષનું આચ્છાદન અને જાતિ વિગેરેનો મદ કરવો એ નીચ ગેત્રના આશ્રવ છે, “નીચગેત્રમાં કહેલા કરતાં વિપરીત આશ્રો, ગર્વરહિતપણું અને મન વચન કાયાથી વિનય “કરે એ ઉચ્ચગેત્રના આશ્રવ છે. દાન, લાભ, વીર્ય, ભેગ તથા ઉપભેગમાં મિષથી વા “મિષ વગર એટલે કારણે કે વગર કારણે જે પરને વિન્ન કરવું એ અંતરાયકર્મના આવે છે.” આવી રીતના આશ્રોથી જન્મ પામેલે આ અપાર સંસારરૂપ સાગર, દીક્ષારૂપ વહાણવડે વિદ્વાન પુરૂષએ તરી જવાને યોગ્ય છે.” ચંદ્રની કાંતિથી કુમુદ બેધ પામે-વિકસ્વર થાય તેમ પ્રભુની આવા પ્રકારની ધર્મદેશનાથી હજાર પુરૂષ બેધ પામ્યા, અને પ્રભુની સમીપે કેટલાકે દીક્ષા ગ્રહણ કરી. પ્રભુને વરાહ વિગેરે અઠયાશી ગણધર થયા. જ્યારે પ્રભુ દેશનાથી વિરામ પામ્યા ત્યારે શ્રી વરાહ ગણધરે ૧ આ વીશ સ્થાનકે અનુક્રમે લખેલાં નથી, તેમજ તેમાં પ્રકારભેદથી નામાંતર પણ રહેલાં છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૬૮] પ્રભુનું નિર્વાણ [ પર્વ ૩ જુ ધર્મદેશના આપી. ગણધરની દેશના પૂર્ણ થયા પછી સુરઅસુરે નંદીશ્વર દ્વીપે જઈ અાહિક ઉત્સવ કરીને પિતપિતાને સ્થાને ગયા. પ્રભુ શ્રી સુવિધિનાથના તીર્થમાં શ્વેત અંગવાળ, કાચબાના વાહનવાળ, બે દક્ષિણ ભુજાઓમાં બીજેરૂં અને અક્ષસૂત્ર તથા બે વામ ભુજાઓમાં નકુલ અને ભાલાને ધારણ કરનારે અજિત નામે યક્ષ પ્રભુની નજીક રહેનારે શાસનદેવતા થયે; તેમજ ગૌર વર્ણવાળી, વૃષભના વાહન ઉપર બેસનારી, બે દક્ષિણ ભુજામાં વરદ અને અક્ષસૂત્ર તથા બે વામ ભુજામાં કલશ અને અંકુશને ધારણ કરનારી સુતારા નામે યક્ષણ પ્રભુની પાસે રહેનારી શાસનદેવી થઈ. એ બન્ને દેવતાઓથી અધિષ્ઠિત અને કૃપારસના સાગર જગત્પતિ પ્રભુ લેકને બેધ કરતા પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. અઠયાવીશ પૂર્વાગ અને ચાર માસે ઉણા એવા એક લાખ પૂર્વ પર્યત વિહાર કરતા પ્રભુને બે લાખ સાધુએ, એક લાખ ને વશ હજાર સાધ્વીઓ, આઠ હજાર ને ચારસે અવવિજ્ઞાનીઓ, દેઢ હજાર ચૌદ પૂર્વધારી, સાડા સાત હજાર મન:પર્યવજ્ઞાની, સાત હજાર અને પાંચસો કેવળજ્ઞાની, તેર હજાર વૈક્રિય લબ્ધિવાળા, છ હજાર વાદલબ્ધિવાળા, બે લાખ ને ઓગણત્રીસ હજાર શ્રાવકો અને ચાર લાખ ને તેર હજાર શ્રાવિકાઓ-આટલે પરિવાર થશે. પ્રાતે પ્રભુ સમેતશિખર પર્વતે પધાર્યા. ત્યાં એક હજાર મુનિએની સાથે અનશન કરી એક માસ સુધી તે પ્રમાણે રહ્યા. પ્રાંતે કાર્તિક માસની કૃષ્ણ નવમીએ મૂલ નક્ષત્રે હજાર મુનિઓની સાથે શૈલેશી ધ્યાનમાં લીન થઈ પ્રભુ અવ્યયપદને પ્રાપ્ત થયા. અદ્ધ લાખ પૂર્વકુમાર વયમાં, અઠયાવીશ પૂર્વાગ સહિત અદ્ધ લાખ પૂર્વ રાજ્યપાળવામાં અને અઠયાવીશ પૂર્વાગે રહિત એક લાખ પૂર્વ વ્રતમાં–એકંદર સર્વ મળી બે લાખ પૂર્વનું આયુષ્ય શ્રી સુવિધિનાથ પ્રભુનું હતું. શ્રી ચંદ્રપ્રભ પ્રભુના નિર્વાણ પછી નેવું કેટી સાગરોપમ ગયા પછી સુવિધિ સ્વામીનું નિર્વાણ થયું. પ્રભુનું નિર્વાણ થયા પછી ઇદ્રોએ એક હજાર મુનિઓની સાથે નવમા પ્રભુને વિધિ યુક્ત શરીરસંશકાર કરવા પૂર્વક એક્ષપ્રાપ્તિને અનુપમ મહિમા કર્યો. પછી તેઓ પોતપોતાના પરિવાર સાથે સ્વસ્થાનકે ગયા. - શ્રી સુવિધિ સ્વામીના નિર્વાણ પછી કેટલે એક કાળ જતાં હુંડાવસર્પિણ કાળના દૃષથી સાધુઓને ઉચછેદ થઈ ગયે. પછી જેમ માર્ગ ભ્રષ્ટ થયેલા વટેમાર્ગુઓ બીજા જાણીતા મુસાફરોને માર્ગ પૂછે તેમ ધર્મના અન્ન લેક સ્થવિર શ્રાવકને ધર્મ પૂછવા લાગ્યા. જ્યારે તેઓ પિતાને અનુસારે ધર્મ કહેવા લાગ્યા, ત્યારે લેકે તેઓની શ્રાવકચિત અર્થપૂજા કરવા લાગ્યા; એવી રીતે પૂજા થવાથી દ્રવ્યાદિકમાં લુબ્ધ થઈને એ સ્થવિર શ્રાવકોએ તત્કાળ નવાં કૃત્રિમ શાસ્ત્રો રચી તેમાં વિવિધ જાતનાં મોટાં ફળવાળાં દાને પ્રગટ કર્યા. તેવા પ્રતિદિન દ્રવ્યાદિકમાં લુબ્ધ આચાર્યો થઈને તેઓએ આલેક તથા પરલોકમાં નિશ્ચિત મેટાં ફળવાળાં કન્યાદાન, પૃથ્વીદાન, ૧ મહા કનિષ્ટ અવસર્પિણી તે હુંકાવસર્પિણ. Page #101 -------------------------------------------------------------------------- ________________ र ॥ श्री शीतलनाथ ॥ CORA 00000000000 PER सत्वाना परमानन्द-कन्दोद्भेदनवाम्बुद्रः । स्याद्वादामृतनिस्यन्दी, शीतलः पातु वो: जिनः ।। १० ।। Page #102 -------------------------------------------------------------------------- ________________ સગ ૭ મ ] શ્રી શીતળનાથ ચરિત્ર [ ૬૯ લેહદાન, તિલદાન, કપાસદાન, ગેદાન, સ્વર્ણદાન, રૂપ્યદાન, ગૃહદાન, અશ્વદાન, ગજદાન અને શમ્યાધન વિગેરે વિવિધ દાનેને મુખ્યપણે ગણાવ્યાં, અને મોટી ઈચ્છાવાળા તેમજ દુષ્ટ આશયવાળા તેઓએ તે સર્વ દાન દેવા માટે ચોગ્ય પાત્ર પિતે છે અને બીજા અપાત્ર છે એમ જણાવ્યું. એવી રીતે લેકની વંચના કરતાં છતાં પણ તેઓ લેકના ગુરૂ થઈ પડયા. વૃક્ષ વગરના દેશમાં એરંડાના વૃક્ષને પણ લેકે વેદિકા રચાવે છે. એવી રીતે શ્રી શીતળ સ્વામીનું તીર્થ પ્રવતતાં સુધી આ ભરતક્ષેત્રમાં સર્વ પ્રકારે તીર્થોછેદ રહ્યો. તેથી તે વખતમાં રાત્રીએ ઘુવડ પક્ષીની જેમ કનિષ્ઠ બ્રાહ્મણેએ આ ભરતક્ષેત્ર ઉપર પોતાનું એકછત્ર રાજ્ય ચલાવ્યું. તે પછી બીજા છ જિનેશ્વરોના અંતરમાં પણ એટલે ધર્મનાથ ને શાંતિનાથના અંતર સુધી એવી રીતનું આંતરે આંતરે મિથ્યાત્વ પ્રવત્યું, અને તીર્થને ઉચ્છેદ થવાથી તે સમયમાં મિથ્યાષ્ટિઓને અખલિત પ્રચાર થયે. इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये तृतीये पर्वणि श्रीसुविधिस्वामिचरित्र वर्णनो नाम सप्तमः सर्गः ७ સર્ગ ૮ મો. શ્રી શીતળનાથ ચરિત્ર. ચંદ્રનાં કિરણની જેમ કુવલય ને બંધ કરનારા શ્રી શીતળનાથ પ્રભુના ચરણે તમને મિક્ષ આપનારા થાઓ. ત્રણ જગતની શ્રોત્રઇન્દ્રિયને શીતળ કરનારું આ શીતળ ભગવાનનું ચરિત્ર હવે કીર્તન કરવામાં આવશે. પુષ્કરવર દ્વીપાર્ષમાં પૂર્વ વિદેહક્ષેત્રના આભૂષણરૂપ વજી નામના વિજયમાં સુસીમા નામે એક ઉત્તમ નગરી છે. અનુત્તર વિમાનવાસીઓમાં જાણે કે ઈ દેવ અહીં આવેલ હોય તે સર્વ રાજાઓમાં ઉત્તમ પોત્તર નામે ત્યાં રાજા હતો. તે રાજાનું શાસન કોઈનાથી ઉલ્લંઘન થઈ શકતું નહીં, અને તે સર્વ પ્રાણીઓ ઉપર કરૂણા રાખતે, તેથી તેનામાં વીર અને શાંતરસ બને જાણે સહોદર હોય તેમ સાથે રહેતા. જેમ ધનપતિ પિતાના ભંડારના રક્ષણમાં અને ૧ ચંદ્રવિકાસી કમળ. પક્ષે પૃથ્વીનું વલય–સુરાસુર મનુષ્પાદિ. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ] અહં તને જન્મ [ પ ૩ જું તેની વૃદ્ધિ કરવામાં જાગ્રત (ઉદ્યમવંત) રહે તેમ એ રાજા અનેક વિવિધ ઉપાથી ધર્મને વધારતું હતું અને નિત્ય ધર્મારાધનમાં જાગૃત રહેતો હતે. “આજે કે કાલે આ સંસારને ત્યાગ કરૂં” એવું ચિંતન કરતે તે રાજા વિદેશી પ્રાહુણાની જેમ સંસારવાસમાં અનાસ્થાથી (ઊંચે મને) રહેતે હતો. એમ કરતાં કરતાં ચગ્ય અવસર મળે એકદા પાષાણના કટકાની જેમ તેણે પોતાના વિસ્તારી રાજ્યને છેડી દઈને પ્રિસ્તા નામના સૂરિની રામીપે દીક્ષા ગ્રહણ કરી. પછી અતિચાર રહિત વતેને આચરતા એવા એ સુબુદ્ધિમાન રાજમુનિએ આગમક્ત સ્થાનકના આરાધનવડે તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું. વિવિધ અભિગૃહથી અને તીવ્ર તપથી સર્વ આયુષ્યનું નિર્ગમન કરી પ્રાંતે તેઓ પ્રાણુત નામના દશમા દેવલોકના અધિપતિ થયા. આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે લક્ષ્મીથી સુંદર ભદિલપુર નામે શ્રેષ્ઠ નગર છે. સમુદ્રના વલયવડે જબૂદ્વીપની જગતી શોભે છે તેમ ચોતરફ આવેલી ખાઈના વલયવડે એ નગરને સુવર્ણમય કિલ્લે શોભી રહેલે હતે. સાયંકાળે બજારની પંક્તિઓમાં થતી દીવાએની શું નગરલક્ષ્મીની જાણે સુવર્ણની કંઠી હોય તેવી જણાતી હતી. મોટી સમૃદ્ધિથી ભુજંગ અને વૃદારકર જનેને વિકાસ કરવાના સ્થાન રૂપ એ નગર ભેગાવતી અને અમરાવતીના સારથીજ જાણે વસેલું હોય તેમ જણાતું હતું. તે નગરમાં વસતા ધનાઢય પુરૂષ ઉત્સવમાં જેમ સ્વજનને જમાડે તેમ પિતાની દાનશાળાઓમાં ભેજનાર્થી લોકોને વિવિધ જાતના ભેજને જમાડતા હતા. તે નગરમાં શત્રુઓના મંડલને નમાડનાર દરથ નામે રાજા હતો, તે સમુદ્રની જેમ આખા ભૂમંડળને વ્યાપીને રહેલે હતો. મેટા મહર્ષિઓ પણ તેના ગુણેનું વર્ણન કરતા હતા તે વખતે જાણે પોતાના અવગુણેનું વર્ણન કરતા હોય તેમ તે અધિક અધિક લજજા પામતે હતો. શત્રુઓની પાસેથી બળાત્કારે ગ્રહણ કરેલી લક્ષ્મી યાચકોને આપી દઈ અદત્તાદાન દેષનું જાણે તે પ્રાયશ્ચિત્ત લેતો હોય તેમ જણાતું હતું. તેની આગળ વારંવાર ભૂમિ ઉપર આળોટતા રાજાએ સર્વાગે ભૂમિનું આલિંગન કરીને ચિરકાળ ભૂપતિપણાને પ્રાપ્ત થતા હતા. મેટા વિદ્વાન ગુરૂજનો તેને લેશમાત્ર જ્ઞાનપદેશ કરતા તે પણ તે જ્ઞાનપદેશ, જળમાં પડેલા તેલના બિંદુની જેમ તે રાજાના અંતઃકરણમાં વિસ્તાર પામી જતું હતું. નદીઓમાં ગંગાની જેમ સતીઓમાં અગ્રેસર અને હૃદયને આનંદ આપનારી નંદા નામે એ રાજાને એક પટ્ટરાણી હતી. મંદમંદ ચરણન્યાસથી મને હરપણે ચાલતી તે રાણીની પાસે રાજહંસીએ પણ ગતિ શીખવામાં જાણે તેની શિષ્યા હોય તેવી જણાતી હતી. એ રાણે જ્યારે સુગંધી મુખશ્વાસથી કાંઈપણ બોલતી ત્યારે તેનું તે વચન સુગંધના પ્રસારથી ભ્રમરોને આકર્ષણ કરવાના મંત્રરૂપ થતું હતું. એ રૂપવતી રાણીને તેની પોતાની જ ઉપમા ઘટતી, કારણકે મહત્વપણામાં આકાશને ખંજી ઉપમા ઘટી શકે નહીં. મહારાણી નંદા પોતાના ગુણેથી દઢરથ રાજાના હૃદયમાં જાણે દઢપણાથી પરોવાયેલી હોય તેમ જણાતી હતી, અને મહારાજા દઢરથ ૧ ભુજંગ એટલે નાગદેવ અને નગરપક્ષે વિલાસી પુરૂષ. ૨ વૃંદારક એટલે દેવતા અને નગરપક્ષે મુખ્ય વતની રૂ. ૩ નાગ દેવતાની નગરી. ૪. માનિક દેવતાની નગરી. Page #104 -------------------------------------------------------------------------- ________________ [૭૧ સર્ગ ૮ મ ] પ્રભુ પ્રત્યે શદ્રની સ્તુતિ એ રાણીના ચિત્તમાં જાણે કેતરાયેલા હોય તેમ રહેલા હતા. અહીં પ્રાણુત ક૫માં પક્વોત્તર રાજાના જીવે વીશ સાગરેપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. ત્યાંથી ચ્યવને વૈશાખ માસની કૃષ્ણ ષષ્ટિને દિવસે ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં આવતાં નંદાદેવીની કુક્ષિમાં તે જીવ ઉત્પન્ન થશે. તે વખતે તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્ન સુખે સુતેલાં દેવીએ અવલોકન કર્યા. પછી માઘમાસની કૃષ્ણ દ્વાદશીને દિવસે ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં આવતાં શ્રીવત્સના લાંછનવાળા અને સુવર્ણના જેવા વર્ણવાળા પુત્રને દેવીએ જન્મ આપ્યો. એ અવસરે આઠ અલેકવાસી, આઠ ઉદર્વ લેકવાસી, આઠ આઠ રૂચક દ્વીપમાં ચારે દિશાઓના પર્વત પર રહેનારી, ચાર વિદિશાના પર્વત પર રહેનારી અને ચાર રૂચક દ્વીપની મથે રહેનારી-મળી છપ્પન દિકકુમારીઓ આસન ચલિત થવાથી ત્યાં આવી, અને તેઓએ સૂતિકાકર્મ કર્યું, પછી દેવતાઓથી પરવરે શકઇદ્ર તરત ત્યાં આવી પ્રભુને લઈને મેરૂપર્વતના મસ્તકપર ગયે. ત્યાં પ્રભુને ઉત્સંગમાં લઈ અતિ પાંડુકાબલા નામની શીલા ઉપરના રત્નમય સિંહાસન ઉપર તે બેઠે. પછી અમ્મુતાદિક ઇંદ્રોએ સમુદ્રો, નદીઓ અને દ્રોમાંથી મંગાવેલા જળવડે પ્રભુને અભિષેક કર્યો. ત્યાર પછી શકઈકે ઈશાન ઇદ્રના મેળામાં પ્રભુને સ્થાપીને પોતે વિકલા સફાટિકમય ચાર વૃષભેના ગંગામાંથી નીકળતા જળવડે પ્રભુને સ્નાન કરાવ્યું, અને દિવ્ય અંગરાગ તથા આભૂષણાદિકથી પ્રભુને અર્ચિત કરી નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યું. “હે પ્રભુ! ઈવાકુ કુળરૂપી ક્ષીરસમુદ્રમાં ચંદ્રરૂપ અને આ જગની મહાનિદ્રાનો નાશ “કરવામાં સૂર્ય સમાન એવા તમે વતે. હે નાથ ! તમને જોવાને, તમારી સ્તુતિ કરવાને અને “તમારું પૂજન કરવાને માટે મારા શરીરમાં અનંત નેત્રો, અનંત જિહાએ અને અનંત ભુજાઓ થાય એવી હું ઈચ્છા રાખું છું. દશમાં તીર્થંકર પ્રભુ તમારા ચરણકમલમાં મેં આ “પુષ્પ સ્થાપન કર્યા, તેથી હવે મને તેનું ફળ સંપાદન થઈ ચૂક્યું છે. દુઃખના તાપથી પીડાયેલા લેકને અમંદ આનંદ આપનારા એવા તમે આ મનુષ્યલેકમાં નવીન મેઘની જેમ “અવતરેલા છે. વસંત ઋતુવડે વૃક્ષોની જેમ તમારા દર્શનથી આજે સર્વ પ્રાણીઓ નવીન “શે ભાવાળા થયેલા છે. જે દિવસે તમારા દર્શનથી પવિત્ર છે તેજ મારે ખરા દિવસે છે, “બાકીના જે દિવસે છે તે તે મારે કૃષ્ણપક્ષની રાત્રી જેવા છે. આત્માની સાથે નિત્યપણે પરોવાયેલા પ્રાણીઓનાં કુકર્મો અયસ્કાંત મણિથી લોઢાની જેમ તમારા દર્શનાદિકથી આજે જુદા પડી જાઓ. આ લેકમાં, સ્વર્ગમાં કે બીજે ગમે ત્યાં હું રહું તે પણ તમને જ હૃદયમાં “વહન કરનારે હું તમારું વાહન થાઉં એવી ઈચ્છા રાખું છું.” આ પ્રમાણે દશમા તીર્થંકરની સ્તુતિ કરીને શક્રઈઢે પ્રભુને લઈ નંદાદેવી પાસે જેમ હતા તેમ મૂક્યા. પ્રાતઃકાળે પ્રભુના જન્મથી હર્ષ પામેલા દઢરથ રાજાએ કેદીઓને કારાગૃહમાંથી મુક્ત કર્યા અને મોટે મહોત્સવ કર્યો, કારણકે તેવા પુરૂષોને જન્મ બધા જગતના મેક્ષને અર્થ થાય છે. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે રાજાનું તપ્ત થયેલું અંગ નંદાદેવીના સ્પર્શથી Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] પ્રભુએ લીધેલા દીક્ષા [ પ ૩ જુ શીતળ થઈ ગયું હતું તેથી રાજાએ પ્રભુનુ' શીતળ એવુ' નામ પાડયુ. વેલાધારી દેવાથી સમુદ્રની વેલાની જેમ દેવકુમારેએ નિર'તરસેવેલા જગત્પતિ દિવસે દિવસે વધવા લાગ્યા, અનુક્રમે પ્રભુએ શિશુવય ઉલ્લ્લંઘન કરી, અને વટેમાર્ગુ જેમ ગામથી નગરમાં પહેાંચે તેમ યૌવનવયને પ્રાપ્ત થયા. જેની બન્ને તરફ માટી વેલ ટેકતી હોય તેવા વૃક્ષની જેમ જાતુપત લખાયમાન હાથવાળા પ્રભુનું નેવું ધનુષ્ય ઊંચુ' શરીર શૈાલતુ હતુ. જો કે પ્રભુ વિષય સુખ ભાગવવામાં નિસ્પૃહ હતા તે પણ હાથી જેમ પિંડને ગ્રહણ કરે તેમ માતાપિતાની પ્રાર્થનાથી કુલીન કન્યાનું તેમણે પાણિગ્રહણુ કયું; અને પચવીશ હજાર પૂની વય થયા પછી પિતાની દક્ષિણ્યતાથી પ્રભુએ રાજ્યના પણુ સ્વીકાર કર્યા. અપૂર્વ પરાક્રમવાળા પ્રભુએ પૂર્વક્રમથી આવેલા રાજ્યનું પચાસ હજાર પૂર્વ સુધી વિધિથી પાલન કર્યું. પછી પ્રભુનું મન સંસારવાસમાંથી તદન વિરક્ત થયું, એટલે તત્કાળ લેાકાંતિક દેવતાનાં આસના ચળાયમાન થયાં. તેઓએ અવધિજ્ઞાનથી જાણ્યુ કે ‘ જ ખૂદ્વીપમાં દક્ષિણ ભરતાદ્ધની અંદર દશમા તીર્થંકર ઉત્પન્ન થયેલા છે. તેએ હાલ વ્રત ગ્રહણ કરવાને માટે ઇચ્છાવાન વર્તે છે, તેથી આપણે ત્યાં જઈને તે કાર્ય માં તેમને પ્રેરણા કરીએ, કારણકે આપણુ' હંમેશાંનું તે કૃત્ય છે.’ આ પ્રમાણે વિચારી સારસ્વતાદિક દેવતાએ બ્રાલેાકમાંથી ત્યાં આવી પ્રભુને નમસ્કાર કરીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્યા− હે નાથ ! અરણ્યમાં જળપ્રવાહની જેમ આ દુસ્તર સંસારમાં તીના અભાવ થયેલા છે, તેથી જગત્ ઉપર કૃપા કરીને ધર્મતીને પ્રવર્તાવે.' આ પ્રમાણે કહી લેાકાંતિક દેવતાએ પ્રશ્ન દેવલેાકમાં પાછા ગયા. પછી શીતળનાથ સ્વામીએ સાંવત્સરિક દાન આપવા માંડયું. વાર્ષિ ક દાનને અંતે ઇંદ્રનાં આસને ચલિત થયાં, એટલે તેએએ આવી શીતળ પ્રભુને દીક્ષાકલ્યાણક સંબધી સ્નાત્રમહાત્સવ કર્યો; પછી ત્રણ જગતના આભૂષણરૂપ પ્રભુએ અંગરાગ તથા વજ્રાષભૃણુ ધારણ કર્યાં. એક ઇંદ્ર પ્રભુને હાથના ટેકા આપ્યા અને ખીજા ઇંદ્રોએ તેમની ઉપર ચામરાદિ ધારણ કર્યો, એટલે પ્રભુ ચંદ્રપ્રભા નામના શિખિકારત્ન ઉપર આરૂઢ થયા. પછી હજારા સુર, અસુર અને મનુષ્યના પિરવાર સાથે પ્રભુ પેાતાના નગરની મહાર સહસ્રાબ્ર નામના વનમાં આવ્યા. ત્યાં આવી જેને મેક્ષગતિ પ્રિય છે એવા પ્રભુએ સ'સારસમુદ્રને તરી જવાની ઈચ્છાથી પેાતાના સ` આભૂષણ તત્કાળ ભારની પેઠે છેાડી દીધાં. ઇંદ્રે નાખેલા દેવદૃષ્ય વસ્ત્રને ખભા ઉપર ધારણ કરતા પ્રભુએ પ્રથમ પાંચમુષ્ટિવડે કેશના લેાચ કર્યાં. તે કેશને ક્ષીરસમુદ્રમાં નાખી આવીને ઇંદ્રે સર્વાં કાળાહળના નિષેધ કર્યાં, અને દ્વારપાળની જેમ અજલી જોડી પ્રભુની આગળ ઊભેા રહ્યો. એટલે માઘ માસની કૃષ્ણ દ્વાદશીએ પાછલે પહેારે ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં આવતાં છતપ જેમણે કર્યાં છે એવા રાજાઓની સાથે સુર અસુર, અને રાજાએાની સમક્ષ સર્વ સાવદ્ય ચેાગતુ. અર્થાત્ ચારિત્ર અંગીકાર કર્યું. તેજ વખતે તેમને મનઃપવ નામે ચેાથુ અને દેવતા વિગેરે સર્વે પ્રભુને પ્રણામ કરીને પાતપેાતાને સ્થાને ગયા. પ્રભુએ એક હજાર પ્રત્યાખ્યાન કર્યુ, જ્ઞાન ઉત્પન્ન થયું; પછી ખીજે દિવસે રિષ્ટ નગરમાં પુનવસુ રાજાને ઘેર પ્રભુએ પરમઅન્નથી પારણુ કર્યું. Page #106 -------------------------------------------------------------------------- ________________ સગ ૮ મા] પ્રભુની દેશના [ ૭૩ ત્યાં દેવતાઓએ વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યાં; અને રાજાએ જ્યાં પ્રભુ ઉભા રહ્યા હતા ત્યાં એક સુવણુ પીઠ રચાવી. પછી વિવિધ અભિગ્રહને ધારણ કરતા અને પરીષહાને સહન કરતા એવા પ્રભુ છદ્મસ્થપણે ત્રણ માસ પયંત વિહાર કરી સહસ્રામ વનમાં ફ્રીવાર આવ્યા. ત્યાં પીપળાના વ્રુક્ષ નીચે પ્રભુ કચેત્સ` ધ્યાને રહ્યા. જગતના ગુરૂ એવા પ્રભુએ સુભટ જેમ કિલ્લા ઉપર ચડી શત્રુઓને મારે તેમ શુકલ ધ્યાનના ખીજા પાયા ઉપર ચડી ઘાતિકમ ના નાશ કર્યાં. તત્કાળ પામાસની કૃષ્ણ ચતુર્દશીએ ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં આવતાં શીતલનાથ સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, સુર અસુરાએ આવીને ચાર ચાર દ્વારવાળા રત્ન, સુવર્ણ અને રૂપાના ત્રણુ ગઢવાળું સમવસરણ રચ્યું. તેમાં પ્રભુએ પૂદ્વારથી પ્રવેશ કરી તેની મધ્યમાં રહેલા એક હજાર ને એંશી ધનુષ્ય ઉંચા ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી; અને ‘તીર્થાય નમ:' એમ ઉચ્ચાર કરી રત્નસિ ંહાસન પર પૂ`મુખે બિરાજમાન થયા. દેવતાઓએ તેમના જેવાજ ત્રણ પ્રતિષિ વિધ્રુવી ખીજી ત્રણ દિશાઓમાં સ્થાપન કર્યાં. પછી મયૂરે જેમ મેઘગર્જનાની ઉત્કંઠા ધરાવતા બેસે, તેમ મનુષ્ય, દેવતા વિગેરે સવ પ્રભુની દેશના શ્રવણુ કરવાની ઉત્કંઠા રાખીને ચેગ્ય સ્થાને બેઠા. તે અવસરે સૌધ કલ્પના ઈંદ્ર મસ્તકવડે પૃથ્વીતળને સ્પર્શ કરી શીતલનાથ સ્વામીને પ્રણામ કરી અજિલ જોડી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. “હું ત્રણ ભુવનેાના પતિ! જે પુરૂષા તમારા ચરણુકમલના નખની કાંતિના જાલરૂપી “ જળના પ્રવાહમાં સ્નાન કરી કરીને પેાતાના આત્માને પવિત્ર કરે છે તેઓને ધન્ય છે. “ સૂર્યાંથી જેમ આકાશ, હુંસથી જેમ સરાવર અને રાજાથી જેમ નગર તેમ તમારાથી આ “ ભરતક્ષેત્ર શાલે છે. સૂર્યના અસ્ત અને ચંદ્રના ઉદયના અંતરમાં અંધકારથી પ્રકાશ 66 પરાભવ પામે છે તેમ નવમા દશમા એ પ્રભુના અંતરમાં મિથ્યાત્વથી ધમ પરાભવ પામ્યા “ છે. વિવેકરૂપી લેાચન વગરનુ આ જગત અધ થઈ જાણે દિગ્મૂઢ થયુ હાય તેમ સર્વ પ્રકારે કુમાગેર્યાંમાં પ્રવર્તે છે. સવ લેકે ભ્રાંતિ પામીને અધમ ને ધબુદ્ધિથી અને અદેવને દેવબુદ્ધિ 26 66 થી અને અગુરૂને ગુરૂમુદ્ધિથી ગ્રહણ કરે છે. એવી રીતે આ જગત્ નરકરૂપ ખાડામાં પડ“ વાને જેવામાં તૈયાર થયેલું હતું, તેવામાંજ તેના પુÀાદયથી સ્વાભાવિક દયાના સમુદ્ર એવા “ તમે અવતરેલા છે. હે પ્રભુ ! જયાં સુધી તમારા વચનરૂપી અમૃત આ લેાકમા પ્રસયુ" નથી “ ત્યાં સુધીજ આ લેાકમાં મિથ્યાત્વરૂપી સર્પ ચિરકાળ સમથ થઈ પ્રવર્તે છે; પણ ઘાતીકર્માંના 66 ક્ષયથી જેમ તમાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ' છે તેમ તમારા ઉપદેશથી આ જગતને મિથ્યા“ વના નાશ થઈને સમક્તિની પ્રાપ્તિ થશે.” આ પ્રમાણે સ્તુતિ કરીને શકેંદ્ર વિરામ પામ્યા, એટલે શીતલનાથ પ્રભુએ અમૃતના જેવી મધુર વાણીથી આ પ્રમાણે દેશના આપવા માંડી. “ આ સંસારમાં સ` પદાર્થાદિ વિવિધ જાતિનાં દુ:ખનાં કારણ અને ક્ષણિક છે, તેથી B - 10 Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૪] પ્રભુને પરિવાર [ પર્વ ૩ જું સર્વ પ્રાણીઓએ મોક્ષને માટે પ્રયત્ન કરવો જોઈએ તે મોક્ષ સંવર કરવાથી થઈ શકે છે. “સર્વ આશ્રને જે નિરોધ કરે તે સંવર કહેવાય છે, તે સંવર દ્રવ્ય અને ભાવથી બે “પ્રકારે છે. જે કર્મ પુદગળના ગ્રહણનો છેદ કરે તે દ્રવ્યસંવર કહેવાય છે, અને જેમાં સંસારહેતુ ક્રિયાનો ત્યાગ થય તે ભાવસંવર કહેવાય છે. જે જે ઉપાયથી જે જે આશ્ર “વને નિરોધ થાય તે તે આશ્રવના નિરોધને માટે વિદ્વાનોએ તે તે ઉપાય એજ ઉચિત છે. “તે ઉપાય આ પ્રમાણે –ક્ષમાથી ક્રોધને, કેમલતાથી માનને, સરલતાથી માયાને અને “નિઃસ્પૃહતાથી લેભને નિરોધ કર. અસંયમવડે ઉન્મત્ત થયેલા વિષ જેવા વિષયોને મહા“મતિ પુરૂષે અખંડ સંયમવડે નિરોધ કરવો. ત્રણ ગુપ્તિઓથી ત્રણ વેગને વશ કરવા. અપ્રમાદથી પ્રમાદને સાધ્ય કરવો અને સર્વ સાવધ થેગના ત્યાગથી અવિરતિને સાધવી (કબજે કરવી). સંવરને અર્થે ઉદ્યમ કરનારા પુરૂષે સર્શનથી મિથ્યાત્વને અને ચિત્તની “ઉત્તમ સ્થિરતાથી રૌદ્રધ્યાનને વિજય કરે. જેમ મધ્ય ચેકમાં આવેલા ઘણા દ્વારવાળા ઘરના દ્વારા જે ઉઘાડા રહે છે તેમાં જરૂર રજનો પ્રવેશ થાય છે અને પ્રવેશ થયેલ રજ સ્નેહ (ચીકાશ)ના ચેગથી તન્મયપણે બંધાઈ જાય છે, પણ જે તે ઘરનાં દ્વાર બંધ કરી “દીધાં હોય તો તેમાં રજ પેસતી નથી, તેમ દ્રઢપણે બદ્ધ પણ થતી નથી. વળી જેમ કે સરોવરમાં ચારે બાજુ ગરનાળાં ખુલેલાં હોય છે તે તેમાં સર્વ દ્વારોથી જળ પેસી જાય છે, પણ જે તે દ્વાર રૂંધેલાં હોય તો તેમાં જરા પણ જળ પેસી શકતું નથી; તેમજ કેઈ વહાણનાં મધ્ય ભાગમાં છિદ્ર પડેલાં હોય છે તો તેમાંથી જળ પિસી જાય છે, પણ જે તે “છિદ્રો બંધ કરી દીધાં હોય તો તેમાં જરા પણ જળ પિસી શકતું નથી, તેવી રીતે ગાદિક “આશ્રદ્ધાનું સર્વ પ્રકારે રૂંધન કરવાથી સંવરથી શુભતા એવા જીવમાં કર્મ દ્રવ્યને પ્રવેશ થઈ શકતો નથી. આશ્રદ્વારને નિરોધ સંવરવડે થાય છે, અને એ સંવર ક્ષમા વિગેરે ભેદથી બહુ પ્રકારે કહે છે. ચડતા ચડતા ગુણસ્થાનમાં જેને જેને સંવર થાય તે તે “નામને સંવર કહેવાય છે. પારંગતેમાં મિથ્યાત્વનો ઉદય બંધ થવાથી જે સંવર થાય છે “તે મિથ્યાત્વસંવર કહેવાય છે. દેશવિરતિ વિગેરે ગુણઠાણામાં જે સંવર થાય છે તે અવિર“તિસંવર છે. અપ્રમત્તસંયત વિગેરે ગુણઠાણામાં જે સંવર થાય છે તે પ્રમાદસંવર કહેવાય “છે. ઉપશાંતમૂહ ને ક્ષીણમેહ ગુણઠાણામાં કષાયને સંવર થવાથી તે કષાયસંવર કહેવાય છે, અને અગી કેવળી નામના ચૌદમાં ગુણઠાણુમાં યોગ સંવર સંપૂર્ણ પણે થાય છે. જેમ “વહાણવટી છિદ્રરહિત વહાણવડે સમુદ્રના અંતને પામે છે, તેમ બુદ્ધિવાળો પુરૂષ ઉપર “પ્રમાણે સંવરયુક્ત થઈને આ સંસારના અંતને પામે છે.” આ પ્રમાણેની પ્રભુની દેશના સાંભળીને ઘણું જ પ્રતિબોધ પામ્યા. કેઈએ દીક્ષા લીધી, અને કેઈએ શ્રાવકપણું ગ્રહણ કર્યું. પ્રભુના આનંદ વિગેરે કાશી ગણધર થયા. ૧ અવિરતિ સમગ્ર દષ્ટિમાં. Page #108 -------------------------------------------------------------------------- ________________ સગ૮ મે ] પ્રભુનું નિર્વાણુ [ ૭૫ પ્રભુની ધ દેશના પૂર્ણ થયા પછી આનંદ ગણુધરે ધર્માં દેશના આપી, અને આનંદ ગણધરની દેશના પૂર્ણ થયા પછી સુર, અસુર અને નરેશ્વરે પ્રભુને નમસ્કાર કરી પે।તપેાતાને સ્થાને ગયા. તે વખતે ત્રણ નેત્રવાળા, ચાર મુખવાળા, પદ્મના આસનપર બેસનાર, શ્વેતવર્ણ વાળા, પેાતાની ચાર જમણી ભુજામાં ખીન્નેરૂ, મુઙ્ગર, સ'પાદ અને અભયને ધારણ કરનારે અને ચાર ડાખી ભુજામાં નકુલ, ગદા, ચાબુક અને અક્ષસૂત્રને ધરનારા બ્રહ્મ નામે યક્ષ અને મૃગ જેવા નીલ વણુ વાળી, મેઘના વાહનવાળી, બે દક્ષિણ ભુજામાં વરદ અને પાસને ધરનારી અને એ વામ ભુજામાં લ અને અકુશને રાખનારી અશાક નામેદેવી-એ અને દશમા તીર્થંકર શ્રી શીતળનાથ પ્રભુના શાસનદેવતા થયા. તે બન્ને શાસનદેવતા જેમની નિરંતર ઉપાસના કરે છે એવા શીતળ પ્રભુએ ત્રણ માસે ઉડ્ડા પચવીશ હજાર પૂર્વ સુધી વિહાર કર્યાં. એક લાખ મુનિએ, એક લાખ ને છ હજાર સાધ્વી, ચૌદસા ચૌદપૂર્વાંધારી, સાત હજાર ને ખસે। અધિજ્ઞાની, સાડાસાત હજાર મનઃ પÖવજ્ઞાની, સાત હજાર કેવળજ્ઞાની, માર હજાર વૈક્રિયલબ્ધિવાળા, પાંચ હજાર ને આઠસા વાદલબ્ધિવાળા, એ લાખ નવ્યાશી હજાર શ્રાવકા તથા ચાર લાખ ને અઠ્ઠાવન હજાર શ્રાવિકાએ આ પ્રમાણે શીતળનાથ પ્રભુને વિહાર કરતાં પરિવાર થયેા. મેક્ષ થવાના કાળ પ્રાપ્ત થતાં પ્રભુ સમેતશિખર પ`તે પધાર્યાં. ત્યાં એક હજાર મુનિએની સાથે પ્રભુએ એક માસનું અનશન કર્યું. માસને અંતે વૈશાખ માસની કૃષ્ણ બીજને દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્ર આવતાં શીતલનાથ પ્રભુ તે મુનિએની સાથે મેક્ષે ગયા. કુમારવયમાં પચવીશ હજાર પૂ, પૃથ્વીને પાળવામાં પચાસહજાર પૂર્વ અને દીક્ષાપર્યાંયમાં પચવીશ હજાર પૂ—એ પ્રમાણે એકંદર શ્રી શીતલનાથ પ્રભુએ એક લાખ પૂર્વનું આયુષ્ય સ ́પૂર્ણ કર્યુ. શ્રી સુવિધિસ્વામીના નિર્વાણ પછી નવકૈાટી સાગરોપમ ગયા ત્યારે શ્રી શીતલનાથ પ્રભુના નિર્વાણુકાળ થયેા. હજાર મુનિએની સાથે શ્રી શીતલ પ્રભુ મેક્ષ પામ્યા, પછી અચ્યુત વિગેરે ઇંદ્રોએ યથાયેાગ્ય તેમના તથા ખીજા મુનિજનાને મેટી શે।ભાવાળા નિર્વાણુગમનને મહિમા કર્યો અને પછી તેએ પેાતપેાતાના દેવલેાકમાં ગયા. इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये तृतीये पर्वणि श्रीशीतलनाथस्वामीचरित्रवर्णनो नामाष्टम: सर्ग: ८ श्रीसंभवप्रभृति तीर्थकृतां तृतीयेsष्टानां चरित्र महपर्ववरेऽष्टसर्गे । ध्येयं पदस्थ मित्र बारिरुहेऽष्टपत्रेऽनुध्यायतो भवति सिद्धिरवश्यमेव ॥ १ ॥ ॥ સમાપ્ત ચેત્તૃતીય વર્ષ Page #109 -------------------------------------------------------------------------- ________________ IIIIIIIIIIII શ્રી ત્રિષષ્ટ શલાકા પુરૂષ ચરિત્રનું તૃતીય પર્વ સમાસ. UUU Page #110 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री श्रेयांसनाथ ॥ GE noonnnnn annnnnn SONG SHA COS 66000 200000 भवरोगार्तजन्तूना,-मगदङ्कारदर्शनः । निःश्रेयसश्रीरमण., श्रेयांसः श्रेयसेडस्तु वः ।।११।। Page #111 -------------------------------------------------------------------------- ________________ र श्री त्रिषष्टि शलाका पुरुष चरित्र eeeeeeeeee સર્ગ લે કયાંસનાથ ચરિત્ર છે છે श्रीश्रेयांसप्रभोः पादा : श्रेयो विश्राणयंतु वः। નિઃ એકસપથારીવયિતનાંરવ: || 8 || “મેક્ષમાગને પ્રકાશ કરવામાં જેમના ન દીપકનું આચરણ કરે છે એવા શ્રી શ્રેયાંસ પ્રભુના ચરણ તમોને શ્રેય પ્રત્યે આપે.” હવે ત્રણ જગતને પવિત્ર કરનારું અને કમરૂપી વલ્લીઓને કાપનારૂં શ્રી શ્રેયાંસ પ્રભુનું ચરિત્ર કહીએ છીએ. - પુષ્કરવર શ્રીપાદ્ધમાં પૂર્વ વિદેહક્ષેત્રને વિષે કચ્છ નામના વિજયની અંદર ક્ષેમા નામે એક ઉત્તમ નગરી છે. ત્યાં રાજાઓના મુગટોથી જેમના ચરણરૂપી કમળ ઘસાયા કરે છે એ નલિનીગુલમ નામે ગુણેથી નિર્મળ રાજા હતે. જગતમાં એકજ મહાભુજ અને મોટા પરાક્રમવાળા એ રાજાએ પિતાના રાજ્યના અંગે વિકલ ન થાય એમ ધારીને પિતાના મંત્ર (વિચાર) બળથી શત્રુઓની લકમીને આકર્ષણ કરનારા મંત્રીઓ રાખ્યા હતા, બધા દેશને સ્વર્ગના દેશ જે સર્વ અરિષ્ટરહિત કર્યો હતે, વૈતાઢય ગિરિ તથા વિદ્યાધરના નગરની સ્પર્ધા કરે તેવા કિલ્લાઓ બાંધ્યા હતા, કુબેરના પણ સર્વ ભંડારને હંફાવે તેવા ખજાના કર્યા હતા, હાથી, ઘોડાએ, પાયદલ અને રથી પૃથ્વીને ઢાંકી દે તેવું સૈન્ય એકઠું કર્યું હતું, અને શત્રુઓના હદયરૂપ ક્ષેત્રોને ખેડે તેવા મિત્રો કર્યા હતા. વિવેકથી નિર્મળ મનવાળે એ મહાપ્રાજ્ઞ રાજા સારરૂપ ગણાતાં શરીર, યૌવન અને લક્ષ્મીને અસાર માનતે હતે. શુદ્ધ બુદ્ધિવાળો એ રાજા નઠારાં ભેજનથી દિવસની જેમ અને કુશધ્યાથી રાત્રીની જેમ રાજ્યમાં આસક્ત થયા વિના કાળને નિગમન કરતે હતે. છેવટે ધર્મ બુદ્ધિવાળા એ નૃપતિએ તત્ત્વધરૂપ ઓષધિવડે રાજ્યરૂ૫ રોગને છેડી દઈને વજદર મુનિએ આપેલી દીક્ષા ગ્રહણ કરી. તીવ્ર તપ તપતાં અને પરીષહાને સહન કરતાં એ મમતા રહિત Page #112 -------------------------------------------------------------------------- ________________ ૭૮] વિષ્ણુરાજા તથા વિષ્ણુરાણીનું વૃત્તાંત [ પર્વ ૪ થું રાજમુનિ કર્મની જેમ શરીરને કૃશ કરતા છતાં વિહાર કરવા લાગ્યા. પ્રવચન સિદ્ધાંતમાં કહેલા અહંદુભકત્યાદિક સ્થાનકોના આરાધનથી તેમણે તીર્થંકરનામકર્મ દઢ રીતે ઉપાર્જન કર્યું. અવસાનકાળે એ તપસ્વી મુનિ શુભ ધ્યાન ધરી અને ચાર શરણુ લેવામાં તત્પર થઈ મહાશુક નામના સાતમાં સ્વર્ગલોકમાં ગયા. આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રનું આભૂષણ અને ભૂમિનું જાણે રત્નમય નુપૂર ન હોય તેવું સિંહપુર નામે નગર છે. ત્યાં આવેલા મંદિરની રત્નમય ભી તેમાં તારાઓના પ્રતિબિંબ પડે છે. તેથી તે રંગબેરંગી પટની શોભાને ધારણ કરે છે. તે નગરના કિલ્લાની મેખલામાં મેઘ આવી આવીને વિશ્રામ લે છે, તે દષ્ટિદેષની રક્ષાને માટે જાણે કાજળના તિલક કર્યા હોય તેવા જણાય છે, ત્યાંના ધનાઢય લેકેના ઘરમાં ફરતી સ્ત્રીઓના સુંદર નુપૂરશÈવડે લક્ષમીદેવી હંમેશાં સંગીતઉત્સવ કરતી હતી. જ્યારે વર્ષાદ વરસતે ત્યારે તે નગરીના ગૃહમાંથી પ્રસરતા જળના પ્રવાહ રત્નોને તાણે જતા હતા, જેથી તે વખતે રત્નાકરના પ્રવાહની તુલનાને પામતા હતા. આ સુંદર નગરમાં યશવડે વ્યાપ્ત, ભુજપરાક્રમથી સમર્થ અને વિષ્ણુના જેવા પરાક્રમવાળે વિષ્ણુરાજ નામે રાજા હતા. તેનામાં ઇદ્રિયજય નામે એવે ઉત્તમ ગુણ હતો કે પૃથ્વીમાં નાખેલું બીજ જેમ ધાન્યરાશિને ઉત્પન્ન કરે તેમ તે ગુણરાશિને ઉત્પન્ન કરતું હતું. પ્રણામ કરનાર ઉપર તુષ્ટ થયેલી અને શત્રુ ઉપર રૂષ્ટ થયેલી તે રાજાની દષ્ટિ લક્ષમીની અને ભીતિ(જય) ની સ્વયંવર માલારૂપ થતી હતી, જેમ ગ્યતાથી દાનધર્મ અને સત્ય વચનથી વાણુ શેભે તેમ ઉજ્વળ યશથી તેનું પરાક્રમ શોભતું હતું શૌર્ય, ગાંભીર્ય અને પર્યાદિક ગુણનું, ક્રીડાનું તથા સંગીતનું તે એક સ્થાન હતો. ઈંદ્રને જેમ ઇંદ્વાણ તેમ સ્થિરતાના ગુણથી જાણે બીજી પૃથ્વી હોય તેવી સ્વરૂપથી પ્રકાશિત વિષ્ણુ નામે તેને પત્ની હતી. તે શિરીષના પુષ્પ જેવા કેમળ પિતાના શરીર ઉપર ખર્ષની ધારા જેવું તિણ સતીત્રતરૂપ આભૂષણ ધારણ કરતી હતી. જેમ મહારાજા વિષ્ણુ પરાક્રમથી અનુપમ હતા તેમ તે રાણે રૂપલાવયની સંપત્તિથી અનુપમ હતી, તે પિતાની ગતિમાંજ મંદ હતી પણ ધર્મકાર્યમાં મંદ નહોતી, અને દેહના મધ્ય ભાગમાંજ તુચ્છ (કૃશ) હતી પણ આશય (વિચાર ) માં તુચ્છ નહતી. પરસ્પર જાણે તેમનું ચિત્ત પરિવાચેલું હોય તેમ નિર્વિઘ ક્રીડા કરતા તે રાજા અને રાણને પરસ્પર અક્ષય પ્રીતિ બંધાયેલી હતી. આ તરફ મહાશુક દેવલેકમાંથી નલિની ગુલ્મ રાજાને જીવ પોતાનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ કરી, જયેષ્ઠ માસની કૃષ્ણ ષષ્ટીએ ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં ત્યાંથી ચ્યવીને વિષ્ણુદેવીની કુક્ષિમાં અવતર્યો. તે વખતે નારકીઓને પણ સુખ થયું અને ત્રણ જગતમાં ઉદ્યોત થઈ રહ્યો; કારણકે તીર્થકરોના દરેક કલ્યાણકમાં એક ક્ષણ એમ થાય છે. તે વખતે વિષ્ણુદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારા ચૌદ મહાસ્વપ્ન મુખમાં પ્રવેશ કરતા જોયાં. પ્રથમ સ્વપ્ન જાણે સંક્ષેપેલે વૈતાઢય Page #113 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લે ] પ્રભુને જન્મ [ ૭૯ પર્વત હોય તે શ્વેતવર્ણ હસ્તી, બીજે સ્વપ્ન મત્ય સહિત શરદૂઝતુને મેઘ હોય તે ઉંચા શુંગવાળ વેત ઋષભ, જાણે છત્ર ધર્યું હોય તે ઉંચા પુંછવાળે કેશરીસિંહ, જાણે બીજી પિતાની મૂર્તિ હોય તેવી અભિષેક થતી લક્ષમીદેવી, જાણે પિતાને મૂત્તિમાન યશ હાય તેવી સુગંધી પુષ્પમાલા. જાણે અમૃતને કુંડ હોય તે જગ્ના સહિત પૂર્ણિમાને ચક, જાણે દેવકનું સીમંત રત્ન હોય તેવું દેદિપ્યમાન સૂર્યમંડળ, શાખાઓ યુક્ત વૃક્ષ હોય તે ચપળ પતાકાઓવાળે દવજ, જાણે કલ્યાણ ભંડાર હોય તે પૂર્ણ કુંભ, જાણે બીજે પવહુદ હોય તેવું મોટા પવવાળું સરોવર, જાણે સ્વર્ગ પર ચડવાને ઈચ્છતે હેય તે ઉછળતા મોજાવાળે સમુદ્ર, પાવક વિમાનને અનુજ' બંધુ હોય તેવું ઉત્તમ વિમાન, રત્નાકરનું સર્વસ્વ હોય તે રત્નપુંજ અને મોટા મંડલને હરનાર નિર્ધમ અગ્નિ-આ પ્રમાણે ચૌદ મહા સ્વપ્ન જોયાં. ભાદ્રપદ માસની કૃષ્ણ દ્વાદશીને દિવસે શ્રવણનક્ષત્રમાં વિષ્ણુદેવીએ ગેંડાના ચિન્હવાળા સુવર્ણવણ પુત્રને જન્મ આપે. તે વખતે આસનકંપથી પ્રભુના જન્મને જાણીને અધેલકમાં વસનારી ભેગંકરાદિક આઠ દિકકુમારીએ ત્યાં આવી. તેઓ તીર્થકરની માતાને નમસ્કાર કરી “તમે ભય પામશે નહીં' એમ કહી પોતાના આત્માને જણાવી સૂતિકા ગૃહની તરફ એક જન સુધી સંવર્તક વાયુવડે જમીનને સાફ કરીને માતાની નજીક ગાયન કરતી ઉભી રહી. નંદન ઉદ્યાનમાંહેના ફૂટ ઉપર રહેનારી હેવાથી ઉદર્વક સંબંધી મેઘંકરાદિક આઠ દિકન્યાઓએ આવી દેવીને પ્રણામ કરી પિતાને ઓળખાવી સુગંધી જળ યુક્ત વાદળ વિકવીને સૂતિકા ગૃહની ચારે તરફ એક જન પૃથ્વી પર જળસિંચન કર્યું. પછી પુષ્પવૃષ્ટિ કરીને તથા સુંદર ધૂપને સળગાવીને વિષ્ણુદેવીની નજીક અહતગુણેને ગાતી ઉભી રહી. પછી પૂર્વ રૂચકથી નંદત્તરાદિક આઠ કુમારીએ, દક્ષિણ રૂચકથી સમાહારાદિક આઠ કુમારીએ, પશ્ચિમ રૂચકથી ઈલાદિક આઠ કુમારીઓ અને ઉત્તર રૂચકથી અલંબુશાદિક આઠ કુમારીએ આવીને અહંતને તથા માતાને નમસ્કાર કરી, પિતાને ઓળખાવી, દર્પણ, ઝારી, પંખા અને શ્વેત ચામરને ધારણ કરી પૂર્વાદિક દિશાઓમાં અનુક્રમે ગાયન કરતી ઉભી રહી. રૂચક પર્વતની વિદિશાઓમાંથી ચિત્રાદિક ચાર કુમારીઓ આવી પૂર્વ પ્રમાણે નમસ્કાર કરી હાથમાં દીપક લઈ વિદિશાઓમાં ગાયન કરતી ઉભી રહી. રૂચક દ્વીપમાં રહેનારી રૂપાદિક ચાર દિકુમારીઓએ ત્યાં આવી અહેમંત તથા તેમની માતાને નમસ્કાર કરી પોતાને ઓળખાવી ચાર અંગુલથી અધિક પ્રભુના નાળનું છેદન કર્યું, અને તે ત્યાંજ ખાડો ખેદી તેમાં ક્ષેપન કર્યું. તે વિવરને વજા રત્નથી પૂરી તેની ઉપર અપૂર્વ ધ્રોવડે નિબિડ પીઠિકા બાંધી; પછી તેમણે સૂતિકાગ્રહની ત્રણ દિશાઓમાં સિંહાસન અને ચતુશાલ સહિત ત્રણ કદલીગૃહો રચ્યાં, અને પ્રભુને હાથમાં તથા માતાને ભુજાપર ગ્રહણ કરી દક્ષિણ દિશાના કદલીગૃહમાં ચતુશાલની મધ્યમાં સિંહાસન ૧ નાનો ભાઈ Page #114 -------------------------------------------------------------------------- ________________ ઇંદ્રને અભિષેક અને સ્તુતિ [પ ૪ થું ઉપર સ્થાપન કર્યા. ત્યાં શતપાકાદિક તિથી બનેને મર્દન કરી સુગંધી દ્રવ્ય અને સૂક્ષમ પીઠીવડે સુખસ્પર્શથી તેમનું ઉદ્ધર્નાન કર્યું. ત્યાંથી પૂર્વ દિશાના કદલીગૃહના ચતુશાલવાળા સિંહાસન પર લઈ જઈ ત્યાં ગંધ પુષ્પવાળા શુદ્ધ જળવડે તેઓને સ્નાન કરાવ્યું. પછી વસ અલંકારાદિક પહેરાવી ઉત્તરના કદલીગૃહના ચતુશાલવાળા સિંહાસન પર બેસાર્યા. પછી અરણીમાંથી ઉત્પન્ન કરેલા અગ્નિથી ગાશીષચંદન બાળી તેની ભસ્મથી બનેને હાથે રક્ષાગ્રંથિ બાંધી. “અને પર્વતના જેવું આયુષ્ય થાઓ” એમ પ્રભુના કાનમાં કહીને રત્નમય પાષાણના બે ગેળા સામસામા અથડાવ્યા. પછી પ્રભુને તથા માતાને સૂતિકાગ્રહમાં લઈ જઈને તેમની પાસે તેઓ માંગળિક ગીત ગાવા લાગી; ત્યાર પછી તે સર્વ સ્વસ્થાનકે ગઈ એટલે સૌધર્મ ઇંદ્ર અવધિજ્ઞાનવડે પ્રભુના જન્મને જાણીને ત્યાં આવી, પાલક વિમાનવડે પ્રભુના સૂતિકા ગૃહની પ્રદક્ષિણા કરી અને ઈશાન દિશામાં પાલક વિમાનને રાખી સૂતિકાગ્રહની અંદર પ્રવેશ કરી અહંતને તથા માતાને નમસ્કાર કર્યો. પછી માતાને અવસ્થાપિની નિદ્રા આપી તેમની પડખે પ્રભુનું પ્રતિબિંબ મૂકી ઈંઢે પિતાના પાંચ રૂપે વિકુવ્ય. એક રૂપે પ્રભુને ધારણ કરી બીજે રૂપે માથે છત્ર ધર્યું, બે રૂપે બે બાજુ ચામર ધારણ કર્યા, અને એક રૂપે વજ લઈને પ્રભુની આગળ ચાલ્યા. ક્ષણવારમાં મેરૂપર્વત પર અતિપડકંબલા શિલા ઉપર ઇદ્ર આવ્યા. ત્યાં ઉસંગમાં પ્રભુને રાખી સિંહાસન ઉપર બેઠા. પછી અચુત વિગેરે નવ કલાઁદ્રો, ચમર વિગેરે વીશ ભવનપતિના ઇંદ્ર, કાલ વિગેરે બત્રીશ વ્યંતરોના ઇદ્રો અને સૂર્ય તથા ચંદ્ર એ બે જતિષ્કના ઇદ્રો-સર્વે મળીને ત્રેસઠ ઇંદ્રો પ્રભુને જન્મસ્નાત્ર મહોત્સવ કરવાને ત્યાં આવ્યા. તેમની આજ્ઞાથી તરતજ આભિગિક દેવતાઓએ પૂર્ણ કુંભ વિગેરે ઉપકરણે વિકુર્યા. પછી અમ્મુતાદિક સર્વ ઈંદ્રોએ અનુક્રમે પવિત્ર તીર્થોદકવડે પ્રભુને સ્નાત્ર કર્યું છેવટે ઈશાનપતિના ઉલ્લંગમાં પ્રભુને બેસાડી શકઈઢે ચારે દિશાઓમાં સફાટિકના ચાર વૃષભ વિદુર્થી. તેઓના સંગમાંથી એકઠી મળીને પડતી ઉજવળ જળધારાવડે શક્રઈકે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી તે સફાટિકના વૃષભાને સંહરી લઈ શકઇદ્ર ચંદનાદિકવડે પ્રભુનું અર્ચન કરી આરતિ ઉતારીને નીચે પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો. હે પ્રભુ! સર્વ કલ્યાણકોમાં શ્રેષ્ઠ તમારૂં જન્મકલ્યાણક પવિત્ર ભક્તિવાળા એવા મને “કલ્યાણકારી થાઓ. હે ઈશ! તમને હું કેટલું સ્નાત્ર કરાવું? તમારૂ કેટલું પૂજન કરૂં? અને તમારૂં હું કેટલુંક સ્તવન કરૂં? મને તમારું આરાધન કરવામાં તૃપ્તિ થતી નથી. “હે પ્રભુ! તમારા જેવા રક્ષક છતાં કુતીથિંકરૂપી વ્યાઘથી ત્રાસ પામેલે આ ધર્મરૂપી વૃષભ “હવે આ ભરતક્ષેત્રમાં વેચ્છાથી વિચરે. હે દેવાધિદેવ ! આજે સારે ભાગ્યે મારા હૃદયરૂપી “મંદિરમાં તમે નિવાસ કરી તેને સનાથ કરેલું છે. જેવી રીતે તમારા ચરણનખનાં કિરણે “મારા શિર આગળ પ્રસરવાથી મને આભૂષણરૂપ થાય છે, તેવી રીતે આ મુગટ વિગેરે Page #115 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લો ] પ્રભુને દીક્ષા મહોત્સવ ' [ ૮૧ “આભૂષણે થતાં નથી. હે ત્રિજગન્નાથ! તમારા ગુણની સ્તુતિ કરતાં મને જે પ્રસન્નતા “થાય છે તેવી પ્રસન્નતા ચારણુભાટો મારી સ્તુતિ કરે છે ત્યારે થતી નથી. તમારી પાસે ભૂતિ ઉપર બેસતાં જેવી મારી ઉન્નતિ થાય છે તેવી ઉન્નતિ સૌધર્મ સબાની અંદર સિંહાસન પર બેવતાં થતી નથી. હે પ્રભુ! તમારા જેવા સ્વામીની પરતંત્રતામાં લાંબો કાળ રહેવાને “જેમ હું ઈચ્છું છું તેવી રીતે રાજ્યની સ્વતંત્રતામાં રહેવાને હું ઈચ્છતે નથી.” આ પ્રમાણે સ્તુતિ કરી પ્રભુને લઈ ઈંદ્ર માતાની પાસે આવ્યા, અને પ્રભુને માતાની પાસે મૂકી માતા પાસે રાખેલ પ્રભુનું પ્રતિબિંબ તથા અવસ્થાપિની નિદ્રા હરી લીધી. પછી શકઇદ્ર પ્રભુના સૂતિગૃહપંથી અને બીજા ઇદ્રો મેરૂપર્વતથી વિદાય કરેલા સેવકોની જેમ નંદીશ્વરદ્વીપે થઈને પોતપોતાને સ્થાનકે ગયા. પ્રભુને જન્મ થયાના ખબર મળતાં પ્રાત:કાળે વિષ્ણુરાજાએ માટે ઉત્સવ કર્યો. તે વખતે જાણે એક છત્રવાળા હોય તેવો પ્રમાદ સર્વત્ર પ્રવર્તાવા લાગ્યું. માતાપિતાએ શ્રેયકારી દિવસે મોટા ઉત્સવ વડે શ્રેયાંસ એવું પ્રભુનું નામ પાડયું. ઇદ્દે આદેશ કરી મોકલેલી પાંચ ધાત્રીઓએ લાલન કરેલા પ્રભુ ઇંદ્ર સંચારેલા અમૃતવાળા પોતાના અંગુષ્ટનું પાન કરતા વૃદ્ધિ પામ્યા. પ્રભુ જે કે ત્રણ જ્ઞાનને ધારણ કરતા હતા તે પણ બાલ્યવયને ગ્ય એવી તેઓ મુગ્ધતા બતાવતા હતા, કારણકે સૂર્ય પ્રચંડ કિરવાળો છે તે છતાં તે પ્રાતઃકાળમાં પિતાની પ્રચંડતા બતાવતા નથી. સુર, અસુર અને મનુષ્યના કુમાર સાથે ક્રીડા કરતા પ્રભુ રથમાંથી ઉતરીને હાથી ઉપર બેસે. તેમ શિશુવયમાંથી ઉતરી યૌવનવય પર આરૂઢ થયા. પ્રભુની કાયા એંશી ધનુષ્ય ઊંચી થઈ. જે કે પિતાને સંસારપર વૈરાગ્ય વર્તાતે હતો તેપણ પિતાના આગ્રહથી રાજકન્યાઓનું તેમણે પાણિગ્રહણ કર્યું, અને જન્મથી એકવીશ લાખ વર્ષે ગયા પછી પિતાની પ્રાર્થનાથી પ્રભુએ પૃથ્વીને ભાર પણ ગ્રહણ કર્યો. જેને મહિમા અક્ષીણ છે અને જે અયના ભંડારરૂપ છે એવા પ્રયાસ પ્રભુએ બેંતાલીસ લાખ વર્ષો સુધી ભૂમંડળપર શાસન પ્રવર્તાવ્યું. પછી જ્યારે પ્રભુ સંસારથી વિરકત થઈ દીક્ષા ગ્રહણ કરવાને ઉત્સુક થયા ત્યારે શુભ શકુનની જેમ લેકાંતિક દેવતાઓએ આવીને પ્રેરણા કરી. તે દિવસથી ઇદ્રની આજ્ઞાથી કુબેરે પ્રેરેલા જંક દેવતાઓએ પૂરેલા દ્રવ્યવહે પ્રભુએ વાર્ષિક દાન આપવા માંડયું. વર્ષ પૂર્ણ થયા પછી ઇંદ્રોએ આવી જાણે કર્મરૂપ શત્રુઓના વિજયને માટે હોય તેમ સત્વર પ્રભુને દીક્ષાભિષેક કર્યો. પછી દિવ્ય અંગરાગનું વિલેપન કરી રત્નના આભૂષણથી સુશોભિત કરી, મંગલિક અને દિવ્ય વસ્ત્ર ધારણ કરાવી, જાણે મૂર્તિમાન માંગલ્ય હોય તેવા પ્રભુને સેવકની જેમ નમ્ર થયેલા સીધમ ઈંદ્ર હાથને ટેકે આ; અને બીજા ઇદ્રો છત્રચામર ધારણ કરી તેમને વીંટાઈ વળ્યા. પછી રત્નવડે નિર્મળ એવી સુંદર કાંતિવાળી વિમળપ્રભા નામની શિબિકા ઉપર બેસી, સુરનરથી પરવરેલા પ્રભુ સહસ્ત્રાસ્ત્ર - ૧ એવી જાતના પણ કેટલાક દે હેય છે કે જેઓ ઈંદ્રની પ્રશંસા જ ક્યાં કરે છે. B - 11 Page #116 -------------------------------------------------------------------------- ________________ વિશ્વભૂતિનું વૃત્તાંત [પર્વ ૪ થું નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં આવી શિબિકા ઉપરથી ઉતરી આભૂષણાદિકને ત્યાગ કર્યો, અને ઇદ્ર આરોપણ કરેલું દેવળ્ય વર સ્કંધ ઉપર ધારણ કર્યું. ફાગુન માસની કૃષ્ણ ત્રાદશીને દિવસે પૂર્વાહનકાળે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે છતે છઠ્ઠ તપ કરીને પ્રભુએ પંચમુષ્ટિ લેચ કર્યો. પ્રભુના કેશ પિતાના ઉત્તરીય વસ્ત્રના છેડામાં લઈ શક ઇંદ્ર પવનની જેમ ક્ષણવારમાં ક્ષીરસમુદ્રમાં લેપન કર્યા. પછી ઈંદ્ર મુષ્ટિની સંજ્ઞા કરી સર્વ કેળાહળ શાંત કર્યો, એટલે પ્રભુએ વિશ્વને અભય આપનારૂં ચારિત્ર ગ્રહણ કર્યું. પ્રભુની સાથે એક હજાર રાજાઓએ રાજ્યને તૃણની જેમ છેડી દઈને વ્રત ગ્રહણ કર્યું. પછી સુરઅસુરના અધિપતિઓ, નંદીશ્વર દ્વીપમાં શાશ્વત અહંત પ્રતિમાઓને અઠ્ઠાઈઉત્સવ કરી પિતપોતાને સ્થાનકે ગયા. બીજે દિવસે સિદ્ધાર્થ નગરમાં નંદરાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિક પાંચ દિવ્ય પ્રગટ કર્યા, અને નંદરાજાએ પ્રભુના ચરણસ્થાનમાં રત્નની એક પીઠ કરાવી. પછી તે સ્થાનથી પવનની જેમ પ્રતિબંધ રહિત એવા પ્રભુ ગ્રામ, ખાણ અને નગર વિગેરેમાં વિહાર કરવાને પ્રવર્યા. આ તરફ પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં શિરોમણિ પુંડરિકીર્ણ નામની નગરીમાં મુંબલ નામે રાજા ચિરકાળથી રાજ્ય કરતું હતું. તેણે ઉચિત સમય આવતાં મુનિવૃષભ નામના સૂરિની પાસે દીક્ષા લીધી, અને ઉત્કૃષ્ટ તપ તપી મૃત્યુ પામ્યા પછી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. હવે રાજગૃહી નગરીમાં વિશ્વનંદી નામે રાજા હતા. તેની પ્રિયંગુ નામે પત્નીની કુક્ષિથી વિશાખનંદી નામે પુત્ર થયે. વિશ્વનંદી રાજાને વિશાખભૂતિ નામે એક લઘુ બંધુ યુવરાજ હતું. તે બુદ્ધિમાન, વીર્યવાન, વિનીત અને ન્યાયી હતું. તે વિશાખભૂતિની ધારિણું નામની સ્ત્રીની કુક્ષિથી પૂર્વમા ભાવમાં ઉપજેલાં સુકૃત વડે મરીચિને જીવ' પુત્રરૂપે અવતર્યો. માતાપિતાએ તેનું વિશ્વભૂતિ એવું નામ પાડ્યું. ધાત્રીઓએ લાલનપાલન કરે એ પુત્ર અનુક્રમે માટે થયો, સમગ્ર કલાકલાપનો અભ્યાસ કરી તેણે સર્વ કળાઓ પ્રાપ્ત કરી. અનુક્રમે શરીરના મૂર્તિમાન આભૂષણરૂપ યૌવનવયને તે પ્રાપ્ત થયો. પછી અનેક સ્ત્રીઓનું પાણિગ્રહણ કરીને જાણે પૃથ્વી ઉપર નંદનવન આવ્યું હોય તેવા ઘણા સુંદર પુષ્પકરડક નામના ઉદ્યાનમાં અંતઃપુરની સ્ત્રીઓ સાથે તે ક્રીડા કરવા લાગ્યા. એકવાર રાજપુત્ર વિશાખનંદીને તે ઉદ્યાનમાં ક્રીડા કરવાની ઈચ્છા થઈ. પણ તે ઉદ્યાન કદિપણ વિશ્વભૂતિ વગરનું ખાલી દેખાયું નહીં. એકદા વિશાખનંદીની માતાની દાસીએ પુષ્પ લેવાને માટે તે ઉદ્યાનમાં ગઈ, તેમણે ત્યાં અંતઃપુર સાથે વિશ્વભૂતિને ક્રીડા કરતો જો. તે ઈને દાસીઓના મનમાં ઈષ્ય ઉત્પન્ન થઈ તેથી તેમણે આવીને પ્રિયંગુદેવીને કહ્યું- યુવરાજ વિશાખશ્રુતિને પુત્ર વિશ્વભૂતિજ હાલ રાજા હોય એમ જણાય છે, બીજો કોઈ રાજા જણાતે નથી, કારણુંકે પોતાના અંતઃપુર સાથે તે પુષ્પકરંડક ઉદ્યાનમાં હમેશાં ક્રીડા કરે છે, અને આપણા રાજકુમાર તે નિવારિત થઈને બહાર રહે છે.” આ વચન સાંભળી પ્રિયંગુ રાણું ૧ ભરતચક્રીને પુત્ર મરીચિ, જેનું વૃત્તાંત પર્વ ૧ લાના છઠ્ઠા સર્ગમાં આવેલું છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લે ] વિશ્વભૂતિનું વૃત્તાંત [૮૩ કપ કરીને કોપગૃહમાં જઈને બેઠા. રાજાએ આવીને પૂછયું–આમ કેમ કર્યું છે?' ત્યારે તે બેલી-“યુવરાજના કુમાર વિશ્વભૂતિ એકલાજ પુ૫કરંડક ઉધાનમાં ક્રીડા કરે અને તમે છતાં મારે કુમાર રાકની પેઠે બહાર ઊભે રહે એ કેવી વાત?” રાજાએ કહ્યું-“માનિની ! આપણા કુળમાં એવી વ્યવસ્થા છે કે જ્યાં એક ક્રીડા કરતે હોય ત્યાં બીજાએ પ્રવેશ કરે નહીં. રાજાએ આ પ્રમાણે કહ્યું તે પણ પ્રિયંગુ દેવીએ તે માન્યું નહીં, ત્યારે અન્ય ઉપાયને જાણનારા રાજાએ યુદ્ધપ્રયાણુને ભેરી વગડાવ્યું. તે સાથે ઉદૂષણ કરાવી કે પુરૂષસિંહ નામનો એક સામંત અમારી આજ્ઞા માનતો નથી, તેથી તેને જીતવા માટે અમે પ્રયાણ કરીએ છીએ.” આ ખબર સાંભળી કુમાર વિશ્વભૂતિ સંજમથી રાજા પાસે આવી કહેવા લાગે-“શું હું છતાં પિતાજી જાતે યુદ્ધ કરવા પ્રયાણ કરે છે?' આ પ્રમાણે કહી આગ્રહથી રાજાને નિવારી, વિશ્વભૂતિ પિતે મેટું સિન્ય લઈ તે સામંતની રાજ્યભૂમિ તરફ ચાલે. કુમારને આવતાં સાંભળીને તે સામંત સંજમથી સામે આવ્યો અને એક સેવકની જેમ ભક્તિ બતાવી પિતાના મંદિરમાં તેમને લઈ ગયે. પછી અંજળિ જોડી “હે સ્વામિન્ ! શી આજ્ઞા છે?” એમ કહી હતી, અશ્વ વિગેરેની ભેટ ધરી અને વિશ્વભૂતિના મનનું તેણે રંજન કર્યું. કાંઈ પણ વિરોધ જોવામાં આવ્યું નહીં, એટલે વિશ્વતિ જે માર્ગે આવ્યું હતું તે માગે જ પાછો વળે; કારણ કે નિરપરાધી ઉપર કેપ કોણ કરે? વિશ્વતિના ગયા પછી વિશાખનંદીને રાજાએ પુષ્પકરંડક ઉધાનમાં દાખલ કર્યો. પરદેશમાંથી પાછો આવીને વિવભૂતિ પૂર્વ પ્રમાણે ફરીને તે ઉદ્યાનમાં ક્રીડા કરવા આવ્યે. ઉધાનમાં પ્રવેશ કરતાં છડીદારે “કુમાર વિશાખનંદી ઉદ્યાનમાં છે” એમ કહી તેને અટકાવ્યો. મર્યાદા અને બળને સમુદ્ર વિશ્વભૂતિ તરત ત્યાં ઊભો રહ્યો. તેણે વિચાર કર્યો કે “અહો! કપટવડે કરીને જ આ વનમાંથી વનના હાથીની જેમ મને બહાર કાઢથો જણાય છે, માટે હવે હું શું કરું?' એમ વિચારી કેપ કરીને મન હસ્તી જેમ દાંતવડે તાડન કરે તેમ મુષ્ટિવડે તેણે એક પુષ્કળ ફળવાળા કેડાના વૃક્ષ ઉપર તાડન કર્યું. તેના આઘાતથી પડેલાં ફળાથી સર્વ નીચેની પૃવી આચ્છાદિત થઈ ગઈ. એ પૃથ્વીને બતાવતા વિશ્વતિએ છડીદારને કહ્યું- જે મારા વડિલ પિતાની ભક્તિને અંતરાય ન હતા તે તમારાં સર્વનાં મસ્તકે હું આ કઠાની જેમ ભૂમિ પર પાડી નાખત, પણ જે ભેગેને માટે આવી રીતે છેતરવાના ઉપાયે કરવા પડે છે એવા સર્પની ફણા જેવા ભયંકર ભેગેથી જ મારે તે હવે સયું. આ પ્રમાણે કહી વિશ્વભૂતિએ તૃણની જેમ સર્વ સમૃદ્ધિ છેડી દીધી, અને સંભૂતિ મુનિના ચરણ પાસે જઈ વ્રત ગ્રહણ કર્યું. આ ખબર જ્યારે વિશ્વનંદીના સાંભળવામાં આવ્યા, ત્યારે તે અંતઃપુર તથા પરિવારને લઈ યુવરાજ સહિત પોતે ત્યાં આવ્યા અને સૂરિના ચરણને નમસ્કાર કરી વિશ્વભૂતિની પાસે આવી આનંદ રહિતપણે ગદ્ગદ્ સ્વરે આ પ્રમાણે કહ્યું-“હે વત્સ! હમેશાં તું અમારી આજ્ઞા લઈને જ સર્વ કાર્ય કરતા હતા પણ આજે આ કાર્ય તે સાહસથી કેમ કર્યું? શું અમારા ભાગ્યને ક્ષય થવા લાગે જાણીને તેં એમ કર્યું. હે વત્સ! આ રાજ્યને Page #118 -------------------------------------------------------------------------- ________________ વિશ્વભૂતિનું વૃત્તાંત [ પર્વ છે ધારણ કરવામાં અમારી હમેશાં તારા ઉપર જ આશા હતી. તે આશાનો તું આ વખતે અકસ્માત કેમ ભંગ કરે છે? તું અમારે આપત્તિમાં ત્રાતા છે, માટે હજુ પણ વત મૂકી દે, ઈચ્છા પ્રમાણે ભેગ ભેગવ, અને પૂર્વની જેમ પુષ્પકરંડક ઉદ્યાનમાં યથેચ્છ ક્રિીડા કર.” વિશ્વનંદીનાં આવાં વચન સાંભળી વિશ્વભૂતિ બે-“હવે મારે ભેગસંપત્તિથી સર્યું; કેમકે આ વિષય સંબંધી સુખ વસ્તુતઃ દુઃખરૂપ જ છે. આ સંસારરૂપ કારાગૃહમાં સ્વજનસ્નેહરૂપ તંતુઓ મજબૂત પાશ જેવા થઈ પડે છે અને પોતાની લાળવડે જેમ કળીઓ બંધાય છે તેમ પ્રાણીઓ તેમાં મોહ પામી બંધાઈ જાય છે, તેથી હવે મને તે બાબત કાંઈ પણ કહેશે નહીં, હું ઉત્કૃષ્ટ તપનું જ આચરણ કરીશ, કારણ કે તે પરલેકમાં સહાયભૂત થવા માટે સાથે આવનાર છે.” આ પ્રમાણેને ઉત્તર સાંભળીને રાજા પશ્ચાત્તાપ કરતે ઘેર ગયે; અને વિશ્વબતિ મુનિએ ગુરૂની સાથે ત્યાંથી બીજે વિહાર કર્યો. છઠ્ઠ અમ વિગેરે તપ કરવામાં તત્પર અને ગુરૂની સેવા કરવામાં ઉદ્યમવંત એવા વિશ્વભૂતિ મુનિએ અનુક્રમે સૂત્રાર્થનું અધ્યયન કરતાં ઘણે કાળ નિગમન કર્યો. પછી ગુરૂની આજ્ઞાથી એકલવિહારી પ્રતિમાને ધારણ કરી ગ્રામ, આકર અને નગર વિગેરેમાં એકલા વિહાર કરવા લાગ્યા. વિવિધ અભિગ્રહોને ધારણ કરતા અને વિહાર કરતા એ મહામુનિ એકદા મથુરાનગરીમાં આવી ચડયા. તે વખતે એ નગરીના રાજાની કન્યા કે જે પોતાની કુઈની પુત્રી થાય તેને પરણવાને વિશાખનંદી મોટા પરિવાર સાથે ત્યાં આવ્યું હતું. મહામુનિ વિશ્વભૂતિ માસક્ષપણના પારણાને માટે ફરતા ફરતા કુમાર વિશાખનંદીની છાવણીની પાસે આવી ચડયા “આ વિAવભૂતિકુમાર” એમ બોલતા કેટલાએક પુરૂષએ તે મુનિ વિશાખનંદીને બતાવ્યા. તેને જેવાથી વિશાખનંદીને તે વખતે રોષ ઉત્પન્ન થયે. તેવામાં અચાનક એક ગાયનું ગોથું વાગવાથી વિશ્વભૂતિ મુનિ પડી ગયા. તેને પડતાં જોઈ વિશાખનંદીએ હસતાં હસતાં કહ્યું-કઠાના વૃક્ષ પરથી કોઠાંને પાડવાનું તારૂં બળ આ વખતે ક્યાં સંતાઈ ગયું?” એ વચન બોલતા એવા વિશાખનંદીને જોઈ વિશ્વભૂતિ મુનિ તે વચને અમર્ષવડે સહન કરી શક્યા નહીં, તેથી તરતજ તે ગાયને બે શીંગડાવતી પકડીને ખડના પુળાની પેઠે આકાશમાં ભમાડી. પછી નિવૃત્તિ પામી વિશ્વભૂતિ મુનિ હૃદયમાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા કે“અહો! હું નિઃસંગ છું, તે છતાં પણ રેષવાળા આ વિશાખનંદી અદ્યાપિ મારે વિષે માઠું મન ધરાવે છે, તેથી આ ઉગ્ર પ્રભાવવાળા તપવડે હું આવતા ભવમાં ઘણું પરાક્રમવાળે થાઉં.” આ પ્રમાણે તેણે નિયાણું કર્યું. તે નિયાણાની આચના કર્યા વગર કેટી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, મૃત્યુ પામીને તે મુનિ મહાશુક વિમાનમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવતા થયા. - દક્ષિણ ભરતાદ્ધની ભૂમિને જાણે મુગટ હોય તેવું ઉંચા દરવાજાવાળું પિતનપુર નામે નગર છે. તે નગરમાં કિરણથી જેમ સૂય શેભે તેમ ગુણોથી શોભતે રિપ્રતિશત્ર નામે રાજા છે. છ ખંડેથી ભરતક્ષેત્રની જેમ તે રાજા છ ગુણેથી શોભતે હતે. અને ચાર દાતેથી ઐરાવતની જેમ ચાર પ્રકારની સામ, દામ, ભેદ અને દંડરપ રાજનીતિથી પ્રકાશ હતે. તે Page #119 -------------------------------------------------------------------------- ________________ સગ૧ લે. ] અચલ અલદેવના જન્મ [૮૫ શૌય'માં સિંહ જેવા, પરાક્રમમાં હસ્તી જેવા, રૂપમાં કામદેવ જેવા અને બુદ્ધિમાં બૃહસ્પતિ જેવા હતા. પૃથ્વીને સાધવામાં પ્રગટ પરાક્રમવાળા તે રાજાના બુદ્ધિ અને પરાક્રમ એ ભુજાની જેમ પરસ્પર એક ખીજાને શેાભા આપતા હતા. એ રાજાને શરીરધારિણી જાણે પૃથ્વી હૈાય તેવી કલ્યાણના સ્થાનરૂપ ભદ્રા નામે એક પટ્ટરાણી હતી. એ રાણી પતિભક્તિરૂપ વચને ધારણ કરી, પહેરેગીરની જેમ જાગ્રત રહી, રત્નના વિધાનની જેમ હંમેશાં પેાતાના શીલની રક્ષા કરતી હતી. નેત્રરૂપ દીપકની જાણે અમૃતમય વાટ હાય, શરીરધારી જાણે રાજ્યલક્ષ્મી હોય અને મૂર્ત્તિ`મતી જાણે કુલવ્યવસ્થા હોય તેવી તે નિર'તર પ્રકાશતી હતી. એકદા પ્રથમ કહેલેા સબલના જીવ અનુત્તર વિમાનમાંથી ચવીને તે મહાદેવીની કુક્ષિમાં અવતર્યાં. તે વખતે સુખે સુતેલા મહાદેવીએ રાત્રીના છેલ્લા પહેારે ખલભદ્રના જન્મને સૂચવનારાં ચાર મહાસ્વપ્ના જોયાં. તે વખતે ઉત્પન્ન થયેલા પરમાનંદથી પરાભવ પામીને દૂર ગઈ હાય તેમ તેની નિદ્રા જતી રહી, એટલે રાણીએ તે સ્વપ્નની વાત રાજાને આ પ્રમાણે જણાવી−‘ હું સ્વામિન! આજે રાત્રે પ્રથમ સ્ફાટિક મણિના જેવા ઉજવળ ચાર દાંતવાળા હસ્તી વાદળાની અંદર ચંદ્ર પ્રવેશ કરે તેમ મેં મારા મુખમાં પ્રવેશ કરતા જોયેા. પછી શર ઋતુના વાદળાથી જાણે બનાવેલે હાય તેવા નિળ કાંતિવાળા, ઉંચી કેાંઢવાળા અને સરલ પુછડાવાળા એક ગના કરતા વૃષભ જોચે. પછી દૂર પ્રસરતા કિરણાના અંકુરાએથી જાણે દિશાઓને કર્ણાભૂષણ રચતા હોય તેવા ચંદ્રમા જોયા; અને છેવટે જેમાં ભમરા મધુર ગુ ંજારવ કરી રહ્યા છે એવા વિકસિત કમળાથી જાણે શત સુખાવર્ડ ગાયન કરતુ. હાય તેવુ' એક પૂર્ણ સરાવર જોયું. હું નાથ! આ સ્વપ્નાઓનું મને શું ફળ થશે તે તમે હેા; કારણ કે સામાન્ય જનને ઉત્તમ સ્વપ્નનું ફળ પૂછવું પશુ ચેગ્ય નથી.” રાજાએ કહ્યું- હે દેવ ! લક્ષ્મીથી દેવના જેવા અને લેાકેાત્તર બળવાળા તમારે અલભદ્ર પુત્ર થશે.” પછી સુખે સુખે ગર્ભના નિર્વાહ કરતા અનુક્રમે પૂર્વ દિશા જેમ સૂર્યને જન્મ આપે તેમ ભદ્રાદેવીએ પૂર્ણ સમયે શ્વેત વણુ વાળા, મેાટી ભુજાવાળા અને અ`શી ધનુષ્ય શરીરવાળા પુત્રને જન્મ આપ્યા. ચક્રરત્ન ઉત્પન્ન થતાં જેમ ચક્રવતી મહેસ્રવ કરે તેમ પુત્રરત્ન ઉત્પન્ન થતાં મહારાજાએ મેટા આડંબરથી મહેાત્સવ કર્યાં. પછી શુભ દિવસે શુભ રાશિના ચ'દ્ર થતાં રાજાએ માટા ઉત્સવથી પુત્રનું' અચલ એવું નામ પાડ્યું. નીકવડે વૃક્ષની જેમ દિવસે દિવસે શરીરની કાંતિને અધિક અધિક વિસ્તારતા એ બાળક ધાત્રીએથી વૃદ્ધિ પામવા લાગ્યું. એ ચલ કુમાર જન્મ્યા પછી કેટલેએક કાળ ગયા ત્યારે કેતકી જેમ પુષ્પને ધારણ કરે તેમ ભદ્રાદેવીએ ક્ીવાર ગભ ધારણ કર્યાં. પૂછુ કાળ થતાં ગંગા જેમ કમલિનીને જન્મ આપે તેમ દેવીએ સ લક્ષણેાએ સ`પૂર્ણ એવી એક પુત્રીને જન્મ આપ્ચા. રાજાએ મૃગનાં બચ્ચાં જેવા નેત્રવાળી એ ચંદ્રવદના પુત્રીનું મૃગાવતી એવું નામ પાડયુ, તાપસાના ઉત્સંગમાં મૃગલીની જેમ લેાકેાના ઉત્સંગમાં સંચાર કરતી એ મૃગલેચના ખાળા નિવિશ્વને વધવા લાગી એ બાળિકાને કટી ઉપર બેસાડી ઘરના આંગણામાં વિચરતી એવી ધાત્રીઓ રત્નની પુતળીથી જેમ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ] રિપુપ્રતિશત્રુ રાજાનું સ્વપુત્રીપ્રત્યે આસક્તપણું [ પ ૪ શું ઘરના થાંભલાએ શેાલે તેમ શેાલતી હતી. અનુક્રમે ખાળ અવસ્થાનું ઉદ્લંઘન કરી એ મૃગાવતી કામદેવને જીવન આપનાર અને શરીરની લક્ષ્મીને વિશેષ કરનાર એવા યૌવન વયને પ્રાપ્ત થઈ. તેનું મુખ ભ્રકુટીના મિષથી જાણે ચંદ્રનુ દંતપત્ર હોય તેવુ' શાભવા લાગ્યું; ભમરા સહિત કુમુદ પુષ્પ હોય તેવા તેના કૃષ્ણે ધવલ નેત્ર શાલવા લાગ્યાં. તેના કાંઠે જાણે મુખરૂપ કમળનું નાળ હોય તેવા સુંદર દેખાવા લાગ્યા, સરળ આંગળીવાળા તેના બંને હાથ જાણે કામદેવના એ ભાથાં હેાય તેવા જણાવા લાગ્યા. શરીરની લાવણ્યરૂપ શિતાના જાણે ચક્રવાક પક્ષી હાય તેવા તેના સ્તન થયા. જાણે સ્તનના ભારનેા શ્રમ લાગવાથી હાય તેમ તેનુ' ઉત્તર કૃશત્વને પામ્યું. કામદેવને ક્રીડા કરવાની જાણે વાર્ષિકા હેાય તેવી તેની ગંભીર નાભી જણાવા લાગી. રત્નાચળની જાણે તટી હાય તેવી મેાટી નિતંબની ભીંત દેખાવા લાગી કદલીના સ્તંભના જેવા ક્રમે કરી વર્તુલાકાર ઉરૂ શાભવા લાગ્યા અને જાણે ઉંચી નાળવાળા એ કમળ હોય તેવા સરલ જ ઘાવાળા ચરણુ જણાવા લાગ્યા. આ પ્રમાણે નવીન યૌવનની લક્ષ્મીથી જેના દરેક અગ વિભૂષિત થયેલા છે એવી એ મૃગાવતી જાણે વિદ્યાધરીએની અધિષ્ઠાત્રી દેવી હેાય તેવી શેાલવા લાગી. જેમ જેમ મૃગાવતીની યૌવનાવસ્થા વધતી ગઈ, તેમ તેમ ભદ્રાદેવીને તેના વરને માટે ચિંતા પણ વધવા લાગી. એકદા ભદ્રાદેવીએ ‘મારી માફ્ક રાજાને પણ આના પતિને માટે ચિંતા થાએ' એમ ધારીને મૃગાવતીને રાજાની પાસે મેાકલી. તેને જોઈ ને કામદેવના આણુથી વિધુર બનેલા રાજા ‘આ પુત્રી છે' એમ જાણે ન જાણતા હોય તેમ હૃદયમાં ચિ'તવવા લાગ્યા− અહા ! ત્રણ જગત્ની એને વિજય કરવામાં પ્રવીણ એવું આ સ્ત્રીનુ સૌ દય ખરેખર કામદેવનું વિજયી મસ છે. ભુમિ અને સ્વ'નું સામ્રાજય મળવુ' સુલભ છે, પશુ આ હૃદયવલુભા ખાળા (સ્ત્રી) મળવી ઘણી દુ`ભ છે. સુર, અસુર અને નરપતિઓના પુણ્યથી પશુ અધિક અને સેંકડા જન્માંતરમાં ઉપાજેલા મારાં પુણ્યેાથીજ મને આ બાળા પ્રાપ્ત થઈ છે. આ પ્રમાણે વિચારીને રિપુપ્રતિશત્રુ રાજાએ મધુર આલાપે ખેલાવીને એ પ્રાણવણભા બાળાને તરત ઉત્સંગમાં બેસાડી. સ્પર્શ, આલિંગન અને ચુંબનથી અનુરાગ બતાવીને પછી તે સુંદરીને વૃદ્ધ કઇંચુકીઓની સાથે રાજાએ અતઃપુરમાં મેકલાવી દીધી. પછી લેાકાપવાદથી ખચવાને માટે એકવાર રાજાએ અધિકારી વગ સાથે પુરજનાને ખેલાવીને મા પ્રમાણે પૂછ્યુ—“ મારી ભૂમિમાં, ગામમાં, ઘરમાં કે કેાઈ બીજા સ્થાનમાં રત્ન ઉત્પન્ન થાય તે કૈાનું ગણાય ? તે તમે કહેા. ’લેાકાએ કહ્યું “ તમારી ભૂમિમાં જે રત્ન ઉત્પન્ન થાય તેના સ્વામી થવાને તમે ચેાગ્ય છે; ખીજા કાઈ પણુ ચેગ્ય નથી. ” એવી રીતે ત્રણવાર નિણ્ય કરાવીને પછી પાતાની મૃગાવતી કન્યા બતાવી ફરીવાર કહ્યું-“ આ મારૂં. કન્યારત્ન છે, તેને હું તમારી આજ્ઞાથી પરણીશ. ” આવાં રાજાનાં વચન સાંભળી નગરજના લજ્જા પામી પેતપેાતાને ઘેર ગયા. પછી રાજા ગાંધવવિવાહથી પેાતાની પુત્રીને પરણ્યા. રાજા પોતાની જ પુત્રીના પતિ થયા, તેથી પૃથ્વી ઉપર તેનું પ્રજાપતિ એવું નામ પ્રખ્યાત થયું. સ લેાકમાં ઉપહાસ્ય કરવા ચેાગ્ય અને ઘણી લજ્જા પમાડનારૂ' આવું પાતાના પતિનુ' નવીન કુળકલ`ક સાંભળી ભદ્રાદેવી ઘણી લજ્જા પામી. Page #121 -------------------------------------------------------------------------- ________________ [ ૮૭ સર્ગ ૧ લે] મૃગાવતીદેવીએ જોયેલ સાત સ્વપ્ન પછી પિતાના અચલકુમારને સાથે લઈ તે દક્ષિણ દેશમાં ચાલી ગઈ. કારણકે જ્યાં જેનેનાં હેણુનાં વચને ન સાંભળવા પડે તે દેશજ ઉત્તમ સમજવે. જાણે ન વિશ્વકર્મા હેય એવા એ અચલકુમારે એ દેશમાં પિતાની માતાને માટે માહેશ્વરી નામે એક નગરી વસાવી. પછી કુબેરે જેમ અધ્યાને ધનથી પૂરી હતી તેમ અચલ બળદેવે એ નગરીને બીજે ઠેકાણેથી લાવી લાવીને ધનવડે પૂરી દીધી. પછી તેણે કુલીન પ્રધાન અને આત્મરક્ષક સેવકની સંભાળ નીચે જાણે મૂર્તિમાન પૂરદેવી હોય તેવી પિતાની માતાને તે નગરીમાં રાખ્યા. એનું શિરોરત્ન ભદ્રાદેવી પણ શીલરૂપી અલંકારને ધારણ કરી દેવપૂજાદિક પકર્મમાં તત્પરપણે તે નગરીમાં રહેવા લાગ્યા પછી ભક્તિમાન એ અચલકુમાર પિતનપુર નગરમાં પિતાના પિતા પાસે આવ્યું. જેવો તેવો પિતા પણ સત્યરૂને પૂજ્ય છે. અચલકુમાર પૂર્વ પ્રમાણેજ પિતાની સેવા કરતે ત્યાં રહ્યો. વિદ્વાને પૂજ્ય પુરૂષના ચરિત્રની ચર્ચા કરતા નથી. હવે ચંદ્રને રેહિણીની જેમ રાજાએ મૃગલેચના મૃગાવતીને પટરાણીની પદવીએ સ્થાપન કરી. કેટલેક કાળ ગયા ૭છી વિશ્વભૂતિ મુનિને જીવ મહાશુક્ર દેવકથી ઍવીને તે મૃગાવતીની કુક્ષિમાં અવતર્યો. રાત્રીને પાછલે પહોરે વાસુદેવના જન્મને સૂચવનારાં સાત સ્વપ્ન મૃગાવતી દેવીએ સુખે સુતાં સુતાં જોયાં. પહેલે સ્વને કુંકુમની જેવી અરૂણ કેસરાવાળે, ચંદ્રની રેખા જેવા તીક્ષણ નખવાળો અને ચામરની જેવા પુચ્છને ધારણ કરનારે યુવાન કેશરસિંહ જે. બીજે સ્વપને જેમના હાથમાં (સુંઢમાં) ક્ષીરદકે ભરેલા કુંભ છે એવા બે હસ્તીએથી જેનો અભિષેક થાય છે એવા પદ્માસન પર બેઠેલા લક્ષમીદેવી જોયા. ત્રીજે સ્વપ્ન મહા અંધકારને વિદાર, રાત્રીને દિવસ કરતે અને ઉગ્ર તેજને પ્રસરાવતે સૂર્ય જે. ચોથે સ્વચ્છ અને સ્વાદિષ્ટ જળથી ભરેલ, મુખપર પુંડરીક કમળાથી અર્ચિત થયેલ અને સુવર્ણની ઘંટા તથા પુષ્પની માળાવાળે કુંભ જે. પાંચમે સ્વપ્ન અનેક જાતિના જલચર પ્રાણીઓથી ભરેલે, રત્નના સમૂહથી પ્રકાશ અને ગગનમાં કલ્લેબને ઉછાળતે સમુદ્ર જે. છઠું સ્વપ્ન પાંચવર્ણના મણિઓની કાંતિના પ્રસારથી આકાશના આંગણામાં ઇંદ્રધનુષ્યની શેભાને વિસ્તારતે રત્નને રાશિ જોવામાં આવ્યો. સાતમે સ્વને જવાળાથી આકાશને પલવિત કરતે અને દષ્ટિને આલેકવડે સુખ આપતે નિધૂમ અગ્નિ લેવામાં આવ્યું. આ પ્રમાણે સાત સ્વપ્ન જોઈ મૃગાવતી જાગી અને તેણે રાજાને તે વાર્તા જણાવી. રાજાએ કહ્યું –“દેવી! આ સ્વપ્નથી તમારે અદ્ધચક્રી (વાસુદેવ) પુત્ર થશે.” પ્રાતકાળે રાજાએ નિમિત્તિયાને બેલાવીને પણ પૂછ્યું, ત્યારે તેઓએ પણ સ્વપ્નનું ફળ તેજ પ્રમાણે કહ્યું. બુદ્ધિવાન્ પુરૂષના બોલવામાં ફેર પડતું નથી. પછી ગર્ભ સમય પૂર્ણ થશે ત્યારે દેવીએ સર્વ લક્ષણથી લક્ષિત એંશી ધનુષ્ય ઉંચા શરીરવાળે અને કૃષ્ણ વર્ણવાળે એક પુત્ર પ્રસ. તે વખતે દિશાઓ પ્રસન્ન થઈ, પૃથ્વી ઉલ્લાસ પામી અને રાજાના મનની પેઠે સર્વ જને હર્ષ પામ્યા. ગોપાલ જેમ વાડામાંથી ગાયને છેડે તેમ હર્ષ પામેલા રિપપ્રતિશત્રુ રાજાએ પૂર્વે કેદ કરેલા પુરૂષને કારાગારમાંથી છેડી મૂક્યા. આવનારી વાસુદેવપણાની લક્ષમીને Page #122 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ] અદ્ધ ચક્રી (વાસુદેવ)ના જન્મ [ પ ૪ થ જાણે તે અગાઉથી સ્થાન કરી આપતેઃ હાય તેમ કામધેનુની જેમ યાચકેાને ઇચ્છાનુસાર દાન આપવા લાગ્યા. લેકેમાં પણ પુત્રવિવાહની જેમ તે રાજપુત્રના જન્મને મેટા ઉત્સવ પ્રવૃત્તી રહ્યો. હાથમાં માંગળિક વસ્તુઓ લઈને સૌભાગ્યવતી સ્ત્રીએ રાજમંદિરમાં આવવા લાગી. ત્યાં ન સમાવાથી તેમના પરસ્પર સંઘષ્ણુવડે ગામમાં પણ મેટી ભીડ થઈ પડી. રાજગૃહની જેમ શહેરમાં પણ ઠેકાણે ઠેકાણે તારણ ખાંધવામાં આવ્યાં, અને સ્થાને સ્થાને સંગીત પ્રવત્તા રહ્યા. પુત્રના પૃષ્ટ ઉપર ત્રણ વશ જોઈને રાજાએ મેાટા ઉત્સવથી તેનુ ત્રિપુષ્ટ એવું નામ પાડયુ’. ધાત્રીઓએ લાલનપાલન કરેલા અને અચલ અલદેવની સાથે ક્રીડા કરતા ત્રિપૃષકુમાર ધીમે ધીમે વધવા લાગ્યા. માવતની પછવાડે ખાળ હસ્તીની જેમ આગળ ચાલતા બલભદ્રની પછવાડે પગના ઘુઘરા વગાડતા એ ત્રિપૃષ્ટકુમાર ક્રીડા કરવા લાગ્યું. ચેાગ્ય વય થતાં દુપણુ જેમ પ્રતિષિ અને ગ્રહણ કરે તેમ એ મહાપ્રાજ્ઞ કુમારે ઉપાધ્યા ચને સાક્ષીભૂત કરી લીલામાત્રમાં સર્વ કળા ગ્રહણ કરી લીધી. અનુક્રમે કવચ ધરનાર અને દ્રઢ વક્ષસ્થળવાળા એ મહાભુજ કુમાર જો કે અનુજ હતા તાપણુ જાણે અલભદ્રના વયસ્ય (મિત્ર) હાય તેમ દેખાવા લાગ્યું। અંતર રહિત નિત્ય ક્રીડા કરતા એ બંને ભાઈ જાણે મૂર્તિવંત શુકલ અને કૃષ્ણુ પક્ષ હાય તેમ શેાલવા લાગ્યા. નીલાં અને પીળાં વજ્રને ધારણ કરનારા અને તાડ તથા ગરૂડના ચિન્હવાળા તે બન્ને ભાઈ જાણે સુવણગિરિ તથા 'જનગિરિ હોય તેવા શાલતા હતા. તે ખલદેવ અને વાસુદેવ ક્રીડાથી ચાલતા તેપણ તેએના ચરણન્યાસથી વજ્રપાતની જેમ પૃથ્વી ક'પાયમાન થતી હતી. પુરૂષામાં ગજેંદ્ર સમાન તે મને ભાઈ હાથી ઉપર ચડતા ત્યારે તે પ્રૌઢહાથીએ પણ કુ ભસ્થળ ઉપર તેમના હસ્તતળનું આસ્ફાલન સહન કરી શકતા નહી. ક્રીડા કરતા તે પેાતાની પ્રચ'ડ ભુજાએ જ્યારે પતના શિખરપુર આઘાત કરતા ત્યારે તે મોટા પર્વતના શિખરે પશુ એક રાફડા જેવા થઈ પડતા. એ બન્ને કુમાર મેાટા દૈત્યાદિકથી પણ ભય પામતા નહી તે ખીજાની શી વાત કરવી ? નિભિક એવા તેઓ જે કાઈ તેને શરણે આવતું તેને શરણ આપતા. પરસ્પર અત્યંત સ્નેહ હાવાથી અચલ કુમાર વિના ત્રિપૃષ્ઠ કુમાર અને ત્રિપૃષ્ટકુમાર વિના અચલકુમાર એકલા રહેતા નહીં. જાણે એ શરીર અને એક આત્મા હોય તેમ તે સાથે જ ફરતા હતા. આ તરફ રત્નપુર નગરમાં મસુગ્રીવ નામે રાજાની નીલાંજના નામે રાણીની કુક્ષિથી અગ્રીવ નામે પ્રતિવાસુદેવ ઉત્પન્ન થયા હતા. એ મહાભુજ એંશી ધનુષ્યના શરીરવાળા, નવીન મેઘના જેવી કાંતિવાળા અને ચેારાશી લાખ વના આયુષ્યવાળા હતા. મેાટા હસ્તીઓના કુંભસ્થળાને ફાડી નાખતાં છતાં પણ જેમ સિંહની કડુ શાંત થાય નહીં તેમ અનેક શત્રુઓને ફૂટવાથી પશુ તે અવગ્રીવ પ્રતિવાસુદેવની ભુજાની ક ુ. શાંત થતી નહેાતી. એ મહાબાહુ અને પરાક્રમી વીર રણસંગ્રામમાં એવા કુતુદ્ધળી હતા કે યુદ્ધ કરતા શત્રુઓથી જેવા પ્રસન્ન થતે તેવા શત્રુઓના નમ્ર થવાથી પ્રસન્ન થતે નહીં. તેના પ્રતાપ વરૂણ્ણાઅની જેમ શત્રુએની સીએના નેત્રકમળમાંથી અશ્રુજળનું આકષ ણુ કરીને વરસાવતા હતા. તેના હાથમાં દિશાઓના ચક્રને આક્રમણુ કરનારૂં એક ચક્ર હતું, કે જે શત્રુઓને ઉત્પાત કરનાર ખીન્ને સૂર્ય હોય તેવું ૧. યુદ્ધ કરવાની ઇચ્છારૂપ ખરજ, Page #123 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લ] પ્રતિવાસુદેવ અશ્વગ્રીવનું વૃત્તાંત [ ૮૯ જણાતું હતું. મેટા રાજાઓ હદયમાં પિસીને પણ એ પ્રતિવાસુદેવ આપણને વિરોધી જાણી હણે નહીં એવા ભયથી મનથી પણ તેની અભક્તિ ચિંતવી શકતા નહતા. ચોગી પુરૂષ જેમ પરમાત્માને ભૂલે નહીં તેમ સર્વ રાજાઓ કોઈ દિવસ પણ તેને પોતાના હૃદયમાંથી ભૂલી જતા નહોતા. તે અશ્વગ્રીવ પ્રતિવાસુદેવે પિતાના પરાક્રમથી જેમાં વૈતાઢય પર્વત આઘાટ શિલામય સ્તંભરૂપ છે એવા આ ભરતક્ષેત્રના ત્રણ ખંડ સ્વાધીન કરી લીધા. તેમજ વિદ્યાધરમાં પણ ઉત્તમ એવા એ પ્રતિવાસુદેવે જાણે વૈતાઢય પર્વતની બે ભુજાઓ હોય તેવી વિદ્યાધરોની બે શ્રેણિઓ વિદ્યા અને પરાક્રમથી પરાજીત કરી લીધી. માગધ, પ્રભાસ અને વરદામ તીર્થોના અધિપતિઓએ પોતાના રાજા હોય તેમ ભેટે ધરીને તેનું અર્ચન કર્યું સોળહજાર મુગટબદ્ધ રાજાએ તેના ઉગ્ર શાસનને મુગટની જેમ પોતાના મસ્તક પર ધારણ કરવા લાગ્યા. આવી રીતે એ મોટી ભુજવાળો પ્રતિવાસુદેવ એકછત્ર સામ્રાજ્યને ભગવત અને કાળનો નિર્વાહ કરતે પૃથ્વીમાં ઇંદ્રની જેમ રહેવા લાગ્યો. એક દિવસે સ્વેચ્છાએ કીડા કરતા અશ્વગ્રીવ રાજાને અકાળે આકાશમાં ઉત્પાતકારી મેઘ ઉત્પન્ન થાય તેમ હૃદયમાં ચિંતા ઉત્પન્ન થઈ કે “દક્ષિણાદ્ધ ભરતક્ષેત્રમાં જે કોઈ રાજાઓ છે તે તે સર્વે સમુદ્રમાં પર્વતની જેમ મારી ભુજાના બળમાં મગ્ન થઈ ગયેલા છે; તથાપિ પૃથ્વીમાં એક મલ્લ જેવો, મને મારનાર, મૃગોમાં કેશરીસિંહની જે, કોઈ રાજાને પુત્ર ઉત્પન થશે ખરો? આ જાણવું જો કે અશક્ય છે તે પણ મારે જાણવું જોઈએ.” આ નિશ્ચય કરી તેણે અશ્વબિંદુ નામના એક નિમિત્તિયાને દ્વારપાલદ્વારાએ બોલાવ્યો. રાજાએ પોતાનો વિચાર તેને પૂછો, એટલે તે બોલ્યો-“હે રાજન્ ! પાપ શાંત થાઓ. આ અમાંગળિક વચનજ વિનાશ પામે. આ સર્વ જગતને વિજય કરનારા એવા તમારે અંત લાવવાને યમરાજ પણ સમર્થ નથી તે મનુષ્યોમાં એ બીજે કયો પામર તમારો વધ કરનાર થઈ શકે ?” ફરીથી અધિગ્રીવે કહ્યું-“અરે નિમિત્તજ્ઞઅર્થવાદ છેડી દઈને જે યથાર્થ હોય તે કહે, આપ્ત પુરૂષે ચાટુ વચન બોલતા નથી.” આ પ્રમાણે પ્રતિવાસુદેવે જ્યારે ઘણું આગ્રહથી પૂછ્યું ત્યારે તે મુખ્ય નિમિત્તિયાએ લગ્નાદિક વિચારીને સ્કુટાક્ષરે કહ્યું-“હે રાજન ! તમારા ચંડવેગ નામના દૂતનો જે પરાભવ કરશે અને પશ્ચિમ દિશાના અંત ઉપર રહેલા સિંહને જે મારશે તે તમારો પણ વધ કરનાર થશે.” નિમિત્તિયાની આવી વાર્તા સાંભળીને મેઘની ગજેનાથી પ્રવાસીની જેમ અશ્વગ્રીવ રાજા ગ્લાનિ પામી ગયો, પણ ઉપરથી કૃત્રિમ પૂજા કરી તે નિમિત્તિયાને શત્રુના દૂતની જેમ વિદાય કર્યો. તેવા અવસરે એક યુવાન કેશરીસિંહે પશ્ચિમ દેશને ઉજજડ કર્યાના ખબર આવ્યા, એટલે રાજાએ તે સિંહના વધ કરનાર પુરૂષને જાણવા માટે તે પ્રદેશમાં શાળિના છોડ વવરાવ્યા, અને તે શાળિની રક્ષાને માટે સોળહજાર રાજાઓને B - 12 Page #124 -------------------------------------------------------------------------- ________________ ૯૦] અશ્વગ્રીવને થયેલ ગ્લાનિ [ પ ૪ થું રહેવાની આજ્ઞા કરી. તે રાજાઓ અનુક્રમે શસ્ત્રદિવડે સન્નબદ્ધ થઈ ત્યાં જઈને ગોવાળ જેમ ગાયોથી ક્ષેત્રની રક્ષા કરે તેમ કેશરીસિંહથી તે શાળિ ક્ષેત્રની રક્ષા કરવા લાગ્યા. એક વખત પ્રતિવાસુદેવ સભામાં આવી પોતાના અમાત્ય, સેનાપતિ અને સામંત વિગેરે સભાસદો પ્રત્યે કહેવા લાગ્યો કે-“મારા સામંત રાજાઓમાં અને સેનાનીઓ વિગેરેમાં હાલ અધાધારણું પરાક્રમવાળે કોઈ મહાભુજ કુમાર છે?” તેઓએ કહ્યું- હે દેવ ! સૂર્યની આગળ કેણુ વધારે તેજસ્વી હોય, પવનની પાસે કેણ પરાક્રની હાય, ગરૂડ કરતાં કોને વેગ વધારે હોય, મેરૂ પર્વત આગળ કેની ગૌરવતા હોય, અને સમુદ્ર કરતાં કેણુ વધારે ગંભીર કહેવાય, તેમ મહા પરાક્રમી એવા આપની પાસે કે પુરૂષ વિશેષ પરાક્રમી ગણાય?” રાજાએ કહ્યું-“તમારું આ વચન ચાટુ વચન છે, વાસ્તવિક નથી. હમેશાં બળવાન્ પુરૂષોથી પણ બળવાન્ પુરૂષો રહેલા હોય છે, અને તેથી જ આ પૃથ્વી બહુરત્ના કહેવાય છે.” તેવામાં સુંદર લાચનવાળે એક મંત્રી બૃહસ્પતિની જેમ સ્કુટ અને યથાર્થ વાણીથી બોલી ઊઠયો– હે રાજેદ્ર! આ પૃથ્વી ઉપર પ્રજાપતિ રાજાના દેવ જેવા બે કુમારે છે, તેઓ સર્વ મનુષ્યવીરેને તૃણ જેવા ગણે છે. મંત્રીનાં આવાં વચન સાંભળી તત્કાળ રાજાએ સભા વિસર્જન કરી, અને ચંડવેગ નામના પિતાના એક દૂતને કઈ મતલબ સમજાવી પ્રજાપતિ રાજાની પાસે મોકલ્યો. એ દૂત સારા સારા રથીઓ અને શ્રેષ્ટ ઘોડેશ્વારોને સાથે લઈને પિતાના રાજાના તેજની જેમ પોતનપુર નગરે આવી પહોંચે ત્યાં પ્રજાપતિ રાજા સર્વ અલંકારોથી વિભૂષિત થઈને જલજંતુઓ સહિત વરૂણની જેમ અચલ તથા ત્રિપૃષ્ટ કુમાર, સામંત રાજાઓ, સેનાપતિઓ, મોટા અમાત્યો અને પુરેહિત પ્રમુખ માન્ય પુરૂષો તેમજ પ્રધાન પુરૂષોની સાથે મહદ્ધિક દેવની જેમ સભા ભરીને બેઠો હતો, અને નિઃશંકપણે સંગીત કરાવતા હતા. એ સંગીતમાં વિચિત્ર અંગચેષ્ટા અને અંગહાર પૂર્વક સુંદર નૃત્ય થતું હતું. ધ્વનિ કરતા મૃદંગના ઘોષથી આકાશ તથા ગુફાનો ભાગ ગાજી રહેતો હતો, ગાયનના સ્પષ્ટ ઉદ્ગારથી મધુર વીણને જીવન મળતું હતું, ગ્રામ તથા રાગ રાગણીને પ્રગટ કરનારી વિણ શ્રુતિએને વ્યક્ત કરતી હતી, અને તાળને અનુસરીને ગાયનને આરંભ થતો હતે. તે વખતે દ્વારપાળો જેની ગતિને અટકાવી શક્યા નહીં એ ચંડવેગ દૂત વીજળીના ઝાત્કારની જેમ તત્કાળ સંગીતસભામાં દાખલ થયા. પ્રતિવાસુદેવના દૂતને અકસ્માત આવેલો જોઈ સામંતરાજાઓ સહિત પ્રજાપતિ રાજા પણ સંભ્રમ પામ્યા, અને સ્વામીની જેમ એ સ્વામીના દૂતને પણ સંભ્રમ સહિત માન આપવાને માટે ઊભો થયો. મોટા સત્કાર સાથે તેને આસન પર બેસાર્યો. પછી રાજાએ તેના સ્વામીના સર્વ ખબર પૂછડ્યા. અવસર વગર વીજળીના જેવાથી જેમ આગમના અધ્યયનનો ભંગ થાય તેમ એ દૂતના અવસર વગર આવવાથી સંગીતને ભંગ થયો, સર્વ સંગીત કરનારાઓ પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા; કારણ કે જ્યારે ૧ ખુશામતનું વચન, ૨ અકાળે વિદ્યુત થાય તે અધ્યાય પાળવો પડે. Page #125 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લ]. ચંડવેગડૂતનું પતનપુર આવવું [૯૧ સ્વામીનું ચિત્ત વ્યગ્ર થાય છે ત્યારે કલાવાને પોતાની કલા બતાવવાને અવકાશ રહેતો નથી. તે વખતે સંગીતના રંગને ભંગ કરનાર તે દૂતને જોઈને ત્રિપૃષ્ટ કુમારથી તે સહન થયું નહીં, તેથી તેણે પિતાની પડખે રહેલા કોઈ પુરૂષને પૂછ્યું-“અરે ! સમયને નહી જાણનાર આ પુરૂષારૂપી પશુ કેણુ છે કે જેણે પોતાના આગમનની ખબર આપ્યા વગર પિતાજીની સભામાં પ્રવેશ કર્યો અને એને જોઈને પિતાજી સંભ્રમથી કેમ સામા ઊભા થયા? અને તેને પ્રવેશ કરતાં છડીદારે કેમ અટકાવ્યો નહીં?” આ પ્રમાણે જ્યારે ત્રિપૃષ્ટ કુમારે પૂછયું, ત્યારે તે પુરૂષ બલ્ય એ રાજાધિરાજ હયગ્રીવ મહારાજનો દૂત છે. આ ત્રિખંડ ભરતક્ષેત્રમાં જેટલા રાજાઓ છે તે સર્વે તે મહારાજાના કિંકર છે, તેથી તમારા પિતા તેના દૂતને માન આપવાને સામા ઉડ્યા અને તેથી જ ઉચિતને જાણનારા દ્વારપાળે તેને અટકાવ્યો નહીં. કારણકે એ મહારાજાના શ્વાનને પણ પરાભવ કરી શકાય નહીં; તે પુરૂષને તો કેમ જ કરી શકાય? આ દૂત હયગ્રીવ રાજાને માનીતા છે, અને એને પ્રસન્ન કરવાથી મહારાજા હયગ્રીવ પણ પ્રસન્ન થાય છે. આ દૂતના પ્રસાદથી જ રાજાઓનાં રાજ્યો આબાદીમાં છે. આ દૂતની અવજ્ઞા કરીને તેને ખીજવ્યો હોય તે તે મહારાજા પણ ખીજાય છે, કારણ કે રાજાઓ દૂતની દષ્ટિને અનુસારેજ પ્રવર્તે છે. જ્યારે યમરાજની પેઠે દુસહ મહારાજા હયગ્રીવ ખીજાય ત્યારે રાજાઓ જીવવાને પણ અસમર્થ છે, તો પછી રાજ્યની તે વાત જ શી કરવી?” આ પ્રમાણે સાંભળીને તત્કાળ ત્રિપૃષ્ટ કુમાર બાલ્યો-“આ જગતુમાં અમુક સ્વામી કે અમુક સેવક એવો નિર્ણય હોતો નથી; એ સર્વ પોતપોતાની શક્તિને આધીન છે. હું વાણી માત્રથી હમણા કાંઈ કહેતો નથી, કારણકે પોતાની પ્રશંસા કરવી અને બીજાની નિંદા કરવી એ પુરૂષોને લજજા પમાડનાર છે, તથાપિ સમય પ્રાપ્ત થયે મારા પિતાને તિરસ્કાર કરનાર એ હયગ્રીવને પરાક્રમવડે છિન્નગ્રીવ કરી (ગ્રીવા છેદી) ભૂમિપર પાડી નાખીશ. હે સેવક ! જ્યારે પિતા એને વિદાય કરે ત્યારે તું મને ખબર આપજે, જેથી હું તેને યોગ્ય હશે તે બતાવી આપીશ.” આવાં ત્રિપૃષ્ણકુમારનાં રાજવિરૂદ્ધ વચન પણ તે પુરૂષે સ્વીકાર્યા; કારણ કે સેવકોએ રાજાના પુત્રને પણ રાજાની પ્રમાણે જ માનવો જોઈએ. પછી ચંડવેગ દૂતે પિતાને જેમ કેઈ અધિકાર પર નીમેલ સેવક હોય તેમ પ્રજાપતિ રાજાને ઉદ્દેશીને કેટલાએક રાજપ્રયોજન કહી સંભળાવ્યાં. રાજાએ તે સર્વે મનપૂર્વક કબૂલ કર્યા અને ભેટ વિગેરે આગળ ધરીને ચંડવેગને વિદાય કર્યો. પરિવાર સહિત રથમાં બેસી. એ દૂત પ્રસન્ન થઈ પિતનપુરની બહાર નીકળી પોતાની નગરી તરફ ચાં. તેને રવાને કર્યાના ખબર જાણીને મહા બળવાન ત્રિપૃષ્ણકુમારે આગળ જઈ પવન સહિત દાવાનલ જેમ વટેમાર્ગુને અટકાવે તેમ તેને અટકાવ્યો અને કહ્યું કે “રે ધીઠ ! પાપિન્ટ! દુષ્ટ ! પશુ! તું ત છતાં રાજાની પેઠે કેમ વર્તે છે? હે મૂ! જેવી રીતે તે સંગીતરંગનો ભંગ કર્યો, તેવી રીતે બીજો મરવાને ન ઇચ્છત કો સચેતન પશુ પણ કરે? એક સાધારણ ગૃહસ્થને ઘેર રાજા આવે તો પણ તે પિતે પહેલાં ખબર આપીને પછી પ્રવેશ કરે એવી વિદ્વાની નીતિ છે; તે છતાં Page #126 -------------------------------------------------------------------------- ________________ ૯૨] રાજાએ દૂતના કેપની કરેલ શાંતિ [પર્વ ૪ થું તું જાણે પૃથ્વી ફાડીને નીકળ્યું હોય તેમ અકસ્માત સભામાં કેમ આવ્યો? જે કે સરલ સ્વભાવવાળા મારા પિતાશ્રીએ તારૂં અવિનીતપણું છતાં તારો સત્કાર કર્યો, પણ તે ફેગટ કર્યો છે. હે દુષ્ટ ! જે શક્તિથી તું દુર્વિનીત થયેલો છે તે તારી શક્તિ હવે પ્રકાશ કર; નહી તે આ તારા અન્યાયરૂપ વૃક્ષનું ફળ તો હું તને હમણાં જ બતાવું છું.” આ પ્રમાણે કહીને ત્રિપૃષ્ણકુમાર મુષ્ટિ ઉગામી તેને મારવા જાય છે, તેવામાં સમીપ રહેલા અચલકુમારે (બલદેવે) નજીક આવી તેને અટકાવીને આ પ્રમાણે કહ્યું-“હે કુમાર ! બસ કરો, એ નરરૂપી કીડાની ઉપર પ્રહાર કરશે નહીં. આક્રોશ કરનારા પણ શિયાળીઆની ઉપર કેશરીસિંહ પ્રહાર કરે નહીં. દૂત કદિ અવળું આચરણ કરે તે પણ એ વધ કરવાને યોગ્ય નથી. વળી વિરૂપ બોલનારે પણ બ્રાહ્મણ તેની બ્રાહ્મણ્યતાને લીધે વધ કરવા ગ્ય નથી. તેથી આ કઠેર પુરૂષની ઉપરથી ક્રોધનું સંહરણ કરે હસ્તીના દંતઘાતનું સ્થાન એરંડનું વૃક્ષ નથી.” આ પ્રમાણે અચલકુમારે કહ્યું. એટલે ત્રિપૃષ્ટ હાથી જેમ પોતાની સુંઢને સંકોચે તેમ ઉગામેલી મુષ્ટિને પાછી સંકોચી પિતાના સુભટોને આજ્ઞા કરી કે સંગીતના રંગનો ભંગ કરનાર આ પાપી દૂતનું જીવિત વિના બીજું બધું હરી લે.” પછી કુમારની આજ્ઞાથી ઘરમાં પડેલા શ્વાનની જેમ સુભટેએ યષ્ટિ મુષ્ટિ વિગેરેથી તેને ઘણે માર માર્યો અને પછી વધસ્થનિ ઉપર લઈ ગયેલા વધ્ય પુરૂષની પાસેથી જેમ આરક્ષકો સર્વ લઈ લે તેમ તેનું સર્વ અલંકારાદિક લઈ લીધું. પછી તે દૂત હાથીની સાથે સાઠમારી કરનાર પુરૂષની જેમ તેઓના પ્રહારને પ્રાણની રક્ષા માટે વંચના કરતો પૃથ્વી ઉપર આળોટવા લાગ્યું. તેની એવી સ્થિતિ જોઈને તેને સર્વ પરિવાર હથિયારાદિક મૂકી, ભક્ષ્ય છેડીને જેમ કાગડાઓ નાસે તેમ જીવ લઈને નાસી ગયે. પછી તે દૂતને ગધેડાની જેમ માર મારી, ચકલાની જેમ લુંટી લઈ અને વિટ પુરૂષની જેમ નચાવીને બને કુમારો પોતાના ઘર તરફ ચાલ્યા ગયા. આ સર્વ વૃત્તાંત પ્રજાપતિ રાજાએ લોકોના મુખેથી સાંભળ્યો ત્યારે ચિત્તમાં શલ્ય પેઠું હોય તેમ ચિંતવવા લાગ્યો કે “અહે મારા કુમારોએ આ યુક્ત કર્યું નથી, પણ પિતાને ઘેડે પાડી નાખ્યો હોય તે વાત બીજા કોની આગળ જઈને કહેવાય? આ ચંડવેગ દૂત ઉપર જે ધસારો કર્યો છે તે કાંઈ તેનાં ઉપર કર્યો નથી પણ અશ્વગ્રીવ રાજાની ઉપરજ એ ધસારો કર્યો છે, કારણ કે દૂત છે તે સ્વામીના પ્રતિનિધિ થઈનેજ સંચરે છે, તેથી જ્યાં સુધી ચંડવેગ અગ્રીવ પાસે ગયે નથી, ત્યાં સુધીમાં જ એને પાછો બોલાવીને તેને અનુનય કરે સારો છે, જ્યાંથી અગ્નિ ઉઠયો હોય ત્યાં જ તેને બુઝાવી દેવો યુક્ત છે.” આ પ્રમાણે વિચારી પ્રજાપતિ રાજાએ પિતાના પ્રધાન દ્વારા પ્રેમથી કોમળ એવાં મીઠાં વચનેથી તેની પણિપાત કરાવીને તેને પાછા બોલાવ્યો અને અંજલિ જોડી પિતાના કુમારએ કરેલી કલુષતાને જોવામાં જળના પ્રવાહરૂપ વિશેષ બરદાસ કરી. કપ પામેલા હસ્તીના કેપની શાંતિને માટે જેમ શીતોપચાર કરે તેમ તેના કોપની શાંતિને માટે મોટા મૂલ્યવાળી Page #127 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લો ] તનું અધિગ્રીવ રાજાની પાસે આવી પહોંચવું [૯૩ પ્રથમ કરતાં ચાર ગણું ભેટ તેને આપી. પછી રાજાએ નમ્રતાથી કહ્યું “તમે જાણે છે કે એક સામાન્ય ધનવાનું ગૃહસ્થના કુમાર પણ નવીન યૌવનમાં ઉન્મત્ત થઈ જાય છે તે મહારાજા અશ્વગ્રીવના પ્રસાદથી વૃદ્ધ પામેલી મારી સંપત્તિ વડે મારા કુમાર નહીં દમેલા વૃષભની જેમ વિશેષ ઉછુંખળ થાય તેમાં શું કહેવું ? હે માનને આપનારા મિત્ર! એ ઉન્મત્ત કુમારેએ તમારો ઘણે અપરાધ કર્યો છે, પણ તે તમારે નઠારા સ્વપ્નની જેમ ભૂલી જવો. મારા મનની વૃત્તિને જાણનારા હે મિત્ર! સગા ભાઈઓની જેમ આપણુ બેની જે પ્રીતિ છે તેને આવા કારણથી એકદમ છોડવી નહીં, હે અનઘ! આ મારા કુમારનું માઠું આચરણ તમારે અશ્વગ્રીવ રાજાને નિવેદન કરવું નહીં. ક્ષમાવાન પુરૂષની એજ ખરી કસોટી છે.” આ પ્રમાણેના સામ વચનરૂપ અમૃતની વૃષ્ટિથી જેને કોપરૂપી અગ્નિ શાંત થયેલ છે એ ચંડવેગ નેહવડે કમળ વાણીથી બોલ્ય-“હે રાજન ! તમારી સાથે લાંબા વખતનો નેહ હોવાને લીધે મેં જરા પણ કેપ કર્યો નથી, આમાં શું ક્ષમા કરવી છે? તમારા જે કુમાર તે મારે મન કંઈ પારકા નથી. જ્યારે બાળક દુર્નય કરે ત્યારે તેને ઉપાલંભ દે એજ દંડ કહેલો છે, તેની ફરિયાદ કાંઈ લઈ જવાતી નથી, આવી લોકમાં પણ મર્યાદા છે. આ તમારા કુમારનું આવું આચરણ રાજા પાસે કહીશ નહીં, કારણ કે હાથીના મુખમાં ભક્ષ્યને ગ્રાસ આપી શકાય છે પણ તેને પાછો બહાર કાઢવો અશક્ય છે. હે રાજન ! તમે મારો વિશ્વાસ રાખજો અને હવે મને રજા આપો. મારા મનમાં કાંઈ પણ કલુષતા નથી.” આ પ્રમાણે કહેતા એ દૂતને બંધુની જેમ આલિંગન કરી અંજળિ જોડીને પ્રજાપતિ રાજાએ વિદાય કર્યો. ચંડવેગ દૂત કેટલેક દિવસે અશ્વગ્રીવ રાજાની પાસે પહે, પણ તેના પરાભવની વાર્તા તે વધામણું આપનાર પુરૂષની જેમ પ્રથમથી જ રાજાની પાસે પહોંચી ગઈ હતી; કારણકે ત્રિપુષ્ટના ત્રાસથી ભાગી થયેલા ચંડવેગના પરિવારે પ્રથમથી જ આવીને એ બધી વાત રાજાની પાસે કહી હતી. વિશ્વનો ગ્રાસ કરવા ઉદ્યત થયેલો જાણે યમરાજ હોય તેમ ઉંચી ગ્રીવા કરી રહેલા અને રાતા લેકચનવાળા અશ્વગ્રીવ રાજાને ચંડવેગે જોયો, એટલે તરતજ તેના મનમાં નિશ્ચય થયો કે જરૂર કોઈએ આવી રાજાને મારા પરાભવનું વૃત્તાંત જણાવ્યું લાગે છે. રાજાના સેવકે આકૃતિ ઉપરથી જ મને ગત ભાવને જાણી શકે છે. પછી રાજાએ પૂછયું એટલે તેણે સર્વ વૃત્તાંત નિવેદન કરી દીધું. ઉગ્ર સ્વામીની આગળ અન્યથા કહેવાને કોણ સમર્થ છે? પછી પિોતે પ્રજાપતિ રાજા પાસે જે કબુલાત આપેવી તેનું સ્મરણ કરીને તેણે કહ્યું-“હે દેવ! મારી જેજ પ્રજાપતિરાજા આપનો ભક્ત છે, અને તેના કુમારોએ જે આ કરેલું છે તે બાળપણમાં સુલભ એવી તેમની અજ્ઞતા છે. પિતાના કુમારોનાં આવાં કૃત્યથી તે રાજા ઘણે ખેદ પામ્યો છે. સર્વ રાજાઓમાં જેવી રીતે શક્તિ વડે તમે અતિશયપણને પ્રાપ્ત થયેલા છે, તેવી જ રીતે પ્રજાપતિ રાજા તમારા ઉપર Page #128 -------------------------------------------------------------------------- ________________ ૯૪] ત્રિપૃષ્ણકુમારનું સિંહ સામે ગમન [ પર્વ ૪ થું ભક્તિવડે સર્વથી અતિશય ભક્તિમાન થયેલ છે. તે રાજા પિતાના કુમારના આ દોષથી પોતાના આત્માને ઘણે નિંદતો હતો, અને તેથી તમારા શાસનને ગ્રહણ કરીને તેણે આ ભેટ આપેલી છે. એ આ પ્રમાણે કહીને દૂત વિરામ પામ્યો, એટલે હયગ્રીવ વિચારવા લાગ્યું કે પેલા નિમિત્તિયાની વાણીના એક વચનની તે ખરેખર પ્રતીતિ જોવામાં આવી છે, પણ જે હવે સિંહના વધરૂપ બીજા વચનની પ્રતીતિ થાય તે બરાબર શંકાસ્થાન પ્રાપ્ત થયું એમ માની શકાય.” આવો વિચાર કરીને તેણે એક બીજા દૂતને મોકલી પ્રજાપતિ રાજાને કહેવરાવ્યું કે-“તમે સિંહના ઉપદ્રવથી શાળાના ક્ષેત્રોની રક્ષા કરો. અશ્વગ્રીવની આવી આજ્ઞા આવતાં રાજાએ ત્રિપૃષ્ટિ અને અચલકુમારને બોલાવી કહ્યું–“હે કુમારે! સિંહવડે થતા ઉપદ્રવથી શાળી ક્ષેત્રની રક્ષા કરવાની જે આ અકસ્માત અંજ્ઞા થઈ તે તમારૂં દુરાચરણ તત્કાળ ફલિત થયું છે. હવે જે આ તેમની આજ્ઞાનું અકાળે ખંડન કરશું તો અશ્વગ્રીવ રાજા યમરૂપ થશે, અને જે તેની આજ્ઞાનું ખંડન નહીં કરીએ તો સિંહ યમરૂપ થશે; આ પ્રમાણે બન્ને રીતે આપણું ઉપર અપમૃત્યુ પ્રાપ્ત થયેલ છે, તથાપિ હે વત્સ! હાલ તો હું સિંહથી રક્ષા કરવાને જાઉં છું.” પિતાનાં એવાં વચન સાંભળી અને કુમારોએ કહ્યું-“પિતાજી! અશ્વગ્રીવ રાજાનું બળ તો અમારા જાણવામાં આવ્યું ! આ સિંહ એક પશુ છે, અને તેને ભયંકર જાણનાર તે પણ પશુ” છે. હે પિતાજી! તમે અહીં રહે, અમે બે ભાઈએ જઈશું, અને સ્વપ સમયમાં સિંહને ઘાત કરશું. હે નરસિંહ! તેવા કામમાં તમારે પિતાને શા માટે પ્રયાણ કરવું જોઈએ ! ” રાજાએ ખેદથી કહ્યું “તમે બન્ને કાર્યાકાર્યને નહીં જાણનારાં અને કંઠમાં દુધવાળા હજી બાળક છો. હે કુમારો ! ઉન્મત્ત હાથીની જેમ તમેએ મારી રૂબરૂ જે એક વિપરીત કામ કર્યું તેનું તો આ ફળ પ્રાપ્ત થયેલું છે, તે હવે વળી તમે મારાથી દૂર રહીને જે કૃત્ય કરો તેનું તો શું ફળ થાય તે કહી શકાતું નથી.” ત્રિપૃષ્ણે કહ્યું- “હે પિતાજી! બાળકની જેમ તે મૂર્ખ અશ્વગ્રીવ બીજાઓને સિંહની બીક લગાડે છે, માટે આપ પ્રસાદ કરીને અહીં રહો, અને અમે જઈને તે અશ્વગ્રીવ રાજાના મનોરથ સહિત સિંહનો ઘાત કરશું.” આ પ્રમાણે કહી મહાપ્રયાસે રાજાને સમજાવી તેમની આજ્ઞા લઈને તેઓ અલ્પ પરિવાર સાથે જ્યાં સિંહ હતો તે ભૂમિ તરફ આવ્યા. ત્યાં સિંહે હણેલા અનેક સુભટોના અસ્થિનો ઢગલે જાણે તેનો મૂર્તિમાન અપયશ હોય તેવો લેવામાં આવ્યા. પછી સિંહના ભયવડે ઉંચા વૃક્ષ ઉપર ચડી ગયેલા શાળાના ક્ષેત્રના ખેડુઓને કુમારોએ પૂછયું—“ અહીં રક્ષા કરવા આવનારા (સેળ હજાર) રાજાઓ કેવી રીતે આ શાળાક્ષેત્રની રક્ષા કરે છે? ” ખેડુતોએ કહ્યું- હે કુમારો! હાથી, ઘોડા, રથ અને સુભટોને સજજ કરી તેઓ વડે પ્રવાહને રોકવાની જેમ પિતાની તથા સિંહની વચમાં એક યૂહ રચે છે. પછી Page #129 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લે ] ત્રિપૃષ્ણકુમાર ને સિંહ વચ્ચે યુદ્ધ [૯૫ તૃષાતુર હાથી જેમ વાવમાં જળ પીવા જાય તેમ સિંહ આવીને તે સૈનિક વિગેરેને મારે અને ફાડી નાખે, પછી ચાલ્યા જાય; એવી રીતે પોતાના જીવિતની શંકા રાખતા એ સર્વ રાજાઓ અમારી રક્ષા કરે છે. આવાં તેઓનાં વચન સાંભળી બળભદ્ર અને વાસુદેવ ખુશી થયા. પછી પોતાનું સૈન્ય ત્યાંજ રાખીને બન્ને જણ એકલા જ્યાં સિંહની ગુફા હતી ત્યાં તત્કાળ ગયા. મેઘની ગર્જના જે તેમના રથને ઘોષ સાંભળી, બંદીના ઘેષથી જેમ રાજા જાગે તેમ તરત જ તે સિંહ જાગ્યો. જાણે યમરાજની બે દીપિકા હોય તેવી વિકરાળ દષ્ટિ કરતે, જાણે યમરાજનાજ ચામર હોય તેવી કેશાવળિને કંપાવતો અને જાણે રસાતળનું દ્વાર હોય તેવા મુખને બગાસાથી ફાડતો એવો તે કેસરી પિતાની ગ્રીવાનો કાંઈક સંકેચ કરતો આમ તેમ જોવા લાગ્યો. “આ કઈ માત્ર રથનાજ પરિવારવાળા બે પુરૂષે છે” એમ જાણ અવજ્ઞા બતાવીને એ સિંહ ફરીવાર કૃત્રિમતાથી સુઈ ગયે. તેની એવી સ્થિતિ જોઈ બળદેવે કહ્યું-“શાળીના ક્ષેત્રનું રક્ષણ કરવા આવેલા રાજાઓએ હસ્તી વિગેરેનું બળિદાન આપીને આ સિંહને ગર્વિત કર્યો જણાય છે.” પછી તરત જ નૃસિંહ ત્રિપૃષ્ણકુમારે ત્યાં જઈ મલ્લ જેમ મલ્લને બોલાવે તેમ એ મોટા સિંહને બોલાવ્યો. વિષ્ણુને ઉગ્ર અવાજ સાંભળી સિંહ પિતાના મુખ ઉપર કાનની ટીશીયું ચડાવી આ કઈ વીર છે” એમ ચિંતવવા લા. ગછી તરત જ જાણે સાક્ષાત્ રૌદ્ર રસ હોય તે એ કેસરી મુખ ફાડીને ભયંકર ગજના કરતે પિતાના ગુહાદ્વારમાંથી બહાર નીકળ્યું. તે વખતે જાણે સ્થળમાં રહેલા બે ખીલા હોય તેવા તેના મસ્તકપર બે કાન અક્કડ રહેલા હતા. બે દીવીઓ પ્રદીપ્ત થઈ હોય તેવાં પિંગલ નેત્રો હતાં, યમરાજનું જાણે શસ્ત્રગૃહ હોય તેવું દાઢે અને દાંતથી ભરપૂર મુખ હતું, પાતાળમાંથી નીકળેલ જાણે તક્ષક નાગ હોય તેવી મુખની બહાર તેની જિહુવા રહેલી હતી, યમરાજના ઘરનું તેરણ હોય તેવી મુખ ઉપર એક મોટી દાઢ હતી, અંતરમાં બળતા કે પરૂપી અગ્નિની શિખા હોય તેવી કેશવાળી હતી, પ્રાણીઓના પ્રાણને આકર્ષણ કરનારા ચીપીઆ હોય તેવા નખ હતા, અને જાણે ક્ષુધાતુર સર્પ હોય તેવા પુછદંડને તે હલાવ્યા કરતો હતો. આ પ્રમાણેના કેસરીસિંહે બહાર આવી ઇંદ્ર જેમ વજાને પર્વત પર પછાડે તેમ પિતાના પ્રચંડ પુંછડાને પૃથ્વી ઉપર પછાડયું. એ પુછડાની પછાડના નાદથી વાજિંત્રના નાદથી જેમ સમુદ્રની અંદરના જલચરો નાસી જાય તેમ ચતરફ પ્રાણીઓ નાસવા લાગ્યા. તે વખતે ત્રિપુષ્ટ વાસુદેવે અચલકુમારને કહ્યું- હે આર્ય! હું છતાં તમારે યુદ્ધ કરવાનો અવસર લે ઘટિત નથી.” આમ કહીને તેણે અચલકુમારને ત્યાંજ ઉભા રાખ્યા. પછી એકલા સિંહની સામાં જતાં ક્ષત્રીધર્મને જાણનારા ત્રિપૃષ્ણકુમારે વિચાર કર્યો કે “આ સિંહ પગે ચાલતો છે, અને હું રથ ઉપર બેઠે છું; તો પદળની સાથે રથપર બેસીને યુદ્ધ કરવું એ ક્ષત્રીધમને યોગ્ય નથી.” એમ વિચારી તેણે રથને છેડી દીધો. વળી વીરવ્રતરૂપ ધનવાળા એ હરિએ વિચાર્યું કે “આ સિંહ અરહિત છે અને હું અઝવાળો છું, તો અસ્રરહિતની સાથે Page #130 -------------------------------------------------------------------------- ________________ ૯૬] ત્રિપૃષ્ણકુમારે કરેલ સિંહને ઘાત [પર્વ ૪ થું અસ્ત્રવડે યુદ્ધ કરવું એ પણ અનુચિત છે.” એમ ધારી અસ્ત્ર પણ છેડી દીધાં. પછી બળથી ઇંદ્રને પણ ઉલ્લંઘન કરનારા ત્રિપૃષ્ટ “હે સિંહ! અહી આવ, તારી યુદ્ધ કરવાની કંડને હું મટાડું.” એમ કહીને તેને બોલાવે, વાસુદેવનાં આ વચનને પર્વતમાં પ્રતિષ્ઠદ પડશે તે જાણે કેપના આટોપથી ઉગ્ર એવા સિંહે એજ વચન પ્રતિછંદના મિષથી પાછું સામું કહ્યું હોય તેમ જણાયું. તે વખતે યુવાન કેસરી ચિત્તમાં વિચાર કરવા લાગ્યો કે “અહા ! આ બાળકનું કેવું સાહસ છે? તે સૈન્ય વિના આવ્યો છે અને રથ ઉપરથી ઉતરી, શસ્ત્રોને ત્યાગ કરી વળી મને ઉંચે સ્વરે બોલાવે છે; પણ જેમ દેડકે ઊંચા ઠેકડા મારીને ઉલટે સર્પની આગળ આવે તેમ આ દુર્મતિ મારી પાસે આવે છે તો તેની ધીઠતાનું ફળ તેને પ્રાપ્ત થાઓ.” આ પ્રમાણે વિચારી પિતાનું પુંછડું ઉંચું ઉપાડી ઉછળીને તેણે એવી ફાળ મારી કે ક્ષણવાર તે આકાશમાંથી કઈ બેચરનાં વાહનમાંથી કેસરીસિંહ કુદી પડતા હોય તેવો ભ્રમ થયે. એવી ફાળ મારીને જેવો ત્રિપૃષ્ણકુમારની ઉપર તે પડવા જાય છે તેવામાં તે ત્રિપૃષ્ણકુમારે જેમ સાણસાથી સપને પકડે તેમ પોતાના બે હાથથી તેના બે હોઠ જુદા જુદા પકડડ્યા. પછી હોઠથી આકષી વસ્ત્રની જેમ ચડગડાટ શબ્દ સાથે તેને ચીરી નાખે. તે વખતે તત્કાળ સભાસદોની તથા ચારણભાટેની જેમ લોકેએ અંતરીક્ષ અને આકાશને ભરી દે તેવો મોટો જયજય શબ્દ કર્યો. આકાશમાં વિદ્યાધર, દેવતાઓ અને અસુરે કૌતુકથી એકઠા થયા, અને મલયાચલના વાયુની જેમ વિષ્ણુની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. એ સિંહના શરીરના બે ભાગ ક્ષણવારમાં ત્રિપૃટે પૃથ્વી ઉપર નાખી દીધા, પણ તેમાંથી ચેતન ગયેલું ન હોવાથી ક્રોધવડે તે ક્ષણવાર તરફડવા લાગ્યા. શરીર પરતંત્ર થવાથી બે ભાગે પડેલે એ સિંહ મહા શોકવડે તરફડતો ચિંતવવા લાગ્યો કે “અહો ! કવચધારી અને શસ્ત્રધારી તેમજ સેંકડોગમે સુભટથી વીંટાયેલા એવા અનેક રાજાઓ પણ વજની જેમ ઉપરથી પડતા એવા મને સહન કરી શક્યા નહીં; અને આ મહા કેમળ હાથવાળા અને શસ્ત્ર વિનાના એકાકી બાળકે મને મારી નાખ્યો, એ વાતનો મને માટે ખેદ થાય છે, કાંઈ વધ થવાથી ખેદ થતું નથી.” આવી ચિંતાથી સર્ષની જેમ તફડતા એ સિંહને અભિપ્રાય જાણુને ત્રિપૃષ્ટ વાસુદેવના સારથીએ કહ્યું કે “લીલામાત્રમાં ઉન્મત્ત હાથીને ભેદનારા અને સેંકડોગમે સૈન્યથી પણ પરાભવને નહીં પામનારા એવા હે સિંહ! તું અભિમાને કરી શા માટે આમ ખેદ પામે છે? આ તને મારનાર સુભટોમાં શ્રેષ્ઠ એવા ત્રિપૃષ્ણકુમાર સવ વાસુદેવમાં પ્રથમ વાસુદેવ છે, તે વયથી બાળક છે પણ તેજ-પરાક્રમથી બાળક નથી. જેમ સર્વ પશુઓમાં તું સિંહ છે તેમ સર્વ નરોમાં તે સિંહ છે; તેથી એની સાથેના સંગ્રામમાં હણાયેલા તને લજજા આવે તેમ નથી, પણ ઉલટી લાઘા થાય તેમ છે.” તેનાં આવાં વચનરૂપ અમૃતની વૃષ્ટિથી શાંત થઈને તે કેસરીસિંહ મૃત્યુ પામે, અને નરકગતિનું આયુષ્ય બાંધવાથી નરકભૂમિમાં નારકી થયો. તે વખતે અશ્વગ્રીવની આજ્ઞાથી આ વૃત્તાંત જાણવાને આવેલા વિદ્યાધરોને ત્રિપુટે તે સિંહનું ચર્મ આપ્યું અને કહ્યું Page #131 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લે ] સ્વયંપ્રભાનું વૃત્તાંત [ ૯૭ આ પશુથી પણ ચકિત થયેલ અશ્વગ્રીવને તેનો વધ સૂચવનાર આ સિંહનું ચર્મ આપજે અને કહેજે કે સ્વાદિષ્ટ ભોજનમાં લંપટ એવો તું હવે નિશ્ચિંત થા અને વિશ્રબ્ધ થઈને શાલિનું ભોજન કર.” આવો સંદેશે કહેવાનું કબુલ કરી તે વિદ્યાધરોના કુમારો ગયા, અને ત્રિપૃષ્ટ તથા અચલકુમાર પિતાના નગરમાં આવ્યા. બંને ભ્રાતાઓએ પિતાને પ્રણામ કર્યો, એને બલભદ્ર ત્યાં બનેલું સર્વ વૃત્તાંત પિતાને કહી સંભળાવ્યું. રાજા પ્રજાપતિ પોતાના બે કુમાર ફરી જમ્યા હોય તેમ માનવા લાગ્યા, અને સત્ય પ્રતિજ્ઞાવાળા ત્રિપૃષ્ણકુમારની ઉપર ઘણો ખુશી થયો. પેલા વિદ્યાધરોના કુમારએ બધું વૃત્તાંત અશ્વગ્રીવ રાજા પાસે જઈને નિવેદન કર્યું, જે વૃત્તાંત તેને વાપાત જેવું લાગ્યું. આ તરફ વૈતાઢયગિરિ ઉપર દક્ષિણ એણિના આભૂષણ સદશ રથનૂ પુરચકવાળી નામે નગર હતું. તેમાં તેજ વડે અગ્નિ અને અસાધારણ સમૃદ્ધિવાળો જવલનજી નામે વિધાધરોનો રાજા હતા. તેને હંસીની જેવી મંદ ગતિવાળી અને પ્રીતિના પરમ સ્થાનરૂપ વાયુવેગ નામે પટ્ટરાણી હતી. તે રાણીને સ્વપ્નમાં સૂર્યનું અવલોકન થયેલ હોવાથી જેનું નામ અકીતિ પાડેલું એવો એક પુત્ર થયો હતો, ને તે પછી સ્વપ્નમાં પિતાની પ્રભાથી સર્વ દિશાઓને ઉજવલ કરનાર ચંદ્રલેખાના અવલોકનથી જેનું નામ સ્વયંપ્રભા પાડેલું હતું એવી એક પુત્રી થઈ હતી. કુમાર અકીર્તિ જ્યારે ચીવનાવસ્થા પામ્યા ત્યારે મોટી ભૂજાવાળા અને કીર્તિરૂપી ગંગાના હિમાચલરૂપ એ પુત્રને રાજાએ યુવરાજપદે આરોપણ કર્યો. પુત્રી સ્વયંપ્રભા પણ વનસ્થળી જેમ પોતાને સૌંદર્ય આપનારી વસંતસંપત્તિને પામે તેમ અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થઈ. સુખરૂપ ચંદ્રથી જાણે મૂર્તિમાન પૂર્ણિમા હોય અને કેશપાસરૂપ અંધકારથી જાણે શરીરધારી અમાવાસ્યા હોય તેવી તે જણાતી હતી. તેના કાન સુધી લાંબા ગયેલાં ને જાણે કર્ણનાં આભૂષણકમલો હોય તેવાં જણાતાં હતાં, અને તેના કર્ણો પ્રસરતી દૃષ્ટિરૂપી બે તલાવડીના જાણે બાંધેલા કિનારા હોય તેવા જણાતા હતા. પલ્લવોની જેવા હાથ, પગ અને અધર રૂપ રક્ત પત્રોથી તે લતાની જેવી શોભતી હતી; લક્ષ્મીના જાણે બે ક્રિીડાપર્વત હોય તેવા ઊંચા સ્તનવડે તે સુંદર લાગતી હતી; તેની નાભિ લાવણ્યરૂપી સરિતાની ઘુમરીના જેવી જણાતી હતી, અને તેજ સરિતાની મધ્યમાં રહેલો કોઈ અંતરદ્વીપ હોય તેવો વિસ્તારવાળો નિતંબભાગ (શેણિતટ) દેખાતો હતો. એકંદર તેના સર્વ અંગને સૌભાગ્યભંડાર એવો ઉત્તમ હતું કે દેવતાની સ્ત્રીઓમાં, અસુરોની સ્ત્રીઓમાં અને વિદ્યાધરની સ્ત્રીઓમાં પણ તેને નમુને નમવામાં આવતો નહીં. એક વખતે અભિનંદન અને જગનંદન નામે ચારણમુનિ આકાશમાં વિહાર કરતા તે નગરને પરિસરે ઉતર્યા. તે વખતે બીજી મૂર્તિને ધારણ કરીને જાણે લક્ષ્મીદેવી આવી B - 13 Page #132 -------------------------------------------------------------------------- ________________ સ્વયંપ્રભાના પાણિગ્રહણ માટે તેના પિતાને થયેલ ચિંતા [ પર્વ ૪ થું હોય તેવી જ્વલન જટી વિદ્યાધરરાજાની પુત્રી સ્વયંપ્રભા દ્ધિ સહિત તે બંને મુનિને વાંદવા આવી. વાંદીને બેડા પછી તે મહાત્માની કર્ણામૃત તુલ્ય દેશના સાંભળીને તેને ગળીના રંગ જેવું સ્થિર સમકિત પ્રાપ્ત થયું. તે મુનિરાજની પાસેથી તેણે શ્રાવકધર્મ પણ સારી રીતે સાંભળે. ઉત્તમ પુરૂષ જાણ્યા પછી જરા પણ પ્રમાદ કરતા નથી. ત્યાર પછી તે બંને મુનિઓએ ત્યાંથી બીજે વિહાર કર્યો. એકદા પર્વણીને દિવસે સ્વયંપ્રભાએ પૌષધવ્રત ગ્રહણ કર્યું; બીજે દિવસે પારણું કરવાની ઇચ્છાથી ભગવંત જિનેશ્વરની પૂજા કરી, અને પ્રભુની શેષા લઈ ઘેર આવીને તે શેષા પિતાને અર્પણ કરી. હર્ષથી પુષ્ટ થયેલા વિદ્યાધરરાજે તે શેષા મસ્તક પર ધારણ કરી, અને પુત્રીને ઉસંગમાં બેસાડી. તે વખતે ઉત્કૃષ્ટ યૌવનવાળી સ્વયંપ્રભાને જોઈને રાજ કરજમાં મગ્ન થયેલા પુરૂષની જેમ તેને યોગ્ય એવા પતિની શોધમાં ચિંતામગ્ન કર્યો. પછી પ્રસાદ સહિત પુત્રીને વિદાય કરી, અને સુબ્રત વિગેરે પિતાના મંત્રીએને બોલાવી રાજાએ તેના પતિ વિષે પૂછયું. પ્રથમ સુદ્યુત મંત્રીએ કહ્યું–રત્નપુર નગરમાં રાજા મયુરગ્રીવ અને દેવી નીલાંજના પુત્ર અશ્વગ્રીવ નામે વિદ્યાધરોનો ઇંદ્ર છે. તે અનેક વિધાને સાધનાર અને ત્રણ ખંડ ભરતક્ષેત્રને અધિપતિ આ પુત્રીને યોગ્ય એ શ્રેષ્ટ વર છે” પછી બહુશ્રુત નામના મંત્રીએ કહ્યું-“હે દેવ! એ રાજાનું યૌવનવય તો વ્યતીત થયેલું છે, તેથી આપણી રાજપુત્રીને યોગ્ય તે વર નથી. પણ ઉત્તર શ્રેણિમાં રૂપ, યૌવન તથા લાવણ્યવાળા અને ભુજપરાક્રમી એવા અનેક ઉત્તમ વિદ્યાધરે છે, તો તેમાંથી કોઈ એક રાજાની યોગ્યતાને વિચાર કરીને આ રાજપુત્રી આપે.” તે પછી સુમતિ નામને મંત્રી બે -“હે પ્રભુ! તમારા અધિકારીએ જે કહ્યું તે બરાબર યુક્ત છે. આ પર્વત પર ઉત્તર શ્રેણિરૂપ હારમાં ચકદારૂપ અને અનેક અદ્દભુતતાના સ્થાનરૂપ પ્રભંકરા નામે એક નગરી છે. તેમાં ઇંદ્રના પરાક્રમને ધારણ કરનાર અને પ્રાતઃકાળના મેઘની જેવો સફળ મેઘવાન નામે રાજા છે. તેને માલતીની પુષ્પમાળાની જેવી શીલરૂપ સુગંધવડે શોભતી મેઘમાલિની નામે પટ્ટરાણી છે. તે દંપતીને સર્વ રાજાઓને નમાવનાર અને કામદેવની જેવા અપ્રતિમ રૂપવાળો વિદુભ નામે એક પુત્ર છે, અને નિઃસીમ રૂ૫ લાવણ્યની સંપત્તિ વડે દેવકન્યા જેવી જાતિમલા નામે એક પુત્રી છે. કાંતિથી દિશાઓના મુખને પ્રકાશ કરનારી આ સ્વયંપ્રભા રાજકુમારી મેઘને વિજળીની જેમ એ વિદ્યપ્રભ રાજકુમારને છેઅને જ્યોતિર્માલા નામે રાજકુમારી આપણા અકકીતિ કુમારને યોગ્ય છે, તો પરસ્પર કન્યાને વિનિયોગ કરવાથી બન્નેને મહોત્સવ થાય તેમ છે.” પછી શ્રતસાગર નામે મંત્રી બોલ્યો હે મહારાજ ! આ રત્ન જેવી કન્યાને લક્ષ્મીની જેમ કે ન ઈરછે? તેથી એની અભિલાષા કરનારા સર્વે વિદ્યાધરોમાં નિવિશેષપણું બતાવનાર સ્વયંવર કરવો યુક્ત છે. કારણકે જો તેમ નહીં કરે અને કોઈ એકનેજ કન્યા આપશે તે તમારે બીજા વિવારની સાથે ફોગટને વિરોધ થઈ પડશે, માટે તેમ શા માટે કરવું જોઈએ? ૧ સ્નાત્રજલાદિ. Page #133 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લે] સ્વયંપ્રભા તથા ત્રિપૃષ્ણકુમારનું પાણિગ્રહણ આ પ્રમાણે સર્વે મંત્રીઓનો મત લઈને રાજાએ તે સર્વને વિદાય કર્યા. પછી સંભિજોત નામના નિમિત્તિયાને બોલાવીને પૂછયું કે “અશ્વગ્રીવ રાજાને અથવા બીજા કોઈ ઉત્તમ વિદ્યાધરને આ કન્યા આપું કે તેને સ્વયંવર કરૂં?” નૈમિત્તિકે કહ્યું–“પૂર્વે એક મુનિરાજ પાસેથી મેં સાંભળ્યું છે કે એકવાર ભરતચક્રીએ ભગવાન્ ત્રષભધ્વજને પૂછયું ત્યારે તેમણે કહ્યું હતું કે આ અવસર્પિણી કાળમાં મારી જેવા બીજા ત્રેવીસ તીર્થકરો, તારી જેવા અગ્યાર ચક્રવતીઓ, નવ બળદેવ, અર્ધ ભરતક્ષેત્રના સ્વામી નવ વાસુદેવ અને તેના પ્રતિપક્ષી અર્ધ ભરતક્ષેત્રના સ્વામી નવ પ્રતિવાસુદેવ ઉત્પન્ન થશે; તેથી હે રાજન ! તે પ્રભુના કહેવા પ્રમાણે હાલ ત્રિપૃષ્ટ નામે વાસુદેવ ઉત્પન્ન થયેલ હશે, તે અશ્વગ્રીવ પ્રતિવાસુદેવને હણને વિદ્યાધરોના નગર સહિત ત્રિખંડ ભરતક્ષેત્રની ભૂમિને ભગવશે અને સર્વ વિદ્યાધરોનું ઐશ્વર્ય તેમને આપશે, તેથી આ કન્યા એ ત્રિપૃષ્ટને આપો, કારણ કે તેના જે બીજે કેઈ હાલ આ પૃથ્વી ઉપર જણાતું નથી.” આ પ્રમાણેનાં વચન સાંભળી રાજા બહુ હર્ષ પાસે, અને યથાયોગ્ય સત્કાર કરી નિમિતિયાને વિદાય કર્યો. પછી પ્રજાપતિ રાજાની પાસે તેણે મારિચિ નામે એક દૂતને મોકલ્યો. એ વિદ્યાધરદ્દતે પ્રજાપતિ રાજા પાસે જઈનમસ્કાર કરી પિતાની ઓળખાણું પાડીને વિનયપૂર્વક આ પ્રમાણે કહ્યું–“ઉત્તર શ્રેણિના વિદ્યાધરોને વલનજટી નામે રાજા છે. તેને સર્વ સ્ત્રીઓમાં રત્નરૂપ સ્વયંપ્રભા નામે એક કન્યા છે. એ કન્યાને યોગ્ય એવા વરને અર્થે રાજા જ્વલન જટી અરોચક કવિની પેઠે ચિરકાલ ચિંતા કર્યા કરતા હતા. એ સંબંધી તેણે પિતાના મંત્રીઓની સાથે વિચાર કર્યો, પણ તે કન્યાને ગ્ય વર તેના જેવામાં આવ્યું નહીં. પછી રાજાએ સંભિન્નશ્રોત નામે નિમિત્તિયાને પૂછયું, ત્યારે તેણે જણાવ્યું કે “આ કન્યા પ્રજાપતિ રાજાના કુમાર ત્રિપૃષ્ટને યોગ્ય છે. એ ત્રિપૃષ્ણકુમાર પ્રથમ વાસુદેવ થઈ અધ ભરતને ભોગવશે, અને પ્રસન્ન થઈને વૈતાવ્યા ઉપરની બે શ્રેણિનું અધિપતિપણું તમને આપશે. આવી નિમિત્તિયાની વાણી સાંભળીને પ્રસન્ન થયેલા અમારા રાજાએ મને અહીં મોકલે છે, માટે સ્વામિન! ત્રિપૃષ્ણકુમારને માટે તે કન્યાને સ્વીકાર કર્યાની સંમતિ આપ.” પ્રજાપતિરાજાએ “બહુ સારૂં” એમ કહી તે વાર્તા સ્વીકારી અને અતિ બુદ્ધિમાન તે રાજાએ યથાયોગ્ય પિશાક આપીને તે દૂતને વિસર્જન કર્યો. પછી જવલન જટી વિદ્યાધર અશ્વગ્રીવની શંકાથી તરતજ તે કન્યાનું પાણિગ્રહણ કરાવવા કન્યાને લઈને પ્રજાપતિ રાજાના નગર તરફ ચાલ્યા. પિતાની સાથે વિદ્યાધરે, સામંત અને બીજા સામાન્ય બલવાહને લઈને અનુક્રમે સમુદ્ર જેમ મર્યાદામાં રહે તેમ તે નગરની સમીપે આવી પડાવ નાખે. તેને આવેલો સાંભળી પ્રજાપતિ રાજા પોતે પ્રધાનના પરિવાર સાથે તેની સામે આવ્યું. કારણકે અભ્યાગત પુરૂષ સર્વને ગુરૂ છે. બન્નેના પ્રીતિયેગે સામસામા સૈન્ય એકઠા થયા, તે જાણે ગંગા અને યમુનાના બે પ્રવાહે એકઠા થયા હોય તેવા શોભવા લાગ્યા. બને રાજવંશીઓ એક સામાન્યતાથી હસ્તી ઉપર આરૂઢ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦] ત્રિપૃષ્ણકુમારના લગ્ન [ પર્વ ૪ થું થયેલા હતા, તે જાણે બે સામાનિક દેવતા સામસામા મળ્યા હોય તેવા જણતા હતા. તે બને રાજાઓના સંગમથી સૂર્યચંદ્રના સંગમની જેમ તે દિવસ પર્વના જેવો દેખાવા લાગે. પછી ત્યાંથી નગરમાં તેડી લાવીને સમુદ્ર જેમ મૈનાક પર્વતને નિવાસભૂમિ આપે તેમ પ્રજાપતિ રાજાએ તે વિદ્યાધર રાજાને નિવાસભૂમિ અર્પણ કરી. તે ભૂમિ ઉપર જોતજોતામાં વિદ્યાધરોએ વિદ્યાના બળથી જાણે બીજું પિતનપુર હોય તેવું વિચિત્ર હવેલીઓ વડે સુંદર એક રમણીય નગર રચ્યું. તે પુરની મધ્યમાં જાણે તેનો મુગટ હોય તેવો એક દીવ્ય તોરણ વાળો પ્રાસાદ કર્યો, તેમાં મેરૂ પર્વત પર સૂર્યની જેમ જીવવનટી રાજાએ નિવાસ કર્યો અને બીજા સામંતો, અમાત્યો અને સેનાપતિઓ પ્રમુખે, દેવતાઓ જેમ વિમાનમાં રહે તેમ પિતાપિતાને યોગ્ય જુદા જુદા મહેલમાં નિવાસ કર્યો. પછી વિદ્યાધરોના રાજા જવલન જટીની રજા લઈ પ્રજાપતિ ભરતીથી નિવૃત્તિ થયેલા સમુદ્રની જેમ પિતાના દરબારમાં પાછા આવ્યા. પછી પ્રજાપતિરાજાએ ઉત્તમ ભોજન, અંગરાગ તથા સુંદર પિોશાક વિગેરે વિદ્યાધરોના રાજાને માટે ભેટ તરીકે મોકલ્યું. પછી ત્યાં બન્ને રાજાઓએ શુભ આકૃતિવાળી ચમરેંદ્રની સભા હોય તેવા રત્નમય વિન હિમંડપ રચાવ્યા. કુળવૃદ્ધ સ્ત્રીઓએ રચેલી શિક્ષાચાર્યની લીલાથી બનેને ઘરે ધવલ મંગલ ગવાવા લાગ્યાં. પછી સુગંધી ચંદનના અંગરાગથી પ્રકાશમાન, નીલરત્ન પ્રતિમાની જેમ ગજેદ્ર ઉપર આરૂઢ થયેલા, અને અનુવર થયેલા સરખી વયના રાજકુમારોએ પરવરેલા ત્રિપૃષ્ણકુમાર પિતાના વાસગૃહથી નીકળીને જવલનજીના ભુવન સમીપે આવ્યા. ત્યાં રાજગૃહના તરણની નીચે પૂર્વ દિશામાં સૂર્યની જેમ અર્ધમંડલની રાહ જોતા ઉભા રહ્યા. અર્ઘ દીધા બાદ કુલસ્ત્રીઓથી માંગલિક ગીતે ગવાતે છતે ત્રિપૃષ્ણકુમાર નીચા નમી અગ્નિમય સંપુટ ભાંગી અણવરની સાથે માતૃગૃહ (માયરા)માં ગયા; ત્યાં છેડા સહિત વેત વસ્ત્રને ધારણ કરનારી અને નેત્રને આનંદ આપનારી એવી રાજકુમારી સ્વયંપ્રભા જાણે મૂર્તિમાન ચંદ્રપ્રભા હોય તેવી જોવામાં આવી. પછી વરકન્યા (ત્રિપૃષ્ટ અને સ્વયંપ્રભા) ચિત્રા નક્ષત્ર ને ચંદ્રમાની જેમ એક આસન પર સાથે બેઠા. પછી ઝાલરના નાદથી જ્યારે લગ્નનો સમય સૂચવવામાં આવ્યા ત્યારે પુરોહિતે સંપુટની જેમ તેમના હસ્તકમળને જોડી દીધા. તે વખતે નવા ઉગેલા પ્રેમરૂપી વૃક્ષને સિંચન કરવામાં જળરૂપ બન્નેની દ્રષ્ટિને તારામલક થયો. પછી ત્યાંથી સ્વયંપ્રભા અને ત્રિપૃષ્ણકુમાર અને વૃક્ષ અને લતાની જેમ સાથે મળીને વેદિના મધ્ય ભાગમાં આવ્યા. ત્યાં પીપળાદિક વૃક્ષોના સમિધવડે હુત દ્રવ્યની આહુતિ આપીને બ્રાહ્મણોએ અગ્નિને જાગૃત કર્યો. પછી બ્રાહ્મણે વેદમંત્રનો પાઠ કરવા લાગ્યા, એટલે વેદિના અગ્નિને દક્ષિણ તરફ રાખીને વરકન્યાએ તેની ફરતી પ્રદક્ષિણા કરી. આવી રીતે બલદેવના અનુજ બંધુ ત્રિપૃષ્ણકુમાર સ્વયંપ્રભાદેવીને પરણીને તેની સાથે હાથિણી પર આરૂઢ થઈ પોતાના ઘર તરફ ચાલ્યા. ઉગ્રવિનિવાળા વાજિંત્રોના નાદથી સૂર્યના Page #135 -------------------------------------------------------------------------- ________________ યુકારંભ સગ ૧ લે ] [ ૧૦૧ અશ્વને ઉંચા કર્ણવાળા કરતા એ ત્રિષ્ટ વાસુદેવે સ્ત્રી સહિત પિતાના ઘરમાં પ્રવેશ કર્યો. આ વૃત્તાંત બાતમીદારરૂપ નેત્રવડે જાણવામાં અવ્યિાથી અશ્વગ્રીવ રાજા કે જે પ્રથમ સિંહને માર્યાની કથા સાંભળવાથી ક્રોધ પામેલો હતો તે વિશેષ ક્રોધાયમાન થયો. તેણે ચિંતવ્યું કે “હું છતાં જવલન જતી સ્ત્રીરત્ન બીજાને કેમ આપે ? કેમકે “રત્ન તે રત્નાકરમાંજ હોય.” તેથી તે આપનાર અને ગ્રહણ કરનારની પાસે કન્યાની યાચના કરવાને દૂતને મોકલો કારણકે નીતિમાં દૂત પ્રથમ છે.” આ પ્રમાણે મનમાં વિચારી એકાંતે નવા દૂતને બોલાવી બરાબર શિખવીને પોતનપુર તરફ મોકલ્યા. એ દૂત વાયુકુમારની જેમ શીવ્ર ગતિએ જવલનજટી પતનપુર હોવાથી ત્યાં જઈ પહોંચ્યો, અને જ્વલન જટીને આ પ્રમાણે કહ્યું-“ દક્ષિણ કાદ્ધની ઉપર સૌધર્મ ઇંદ્રની જેમ દક્ષિણ ભરતાદ્ધનું રક્ષણ કરનાર હયગ્રીવ રાજાની આજ્ઞાથી હું તમને કહેવા આવ્યો છું કે તમારે ઘેર સ્વયંપ્રભ નામે કન્યારત્ન છે, તે તમે મહારાજા હયગ્રીવ પાસે જઈને તેને આપ; કેમકે ભરતક્ષેત્રનું રત્ન બીજાને ઘેર હોય નહીં. “વળી તે કટુ છાયાવાળા મહારાજા અશ્વગ્રીવ તમારા પણ સ્વામી છે, તો પુત્રી પણ તેને જ આપવી જોઈએ, કારણ કે નેત્ર તો મસ્તકેજ શોભે. વળી આજ સુધી આરાધેલા અશ્વગ્રીવ રાજાને હવે પુત્રી ન આપીને કપ પમાડે છે તે ધમેલા સેનાને કુંક મારીને ગુમાવવા જેવું કરો છો; માટે તેમ કરવું યોગ્ય નથી.” આવી રીતે દૂત કહી રહ્યો એટલે જવલન જટી બેલ્યો-“તે કન્યા તો મેં ત્રિપૃષ્ણકુમારને આપી દીધી છે; અને કન્યાદાન તો એકજવાર થઈ શકે છે. વળી બીજી પણ વસ્તુ કોઈને આપી દીધી હોય તે પછી તેના ઉપર આપ નારનો હક રહેતું નથી, તો આ કુળવાન કન્યાના સંબંધમાં તે તેમ શેનું જ સંભવે? તે તમે પોતે જ વિચારો.” આ પ્રમાણે જવલન જટીએ દૂતને કહ્યું, એટલે તે દૂત અંતઃકરણમાં કલુષિત થઈ ત્યાંથી નીકળે અને ત્રિપૃષ્ણકુમારની પાસે આવ્ય; કારણ કે “દૂત પિતાના સ્વામીના સંદેશાનેજ લઈ જનારો હોય છે.” તેણે ત્રિપૃષ્ણકુમારને કહ્યું-જગતને જય કરનાર અને આ પૃથ્વીના ઇંદ્ર અશ્વગ્રીવ રાજાએ મારી સાથે તમને કહેવરાવ્યું છે કે જેમ મુગ્ધ વટેમાર્ગુ રાજાના ઉદ્યાન સંબંધી વૃક્ષના ફળને ગ્રહણ કરે, તેમ મારે યોગ્ય એવી સ્વયંપ્રભા કન્યા તે ગ્રહણ કરેલી છે. બંધુઓ સહિત તમારો હું નિયંતા સ્વામી છું અને મેં તમારૂ ઘણા કાળથી રક્ષણ કરેલું છે, માટે એ કન્યારત્નને તું છોડી દે, સેવકને સ્વામીનું શાસન પ્રમાણ કરવું એગ્ય છે.” આવાં દૂતનાં વચન સાંભળી વિકટ ભ્રકુટી ચડાવવાવ ભાલસ્થળને ભયંકર કરતો અને રાતા લોચનથી કપાળની શોભાને ધારણ કરતો ત્રિપૃષ્ણકુમાર બેલ્યો-“હે દૂત! તારો સ્વામી શું જગતમાં આવો ન્યાય પ્રવર્તાવે છે? અહા! લોકોમાં અગ્રેસર ગણાતા એવા તારા સ્વામીની કેવી કુલીનતા છે! આ ઉપરથી મને એમ લાગે છે કે તેણે પોતાના દેશમાં રહેલી અનેક કુલસ્ત્રીઓને ભ્રષ્ટ કરી હશે! કેમકે યુવાન માજારની પાસે દુધનું રક્ષણ કેમ થઈ શકે? અમારી ઉપર તો તેને સ્વામિત્વ હક શામાટેજ હોય, પણ આવો માર્ગ લેવાથી બીજે ઠેકાણે પણ તેને સ્વામિત્વ હક હશે તે થોડા વખતમાં Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨] યુદ્ધારંભ [ પર્વ ૪ થું ચાલ્યો જવાનો છે. તે શાલિના ભોજનની પેઠે હવે જે જીવવાથી તૃપ્ત થઈ ગયો હોય તે સ્વયંપ્રભા લેવાને પોતે જાતે ખુશીથી અહીં આવે, હે દૂત ! તું હવે અહીંથી શીઘ ચાલ્યા જા, કેમકે દ્વતપણાને લીધે તું અવધ્ય છે. વળી અહીં આવેલા તે હયગ્રીવને હણવાને અમે ઈચ્છીએ છીએ.” આ પ્રમાણે કહેવાથી જાણે ચાબુક મારી હોય તેમ તે દૂત ઉતાવળો ઉતાવળો ત્યાંથી નીકળીને એકદમ અશ્વગ્રીવ રાજા પાસે આવ્યા, અને સર્વ વૃત્તાંત તેમને નિવેદન કર્યું. આ વૃત્તાંત સાંભળીને હયગ્રીવનાં નેત્ર રાતાં થઈ ગયાં, દાઢ અને કેશ કુરવા લાગ્યા, દાંતવડે તે હોઠ કરડવા લાગ્ય, શરીર ધ્રુજવા લાગ્યું અને ભયંકર ભ્રકુટીથી તેનું લલાટ વિકટ જણાવા લાગ્યું. એવું ઉગ્ર રૂપ કરી તેણે અવજ્ઞા અને કો૫ સહિત વિદ્યાધરોના અધિપતિઓને આ પ્રમાણે કહ્યું-“અહા ! જવલનજીને દેવે કેવી દબુદ્ધિ આપી કે જેથી સૂર્યની સામે જેમ કાકીડા થાય તેમ તે મારી સામો થયે. તેનું કુલીનપણું કેવું કે જેણે મારા જેવા યોગ્યને છોડી પિતાની પુત્રીને પ્રજાપતિ રાજાના પુત્રની સાથે પરણાવી. એક સર્વ મૂખમાં શિરોમણિ મૂર્ખ તે જ્વલન જટી, બીજો પ્રજાપતિ, ત્રીજે સાવકી બહેનને પુત્ર ત્રિપૃષ્ટિ અને ચોથે સગપણની ગણત્રીવડે થયેલ પિતાના પિતાને સાળ અચલકુમાર, એ સર્વે નિર્લજજ થઈ મરવાનેજ ઈરછનારા છે, અને તેથીજ સિંહની સામે શિયાળની જેમ તેઓ મારી સામે લડવાને ઈરછે છે. તેથી તે વિદ્યાધરે ! પવન જેમ મેઘને, સિંહ જેમ હરિને અને કેસરી જેમ હાથીઓને પરાભવ પમાડે તેમ તમે જઈને તેમને પરાજય કરો.” જેમના હાથમાં રણ કરવાની કંડુ આવ્યા કરતી હતી એવા તે વિદ્યાધરો તૃષાવાળા પુરૂષે જેમ જળ મળવાથી હર્ષ પામે તેમ પોતાના પ્રભુની આવી આજ્ઞાથી ઘણે હર્ષ પામ્યા. તે પરાક્રમી વીરે જુદા જુદા યુદ્ધની પ્રતિજ્ઞા કરતા જાણે આકાશને ફડતા હોય તેમ ભુજાએને આસ્ફોટ કરવા લાગ્યા. સંગ્રામના કૌતુકથી મિત્રોની જેમ અમિત્ર-શત્રુઓ ઉપર ઉત્કંઠા બતાવતા “મારી પહેલાં બીજે જીતે નહીં' એવું પરસ્પર ધારીને ત્વરા કરવા લાગ્યા. ચાબુકેથી ઘોડાઓને, અંકુશથી હાથીઓને, પણાથી વૃષભાને અને લાકડીઓથી ઉંટને પ્રહાર કરીને ઉતાવળે ચલાવવા લાગ્યા. તરવારોને નચાવતા, ફુર જાતના અસ્ત્રોને વિસ્તારતા, ભાથાઓને સજજ કરતા, ધનુષ્યોની પણુચનો ટંકાર કરતા, મુદુગરોને જમાડતા, મોટી ગદાઓને ચલિત કરતા, ત્રિશલ્પીને ફેડતા અને પરિઘ, (ભૂગલ)ને ધારણ કરતા તે વીર કઈ આકાશ માર્ગે અને કઈ પૃથ્વી માગે યુદ્ધના કૌતુકવડે એકદમ પિતનપુર આવી પહોંચ્યા. તેઓને દૂરથી મોટે કેળાહળ સાંભળીને “આ શું?’ એમ પ્રજાપતિ રાજા એકાએક સંજમ પામ્ય, ત્યારે જવલન જટીએ કહ્યું- આ અધિગ્રીવ રાજાની આજ્ઞાથી તેના સુભટો આવે છે તે તે ભલે આવે, તમે મારૂં યુદ્ધકૌતુક જુઓ ! મારી પહેલાં ત્રિપૃથકુમારને કે અચલકુમારને યુદ્ધ કરવાની જરૂર નથી.” આ પ્રમાણે ઉત્સુક થઈને જવલન જટી પરિકર બાંધી યુદ્ધ કરવા તૈયાર થયે. Page #137 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લેા ] ત્રિપૃષ્ટ તથા અચલકુમારને પ્રાપ્ત થયેલ વિદ્યાસિદ્ધિ [ ૧૦૩ અધગ્રીવના તમામ સુભટા તેની ઉપર એક સાથે કાધથી પ્રહાર કરવા લાગ્યા; કારણ કે જ્યારે પેાતાના પક્ષના માણસ પરપક્ષમાં જોવામાં આવે છે, ત્યારે કાષ સહજ ઉત્પન્ન થાય છે. અપવાદ રહિત એવા જ્વલનટીએ ‘અપવાદથી ઉડ્સની જેમ તેના શસ્ત્રોના પેાતાના શસ્ત્રોથી નાશ કર્યા; અને પછી ઉત્પાતકાળના મેઘ જેમ કરાની વૃષ્ટિથી હાર્થીઓને ઉપદ્રવ પમાડે તેમ પેાતાના તીક્ષ્ણ ખાણેાની વૃષ્ટિથી તે સ* સુભટાને ઉપદ્રવિત કર્યા. સહેજવારમાં વાદી જેમ સૉંના ગવને હરી લે, તેમ તેઓના વિદ્યાબળ અને ભુજખળના ગવને જ્વલનજટીએ હરી લીધેા. પછી તેને કહ્યું- અરે વિદ્યાધરા ! ચાલ્યા જાએ, અનાથ અને ગરીબ એવા તમને કેાઈ મારશે નહી. હવે તમારા હયગ્રીવને મધ્યમાં સ્વામી કરીને થાવત્ત પર્વત ઉપર આવા, અમે પણ ત્યાં ઘેાડા સમયમાં આવી પહેાંચશુ. ’ _ આ પ્રમાણે અવજ્ઞાથી કહ્યું; એટલે તે હયગ્રીવના સુભટા ભય પામી પ્રાણ લઈને કાગડાની જેમ ત્યાંથી નાસી ગયા, અને જાણે મસીથી લીંપાયેલા હાય તેમ ષણી લજજાથી જેમના મુખ મલિન થયેલાં છે એવા તે સુભટાએ મયૂરગ્રીવના પુત્ર અશ્વગ્રીવ પાસે આવીને તે વૃત્તાંત કહ્યું. તેએની વાણીથી આહૂતિવડે અગ્નિની જેમ નીલાંજનાના પુત્ર અને અક્ષય ભુજપરાક્રમવાળા અશ્વગ્રીવ રાજા, કાપથી રાતા વિકરાળ નેત્ર કરી અને રાક્ષસની પેઠે ભયંકર રૂપ ધરી પેાતાના સામત, અમાત્ય અને સેનાપતિ વિગેરેને આ પ્રમાણે આજ્ઞા કરવા લાગ્યાઅરે વીરા ! સર્વ પ્રકારની તૈયારીથી તમે સત્વર આવે, અને ઉછળતા સમુદ્રની જેમ બધું સૈન્ય એક સાથે પ્રયાણ કરે તેમ કરી; કારણકે ધૂમાડા જેમ મસલાંના સહાર કરે તેમ ત્રિપૃષ્ટ, અચલ અને જ્વલનજી સહિત પ્રજાપતિ રાજાના હું સંગ્રામમાં સહાર કરીશ. ’ આ પ્રમાણે કેપ સહિત અને ઉગ્ર એવેા અધગ્રીવ રાજા ખાલી રહ્યો એટલે બુદ્ધિના ગુણગ્રામનુ' મંદિર એવા મુખ્ય પ્રધાને તેને આ પ્રમાણે કહ્યું- આપ મહારાજાએ પૂવે લીલામાત્રમાં આ ત્રિખંડ ભરતક્ષેત્રને જીતી લીલું છે, અને તે આપની કીતિ તથા લક્ષ્મીની વૃદ્ધિને માટે થયેલું છે, તેમજ સવ પરાક્રમીએમાં આપ અગ્રેસર થયા છે, તેા આ એક માત્ર સામતરાજાને વિજય કરવા માટે તમે પાતે તૈયાર થયા છે, તેા હવે તેથી તમે વિશેષ શી કીતિ અને શી લક્ષ્મી મેળવશેા ? પરાક્રમી પુરૂષોના હોન પુરૂષના વિજયથી કાંઈ પણ ઉત્કૃષ થતા નથી; કારણકે “ હાથીને વિદારણ કરનાર કેસરીસિંહની એક હરિણ મારવાથી શી પ્રશંસા થાય ?' પણ કદિ જો હીન પુરૂષને દૈવયેાગે વિજય થાય તા પૂર્વ ઉપાજેલા સ યશેારાશી એકી સાથે ચાલ્યું જાય છે; કેમકે રણની ગતિ વિચિત્ર છે. વળી સિંહના વધથી અને ચંસિંહના ઘર્ષણુની પ્રતીતિથી નિમિત્તિયાની સત્ય વાણી '' ܕ જૈન સિદ્ધાંતમાં ઉત્સગ માગ અને અપવાદ માત્ર એમ એ પ્રકારના માર્ગો કહેલા છે. તેમાં ઉત્સગ એ મુખ્ય વિધિમા` છે. અને ચેાગ્ય અવસરે તેમાં ફેરફાર કરવાને રસ્તા બતાવેલા છે તે અપવાદ માગ કહેવાય છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪] અશ્વગ્રીવને થયેલ અપશુકના [૫ ૪ થું તરફ જોતાં તે મેટું શંકાનુ સ્થાન છે. માટે હે પ્રભુ! આ વખતે છ ગુણ્ણામાંથી આસનને ગુણુ ધારણ કરવા ઉચિત છે, માટા હાથી પણ અજ્ઞાતપણે દોડવાથી કાદવમાં ખુંચી જાય છે. આ બાળક સાહસ કરનારા છે, તેથી કદ્ધિ અષ્ટાપદની જેમ એકદમ ઉછળીને તે પેાતાનાજ ભગ કરશે તેા તમારૂ' હિત અહિં બેઠા બેઠા સિદ્ધ થશે. હું પૃથ્વીપતિ ! જો દિ આમ બેસી રહેવાનું સહન કરવાને તમે અસમથ હા તા તમારા સૈન્યને તેની સામે જવાની આજ્ઞા કરો. કેમકે તમારા સૈન્યના પરાક્રમને પણુ કાણુ સહન કરી શકે એમ છે ?' રાજાએ અભિમાનના આવેશથી મંત્રીની આવી સત્ય અને હિતકારી વાણીના અનાદર કર્યા. ગંરૂપી મિદરાના કેફવાળા પુરૂષાને ચેતના કમાંથી હાય! · અરે મ ંત્રી! તુ કાયર જાય છે.' એ પ્રમાણે કહી મંત્રીનેા તિરસ્કાર કરી કાપ પામેલા રાજાએ સેવકાની પાસે તરતજ પ્રસ્થાનના દુંદુભિ વગડાવ્યેા. તે દુંદુભિના શબ્દથી જાણે પાસેજ રહ્યા હાય તેમ સ* સૈનિકે સ સામગ્રી સાથે દૂરથી પણ તત્કાળ ત્યાં આવીને એકઠા થયા. પછી અશ્વગ્રીવે સ્નાનગૃહમાં જઈ ગંગાના નિળ અને ઊંચા તરગાવડે હંસની જેમ ઝારીએ માંહેના નિર્મળ જળવડે સ્નાન કર્યું, અને રેશમી વસ્ત્રથી શરીરને લુછી દીવ્ય ધૂપવડે પિત થયા. પછી નંદનવનમાંથી લાવેલા ગાશીષ ચંદનવડે તેણે શરીરે વિલેપન કરી છેડાવાળું શ્વેત વસ્ત્ર ધારણ કરી, તરવાર બાંધી, પુરાહિત જેને તિલક કરેલું છે એવા એ રાજાઓનાં તિલકરૂપ મહારાજા ચારણુભાટાથી સ્તુતિ કરાતેા, ઉજ્જ્વળ છત્ર અને ચામર સહિત, મદથી પૃથ્વીનું સિંચન કરતા એવા એક મોટા હાથી ઉપર આરૂઢ થયા. અનિવાય` શક્તિવાળા હાથીએ, અશ્વો અને રથાથી પરિવતિ થઈ અશ્વગ્રીવ રાજા પતાને પણ ચળાયમાન કરતા ત્યાંથી ચાલ્યા. માર્ગમાં ચાલતાં પ્રચર્ડ પવનથી હી'ચકા ખાતા એવા તેના છત્રનેા દંડ વૃક્ષની જેમ ભાંગી ગયા; અને વૃક્ષપરથી પુષ્પની જેમ તેમજ આકાશમાંથી તારાની જેમ અધગ્રીવના મસ્તક ઉપરથી છત્ર ભૂમિ પર પડી ગયું. જ્યેષ્ઠ માસમાં સરેાવરની જેમ અને શરદઋતુમાં કાદવની જેમ તેના હાથીનેા મદ તરત સુકાઈ ગયા; જાણે કાળથી ભય પામ્યા હાય તેમ તેણે મૂત્રાત્સગ કરવા માંડયો અને વરસપણે ગર્જના કરી પેાતાનું મસ્તક નીચું નમાવ્યું. ચારે તરફ રજની વૃષ્ટિ, રૂધિરની વૃષ્ટિ, દિવસે નક્ષત્રાનું અવલેાકન, ઉલ્કાપાત અને વીજળીનું પડવું ઇત્યાદિક ઉત્પાતા થવા લાગ્યા. ઊંચુ` મુખ કરી શ્વાના દીન સ્વરે રાવા લાગ્યા, સસલાએ પ્રગટ થવા લાગ્યા, ચિલ્લાએ આકાશમાં ફરવા લાગી, કાકાલ પક્ષીએ પાકારવા લાગ્યા, માથા ઉપર ગીધ પક્ષીઓ વધવા લાગ્યા, અને કપાત પક્ષી ધ્વજ ઉપર આવીને બેઠા. આ પ્રમાણે અધગ્રીવ રાજાને અપશુકને થયાં. આવાં નઠારાં શુકનોને પણુ અવગણીને યમરાજના પાસથી જાણે આકર્ષાયા હૈાય તેમ તે ઉચ્છ્વ ખલ થઈ ને આગળ ચાલ્યા. તે વખતે આવા અપશુકનો હાવાથી ઉત્સાહ રહિત થયેલા વિદ્યાધરા અને રણની ઉત્કંઠા વગરના રાજાઓ સ્વાધીન છતાં પણ જાણે તેઓને વેઠે પકડવા હાય તેમ આવી આવીને અધગ્રીવને વીટાઈ વળ્યા. સૈન્યવાળા થયેલ તે હયગ્રીવ અનુક્રમે પ્રયાણા કરતા કરતા Page #139 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લો ] અશ્વગ્રીવને થયેલ અપશુકને [૧૦૫ રથાવને પરિસ્કાર કરનારા એવા રથાવત્ત પર્વત સમીપે આવી પહોંચ્યો. ત્યાં જાણે વૈતાઢયગિરિ હેય તેમ એ પર્વતની નીચેની ભૂમિ ઉપર અશ્વગ્રીવના હુકમથી વિદ્યાધરના સૈન્યએ નિવાસ કર્યો. આ તરફ પોતનપુરમાં વિદ્યાધરોના રાજા જ્વલન જટીએ બલભદ્ર અને વાસુદેવને કહ્યું“તમારામાં સ્વાભાવિક એવી શક્તિ છે કે જેની સામે કોઈ પણ ટકી શકે તેમ નથી, તથાપિ પ્રેમવડે ભીરૂ થઈ હું તમને કહું છું; કારણ કે પ્રેમ અસ્થાને પણ ભય બતાવનાર છે. વિદ્યાથી દુર્મદ, બળવાન, તીવ્ર, અનેક રાજાઓની સહાયવાળો, નિરંતર વિજય કરનારો અને ઊંચી ગ્રીવાવાળો એ અશ્વગ્રીવ કોને શંકા કરવા યોગ્ય નથી? જે કે એક વિદ્યા સિવાય તમારા બંનેને હયગ્રીવથી કાંઈપણ ન્યૂન નથી, વિદ્યા વિના પણ તમે તેને હણવાને સમર્થ છે; તેમ છતાં હું તમને પ્રાર્થના કરું છું કે તમારે વિદ્યાસિદ્ધિને માટે જરા શ્રમ કરવો; જેથી તેનું વિદ્યાવડે કરેલું માયાયુદ્ધ પણ વ્યર્થ જાય.” જ્વલનટનાં આવાં વચનોનો સ્વીકાર કરી, તેઓ શુદ્ધ વસ્ત્ર પહેરી વિદ્યાનું આરાધન કરવાને તૈયાર થયા. જવલન જટીએ તેમને વિદ્યા શીખવી, એટલે તે મંત્રબીજના અક્ષરોને મનમાં સ્મરણ કરતા બંને ભાઈઓએ એકાગ્રચિત્તે સાત રાત્રી નિર્ગમન કરી. સાતમે દિવસે શેષનાગને પણ કંપ થયો, અને સર્વ વિદ્યાઓ ધ્યાનારૂઢ એવા બલભદ્ર તથા વાસુદેવને પ્રાપ્ત થઈ. ગારૂડી, રોહિણી, ભુવનભણું, કૃપાણતંભની, સ્થામશુંભની, મચારિણી, તમિશ્રકારિણી, સિંહન્નાસિની, વેગાભિગામિની, વૈરિમોહિની, દિવ્યકામિની, પ્રવાસિની, કૃશાનુવષિણ, નાગવાસિની, વારિશેષણી, ધરિત્રવારિણી, બંધમોચની, વિમુક્તકુતળા, નાનારૂપિણ, લોહશંખલા, કાલરાક્ષસી, છત્રદશદિકા, ક્ષણલિની, ચંદ્રમૌલિ, રૂક્ષમાલિની, સિદ્ધતાડનિકા, પિંગનેત્રા, વનપેશળા, વનિતા, અહિફણા, ઘોષિણી અને ભીરૂભીષણ-આ પ્રમાણેના નામેવાળી વિદ્યાઓએ આવીને કહ્યું“અમે તમારે વશ છીએ. વિદ્યા સિદ્ધ થવાથી બન્ને જણા ધ્યાનમુક્ત થયા. મહાત્માઓને પુણ્યના આકર્ષણથી શું શું પ્રાપ્ત નથી થતું? પછી ત્રિપૃષ્ટ વાસુદેવે પિતાના ષ્ટ બંધુ અચલ બલભદ્ર સાથે પ્રજાપતિ અને જવલનજટી વિગેરેથી યુક્ત એવું મોટું સૈન્ય લઈ શુભ દિવસે પ્રયાણ કર્યું. જાણે ગરૂડે હોય તેવા વેગવાન મોટા પંચરંગી અશ્વોથી, જાણે જયલક્ષ્મીના મંદિરે હોય તેવા શત્રુઓને આસ્કંદ કરનારા રથી, ઐરાવતહસ્તીને ઉલ્લંઘન કરનારા મનદ્વત હાથીઓથી, જાણે કેશરીસિંહ હોય તેવા ફાળ દઈને ચાલતા ઉત્તમ દિલથી અને આકાશચારી તથા ભૂમિચારી લોકોથી આકાશ અને ભૂમિને આચ્છાદન કરતે, સ્વજનની જેમ અનુકૂળ શુકનેએ પ્રેરેલો, વાત્રોના નાદથી અને અશ્વ તથા ગજોના શબ્દોથી દિશાઓને ભેદતે અને મોટા સૈન્યના ભારથી પૃથ્વીને કંપાવતે ત્રિપૃષ્ણ વાસુદેવ પિતાના દેશના સીમાડા પર રહેલે જાણે શિલાતંભ (પાળીઓ) હોય તેવા રથાવત્ત પર્વત પાસે આવી પહોંચ્યા. બંને સૈન્યમાં “તમે આ યુદ્ધભૂમિમાં સભ્ય B - 14 Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬] અશ્વગ્રીવના સૈન્યનો ભંગ [ પર્વ ૪ થું થવા માટે આવો” એમ પોતાના સ્વરવડે જાણે દેવતાઓને બોલાવતા હોય તેમ વાજિંત્રો વાગવા લાગ્યા. દેવ અને દૈત્યના ઇદ્રોની જેમ રણની ઉત્કંઠાવળા ત્રિપૃષ્ટ અને અલ્પગ્રીવના સૈન્ય સામસામા આવીને સ્થિત થયા. કવચ ધરીને સજજ થયેલા એ બંને સૈન્યોનો કોળાહળ, અશ્વસૈન્ય ચૂર્ણ કરેલી પૃથ્વીની રજની જેમ દિશાઓમાં વ્યાપી ગયો. સૈન્યના નિશાનની ધ્વજાઓ ઉપર રહેલા સિંહ, અષ્ટાપદ, ચિત્તા, હાથી અને વાનરથી સર્વ આકાશ ભયંકર અરણ્યના જેવું દેખાવા લાગ્યું. નારદના જાણે બંધુ હોય તેમ કળક્રીડા કરવામાં કુતુહળવાળા અને સુભટોને ઉત્સાહ આપવામાં ચતુર એવા ભાટચારણો રણભૂમિમાં ફરવા લાગ્યા. ત્યાર પછી બંને સૈન્યએ યુદ્ધનો આરંભ કર્યો તેઓના બાણેની શ્રેણિથી જાણે આકા શમાં પક્ષીઓ ઉડતા હોય તેવો દેખાવ થઈ રહ્યો. તે વખતે અરણ્યમાં વૃક્ષની શાખાઓના અગ્રભાગના પરસ્પર સંઘર્ષણથી જેમ દાવાનળ ઉત્પન્ન થાય તેમ તે બંને સૈન્યના સૈનિકેના યુદ્ધમાં પરસ્પર અથડાતા શસ્ત્રોથી અગ્નિ ઉત્પન્ન થયો. સમુદ્રમાં પરસ્પર અથડાવાથી જેમ અનેક જળજતુઓને વિનાશ થાય તેમ શસ્ત્રાસ્ત્રવડે યુદ્ધ કરનારા અમીત પરાક્રમી અનેક સુભટનો તે રણભૂમિમાં વિનાશ થયો. થોડી વારમાં સમુદ્રની વેલા જેમ નદીના જળને પરાક્ષુખ. કરે તેમ ત્રિપૃષ્ટ વાસુદેવની અગ્રસેનાએ અશ્વગ્રીવની સેનાને પરાક્ષુખ કરી તત્કાળ પિતાના અગ્રસન્યનો ભંગ થતો જોઈને જાણે આંગળીના અગ્રભાગને ભંગ થયેલ હોય તેમ અશ્વગ્રીવના પક્ષના વિદ્યારે ઘણા કે પાયમાન થયા. પ્રચંડ ભુજાવાળા તેઓ રણભૂમિમાં એટલા બધા ઉત્કટ થઈ ગયા કે જાણે યમરાજના સચીવપણની મુદ્રાને પ્રાપ્ત કરી આવેલા પિશાચ હોય તેવા તેઓ જણાવા લાગ્યા. તેઓમાં વિકટ અને ઉત્કટ દાંતવાળા, વિશાળ વક્ષસ્થળવાળા, તેમજ શ્યામ અને ભયંકર આકૃતિવાળા રાક્ષસ, જાણે અંજનાચલ પર્વતના શિખરો હોય તેવા જણાવા લાગ્યા. કેટલાક વિદ્યાધરો પુછડારૂપી હળને પછાડવાથી પૃથ્વીને ફાડી નાખતા અને મંડળાગ્રની ક્રિયાને કરનારા નખોવાળાં કેશરીસિંહો થયા. કેટલાએક પિતાની શુઢાથી તૃણના પુળાની જેમ હસ્તિઓને આકાશમાં ઉછાળનારા તેમજ જાણે ઉંચા શિખરવાળા પર્વતે હોય તેવા અષ્ટાપદ પશુઓ થયા. કેટલાએક પુંછડાઓને પૃથ્વી પર પછાડતા અને દાંતથી વૃક્ષને મરડી નાખતાં સિંહ તથા હસ્તીની આકૃતિ જેવા પણ વિકરાળ એવા વરાહ જાતિના પશુઓ થયા અને બીજા કેટલાએક ચિત્તા, સિંહ, વૃષભ, દંશ અને નાર વિગેરે શીકારી પ્રાણીઓનાં રૂપ કરીને તૈયાર થયા. પછી જાણે યમરાજને બોલાવતા હોય તેમ ભયંકર શબ્દો કરતા તે વિદ્યાધરો વેગથી ત્રિપૃષ્ટના સૈન્યને ઉપદ્રવ કરવા લાગ્યા, તેથી જેઓનાં મુખ ગ્લાનિ પામી ગયા છે અને જેમને ઉત્સાહ ભંગ થઈ ગયે છે એવા પ્રજાપતિ રાજાના પુત્ર ત્રિપૃષ્ટ વાસુદેવના સુભટે તત્કાળ વિચાર કરવા લાગ્યા કે “અહા! આ શું થયું? શું અમે માગની બ્રાંતિથી આ યમરાજના નગરમાં આવ્યા? અથવા શું રાક્ષસોના નિવાસસ્થાનમાં આવ્યા કે ભયંકર વિંધ્યસ્થળમાં આવ્યા? અથવા શું અશ્વગ્રીવની આજ્ઞાથી આ સર્વ ભૂત અને ક્રૂર પ્રાણીઓ અમોને હણી નાખવાને માટે Page #141 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લે ] ત્રિપૃષ્ટના સૈન્યને વિદ્યાધરાએ કરેલ માયાવી ઉપદ્રવ [ ૧૦૭ પાતપેાતાના સ્થાનકેાથી અહીં આવ્યા છે? ખરેખર, એક કન્યાને નિમિત્તે આ પ્રલયકાળ પ્રાપ્ત થયા છે, આ સમયમાં જે ત્રિપૃષ્ટ રાજા ાતે જય મેળવે તે અમારા પુરૂષાથ રહ્યો એમ સમજવાનુ છે, ’’ આ પ્રમાણે ચિ'તામાં નિમગ્ન અને બુદ્ધિ રહિત થયેલા તે સુભટા જ્યારે રણમાંથી પાછા વળવાને ઇચ્છવા લાગ્યા ત્યારે જ્વલનજટીએ આવી ત્રિપૃષ્ટને કહ્યું- આ સર્વ વિદ્યાધરાની કેવળ માયા છે, આમાં કાંઈ પણ સત્ય નથી, હું બરાબર જાણું છું; કારણુ કે સપના ધસારા સપજ જાણે, બીજો ન જાણે. એ મંદ બુદ્ધિવાળા વિદ્યાધરાએ આવી માયા બતાવીને પોતાની અશક્તિ બતાવી આપી છે; કારણ કે શક્તિવાન્ એવા કયા પુરૂષ આવી બાળકને ખવરાવવા જેવી ઈચ્છા કરે ? માટે હું મહાવીર ! બેઠા થા, રથ ઉપર આરૂઢ થા અને આ શત્રુઓને માનરૂપી ઉંચા પર્વત ઉપરથી હેઠા ઉતારા. કિરણેાથી ઉદ્યત થયેલા સૂની જેમ તમે જ્યારે રથારૂઢ થશેા, ત્યાર પછી કયા પુરૂષનુ તેજ વૃદ્ધિ પામશે ?” આ પ્રમાણે જવલનજટીએ કહ્યુ' એટલે મહારથીઓમાં અગ્રસર એવા ત્રિપૃષ્ટ વાસુદેવ સૈન્યને આશ્વાસન આપી મોટા રથ ઉપર આરૂઢ થયા. અને માટી ભુજાવાળા અચલ બલરામ પણુ સંગ્રામના રથ ઉપર બેઠા. કારણ કે ખીજી કેાઈ વખતે પણ પેાતાના લઘુમ ને એકલા મુકતા નહીં તે યુદ્ધ વખતે તેા તેને એકલા કેમજ મૂકે ? પછી સિંહા જેમ ગિરિના શિખરા ઉપર ચડે તેમ જવલનજટી વિગેરે વિદ્યાધરા પણ રથા ઉપર આરૂઢ થયા. તે વખતે વાસુદેવના પુણ્યથી આકર્ષાયેલા દેવતાઓએ આવીને ત્રિપૃષ્ટ વાસુદેવને શાગ નામે દિવ્ય ધનુષ્ય, કૌસુદકી નામે ગદા, પાંચજન્ય નામે શ"ખ, કૌસ્તુભ નામના મણિ, ન ક નામે ખડ્ગ અને વનમાળા નામે એક માળા અર્પણ કરી. તેમજ બલભદ્રને સવતંક નામે હળ, સૌન નામે મુશળ અને ચંદ્રિકા નામની ગદા આપી. તેઓને આ પ્રમાણેનાં દિવ્ય શસ્રો મળેલાં જોઈને હુ પામેલા સર્વે સુભટા જાણે યમરાજના પુત્રો હોય તેમ એકઠા થઈને પૂ પરાક્રમ બતાવતા અધિક યુદ્ધ કરવા લાગ્યા, પછી ત્રિપૃષ્ટ યુદ્ધરૂપી નાટકમાં નાંદીરૂપ અને શબ્દથી દિશાઓના મુખને પૂરનારા પાંચજન્ય નામનેા શંખરત્ન કો. સંવત્ત પુષ્કરાવત્ત નામના પ્રલય મેઘની ગજના જેવા તે શખના નાદથી અશ્વગ્રીવના સવ સૈનિકા ક્ષાભ પામી ગયા; તે વખતે કેટલાએકના હાથમાંથી વૃક્ષાનાં પત્રોની જેમ શસ્રો પડી ગયાં, કેટલાએક જાણે અપસ્માર વ્યાધિવાળા હોય તેમ પોતેજ પૃથ્વી ઉપર પડી ગયા, કાઈ શિયાળની જેમ ભીરૂ થઈ નાસી ગયા, કૈાઈ સસલાની જેમ નેત્ર આડા હાથ દઈ ને સંતાઈ ગયા; કાઈ ઘુવડ પક્ષીની જેમ ગુફામાં પેસી ગયા, અને કાઈ જળની બહાર મૂકેલા શ`ખલાની જેમ ખળભળવા લાગ્યા. સમુદ્રના શાષણની જેમ પૂર્વે કદિ નહી થયેલ પેાતાના સૈન્યના ભંગ સાંભળીને અશ્વગ્રીવે પાતાના સુભટાને કહ્યું–“ અરે! વિદ્યાધરા ! વૃષભના નાદથી જેમ વનમાં મૃગલા નાસી Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮]. અશ્વગ્રીવ ને ત્રિપૃષ્ટ વરચે ઠંદ્વ યુદ્ધ [ પર્વ ૪ થું જાય, તેમ ફક્ત શંખના નાદથી ત્રાસ પામીને તમે કેમ નાસી જાઓ છે? તમે એ ત્રિપૃષ્ટ અને અચલનું શું પરાક્રમ જોયું કે જેથી ચાટિયા રૂપે ઉભા કરેલા પુરૂષના દર્શનથી પશુઓ નાસી જાય તેમ તમે ત્રાસ પામી નાસી જાઓ છે? આજ સુધી વિવિધ યુદ્ધની અંદર મેળવેલ યશ તમે હારી જાઓ છે; કારણકે ધોયેલા શ્વેત વસ્ત્ર ઉપર પડેલો લેશ માત્ર પણ કાજળનો ડાઘ તે વસ્ત્રની શેભાને ઘટાડે છે. દેવયોગે તમારામાં જે આ ખલિતપણું આવી ગયું છે તેને નિવૃત્ત કરો, આકાશચારી એવા તમારી આગળ એ ભૂચર મનુષ્યો શા હિસાબમાં છે? તમે યુદ્ધ કરે, અથવા જે અશક્ત છે તો કેવળ સભ્ય થઈને ઉભા રહે; હું અશ્વગ્રીવરાજા રણભૂમિમાં કોઈની સહાયની દરકાર કરતા નથી.” આ પ્રમાણે અશ્વગ્રીવે કહ્યું, એટલે લજજાથી નીચાં મુખ કરી સર્વ વિદ્યાધર પર્વતથી ખલના પામેલા સમુદ્રની જેમ પાછા વળ્યા. પછી અલ્પગ્રીવ પણ રથમાં બેસી અવ્યગ્ર થઈ ક્રૂર ગ્રહની જેમ શત્રુઓનો ગ્રાસ કરવાને આકાશમાર્ગે ચાલે; અને જાણે નવીન અસ્ત્રોનો મેઘ હોય તેમ બાણોથી, શોથી અને બીજાં અસ્ત્રોથી તેણે ત્રિપૃષ્ટિના સૈન્ય ઉપર વૃષ્ટિ કરવા માંડી. એ અઓની વૃષ્ટિથી ત્રિપૃષ્ટિનું બધું સૈન્ય ગ્લાનિ પામવા લાગ્યું; કારણકે ભૂમિચર મનુષ્યો કદિ ધીર હોય તે પણ આકાશચારીઓની સામે શું કરી શકે? પછી બલરામ, ત્રિષ્ટ અને જવલનજી રથમાં બેસી પોતાના વિદ્યાધર સુભટોની સાથે આકાશમાં ઉડડ્યા; અને બન્ને પક્ષના વિદ્યારે આકાશમાં રહીને ગુરૂની પાસે જેમ પરીક્ષા આપે તેમ પરસ્પર પિતાની વિદ્યાશક્તિ બતાવતા અધિકાધિક યુદ્ધ કરવા લાગ્યા. તે વખતે બને સૈન્યના ભૂચર વીરે પણ વનમાં જેમ હાથી લડે તેમ પરસ્પર ઘણે ક્રોધ કરીને યુદ્ધ કરવા લાગ્યા. ડીવારમાં શસ્ત્રોથી પરસ્પર પ્રહાર કરતા એવા વિદ્યાધરોના રૂધિરની પૂર્વે કદિ નહીં થયેલી અને જાણે ઉત્પાતકારી હોય તેવી વૃષ્ટિ થવા માંડી; પરસ્પર આઘાતના શબ્દોથી ગગનને ગજાવતું અને દંડના નાદથી સંગીત જેવું જણાતું દંડાદંડી યુદ્ધ કેટલાક વિદ્યાધર કરવા લાગ્યા. ઉદંડ ભુજાથી પ્રચંડ એવા કેઈ ડંકાઓથી ઢોલની જેમ ખગદંડવડે શત્રુઓને મારવા લાગ્યા; બીજાને યુદ્ધમાં જય નહીં સહન કરનારા કોઈ પરસ્પર મળતી વખતે કાંસીના તાલની જેમ વિશાળ કુરક જાતિના શસ્ત્રોનું આશ્લેટન કરવા લાગ્યા; મેઘ જેમ વિજળીને ફેકે તેમ કોઈ આકાશપર રસ્તાને પાડતા તડતડ શબ્દ કરતી શક્તિઓને ફેંકવા લાગ્યા; કેઈ ભયંકર સર્પોની જેવા શલ્યની વૃષ્ટિ કરવા લાગ્યા, અને કોઈ જાણે બીજા ગરૂડ હોય તેવા પત્રોથી કુરાયમાન પત્રી જાતના શસ્ત્રોને વર્ષાવવા લાગ્યા. એવી રીતે બંને સૈન્યમાં ઉછળતા અને પડતા એવા આયુધથી આકાશ અને પૃથ્વી જાણે વિવિધ જાતનાં શસ્ત્રોથી વ્યાપ્ત હોય તેમ દેખાવા લાગ્યાં. કોઈ તરત છેદીને હાથમાં ગ્રહણ કરેલા શત્રુઓના મસ્તકેવડે જાણે ઉદ્ભટ ક્ષેત્રપાળો હોય તેમ રણભૂમિમાં દેખાવા લાગ્યા. હાથીના મુખથી જેમ ગણપતિ અને ઘોડાઓના મુખથી જેમ કિનારો ઓળખાય તેમ કબંધ ઉપર પડેલા હાથી અને અના મસ્તકને લીધે અનેક સૈનિકો તેવા દેખાવા લાગ્યા. તરત છેદાઈને ઘણીવાર કટીબાગ ઉપર Page #143 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લો] આકાશમાં વિદ્યાધરનું ભયંકર યુદ્ધ [ ૧૦૯ પડેલા પિતાના મસ્તકવડે નાભિ મુખવાળા ભૂત હોય તેમ કેટલાક જણાવા લાગ્યા, કોઈ વીર પુરૂના કાંધ દેવીના સ્વયંવરથી જાણે ઘણે હર્ષ પામ્યા હોય તેમ નૃત્ય કરવા લાગ્યા. કોઈના મસ્તકે છુટા પડી ગયા છતાં પણ જાણે કબંધ ઉપર ચડવાને આદરથી મંત્રો બોલતા હોય તેમ ટુર શબ્દો કરવા લાગ્યા. આ પ્રમાણે કલ્પાંત કાળની જેવો ભયંકર સંગ્રામ પ્રત્યે. તે વખતે ત્રિપૃષ્ટ વાસુદેવે પિતાને રથ અશ્વગ્રીવના રથની સામે હંકાર્યો. મહારથીઓમાં અગ્રણી એવા બલરામ પણ સ્નેહના ગુણથી આકર્ષાઈ પોતાના અનુજ ત્રિપૃષ્ણના રથની પાસે પોતાના રથના ઘોડા પ્રેરીને આવ્યા. તે વખતે અશ્વગ્રીવ અત્યંત ક્રોધથી રાતાં થયેલાં નેત્રો પ્રસારી તેમની સામે તે જેતે જાણે તે બંનેનું પાન કરી જવાને ઈરછતો હોય તેમ બેલ્યો-“અરે! તમારા બંનેમાં મારા ચંડસિંહ દૂત પર ધસારો કરનાર કેણ છે? અને પશ્ચિમ દિશાના અંતમાં રહેલા સિંહને ઘાત કરીને દુર્મદ થનારો કેણ છે? પોતાનાજ વધને માટે વિષકન્યા જેવી જવલનજટીની સ્વયંપ્રભા કન્યાને કેણુ પર છે? વાનર જેમ સૂર્ય સામી ફાળ મારે તેમ મારી ઉપર ફાળ મારનાર કેણ છે? કયો મૂઢ બુદ્ધિવાળો પુરૂષ અને સ્વામી તરીકે નથી માનતે? આટલીવાર સૈન્યનો ક્ષય થતાં પણ તમે શા માટે ઉપેક્ષા કરી? તમે બે કોના આશ્રયથી મારી સામે થયા છે ? અરે બાળકો ! આને પ્રત્યુત્તર આપે, અને પછી અનુક્રમે અથવા એક સાથે સિંહની સાથે હાથીના બાળકોની જેમ તમે મારી સાથે યુદ્ધ કરો.” આવાં અશ્વગ્રીવનાં વચન સાંભળી ત્રિપૃષ્ટ હસતાં હસતાં બોલ્ય-અરે ! દુષ્ટ ! તારા દૂતને ઘર્ષણ કરનાર, પશ્ચિમના સિંહને શિકાર કરનાર, સ્વયંપ્રભાને પરણનાર, તને સ્વામી તરીકે નહીં માનનાર અને આટલીવાર તારી ઉપેક્ષા કરનાર હું પોતે ત્રિપૃષ્ટ છું, અને આ બળથી બળવાન સૈન્યને નાશ કરનારા મારા જયેષ્ઠ ભ્રાતા બલરામ છે. ત્રણ લેકમાં પણ તેની સામે ટકી શકે તેવો કોઈ નથી, તે તું કે માત્ર છે? હે મહાબાહુ! જે તારે અભિમત હાય તે સૈન્યને ક્ષય કરવાની કોઈ જરૂર નથી. તું પોતે અસ્ત્ર ગ્રહણ કર, તું મારે રણભૂમિનો અતિથિ છે. આપણુ બનેનું ઠંદ્વયુદ્ધ થાઓ, ભુજાઓનું કૌતુક પૂર્ણ થાઓ, અને બને, સૈન્યના સુભટે માત્ર સભ્ય થઈને જોયા કરો.” આ પ્રમાણે અશ્વગ્રીવ અને ત્રિપૃષ્ટ બનેએ અંગીકાર કરીને પિતા પોતાના છડીદારો પાસે પિતાના સૈન્યને યુદ્ધ કરતા અટકાવ્યા. પછી એક હાથ મધ્યમાં રાખી અને બીજો હાથ કામઠાની અણી ઉપર રાખી અશ્વગ્રીવે યમરાજની ભ્રકુટી જેવા ભયંકર ધનુષ્યની ઉપર પણી ચડાવી. પછી રણલક્ષમીની ક્રીડાના સંગીતની જાણે વીણા હોય તેવી ધનુષ્યની પણ મયૂરગ્રીવના પુત્રે હાથવડે વગાડી. તરતજ ત્રિપૃષ્ટ વાસુદેવે નિશામસ્યની જેમ શત્રુઓના નાશને સૂચવનારા શાર્ગ નામના ધનુષ્યને પણ ચડાવી અને વજના નિર્દોષ જેવો ભયંકર, મૃત્યુને આવાહન કરવાના મંત્ર જેવો અને શત્રુઓના ભળને હરણ કરનાર ધનુષ્યને માટે Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦] અશ્વગ્રીવે કરેલ અમેઘ ચક્રનું સ્મરણ [ પ ૪ થું ઘોષ કર્યો, તે વખતે કંડિયામાંથી સર્ષની જેમ ભાથામાંથી બાણે કાઢી કાન સુધી આકષી અધગ્રીવ વરસાવવા લાગ્યો. પછી કાળનું જાણે કટાક્ષ હોય અને કલ્પાંત કાળના અગ્નિની જાણે શિખા હોય તેવું કાંતિથી પ્રકાશમાન એક તીવ્ર બાણ ત્રિપૃષ્ટની ઉપર છોડ્યું. તે બાણને આવતું જોઈ અવિચ્છેદ પરાક્રમવાળા ત્રિપૃષ્ટ વાસુદેવે તત્કાળ છેડેલા બાણથી ઈબ્રુલતાની જેમ તેને છેદી નાખ્યું અને એવી હાથચાલાકીથી એક બીજું બાણ મૂકયું કે જાણે તે પહેલું જ હોય તેમ તેનાથી અશ્વગ્રીવનું ધનુષ્ય પણ છેદી નાખ્યું. પછી અશ્વગ્રીવે જે જે નવાં નવાં ધનુષ્ય ગ્રહણ કર્યા છે તે ધનુષ્ય તેના મનોરથની સાથે ત્રિપૃષ્ટ વિરે બાણથી છેદી નાખ્યાં. એક બાણથી પ્રતિવાસુદેવને ધ્વજ છેદ્યા, અને એક બીજા બાણુથી એરંડાના વૃક્ષની પેઠે તેને રથ ભાંગી નાંખ્યો. આ પ્રમાણે સ્થિતિ થઈ તે પણ અશ્વગ્રીવ બીજા રથમાં બેસી ધારાઓથી મેઘની જેમ દરથી બાણની વૃષ્ટિ કરતો ફરીવાર આગળ આવ્યા. એ વખતે તેણે બાણ વડે દુદિનનો આડંબર કર્યો કે જેથી રથ, સારથિ, ત્રિપૃષ્ટ કે બીજું કાંઈપણ દેખવામાં આવતું નહતું; પણ સૂર્ય જેમ પોતાના કિરણની છટાથી અંધકારનો નાશ કરે, તેમ ત્રિપૃષ્ટિ બાણોની વૃષ્ટિઓથી તે દુદિનકારક શરવૃષ્ટિનો તત્કાળ નિરાસ કર્યો. પછી ત્રિપૃષ્ઠના આવા પરાક્રમથી ક્રોધ પામેલા પર્વત જેવા સારવાળા અને શક્તિવાળાઓમાં શ્રેષ્ઠ એવા અશ્વગ્રીવે વિજળીની જાણે સહેદરા હોય, વાની જાણે વયસ્યા (સખી) હોય, મારીની જાણે માતા હોય અને શેષનાગની જાણે જિહુવા હોય તેવી એક પ્રચંડ શક્તિ હાથમાં ગ્રહણ કરી. જાણે યમરાજની નતકી હોય તેમ ઘુઘરીઓના શબ્દ કરતી એ શક્તિને સ્તંભ ઉપર રાધાચક્રની જેમ તેણે પોતાના મસ્તક ઉપર ફેરવવા માંડી, અને પોતાના વિમાનના બ્રશની શંકાથી ભય પામેલા વિમાનવાસીઓએ જેને માર્ગ આપે છે એવી એ શક્તિ અશ્વગ્રીવે સર્વ બળથી ત્રિપૃષ્ટ ઉપર નાખી. તત્કાળ ત્રિપૃટે જાણે બે ભુજાદંડમાં ત્રીજો ભુજાદંડ હોય, અથવા યમરાજને દંડ હોય તેવી કોમોદકી ગદા પિતાના રથમાંથી હાથમાં ગ્રહણ કરી, અને હાથી જેમ ક્રીડા કરનારની ધમણને પિતાના ઈંડાદંડથી વિનાશ કરે તેમ એ આવતી શક્તિની ઉપર તે ગદા પ્રહાર કર્યો, જેથી ઉગ્ર અગ્નિના કણિયાથી સેંકડે ઉલકાપાતને વિસ્તારતી એ શક્તિ માટીના ઢફાની જેમ ચૂરેચૂરા થઈને પૃથ્વી ઉપર પડી. પછી અશ્વગ્રીવે જાણે ઐરાવતને કાઢી લીધેલો દાંત હોય તે એક મોટે પરિઘ ગ્રહણ કરીને ત્રિપૃષ્ટિની ઉપર ફેંકયો. ગરૂડ જેમ ચાંચવડે મોટા સપને ખંડ ખંડ કરી નાખે તેમ ત્રિપૂટે તે પરિઘને ગાવડે ખંડ ખંડ કરી નાખ્યો. પછી અશ્વગ્રીવે યમરાજની જાણે દાઢ હોય અને તક્ષકનાગની જાણે બહેન હોય તેવી વશિલાના સારથી બનેલી એક ગદા ત્રિપૃષ્ટિની ઉપર ફેંકી. મેટી ભુજાવાળા ત્રિપૃટે પોતાની કૌમાદકી ગદાથી તે ગદાના આકાશમાંજ રેતીના મોદકની પેઠે કટકે કટકા કરી નાખ્યા. આવી રીતે સર્વ શસ્ત્રો જ્યારે ભાંગી ગયા ત્યારે અશ્વગ્રીવ પીડિત જનની પાસે બંધુ વર્ગની જેમ તત્કાળ વિલ થઈ ગયો, અને તરત જ તેણે નાગાસ્ત્રનું સ્મરણ કર્યું. તે નાગાસ્ત્ર Page #145 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ ] ચકના આઘાતથી ત્રિપૃષ્ણને પ્રાપ્ત થયેલ મૂછ. [૧૧૧ શીધ્ર પ્રગટ થયું એટલે તે અને ધનુષ્ય સાથે જોડયું. તે વખતે રાફડામાંથી સર્પોની જેમ તેમાંથી અનેક સ ઉત્પન્ન થયા. ભૂમિ અને આકાશમાં કુંફાડા મારીને દોડતા એવા તે સર્પોએ ક્ષણવારમાં તિર્યગેલેકને પાતાળલેક જેવું કરી દીધું. લાંબા, ભયંકર અને કાળા એવા મોટા સર્પો સકુરણાયમાન થઈને હજારો કેતુઓની શંકા કરાવવા લાગ્યા. મૃત્યુના જાણે અવસર્ષ હોય તેવા તે સર્વે આકાશમાં પણ પ્રસરવા લાગ્યા; જેથી ખેચરોની સ્ત્રીઓ તેનાથી ભય પામીને દૂર નાસવા માંડી. તે વખતે ત્રિપૃષ્ટના સૈનિકોને મોટી આશંકા થઈ પડી; કારણકે સ્વામીનો પ્રભાવ નહીં જાણનારને તેમજ ભક્તિવાનને તેમજ થાય છે. પછી ત્રિપૃષ્ટ ધનુષ્ય ઉપર ગરૂડાને ચડાવીને છેડ્યું, એટલે તેમાંથી કદળીના પત્રની જેમ પ્રસરતી પાંખેથી જાણે આકાશને સેંકડે છત્રોથી વ્યાપ્ત કરતા હોય તેવા અનેક ગરૂડે પ્રગટ થયા. સૂર્યનાં કિરણેથી અંધકારની જેમ તે ગરૂડેની પાંખેના સિત્કારથી તે મોટા સર્પો ચારે બાજુ નાસી ગયા. નાગા અને નિરર્થક થયેલું જોઈ અશ્વગ્રીવે દુર્ધર એવું અન્યત્ર ચિંતવ્યું. જવાળાઓથી આકાશમાં સેંકડો ઉલ્કાપાતને બતાવતું તે અસ્ત્ર તેણે ધનુષ્ય ઉપર સાંધીને છોડ્યું તે વખતે ત્રિપૃષ્ટનું બધું સૈન્ય જાણે અગ્નિમાં મગ્ન થયું હોય તેમ વડવાનળથી ભય ગામેલા સમુદ્રના મત્સ્યની જેમ આકુળવ્યાકુળ થઈ ગયું. તે જોઈને અશ્વગ્રીવના સુભટો ખુશી થઈ હસવા લાગ્યા, ભમવા લાગ્યા, ઉછળવા લાગ્યા, નાચવા લાગ્યા, ગાવા લાગ્યા, અને ઉતાવળા થઈને તાળીઓ પાડવા લાગ્યા. પછી ક્રોધથી નેત્રો રાતાં કરીને ત્રિપૃચ્ચે અવાર્ય એવા વારૂણાઅને ધનુષ્ય સાથે જોડીને સત્વર છોડયું. એ અસ્ત્રના પ્રભાવથી ત્રિપૃષ્ટના મનોરથની જેમ તત્કાળ આકાશમાં મેઘ ઉત્પન્ન થ, અને અલ્પગ્રીવના મુખની જેમ ગગનતળ શ્યામ થઈ ગયું. તરત દાવાનળને શમાવનારા વર્ષાઋતુના મેઘની જેમ અવિચ્છિન્ન જળધારાવડે વષીને તે મેઘ શસ્ત્રગ્નિને શમાવી દીધા. આ પ્રમાણે તૃણની જેમ ત્રિપૃટે સર્વ અને ભગ્ન કરી નાખેલાં જઈ છેવટે તેને મારવાને ઈરછતા અશ્વગ્રીવે પિતાના અમોઘ ચક્રનું સ્મરણ કર્યું. સેંકડો આરાથી નીકળતી સેંકડે જવાળાવડે પ્રકાશતું, અને જાણે સૂર્યના મંડળમાંથી ખેંચી આણેલું હોય, અથવા બળાત્કારે હરણ કરેલું યમરાજાનું એક કુંડળ હોય, વા કુંડળાકારે રહેલે તક્ષક નાગ હોય તેવું જણાતું, તેમજ ઘુઘરીઓના અવાજથી બેચરાને ત્રાસ પમાડતું એ ચક્ર સ્મરણ કરતાં જ પ્રગટ થયું. તેને ગ્રહણ કરીને અશ્વગ્રીવ બે –અરે ત્રિપૃષ્ણ! કંઠમાં દુધવાળો હજુ તું બાળક છે. તારો વધ કરવાથી મને બાળહત્યા લાગશે, તેથી તું ચાલ્યા જાય હજુ સુધી તારી ઉપર મને દયા આવે છે. આ મારૂં ચક ઇંદ્રના વજની જેમ કોઈ ઠેકાણેથી હઠે તેવું નથી તેમજ નિષ્ફળ થાય તેમ પણ નથી; તેથી જ્યારે હું આ ચક્રને છેડીશ ત્યારે તું તારા પ્રાણને પણ છેડીશ, તેમાં કાંઈ પણ સંદેહ રાખીશ નહીં. માટે ક્ષત્રિયપણાના અભિમાનને તજી દે અને મારા શાસનને અંગીકાર કર, તું બાળક છે, તેથી હું તારું પ્રથમનું માઠું આચરણ માફ કરૂં છું. સારે નસીબે તારું કાર્ય બાળપણની ચપળતાવડે કરેલું હું ગણું છું, માટે તું જીવતે જા, મારી તને મારવાની ઈચ્છા નથી.” Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨] ચક્રથી છેદાયેલ અશ્વગ્રીવનું મસ્તક [ પર્વ ૪ થું આવું અશ્વગ્રીવનું ભાષણ સાંભળીને ત્રિપૃષ્ટ હસતો હસતે બોલે-“અરે! અશ્વગ્રીવ ! તું ખરેખર વૃદ્ધ થયો છે, અન્યથા ઉન્મત્તની પેઠે આવાં દુર્વચનો કેમ બેલે? પણ વિચાર કર કે બાળ એવો કેસરીસિંહ મોટા હાથીને દેખીને શું પલાયન કરી જાય છે? ગરૂડનો બાળક શું મેટા સર્ષોથી પાછો હઠે છે ? બાળસૂર્ય પણ શું સંધ્યાકાળરૂપ રાક્ષસથી ક્ષે પામે છે? હું બાળક છું છતાં પણ શું રણભૂમિમાં તારી સાથે નથી આવ્યો? હે મિથ્યાભિમાની ! પૂર્વે નાખેલા શસ્ત્રોનું બળ તો તેં જોયેલું છે તો હવે આ અસ્ત્રને છોડીને તેનું પણ બળ જે, જોયા વિના તું શા માટે ગર્જના કરે છે ?” આ પ્રમાણે ત્રિપૃષ્ણનાં વચન સાંભળી આકાશરૂપી સાગરમાં જાણે દાવાનળ પ્રગટ હોય તેવું એ ભયંકર ચક અગ્રીવ પિતાના માથા પર ફેરવવા લાગ્યો. ઘણીવાર સુધી ફેરવીને જાણે સૂર્યમંડળ વતું હોય તેવી ભ્રાંતિને ક્ષણવાર આપતું એ ચક સવ બળથી તેણે ત્રિપૃષ્ટ ઉપર છોડયું. ત્રિપૃષ્ણ વાસુદેવના પર્વતની શિલા જેવા વિશાળ વૃક્ષ:સ્થળની સાથે અથડાઈને એ ચક જાણે સામી લપડાક લાગી હોય તેમ ધારાથી પતિત થઈને પાછું હઠી ગયું. એ ચકના અગ્રભાગના મજબુત આઘાતથી વાથી તાડન કર્યાની જેમ ત્રિપૃષ્ટ મૂછ ખાઈને નીચે પડ્યો અને આકાશમાં પ્રકાશ કરતું તે ચક તે ઠેકાણેજ સ્થિર રહ્યું. વાસુદેવની સર્વ સેનામાં તે વખતે હાહાકાર ઉત્પન્ન થયો. શત્રુના પ્રહારથી પોતાના અનુજ બંધુને મૂર્શિત થયેલ જોઈ ને તેમના ઉપરની પ્રીતિને લીધે બલભદ્ર પ્રહાર થયા વિના પણ મૂર્શિત થયા. બંનેને મૂછિત જોઈ અશ્વગ્રીવે સિંહની જેમ સિંહનાદ કર્યો. અને તેના સૈનિકોએ વિજયને પ્રગટ કરતો હોય તેવો કિલકિલારવ કરી મૂક્યો. થડીવારે બલભદ્રને સંજ્ઞા આવી ત્યારે ઉન્નત હર્ષનાદ સાંભળીને “અત્યારે કવખતે આવો હર્ષ કોને થયે છે?' એમ પોતાના સૈનિકોને પૂછયું. તેઓએ કહ્યું- હે દેવ ! ત્રિપૃષ્ઠ કુમારને પડેલી વિપત્તિવડે હર્ષ પામેલા અશ્વગ્રીવના સૈનિકોનો આ ઉર્જિત હર્ષ ધ્વનિ છે.” બલરામે કહ્યું –“અહા! શું મારા અનુજ બંધુને વિપત્તિ હોય? તે તે જ્યારે રણમાં શ્રાંત થાય છે ત્યારે ક્ષણવાર રથમાં સુવે છે, તે ઉપરથી પિતાના મનમાં મારા બંધુને વિપત્તિ આવેલી ધારીને હર્ષ પામેલા આ અગ્રીવના સૈનિકોનો હર્ષ હું એકક્ષણમાં હરી લઉં છું. અરે દુષ્ટ અશ્વગ્રીવ ! ઊભો રહે, આજે રથ અને પરિવાર સહિત તને મસલાની જેમ હું ગદાથી ચૂર્ણ કરી નાખું છું.” એમ કહી રથાવત પર્વતના શિખર જેવી ગદા ઉપાડીને જોવામાં અચલ બળભદ્ર દેવે છે, તેવામાં ત્રિપૃષ્ટ કુમાર જાગી ઉઠયા, અને “અરે આર્ય ! અરે આર્ય ! છતાં તમારે આ શો પ્રયાસ ?” એમ કહી જાણે ઉંઘમાંથી ઉઠયા હોય તેમ ત્રિપૃષ્ઠ બેઠા થયા. ત્રિપૃષ્ટને ઉઠેલા જોઈ જાણે ગ્રામાંતરથી આવ્યા હોય તેમ બળળદ્દે બે હાથ પહોળા કરીને તેનું આલિંગન કર્યું. તરતજ પિોતાના સ્વામીની જાગ્રતિને સૂચવનારો અને શત્રુઓના હૃદયમાં શલ્ય જેવો ત્રિપૃષ્ટિના સૈનિકોએ હર્ષનાદ કર્યો. પ્રહારથી કરેલા પિતાના પાપનું Page #147 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લે ] ચક્રના આઘાતથી ત્રિપૃષ્ટને પ્રાપ્ત થયેલ મૂછી [૧૧૩ જાણે પ્રાયશ્ચિત કરવાને ઈચ્છતું હોય તેવું અશ્વગ્રીવે નાખેલું ચક્ર ત્રિપૃ પિતાની સમીપ રહેલું જોયું. એટલે જાણે સૂર્યનું ભાગીદાર હોય તેવું તેજથી ભયંકર તે ચક હાથમાં લઈને વાસુદેવે અશ્વગ્રીવને કહ્યું- “મોટી ઉગ્ર ગર્જના કરીને તેં મારા ઉપર આ ચક નાખ્યું હતું, પણ પર્વત સાથે હસ્તીમા પરાક્રમની જેમ તેં આ ચક્રનું પરાક્રમ પણ જોઈ લીધું છે; તે હે દુર્મતિ! હવે અહીંથી ચાલ્યા જા! મારની જેવા પાપવૃત્તિવાળા તને વૃદ્ધને કેણ હશે? આવા વચન સાંભળી દાંતથી અધરને ડસ અને કેપથી અંગને કંપાવતે અશ્વગ્રીવ ભ્રકુટી ચડાવીને બે -“અરે શિશુ! વૃક્ષના ખરી પડેલા ફળવડે પંગુની જેમ આ એક લેઢાને ખંડ મળવાથી તું કેમ ઉન્મત્ત થઈ જાય છે? એને મારી ઉપર છોડી દે, મારૂં બળ જે, એ ચક્રને આવતાં જ હું મુષ્ઠિથી ચૂર્ણ કરી નાખીશ.” અશ્વગ્રીવનાં આ પ્રમાણેનાં વચને સાંભળીને અકુંઠ શક્તિવાળા ત્રિપૃષ્ણ વાસુદેવે કપ કરી ચક્રને આકાશમાં ભમાડીને અશ્વગ્રીવ ઉપર છેડયું. તે ચકે તરત જ કદલીના થડની જેમ અશ્વગ્રીવનું મસ્તક છેદી નાખ્યું. કારણ કે પ્રતિવાસુદેવ પિતાના ચક્રથી હણાય છે. તે વખતે બેચરેએ હર્ષથી વાસુદેવની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી અને ઊંચે સ્વરે જયનાદ કર્યો. અવગ્રીવના દીનતા ભરેલા સિન્યમાં પ્રતિવનિથી ભૂમિ અને અંતરીક્ષને રૂદન કરાવતે માટે રૂદનવનિ ઉત્પન્ન થયો. અવગ્રીવના સ્વજને તરત જ એકઠા થયા, અને પુત્રોના નેત્રમાંથી ઝરતા અશ્રુના જળવડે જાણે નિવાપાંજલિ આપતા હોય તેમ અશ્રુધારા વરસાવતા તેમણે અશ્વગ્રીવના અંગને અગ્નિસંસ્કાર કર્યો. અથવગ્રીવ પ્રતિવાસુદેવ મૃત્યુ પામીને સાતમી નરભૂમિમાં તેત્રીશ સાગરોપમને આયુષ્ય નારકી થયે. એ સમયે આકાશમાં દેવતાઓએ ઊંચે સ્વરે ઉલ્લેષણ કરી કે-“હે રાજાઓ! તમે સર્વ પ્રકારે માન છેડી દે, અને ચિરકાળથી આદરેલે હયગ્રીવને પક્ષપાત મૂકી દે, કિંતુ ભક્તિથી ત્રિપૃષ્ટ વાસુદેવનું શ્રેષ્ઠ શરણ ગ્રહણ કરે; કેમ કે આ ભરતક્ષેત્રમાં, આ અવસર્પિણમાં આ પ્રથમ વાસુદેવ ઉત્પન્ન થયેલ છે, એ મહાભુજ રાજા ત્રિખંડ ભરતક્ષેત્રની પૃથ્વીને ભેકતા થશે.” આ પ્રમાણેની અંતરીક્ષમાં થયેલી દિવ્યવાણ સાંભળીને અશ્વગ્રીવના તાબાના સર્વે રાજાએ આવીને ત્રિપૃષ્ટ વાસુદેવને નમ્યા, અને અંજલિ જોડીને આ પ્રમાણે તેઓએ કહ્યું – “હે નાથ! અમેએ અજ્ઞાનપણથી અને પરતંત્રતાથી અદ્યાપિ પર્યત જે કાંઈ તમારા અપરાધ કરેલા હોય તે સર્વ ક્ષમા કરો. હવેથી અમે તમારા કિંકરની જેમ તમારી સર્વ આજ્ઞા પાળશું. હે પ્રભુ! અમને આજ્ઞા કરો.” ત્રિપૃષ્ણે કહ્યું“આમાં તમારે કાંઈ પણ અપરાધ નથી, સ્વામીની આજ્ઞા વડે યુદ્ધ કરવું તે ક્ષત્રિયે ધર્મ જ છે, તમે હવે ભય છેડી દે, હવેથી હું તમારા સ્વામી છું; તમે પિતપોતાના રાજ્યમાં નિર્ભયપણે મારા થઈને વર્તજે.” આ પ્રમાણે સર્વ રાજાઓને આશ્વાસન આપી જાણે બીજે ઇંદ્ર હોય તે ત્રિપૃષ્ટ વાસુદેવ પિતાના B - 15 Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪] પ્રભુને માટે કરેલ સમવસરણની રચના [પ ૪ થું સર્વ પરિવારને લઈને પિતનપુર ગયે, અને ત્યાંથી ચક્ર વિગેરે સાત રને સહિત ત્રિપૃષ્ઠ વાસુદેવ પિતાના જયેષ્ઠ બંધુ બળભદ્રને સાથે લઈ દિગ્વિજ્ય કરવાને નીકળ્યો. પૂર્વમાં તે દિશાના મુખના મંડન રૂપ માગધપતિને, દક્ષિણમાં તે દિશાના મસ્તકની માળારૂપ વરદામદેવને અને પશ્ચિમમાં તે દિશાને પ્રકાશ કરનાર પ્રભાસદેવને પિતાની આજ્ઞા મનાવી, અને વૈતાઢય પર્વતની અને શ્રેણિના વિદ્યાધરને તેણે વિજય કર્યો. પછી તે બને શ્રેણિનું રાજ્ય જવલનજીને અર્પણ કર્યું. મહાત્માઓ સેવા કરવાથી ક૯૫વૃક્ષની જેમ ફળે છે. એવી રીતે દક્ષિણ ભરતાદ્ધને સાધી ત્રિપૃષ્ટ વાસુદેવ દિગ્યાત્રાથી નિવૃત થઈ પિતાના નગર તરફ જવાને પાછા વળ્યા. અર્ધ ચક્રવતીની સમૃદ્ધિથી અને ચક્રવતી કરતાં અદ્ધભુજાના બળથી યુક્ત એવા એ ત્રિપૃષ્ટ કેટલેક પ્રયાણે મગધ દેશમાં આવ્યા. ત્યાં સર્વ રાજાઓમાં તિલક સમાન એ વાસુદેવે પૃથ્વીનું જાણે તિલક હોય તેવી અને કેટી પુરૂષાથી ઉપાડી શકાય એવી એક મહાશિલા દીઠી. એ શિલાને પોતાની વામણુજાવડે ઉપાડીને આકાશમાં મસ્તક ઉપર છત્રની જેટલી ઊંચી કરી. તેમના આવા ભુજબળને જોઈને વિસ્મય પામેલા રાજાઓએ અને લોકેએ ચારણભાટની જેમ તેમની અત્યંત પ્રશંસા કરી. તે શિલાને પાછી ગ્ય સ્થાને સ્થાપના કરીને ત્યાંથી પ્રયાણ કરતાં કેટલેક દિવસે ત્રિપૃષ્ટ વાસુદેવ લક્ષ્મીના સ્થાનરૂપ પિતનપુરની નજીક આવ્યા. પછી મોટી સંપત્તિઓ જેમણે પ્રાપ્ત કરેલી છે એવા ત્રિપૃષ્ટ વાસુદેવ ગજેન્દ્ર ઉપર આરૂઢ થઈ લક્ષમીનું જાણે નવીન નગર હોય તેવા પિતનપુરમાં પ્રવેશ કર્યો. તે વખતે જાણે તારાવાળું આકાશ હોય તેમ મેતીના સાથીઆ ચારે તરફ પૂરેલા હતા, અને ઘેર ઘેર તેરણની શ્રેણિ બાંધેલી હતી, તેથી જાણે સેંકડો ઈંદ્રધનુષ્ય સહિત હોય તેવું તે નગર જણાતું હતું. જાણે મેઘ વરસ્યો હોય તેમ નગરની ભૂમિ ઉપર જળને છંટકાવ કરેલ હતું. સુંદર પાત્રોવાળા ઊંચા બાંધેલા મંચે વડે જાણે ઊંચા વિમાનવાળું હોય તેવું તે નગર દેખાતું હતું. ઘરે ઘરે માંગળિક ગીતે ગવાતાં હતાં, તેથી જાણે સ્થાને સ્થાને વિવાહમહોત્સવ ચાલતું હોય તેમ લાગતું હતું, અને લેકોની એવી ભીડ થઈ હતી કે જાણે જીવલેક બધે તે નગરમાં એકત્ર થયા હોય તેમ જણાતું હતું. નગરમાં પ્રવેશ કર્યા પછી પ્રજાપતિ રાજાએ, જવલનજીએ, અચલ બલદેવે અને બીજા રાજાઓએ મળીને ત્રિપૃષ્ટને અદ્ધચક્રીપણાને અભિષેક કર્યો. હવે દીક્ષા લીધા પછી બે માસ પર્યત છઘસ્થપણે વિહાર કરતા શ્રેયાંસ પ્રભુ અનુક્રમે પ્રથમના સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. ત્યાં અશેકવૃક્ષની નીચે કાયોત્સર્ગે રહેલા અને બીજા શુકલ ધ્યાનના અંતમાં વર્તતા એવા પ્રભુના, તાપમાં જેમ મીણ ગળી જાય તેમ જ્ઞાનાવરણી, દર્શનવરણી, મેહની અને અંતરાય એ ચાર ઘાતકર્મ વિનાશ પામ્યાં. જેથી માઘ માસની . ચક્ર, ધનુષ, ગદા, શંખ, કૌસ્તુભમણિ. ખર્શી ને વનમાળા એ સાત રને. Page #149 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લે ] ત્રિપૃષ્ટને કરેલ અદ્ધચક્રીપણાને અભિષેક [૧૧૫ અમાવાસ્યાને દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં છઠ્ઠાપમાં વર્તતા પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ આવીને સમવસરણ રચ્યું, તેમાં બેસીને મહા અતિશયવાળા અગ્યારમાં પ્રભુએ દેશના આપી. ભગવંતની દેશના સાંભળીને ઘણું પ્રાણીઓ પ્રનિબંધ પામ્યા. જેમાંના કેટલાએકે સર્વવિરતિપણું અંગીકાર કર્યું, અને કેટલાએક દેશવિરતિ થયા. પ્રભુને શુભ વિગેરે છેતેર ગણધરો થયા. પ્રભુના મુખથી ત્રિપદી સાંભળીને તેઓએ દ્વાદશાંગી રચી. તે તીર્થમાં ત્રણ નેત્રવાળે, વેતકાંતિને ધરનારે, વૃષભના વાહનવાળે, બે દક્ષિણ ભુજામાં બીજોરું અને ગદાને ધરનાર અને બે વામ ભુજામાં નકુલ અને અક્ષસૂત્ર ધરનાર ઈશ્વર' નામે યક્ષ પ્રભુને શાસનદેવતા થયે. તથા ગૌર અંગવાળી, સિંહના વાહનપર બેસનારી, દક્ષિણ ભુજામાં વરદ ને મુદુગરને ધારણ કરનારી અને વામણુજામાં કલશ ને અંકુશ રાખનારી માનવી નામે પ્રભુની પાસે રહેનારી શાસનદેવી થઈ તે યક્ષ અને દેવી નિરંતર જેમની સમીપેજ રહે છે એવા શ્રેયાંસપ્રભુ વિહાર કરતા કરતા એકદા સર્વ નગરોમાં શ્રેષ્ઠ એવા પિતનપુરના ઉધાનમાં પધાર્યા. ત્યાં સમવસરણને માટે વાયુકુમાર દેવતાઓએ એક જન પૃથ્વીને માર્જન કરી, મેઘકુમારેએ તે ઉપર સુગંધી જળને છંટકાવ કર્યો, વ્યંતરોએ સુવર્ણ તથા રત્નમણિઓથી તેનું તળ ચારે તરફ બાંધી લીધું, અને તેની ઉપર જાનુ પ્રમાણુ પંચવણ પુષ્પોની વૃષ્ટિ કરી. પછી દિશાઓના જાણે ભ્રકુટીભંગ હેય તેવા પ્રત્યેક દિશામાં તેણે બાંધીને તેના મધ્યભાગમાં અઢી ગાઉ ઉંચી એક પવિત્ર મણિમય પીઠ વ્યંતરોએ બાંધી. તેની નીચે ભવનપતિઓએ જાણે પૃથ્વીને મુગટ હેય તે સુવર્ણના કાંગરાવાળો પહેલે રૂપનો કિલ્લે કર્યો. તેની અંદર જોતિષી દેવતાઓએ પિતાના તેજવડે જાણે ર હેય તે રત્નના કાંગરાવાળે સુવર્ણ કિલે કર્યો. તેની અંદર વિમાનપતિઓએ માણિક્યના કાંગરાવાળે દિવ્યરત્નમય ત્રીજો કિલે ર. દરેક કિલે તરણ સહિત ચાર ચાર દ્વારા કર્યા. મધ્યકિલ્લાની ઈશાન દિશામાં મધ્યભાગે એક દેવ દે રચે, છેલ્લા ગઢની ગભૂમિમાં વ્યંતર દેવતાઓએ નવસે ને સાઠ ધનુષ્ય ઉંચું એક ચૈત્યવૃક્ષ વિકવ્યું. તેની નીચે પૂર્વરચિત મણિપીઠની ઉપર તેઓએ એક પ્રતિછંદ કર્યો, અને તેની મધ્યમાં પૂર્વાદિ ચારે દિશા તરફ ચરણપીઠ સહિત એક એક સિંહાસન સ્થાપિત કર્યું. તે સિવાય બીજું પણ જે જે કરવા ગ્ય કાર્ય હતું તે તે વ્યંતર દેવતાઓએ પૂર્ણ કર્યું, કારણ કે ભક્તિમાન પુરૂષે અપ્રમાદવડે સેવકેથી પણ ચડીઆતા થાય છે. ત્યાર પછી આકાશમાં રહેલા ત્રણ છત્રોથી શોભતા, બંને પડખે બે યક્ષેથી ચામરવડે વીંજાતા, આગળ ચાલતા ઇંદ્રવજથી શોભતા બંદીજનની જેમ પિતાની મેળે વાગતી દુંદુભિ જેમની આગળ માંગળિક શબ્દો ઉચ્ચારી રહી છે એવા, સૂર્યથી ઉદયાચળની જેમ ભામંડળથી પ્રકાશતા, કોટીગમે સુર, અસુર તથા નરોથી પરવરેલા, દેવતાએ એ આગળ સંચાર કરેલા નવ સુવર્ણકમળની ઉપર ચરણકમળને આરોપણ કરતા અને પ્રકાશમાન ધર્મચક્રવડે જેમને અગ્રદેશ અધિષ્ઠિત ૧ આ યક્ષનું બીજું નામ મનુજ છે. ૨ આ અક્ષણનું બીજું નામ શ્રીવત્સા છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬] પ્રભુએ કરેલ સમવસરણમાં પ્રવેશ [પર્વ ૪થું છે એવા શ્રેયાંસ ભગવાને પૂર્વ દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. પછી ગુંજાવર કરતા જમરાઓના ધ્વનિથી જાણે સ્વાગતને પૂછતું હોય તેવા ચૈિત્યવૃક્ષને પ્રભુએ ત્રણ પ્રદક્ષિણ કરી, અને “નમસ્તીથ' એમ કહી કમલની કર્ણિકાના પ્રતિસ્જદરૂપ પૂર્વાભિમૂખ સિંહાસનને પ્રભુએ અલંકૃત કર્યું, અને બીજી ત્રણ દિશાઓમાં રત્નના સિંહાસન પર પ્રભુનાં પ્રતિબિંબ વ્યંતર દેવતાઓએ વિકવ્ય, પછી પૂર્વ દ્વારવડે પ્રવેશ કરીને સાધુઓ અગ્નિકુણમાં અનુક્રમે બેઠા, અને વૈમાનિકની સ્ત્રીઓ અને સાધ્વીઓ તેમની પાછળ ઉભી રહી, દક્ષિણદ્વારથી પ્રવેશ કરી અહંત પ્રભુને નમસ્કાર કરી ભવનપતિ, તિષી અને વ્યંતરોની ઓ નૈઋત્ય દિશામાં બેઠી, પશ્ચિમ દ્વારથી પ્રવેશ કરી અને પ્રભુને પ્રણામ કરી ભવનપતિ, તિષી અને વ્યંતરો વાયવ્ય દિશામાં બેઠા અને ઉત્તર દ્વારથી પ્રવેશ કરી ભગવંતને નમી અનુક્રમે ઈશાન દિશામાં વૈમાનિક દે, મનુષ્ય અને મનુષ્યની સ્ત્રીઓ બેઠી. એવી રીતે ત્રીજા વઝમાં શ્રીમાનું ચતુર્વિધ સંઘ, મધ્યપ્રમાં તિર્યંચ, અને નીચેનાં ગઢમાં તેમના વાહને ગોઠવાયાં. તે વખતે રાજપુરૂષે આવી ત્રિપૃષ્ટ અર્ધચક્રવતીને હર્ષથી કહ્યું-“ભગવાન શ્રેયાંસ પ્રભુ ઉદ્યાનમાં સમવસર્યા છે.” આ વાર્તા સાંભળી સઘ સિંહાસન પરથી ઉડી, પાદુકાને તજી દઈ ત્રિપૃષ્ટ વાસુદેવે પ્રભુની સન્મુખ દિશામાં ઉભા રહી તેમને વંદના કરી. પછી સિંહાસન પર બેસી પ્રભુના આગમનની વધામણીને કહેનાર પુરૂષને સાડાબાર કેટી સેનૈયા આપ્યા. પછી ત્રિપૃષ્ઠ વાસુદેવ મોટી સમૃદ્ધિએ થુક્ત થઈ. બળભદ્ર સહિત સર્વ પ્રાણીઓને શરણરૂપ એવા પ્રભુના સમવસરણ સમીપે આવ્યા, અને ઉત્તર દ્વારથી સમવસરણમાં પ્રવેશ કરી વિધિ પ્રમાણે પ્રભુને વંદના કરી બલભદ્રની સાથે ઈન્દ્રની પછવાડે બેઠા. પછી ઈન્દ્ર, વાસુદેવ અને બલભદ્ર ફરીથી ઉભા થઈ ભગવંતને પ્રણામ કરી ભક્તિભાવિત ગિરાથી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. “હે પરમેશ્વર ! અમંદ આનંદના ઝરાને આપનારા અને મોક્ષના કારણભૂત એવા તમને મેક્ષને અર્થે અમારે નમસ્કાર છે. તમારા દર્શન માત્રથી જ પ્રાણ બીજાં કર્મોને ભૂલી જઈ આત્મારામ થાય છે, તે તમારી દેશના સાંભળવાથી તે શું ન થાય? આ સંસારરૂપી “મરૂદેશમાં તમારો અવતાર થવાથી જાણે ક્ષીરસમુદ્ર પ્રગટ્યો હોય; કલ્પવૃક્ષ ઉગ્યું હોય કે “મેઘ વરસ્યો હોય તેમ જણાય છે, કુરકર્મરૂપ નઠારા ગ્રહેવડે પીડા પામતા એવા આ વિશ્વનું “રક્ષણ કરવા માટે તમે અગ્યારમા જિતેંદ્ર તિષીઓના પતિ (ચંદ્ર) રૂપે ઉદય પામ્યા છે. “સ્વભાવથી જ નિર્મળ ઈક્ષવાકુ રાજાઓનું કુળ જળવડે સ્ફટિકની જેમ તમે વિશેષ નિર્મળ “કરેલું છે. હે પ્રભુ! ત્રણ જગતના સર્વ પ્રકારના સંતાપને હરવાથી તમારૂ ચરણમૂળ સમગ્ર “પ્રકારની છાયાઓથી પણ અધિક થાય છે. કે જિનેશ્વર! તમારા ચરણકમળમાં ભમરરૂપે “રહેતાં મને એટલો ભષે હર્ષ પ્રાપ્ત થાય છે કે જેથી ભોગને માટે કે મોક્ષને માટે મને સ્પૃહ “રહેતી નથી. હે જગન્નાથ ! “ભભવ તમારા ચરણનું મને શરણ થજો' એવી હું પ્રાર્થના કરું છું. તમારી સેવાથી શું સાધી શકાતું નથી?” Page #151 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૭ સર્ગ ૧ લે છે પ્રભુની દેશના આ પ્રમાણે ઇંદ્ર, વાસુદેવ અને બલદેવ સ્તુતિ કરી વિરામ પામ્યા પછી શ્રેયાંસ પ્રભુએ શ્રેયના હેતુરૂપ દેશના આપવાને આરંભ કર્યો. આ અપાર સંસાર સ્વયંભૂરમણ સમુદ્રના જેવો છે, તેમાં પ્રાણી કર્મરૂપી ઉમિઓથી આડે અવળે ને ઉંચે નીચે અર્થાત ઉર્વ અર્થો ને તિછલકમાં ભમ્યા કરે છે. પવનથી “જેમ વેદબિંદુ અને ઔષધિથી જેમ રસ ઝરી જાય છે, તેમ નિર્જરા વડે આઠે કર્મો કરી “જાય છે. સંસારના બીજેથી ભરેલાં એવાં કર્મોની નિર્જરણ કરવાથી તેનું નામ નિજેરા “ કહેવાય છે તે નિર્જરા સકામાં અને અકામાં એવા બે પ્રકારની છે. જે યમ-નિયમના ધરનારા “છે તેમને સકામ નિજા થાય છે. અને બીજા પ્રાણીઓને અકામ નિર્જરા થાય છે. કર્મોની પરિપકવતા ફળની પેઠે પ્રયત્નથી અથવા સ્વયમેવ એમ બે પ્રકારે થાય છે. જેમ સુવર્ણદેષવાળું “હાય પણ પ્રદીપ્ત અગ્નિવડે શુદ્ધ થાય છે, તેમ તપરૂપ અગ્નિવડે સદેષ જીવ પણ શુદ્ધિને પામે છે. તે તપ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકાર છે. અનશન, ઉદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા–એ જ પ્રકારે બાહ્ય તપ કહેવાય છે. પ્રાયશ્ચિત, વૈયાવૃત્ય, “સ્વાધ્યાય, વિનય, વ્યુત્સર્ગ અને શુભધ્યાન એ છ પ્રકારે અત્યંતર તપ કહેવાય છે. આ “બાહ્ય અને અત્યંતર તારૂપી અગ્નિને પ્રજવલિત કરીને નિયમધારી પુરૂષ પિતાના દુર “એવાં કર્મોને પણ જરાવી દે છે. જેમ કેઈ સરોવરનું દ્વાર ઉપડાથી સર્વ તરફ બંધ કર્યું “હેય તે પછી નવા જલપ્રવાહથી તે કદિપણ પૂરતું નથી, તેવી રીતે સંવરથી આવૃત્ત થયેલે “જીવ આશ્રવરૂપ દ્વારોને રે કરવાથી નવા નવા કર્મ વડે પૂરતું નથી. પછી જેમ પૂર્વે “સંચિત થયેલું સરોવરનું જળ સૂર્યનાં પ્રચંડ કિરણના અવિચ્છિન્ન તાપથી સુકાઈ જાય છે, તેમ પૂર્વે બાંધેલાં પ્રાણીઓનાં કર્મ પણ તપશ્ચર્યાના તાપથી તત્કાળ ક્ષય પામી જાય છે. “નિર્જરા કરવામાં બાહી તપ કરતા અત્યંતર તપ શ્રેષ્ઠ છે, અને તેમાં પણ ધ્યાનનું એકછત્ર “રાજ્ય રહેલું છે એમ મુનિઓ કહે છે. કારણ કે ધ્યાન ધરનારા ભેગીઓના ચિરકાળથી “ઉપાર્જન કરેલાં અને ઘણુ પ્રબળ કર્મ પણ તત્કાળ નિરીભૂત થઈ જાય છે. જેમ વૃદ્ધિ “પામેલે શારીરિક દોષ લંઘન કરવાથી શોષાઈ જાય છે તેવી રીતે તપ કરવાથી પૂર્વ સંચિત કર્મ ક્ષય પામી જાય છે, અથવા મેઘને સમૂહ પ્રચંડ પવનના આઘાતથી આમ તેમ વિખરાઈ “જાય છે, તેમ તપશ્ચર્યાથી કમને સમૂહ વિનાશ પામે છે. જ્યારે સંવર અને નિર્જરા પ્રતિક્ષણ સમર્થપણે ઉત્કર્ષ પામે છે, ત્યારે તે જરૂર મોક્ષને ઉત્પન્ન કરે છે અને પ્રકારની તપશ્ચર્યાથી થતી નિર્જરા વડે કર્મોને જરાવનારે શુદ્ધ બુદ્ધિવાળો પુરૂષ સર્વ કર્મોથી જેમાં મૂકવાપણું થાય છે એવા મોક્ષને પામે છે.” આ પ્રમાણેની પ્રભુની દેશના સાંભળીને તે વખતે ઘણા લોકેએ દીક્ષા ગ્રહણ કરી. બળભદ્ર અને વસુદેવે સમક્તિ પ્રાપ્ત કર્યું પ્રથમ પિરસી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી. તે વખતે ત્રિપૃષ્ઠ વાસુદેવના પુરૂષે ચાર પ્રસ્થ (આઠ શેર)ના પ્રમાણવાળ બળી લાવ્યા. તે બળી પ્રભુની પાસે ઉડાડો તેમાંથી અર્ધ ભાગ નીચે પડયા અગાઉ દેવતાઓએ લઈ લીધે, Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮] ત્રિપૃષ્ટવાસુદેવે બાંધેલ અશાતા વેદનીય કમ [પવું કશું બાકીના અર્ધમાંથી અર્ધ રાજાએ લીધે, અને અવશિષ્ટ ભાગ બીજાઓએ ગ્રહણ કર્યો. પછી ઉત્તર દ્વારથી નીકળી પ્રભુ મધ્ય પ્રમાં રહેલા દેવછંદ ઉપર જઈ બેઠા; એટલે તેર ગણધર્મો મુખ્ય એવા શુભ ગણુધરે પ્રભુના ચરણપીઠ ઉપર બેસીને ધર્મદેશના આપી. જ્યારે બીજી પારસી પૂર્ણ થઈ, ત્યારે તેમણે ધર્મદેશના સમાપ્ત કરી. એટલે ઈ. વાસુદેવ અને બળરામ વિગેરે સર્વ પિતપતાને સ્થાને ગયા, અને જાણે બીજે સૂર્ય હોય તેમ જ્ઞાનરૂપ આલેકને વિસ્તારતા પ્રભુએ તે સ્થાનથી બીજે વિહાર કર્યો. કેવળજ્ઞાન થયા પછી બે માસે ઉણ એકવીસ લાખ વર્ષ સુધી વિહાર કરતાં શ્રેયાસ પ્રભુને ચોરાશી હજાર મહાત્મા સાધુઓ, એક લાખ ને ત્રણ હજાર સાધવીએ, તેરસે ચૌદપૂર્વ ધારી, છ હજાર અવધિજ્ઞાની, છ હજાર મન:પર્યવજ્ઞાની, સાડા છ હજાર કેવળજ્ઞાની, અગ્યાર હજાર વૈક્રિય લબ્ધિવાળા, પાંચ હજાર વાદલબ્ધિવાળા, બે લાખ ને એગણાશી હજાર શ્રાવકે અને ચાર લાખ ને અડતાળીસ હજાર શુભ શ્રાવિકા–એટલે પરિવાર થયો. પછી પિતાને મક્ષિકાળ નજીક જાણીને સંમેતશિખર પર્વતે આવી પ્રભુએ એક હજાર મુનિઓની સાથે અનશન વ્રત ગ્રહણ કર્યું. એક માસને અંતે શૈલેશી ધ્યાને રહી, શ્રાવણ માસની કૃષ્ણ તૃતીયાને દિવસે ધનિષ્ઠા નક્ષત્રમાં આવતાં હજાર મુનિઓની સાથે શ્રી શ્રેયાંસપ્રભુ અનંત દર્શન, જ્ઞાન, વીર્ય અને આનંદમય સ્વરૂપવાળા પરમપદને પ્રાપ્ત થયા. - કોમાર વયમાં એકવીશ લાખ, રાજય પાળવામાં બેંતાળીસ લાખ અને દીક્ષા પાલનમાં એકવીશ લાખ-એમ સર્વ મળીને ચારાશી લાખ વર્ષનું આયુષ્ય હતું. શ્રી શીતલનાથ પ્રભુના મોક્ષકાળ પછી છાસઠ લાખ અને છત્રીસ હજાર વર્ષ તથા સે સાગરેપમે ઉણા એક કેટી સાગરોપમ ગયા ત્યારે શ્રી શ્રેયાંસ પ્રભુને નિર્વાણુકાળને મહત્સવ થયું હતું. તે નિર્વાણકલ્યાણકને મહત્સવ દેવતા અને ઈદ્રોએ મળીને કર્યો હતે. “મહાપુરૂષને અંતકાળ પણ પવરૂપે થાય છે, શાકરૂપે થતું નથી.' હવે ત્રિપૃષ્ઠ વાસુદેવે બત્રીસ હજાર અંતઃપુરની સીઓ સાથે સુખે વિલાસ કરતાં પિતાનું કેટલુંક આયુષ્ય નિગમન કર્યું. અનુક્રમે સ્વયંપ્રભા રાણીથી ચેષ્ઠ શ્રી વિજય અને કનિષ્ઠ વિજય નામે બે પુત્રો થયા. એકદા રતિસાગરમાં મગ્ન થઈ રહેલા ત્રિપૃષ્ટની પાસે મધુર સ્વરથી કિનરને ઉલ્લંઘન કરે તેવા કેટલાએક ગવૈયાએ આવ્યા. તેઓએ વિવિધ રાગથી મધુર ગાયન કરી સર્વ કલાનિધિ એવા ત્રિપૃષ્ટ વાસુદેવનું હૃદય હરી લીધું. તેઓના ગાયનના ગુણથી ખુશી થઈ ત્રિપૃષ્ટ પિતાની પાસે રાખ્યા, કારણ કે બીજા સામાન્ય જને પણ ગાયનથી રંજીત થાય છે, તે તેને જાણનારાઓમાં અગ્રણી એવા ત્રિપૃષ્ટ વાસુદેવ કેમ રંજીત ન થાય? એક વખતે ઇંદ્રની પાસે ગંધર્વોની જેમ રાત્રિએ શય્યામાં સુતેલા ત્રિપૃષ્ટ વાસુદેવની પાસે તેઓ તારસ્વરે ગાવા લાગ્યા. હસ્તીની જેમ તેમના ગાયનથી જેમનું હૃદય આક્ષિપ્ત થયેલું છે એવા ત્રિપૃષ્ટ વાસુદેવે વારા પ્રમાણે આવેલા એક પિતાના શય્યાપાલકને આજ્ઞા કરી કે “જ્યારે Page #153 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લે] પ્રભુને મોક્ષકાળ [૧૧૯ મને નિદ્રા આવે ત્યારે ગવૈયાઓને ગાયન કરતાં બંધ કરીને તું વિદાય કરી દેજે, કારણ કે જ્યારે સ્વામી અવધાન રહિત હોય ત્યારે સર્વ પ્રયાસ વ્યર્થ થાય છે.” સ્વામીની આવી આજ્ઞાને શવ્યાપાલકે સ્વીકાર કર્યો, અને ડીવારમાં તે ત્રિપૃષ્ટ વાસુદેવના નેત્રમાં નિદ્રા આવી પણ શય્યાપાલકે સંગીત સાંભળવાના લોભથી તે ગવઈયાઓને વિદાય કર્યા નહીં, કારણ કે જેમનું મન વિષથી વ્યાક્ષિપ્ત થાય છે તેના મનમાંથી સ્વામીની આજ્ઞા ગલિત થઈ જાય છે. આ પ્રમાણે ગાયનમાંજ રાત્રિને ચેથા પ્રહર થઈ ગયો. એટલે પાછલી રાત્રીએ ત્રિપૃષ્ટ વાસુદેવ જાગૃત થયા, તે વખતે ગાયકને અક્ષણ સ્વર તેમના સાંભળવામાં આવ્યે. તત્કાળ તેણે શય્યાપાલકને પૂછયું- “આ બિચારા કણકારી ગયાઓને તેં અદ્યાપિ પર્યત કેમ વિદાય કર્યા નહીં ?” શય્યાપાલકે કહ્યું—“હે પ્રભુ! તેઓના ગાયનથી મારું હૃદય આક્ષિપ્ત થઈ ગયું, જેથી હું આ ગાયકોને વિદાય ન કરી શક્યો, અને આપના શાસનનું પણ વિસ્મરણ થઈ ગયું.” આ પ્રમાણે સાંભળીને તરતજ વાસુદેવને કેપ ઉત્પન્ન થયે, પણ તે વખતે તે તેને ગેપવી રાખે. પછી પ્રાતઃકાહે પૂર્વ દિશામાં સૂર્યની જેમ સભામાં સિંહાસન પર તે આરૂઢ થયા. તે વખતે રાત્રિનું વૃત્તાંત સંભારી, તે શવ્યાપાલકને બેલાવી વાસુદેવે સેવક પુરૂષને આજ્ઞા કરી કે “આ ગાયનની પ્રીતિવાળા પુરૂષના કાનમાં તપેલું તરવું અને તાંબુ રેડે, કારણકે એ કાનને જ દેષ છે.” તેઓએ શય્યાપાલકને એકાંતમાં લઈ જઈને તે પ્રમાણે કર્યું. કારણ કે ઉગ શાસનવાળા રાજાઓની આજ્ઞા દુલધય છે. એની વેદનાથી શય્યાપાલક તરતજ મરણ પામે, અને વાસુદેવે મહા માઠા વિપાકવાળું અશાતા વેદનીય કર્મ બાંધ્યું. નિત્ય વિષયમાં આસક્ત, રાજ્યમૂછમાં પરાયણ, ભુજગલના ગર્વથી જગતને તૃણ સમાન ગણનાર, પ્રાણાતિપાત (જીવહિંસા) માં નિઃશંક, મહારંભ પરિગ્રહ વાળે અને ક્રર અધ્યવસાયથી સમક્તિરૂપ આભૂષણને નાશ પમાડનાર એ ત્રિપૃષ્ટ વાસુદેવ નારકીનું આયુષ્ય બાંધી રાશી લાખ વર્ષનું આયુષ્ય પૂરું કરી સાતમી નરકભૂમિમાં ગયે. ત્યાં પ્રતિષ્ઠાન નામના નારકાવાસમાં રહી પાંચસે ધનુષ્ય ઉન્નત શરીરવાળા તેણે તેત્રીશ સાગરોપમ સુધી મહાકિલણ કર્મોનું ફળ અવકન કર્યું. ત્રિપૃષ્ણ વાસુદેવને કુમારવયમાં પચવીશ સહજ, માંડલિકપણામાં પચવીશ સહસ્ત્ર, દિવિજયમાં એક સહસ્ત્ર, અને રાજ્ય પાળવામાં ત્રાશી લાખ ને ઓગણપચાસ હજાર વર્ષ–એમ સર્વ મળી રાશી લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું. પિતાના અનુજ બંધુના પંચત્વથી ઉત્પન્ન થયેલા શેકવડે રાહુથી સૂર્યની જેમ અચલ બલદેવ પરાભવ પામ્યા. પિતે વિવેકી હતા તે છતાં પણ બ્રાતુનેહના વશથી જાણે અવિવેકી હોય તેમ ઉંચે કરૂણ સ્વરે રૂદન કરવા લાગ્યા. તે વિલાપ કરતાં બેલ્યા કે “હે બંધુ! તમે બેઠા થાઓ, આવા શયનકર્મમાં આવો આગ્રહ કેમ રાખે છે? પુરૂષસિંહ એવા તમને હાલ આવું અપૂર્વ આલસ્ય ક્યાંથી પ્રાપ્ત થયું? હે ભાઈ! આપણા દ્વાર આગળ સર્વ રાજાઓ તમારા ચરણના દર્શન કરવાને ઉત્સુક થઈ ઊભા છે, તે દીન રાજાઓની ઉપર તમારે પ્રસાદ કર યુક્ત છે. હે બાંધવ! કીડા અથે તમારે આવું મન રાખવું ઘટતું નથી, કારણ કે Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦] અનુજ બંધુના પંચત્વથી બલભદ્ર કરેલ વિલાપ [પ ૪ થું તમારી વાણીરૂપ અમૃત વિના મારું હૃદય ભંગ થઈ જાય છે, હે પ્રિય ભાઈ, મોટા ઉત્સાહવાળા અને વડિલની ભક્તિવાળા એવા તમને આવી રીતે નિદ્રા અને મારી અવજ્ઞા કરવી સર્વથા સંભવતી નથી. અરે! હું ઉગ્ર વિધિથી હત થઈ ગયે, મારા૫ર આ શું દુઃખ આવી પડયું !” આ પ્રમાણે વિલાપ કરતાં કરતાં બલદેવ મૂછ પામીને પૃથ્વી ઉપર પડયા. ક્ષણવારે સંજ્ઞા મેળવી બેઠા થઈ ટળવળતાં “હા ભ્રાત!” એમ ઉંચે સ્વરે આક્રંદ કરવા લાગ્યા, અને વાસુદેવને પિતાના ઉસંગમાં લીધા. પછી જ્યારે વૃદ્ધોએ સારી પેઠે સમજાવ્યા ત્યારે ક્ષણવાર ધર્યનું અવલંબન કરીને તેમણે અનુજ બંધુનું અંગસંસ્કારાદિ કૃત્ય કર્યું. ઉત્તરક્રિયા કર્યા પછી પણ પિતાના અનુજ બંધુને વારંવાર સંભારી સંભારીને શ્રાવણ માસના મેઘની પેઠે, તેમણે લેચનમાંથી અશ્ર પ્રવાહ પાડવા કર્યો. ત્યાર પછી ઉધાનમાં અરણ્યની પેઠે, ઘરમાં સમશાનની પડે, કીડાસરોવરમાં કે નદીમાં ઘરની ખાળેની પેઠે અને બંધુસમાજમાં રાત્રુઓના સમાજની પેઠે બલભદ્રને અ૯૫જળમાં મર્યની જેમ જરા પણ પ્રીતિ ઉત્પન્ન થઈ નહીં. અનુક્રમે શ્રેયાંસ પ્રભુની શ્રેયકારી વાણીના સ્મરણથી સંસારની અસારતા ચિંતવીને તેઓ વિષયથી પરાક્ષુખ થયા. પણ સ્વજનેના આગ્રહથી કેટલાએક દિવસ ઘરમાં રહ્યા. એકદા ધર્મ શેષ નામના આચાર્ય ત્યાં પધાર્યા. બળદેવ તેમના ચરણ સમીપે પ્રાપ્ત થયા, અને અહંતની વાણુને અનુવાદ કરનારી તેઓની દેશના સાંભળી તેમને સંસાર ઉપરથી વિશેષ નિર્વેદ પ્રાપ્ત થયું. તત્કાળ શુદ્ધ બુદ્ધિવાળા તેમણે તે આચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરી. કારણકે મહાશય જાણ્યા પછી તરતજ આચરણ કરવામાં પ્રવર્તે છે. સદ્ગુણી બળદેવ મુનિએ મૂળ તથા ઉત્તર ગુણનું સમ્યક્ પ્રકારે પાલન કરતાં, સર્વત્ર સમતાને ધારણ કરતાં, પરિષને સહેતાં, વાયુની પિઠે પ્રતિબંધ રહિત રહેતાં અને સર્ષની જેમ એક દષ્ટિથી અવલોકન કરતાં ગ્રામ, આકર તથા પુરાદિકમાં કેટલાક કાળ સુધી વિહાર કર્યો. સ્વભાવથીજ જેમના ચિત્તની વૃત્તિ નિર્મળ છે એવા અચલ બલભદ્ર પંચાશી લાખ વર્ષે નિગમન કરી, છેવટ સર્વ કમને ઘાત કરી મોક્ષપદમાં નિવાસ પામ્યા. इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिषष्टिशलकापुरुषचरिते महाकाव्ये चतुर्थे पर्वणि श्रीश्रेयांसत्रिपृष्टाचलाश्वग्रीववर्णनो નામ પ્રથમ: સ: | Page #155 -------------------------------------------------------------------------- ________________ ॥श्री वासुपूज्य स्वामी ॥ OnOOAA nnnnnn ALOPOST AAOnOA nanonos AAAAP सन GUITMENTS 0000000 0000000 विश्वोपकारकीभूत-तीर्थकृत्कर्मनिर्मितः । सुरासुरनरैः पूज्यो, वासुपूज्यः पुनातु वः ।।१२।। Page #156 -------------------------------------------------------------------------- ________________ સર્ગર જે. DQIQDQIQIRDODIRDINDAL વાસુપૂજ્ય ચરિત્ર. ઇંદ્ર અને ઉપેદ્રોના મુગટના અગ્રભાગથી જેમના ચરણના ખેની પંક્તિ ઘસાયેલી છે એવા વિશ્વને પૂજવા લાયક અને વિશ્વનું રક્ષણ કરનાર શ્રીવાસુપૂજ્ય ભરાવાનને નમસ્કાર કરીને રૂપથ ધ્યાનમાં રહેલે હું અહંતની જેમ વિશ્વને પવિત્ર કરનાર અને ચંદ્રથી પણ અતિ નિર્મળ એવું તે પ્રભુનું ચરિત્ર હવે કહીશ. પુષ્કરવર દ્વિપમાં પૂર્વ વિદેહક્ષેત્રના આભૂષણરૂપ મંગલાવતી નામના વિજયમાં રત્નસંચયા નામે એક નગરી છે. તે નગરીમાં સર્વ લક્ષમીઓથી અધિક અને ચંદ્રની જેમ સર્વજનને વલ્લભ પદ્યોત્તર નામે રાજ હતું, બીજા રાજાઓ જેવી રીતે તેના શાસનને ભક્તિથી મસ્તક પર ધારણ કરતા, તેવી રીતે તે જિનેશ્વરના ઉજવળ શાસનને હમેશાં હૃદયમાં ધારણ કરતે હતે. ગુણના મંદિવરૂપ તે રાજાને લક્ષ્મી અને કીનિ બંને જાણે જોડલે જન્મી હોય મિ સાથેજ વધવા લાગી. રાજાઓમાં શિરેમણિરૂપ પક્વોત્તર રાજાએ સમુદ્રરૂપ ફરતા વસવાળી બધી પૃથ્વી ઉપર ફરતી ખાઈની કટિમેખલાવાળી એક નગરીની જેમ ઉત્તમ રાજ્ય ચલાવવા માંડયું. લક્ષ્મી વિદ્યુતના જેવી થપળ છે, શરીર વયની પેઠે નાશવંત છે, લાવણય કમળના પત્ર ઉપર રહેલા જળબિંદુના જેવું અસ્થિર છે, અને બાંધ માર્ગમાં એકઠા મળેલા વટેમાર્ગુની જેમ જુદા જુદા ચાલ્યા જવાના છે. એવી રીતે હૃદયમાં ભાવના કરતા એ રાજાને સંસાર ઉપરથી વૈરાગ્યશા પ્રાપ્ત થઈ જેથી એકદા મોટા મનવાળા એ રાજાએ વજુનાભ ગુરૂના ચરઘુકમળ સમીપે જઈ રુક્તિરૂપી લમીને પ્રાપ્ત કરાવનારી દીક્ષા ગ્રહણ કરી. પછી અહંત પ્રભુની ભક્તિ વિગેરે કેટલાક ઉજવળ સ્થાનકેનું આરાધન કરીને સદ્બુદ્ધિવાળા તે રાજાએ તીર્થંકરનામક ઉપાર્જન કર્યું, ખની ધાર જેવું તીક્ષણ એ વ્રત ઘણા કાળપયત પાળી પ્રાંત કાળ કરીને પ્રાકૃત નામના દશમા દેવલોકમાં તે મહદ્ધિક દેવતાપણે ઉત્પન્ન થયા. જંબુદ્વીપના દક્ષિણ ભારતમાં પ્રીની ચંપકના પુષ્પમય શિરાભૂષણ જેવી ચંપા નામે એક નગરી છે. એ નગરીમાં રત્ન મણિમય ભીતવાળા ચૈત્યેની અંદર પ્રતિબિંબિત થયેલા લકે જાણે વૈકિયરૂપને ધારણ કરતા હોય તેવા જણાય છે. રાત્રિએ જેમાંથી જળના નિઝરણું ઝરે છે એવા ચંદ્રકાંત મણિના પગથીઆવળી અને સ્વયમેવ જોત્પત્તિવાળી ક્રીડાવાપિકાએ B - 16 Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨] જયાદેવીએ ધારણ કરેલ પ્રભુગર્ભ [પર્વ ૪ થું ત્યાં પ્રત્યેક મંદિરે શેભે છે. સુગંધી ધૂપના ધુમાડાની શ્રેણિઓથી અનેક વાસાગરો સર્ષિણીઓથી પાતાળભવનની જેમ સારી રીતે શેભે છે. તેમાં નગરની સ્ત્રીઓ નિરંતર ક્રિીડા કરે છે એવા ક્રીડાસરેવરો ક્ષીરસમુદ્રમાંથી નીકળતી અપ્રસરાઓના વિલાસને ધારણ કરે છે. લીલાથી જ સ્વરવાળી પર્જકૈશિકી નામની ગીતિને ગાયન કરનારી ત્યાંની સ્ત્રીઓ મયૂરની કકાવાણી સાથે સ્પર્ધા કરે છે. ત્યાંના ધનાઢચ લેકમાં તાંબૂલની બીડીને ધારણ કરતી સ્ત્રીઓ પઢાવવાને માટે હાથમાં પોપટ રાખીને ફરતી હોય તેવી જણાય છે. તે નગરીમાં પરાક્રમથી જાણે ઇંદ્ર હોય અને કાંતિથી જાણે સૂર્ય હોય તેવા ઈફવાકુ વંશમાં ઉત્પન્ન થયેલા વસુપૂજ્ય નામે રાજા છે. મેઘ જેમ ગર્જના કરીને પછી જળવડે પૃથ્વીને તૃપ્ત કરે છે તેમ એ રાજા વાચકોને બોલાવવાને ઢંઢેરો પીટાવીને પછી ધનવડે સર્વને તૃપ્ત કરતે હતે, પ્રતાપ માત્રથી શત્રુઓને દબાવનારા એ રાજાના અનેક સૈનિકે દિગ્વિજયને માટે નહીં પણ ફક્ત ક્રીડા કરવાને માટેજ પૃથ્વીમાં ફરતા હતા. આજ્ઞારૂપી સારવાળો એ રાજા દુષ્ટોને સખ્ત શિક્ષા કરતું હતું તેથી “ચોર” એ શબ્દ–નામ કેશમાંજ ફક્ત જોવામાં આવતું હતું, કેમ! નહીં. ધર્મશાળી પુરૂષામાં પ્રીતિવાળા એ રાજાએ શ્રીવત્સના ચિન્ડની પેઠે સર્વજ્ઞના પવિત્ર શાસનને હૃદયમાં ધારણ કરેલું હતું. પિતાના કુળરૂપે સરોવરમાં હંસી જેવી, રૂપથી રતિને જીતનારી અને પ્રીતિનું પાત્ર એવી જયા નામે તેમને પટ્ટરાણી હતી. વક્ર અને મંદ ગમન કરનારી એ રમણી, ગંગા અસ્ત થવાને વખતે (પ્રાતે) જેમ સમુદ્રમાં પેસે તેમ વસુપૂજ્ય રાજાના મનમાં પેસતી હતી, અને શુદ્ધ ફાટિક મણિની જેવા નિર્મળ એ રાણીના ચિત્તમાં સદૂભક્તિથી પરમાત્માની જેમ વસુપૂજ્ય રાજા પેસતા હતા. રૂપ, લાવણ્ય અને નિર્મળ ગુણોથી સદશ એવા એ રાજદંપતીને વિલાસ કરતાં કરતાં અદ્વૈત સુખમય સર્વ કાળ નિગમન થતું હતું. આ તરફ પ્રાણુત દેવલેકમાં પક્વોત્તર રાજાના જથે ઉત્કૃષ્ટ સુખમાં મગ્ન થઈને પિતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. પછી જયેષ્ઠ માસની શુકલ નવમીએ શતભિષા નક્ષત્રને ચંદ્ર સાથે વેગ થતાં ચ્યવીને તે જયાદેવીની કુક્ષિમાં અવતર્યા. તે સમયે સુખે સુતેલા જયદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્ન યા, અશ્વની રેખા ચંદ્રને અને પર્વતની ગુફા સિંહને જેમ ધારણ કરે તેમ જયાદેવીએ અત્યુત્તમ ગર્ભને ધારણ કર્યો. અનુક્રમે ફલ્શનમાસની કૃષ્ણ ચતુર્દશીએ શતભિષા નક્ષત્રમાં રસતા વર્ણવાળા અને મહિષ (પાડા)ના લાંછનવાળા એક પુત્રને જન્મ આપે. આસનકંપવડે છપ્પન દિકુકમારીઓએ પ્રભુના જન્મને જાણે પ્રભુ અને તેમની માતાનું યથોચિત સૂતિકાકર્મ કર્યું. ત્યાર પછી પાલક વિમાન ઉપર આરૂઢ થઈને શક્રઈંદ્ર પિતાને પરિવાર લઈ ત્યાં આવ્યા, અને તત્કાળ પ્રભુની જેમ પ્રભુના સૂતિકા ગૃહને પ્રદક્ષિણા કરી પછી તેમાં પ્રવેશ કરી, જયાદેવીને અવસ્થાપિની નિદ્રા આપી, તેમની પડખે પ્રભુના પ્રતિબિંબને સ્થાપન કરી, પોતે પાંચ રૂપ કર્યા. એક રૂપે પ્રભુને ગ્રહણ કર્યા બીજા રૂપે, છત્ર ધર્યું, બે રૂપે બે બાજુ ચામર વીંજવા લાગ્યા, અને એક રૂપે વજ લઈને આગળ ચાલ્યા. ત્યાંથી સુમેરૂ પર્વત પર જઈ અતિપાંડુ Page #158 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૨ ] પ્રભુ પ્રત્યે શની સ્તુતિ [ ૧૨૩ કબલા નામની શિલા ઉપર રહેલા સિંહાસન ઉપર પ્રભુને ઉત્સંગમાં લઈને શક્રેન્દ્ર બેઠા. તે અવસરે અમ્યુરેંદ્ર વિગેરે ત્રેસઠ ઇદ્રોએ તીર્થના જળથી ભરેલા કુંભ વડે પ્રભુને અભિષેક કર્યો. પછી ઈશાનક૯૫ના અધિપતિના ઉત્સંગમાં શકઈંદ્ર પોતાના ચિત્તની જેમ પ્રભુને સ્થાપન કર્યા, અને ભક્તિમાં ચતુર એવા તેણે પ્રભુની આસપાસ ચારે દિશાઓમાં ફાટિકમણિના ચાર વૃષભ વિકુવ્ય. સ્નાનવિધિની વિલક્ષણતામાં ચતુર એવા શકેન્દ્ર તે વૃષભના શૃંગમાંથી નીકળતા જળવડે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી તે ચાર વૃષભેને અંતહિત કરી પ્રભુના શરીરને લુંછી ગોશીષચંદનથી વિલેપન કર્યું, અને દિવ્ય વસ્ત્રો, આભૂષણે અને પુછપથી પ્રભુનું અર્ચન કરી આરતી ઉતારી આ પ્રમાણે સ્તુતિ કરવા માંડી. હે નાથ! ચક્રવતીઓના ચક્રોથી, વાસુદેવના ચક્રથી, ઈશાનંદ્રના ત્રિશૂલથી, મારા વાથી અને બીજા ઇદ્રોનાં અસ્ત્રોથી પણ જે કર્મો કઈ દિવસ ભેદતાં નથી તે કર્મો તમારા દર્શન માત્રથી ભેદાઈ જાય છે. ક્ષીરસમુદ્રની વેલાથી, ચંદ્રાદિકની કાંતિથી, મેઘની ધારાઓથી, ગોશીષચંદનના લેપનથી અને કદલીઓના ઘાટા ઉદ્યાનેથી જે દુઃખેને પરિતાપ શમી “જતે નથી તે તમારા દર્શનમાત્રથી તત્કાળ શાંતિ પામી જાય છે. અનેક પ્રકારના કવાથે “(ઉકાળા)થી, જાતજાતના ચૂણેથી, ઘણાં પ્રકારના લેપથી, અનેક પ્રકારની શસ્ત્રક્રિયાથી તથા બહુ રીતના મંત્રપ્રયેગથી જે રોગો છેદાતા નથી તે રેગો તમારા દર્શન માત્રથી તરત પ્રલય પામી જાય છે. હે પ્રભુ! વધારે શું કહેવું ! ટુંકામાં એટલું કહેવાનું છે કે જે કાંઈ આ જગતમાં અસાધ્ય છે તે તમારા દર્શન માત્રથી સાધ્ય થઈ જાય છે. માટે હે જગત્પતિ! આ તમારા દર્શનનું હું એ ફળ ઈચ્છું છું કે વારંવાર મને તમારું દર્શન થાઓ.” આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી, તેમને લઈ જાદેવીને પડખે મૂકી પ્રભુને નમસ્કાર કર્યો. પછી દેવીની અવસ્થાપિની નિદ્રા હરી, તેમના પડખામાંથી પ્રભુનું પ્રતિબિંબ લઈ શક ઇંદ્ર સ્વર્ગમાં ગયા, અને બીજા ઈંદ્રો મેરૂ પર્વતથી પરભાર્યા સ્વસ્થાને ગયા. પછી પ્રાત:કાળે કમળને વિકાસ કરનારા સૂર્યોદયની જેમ જગતના ચિત્તોને વિકાસ કરનારા વસુપૂજ્ય રાજાએ જન્મોત્સવ કર્યો, અને વાસુપૂજ્ય તથા જયાદેવીએ શુભ દિવસે પ્રભુનું વાસુપૂજ્ય એવું યથાર્થ નામ પાડયું. શકઈ અંગુઠામાં સંક્રમાવેલા અમૃતને ચૂસવાથી પ્રભુ વધવા લાગ્યા; કારણ કે અહંતભગવાનને ધાત્રીમાતાએ બીજા કાર્ય કરવાથી જ ગણાય છે, સ્તનપાન કરાવવાથી ધાત્રી ગણાતી નથી. ઇંદ્રની આજ્ઞાથી પાંચ દેવાંગનાઓ ધાત્રીપણે છાયાની પેઠે પ્રભુની સાથે રહેતી હતી, અને તેમનાથી લાલન પાલન થયેલા પ્રભુ હમેશાં વૃદ્ધિ પામતા હતા. સમાન વયના થઈને આવેલા દેવકુમારોની સાથે કઈવાર સુવર્ણરત્નમય દિવ્ય દડાઓથી, કઈવાર હીરારત્નજડિત શંકુલા (શડી)થી, કોઈવાર ભ્રમરની પેઠે ભમવાની ક્રીડાથી, કેઈવાર માહમાંહી દાવ કરી આમલીના વૃક્ષ ઉપર ચડવાની ક્રીડાથી, કેઈવાર વેગથી દેડવાની રમતથી, કોઈવાર અંતર્ધાન થવાની ( સંતાઈ જવાની) ક્રીડાથી, કેઈવાર ફાળ મારવાની ક્રીડાથી, કેઈ વાર ઠેકવાની રમતથી, કેઈવાર પાણીમાં તરવાથી, કેઈવાર સિંહનાદની રમતથી, કોઈવાર Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪] પ્રભુના માતાપિતાએ દર્શાવેલ ઈચ્છા [ પર્વ ૪ થું મુણિયુદ્ધથી અને કઈવાર બાયુદ્ધથી ક્રીડા કરતા એવા પ્રભુએ બાલ્યપણાને ગ્ય એવી શિશુવય નિર્ગમન કરી. અનુક્રમે સીત્તેર ધનુષ્ય ઉંચા ને સર્વ લક્ષણેએ યુકત એવા પ્રભુ મૃગાક્ષીઓના મનને હરનારું યૌવનવય પામ્યા. એક દિવસે સંસારસુખથી વિમુખ જણાતા વાસુપૂજ્ય પ્રભુને તેમના માતાપિતા પુત્રપણાના વાત્સલ્યભાવથી આ પ્રમાણે કહેવા લાગ્યા-“હે કુમાર ! તમારા જેવા પુત્રના જન્મ માત્રથી જગત્ બધાના અને અમારા સર્વ મનોરથ પૂર્ણ થયા છે, તે પણ કાંઈક તમને કહેવાનું છે, કારણ કે અમૃતથી કઈ તૃપ્તિ પામે? મધ્ય દેશમાં, વત્સ દેશમાં, ગૌડ દેશમાં, મગધ દેશમાં, કેશલ દેશમાં, તેસળ દેશમાં, પ્રાગતિષમાં, નેપાળ દેશમાં, વિદેહ દેશમાં, કલિંગ દેશમાં, ઉત્કલ દેશમાં, પુંડ્ર દેશમાં તામ્રલિપ્તમાં, મૂલ દેશમાં, મલય દેશમાં, મુદુગર દેશમાં, મલ્લવર્ણા દેશમાં, બ્રહ્મોત્તર દેશમાં અને બીજા પણ પૂર્વ દિશાના આભૂષણ રૂપ સર્વ દેશોમાં તથા ડાહલ દેશમાં, દશાર્ણ દેશમાં, વિદર્ભ દેશમાં, અષ્કમ દેશમાં, કુંતલ દેશમાં, મહારાષ્ટ્ર દેશમાં, અંધ્ર દેશમાં, મુરલ દેશમાં, કથકેશિક દેશમાં, સુ૫૨ દેશમાં, કેરલ દેશમાં, કમિલ દેશમાં, પાંડથ દેશમાં, દંડક દેશમાં, ચૌડ દેશમાં, નાશિક્ય દેશમાં, કંકણ દેશમાં, કૌરવ દેશમાં, વનવાસ દેશમાં, કેલ્લાદ્ધિમાં, સિંહલ દેશમાં અને બીજા પણ દક્ષિણ દિશાના દેશમાં, સૌરાષ્ટ્ર દેશમાં, ત્રિવણ દેશમાં, દશેરક દેશમાં, અબુંદ દેશમાં, કચ્છ દેશમાં, આવર્તક દેશમાં, બ્રાહ્મણવાહમાં, યવન દેશમાં, સિંધુ દેશમાં, અને બીજા પણ પશ્ચિમ દિશાના દેશમાં તથા શક દેશમાં, કેકય (કાબુલ) દેશમાં, ક્રાણુ દેશમાં, હૂણ દેશમાં, વાનયુજ દેશમાં, પંચાલ દેશમાં, કુલૂત દેશમાં, કાશમીર દેશમાં, કાંજ દેશમાં, વાલ્વિક દેશમાં, જાંગલ દેશમાં, કુરૂ દેશમાં અને બીજા પણ ઉત્તર દિશાના દેશોમાં તથા દક્ષિણ ભરતાદ્ધ ક્ષેત્રના સીમાડાની પાજ જેવા વૈતાઢય પર્વતની અને શ્રેણીમાં અને બીજા પણ જુદા જુદા અનેક દેશોમાં કુલિન, પંડિત, શૂરવીર, મોટા ખજાનાવાળા, યશવી, ચતુરંગ સૈન્યવાળા, પ્રજાપાલનમાં પ્રખ્યાત, નિષ્કલંક, સત્ય પ્રતિજ્ઞાવાળા અને ધર્મના અનુરાગી જે રાજાઓ અને ખેચશ્વરો રહેલા છે તે સર્વે મોટી ભેટ સહિત પિતાની કન્યાઓ તમને આપવાને અશ્રાંતપણે વારંવાર અમારી પ્રાર્થના કરે છે, તેથી તેઓની કન્યાઓ સાથે તમારા વિવાહેત્સવના દર્શન આપીને તેમના તથા અમારા મનોરથને પૂર્ણ કરે, અને કુળક્રમથી આવેલા આ રાજ્યને ગ્રહણ કરે, કારણકે હવે વૃદ્ધાવસ્થામાં અમારે વ્રત ગ્રહણ કરવું એજ ઉચિત છે.” આવાં માતાપિતાનાં વચન સાંભળીને વાસુપૂજ્ય ભગવાન હાસ્ય કરતા બેલ્યા “હે માતાપિતા ! સુતપ્રેમને યોગ્ય એવાં આ તમારાં વચને યુક્ત છે; પણ આ સંસારરૂપી અરયમાં સાર્થવાહના વૃષભની પેઠે ભમી ભમીને હું ઘણે ખેદ પામી ગયો છું. કયા કયા દેશમાં, કયા કયા નગરમાં, કયા કયા ગામમાં, કઈ કઈ ખામાં, કઈ કઈ અટવીમાં, કયા કયા પર્વતમાં, કઈ કઈ નદીમાં, કયા કયા કહોમાં, કયા કયા બેટમાં, અને કયા કયા સમુદ્રમાં, જાતજાતના રૂપનું પરાવર્તન કરી હું અનંતકાળ નથી ભયે? હવે તે નાના પ્રકારની નિઓમાં ભ્રમણ કરવાના સ્થાનરૂપ આ સંસારને મારે છેદી નાખ છે, માટે સંસારરૂપી વૃક્ષના દેહદરૂપી કન્યાઓની સાથે વિવાહ કરવાની અને રાજ્યભાર ગ્રહણ Page #160 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ જો] પ્રભુની દીક્ષા લેવાની પ્રબલ ઈચ્છા. [૧૨૫. કરવાની મારે કાંઈ પણ જરૂર નથી. જો તમાર મારા ઉત્સવ જ જેવા હાય તે। દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ સમયના મહાત્સવેા જન્મસમયની જેમ તમારે અને જગતને જોવા ચેગ્ય થશે.” આવાં પુત્રનાં વચન સાંભળીને વસુપૂજ્ય રાજાએ અયુક્ત લેાચનવડે કહ્યું. અરે પુત્ર! તું આ સ`સાર તરવામાં ઉત્સુક છે એમ હું... જાણું છું. તીથ કરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્નાથી તમારે આ જન્મ સ ́સારસમુદ્રના પારને લાવનારા છે, એમ અમારા જાણવામાં આવ્યું છે. હું નિ:સંશય કહુ` છું કે તમે આ ભવસાગર તરીજ ગયા છે। અને દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણુ સંબંધી મહેસ્રવા પણ અવશ્ય થવાના જ છે; તથાપિ તે ઉત્સવેાની અંતગત તમારા વિવાહાત્સવ પણ કરવાની મારી ઇચ્છા છે. કારણકે મેક્ષને પામવાને ઈચ્છતા એવા આપણા પૂર્વજોએ પણ એ ઉત્સવ આચરેલ છે. જુએ! આપણા ઈક્ષ્વાકુવ`શના આદિપુરૂષ ભગવાન્ ઋષભદેવજી પાતાના પિતા નાભિરાજાની આજ્ઞાથી સુમંગલા અને સુનંદા નામની એ કન્યાએ સાથે પરણ્યા હતા; અને ત્યાર પછી પિતાની આજ્ઞા પ્રમાથે સૃષ્ટિવ્યવહાર બતાવી, રાજ્ય પાળી, ભાગ ભાગવી જ્યારે સમય આવ્યે ત્યારે દીક્ષા લીધી હતી અને તે પ્રમાણે ગ્રહણ કરેલી દીક્ષાથી પણ પ્રાંતે એ પ્રભુ મેાક્ષને પામ્યા હતા; કારણકે તમારા જેવા પુરૂષાને તે ગ્રામની જેમ મેાક્ષ નજીક હોવાથી પ્રાપ્ત કરવું સહેલું છે. બીજા પણ અજિતનાથથી માંડીને શ્રેયાંસનાથ સુધીના તીથ કરે એ પિતાના વચનથી ઉદ્વાહ કરીને અને આ પૃથ્વી ઉપર રાજ્ય કરીને પછી મેાક્ષને સાચે છે, તેવી રીતે વિવાહ, રાજ્યશાસન, દીક્ષા અને નિર્વાણુના સાધનેથી તમે પણ તે પ્રમાણે કરીને પૂર્વજોને અનુસરા,” આવાં પિતાનાં વચન સાંભળી વાસુપૂજ્ય કુમારે નમ્રતાથી કહ્યું–“હે પિતાજી ! એ સર્વાં પૂર્વજોનાં ચરિત્રો હુ' જાણુ છું; પણ આ સંસારના માર્ગીમાં, પાતાના કુળમાં કે બીજાના કુળમાં એક ખીજાનુ' સદ્રશપણુ* કાઈથી પ્રવર્ત્તનવડે કરી શકાતું નથી, જે તીથ કરેાએ વિવાહાર્દિક કરેલા છે તેઓને લાગફળવાળાં સવિશેષ ક્રમાં રહેલા હતા. તેથી ત્રણ જ્ઞાનને ધારણ કરનારા એ મહાત્માએ એ ભેગ ભાગવીને તે ક્રમેોને ખપાવ્યાં હતાં. પણ મારે તા કાંઈપણ ભાગફળકમ અવશેષ રહેલ' નથી કે જે મેક્ષમાં વિન્રરૂપ થાય, માટે મને તે। દીક્ષા લેવાનીજ આજ્ઞા આપવાને ચેાગ્ય છે. વળી મલ્લિનાથ, નેમિનાથ અને પાર્શ્વનાથ એ ત્રણ ભાવિ તી કરા પશુ વિવાહ તથા રાજ્યને અંગીકાર કર્યા વગરજ મુક્તિને મેળવવા માટે દીક્ષા ગહણ કરશે. ચરમ તીથંકર શ્રી વીરભગવાન્ પેાતાને ભાગ્ય ક` થાડુ' હાવાથી વિવાહ કરશે, પણ રાજય કર્યા વગરજ દીક્ષા લઈ સિદ્ધિ પ!મશે. તેથી ક*ની વિચિત્રતાને લીધે તીર્થંકરાને પણ એકજ મા નથી આ પ્રમાણે વિચાર કરી મને આજ્ઞા આપે, અને પ્રેમવડે કાયર થાએ નહીં. "" આ પ્રમાણે પેાતાના માતાપિતાને સમજાવી, જન્મ પછી અઢાર લાખ વર્ષે ગયા પછી પ્રભુ દીક્ષા લેવાને ઉત્સુક થયા. તત્કાળ આસનના ક‘પવાથી પ્રભુના દીક્ષાઅવસર જાણી લેકાંતિક ૧ અન્ય સ્થાનકે વાસુપૂજ્ય અને પાર્શ્વનાથ પરણ્યાને અધિકાર છે, અહી' ના કહે છે, તત્ત્વ કેવળી ગમ્મ. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] વિધ્યશક્તિ રાજાનુ' વૃત્તાંત [ પત્ર ૪ થું દેવતાએ બ્રહ્મદેવલાકમાંથી ત્યાં આવ્યાં. તેઓએ પ્રભુને પ્રદક્ષિણા પૂર્વક પ્રણામ કરી ‘હૈ સ્વામી ! તીને પ્રવર્તાવા ' એમ વિજ્ઞપ્તિ કરી. આ પ્રમાણે કહીને તેઓ પેાતાના દેવલેાકમાં ગયા. પછી અનુગ્રહ કરવામાં તત્પર એવા પ્રભુએ વાર્ષિકદાન આપ્યું. તે દાન આપી રહ્યા પછી વર્ષાઋતુને તે પ્રજા જેમ ઇંદ્રોત્સવ કરે તેમ ઇંદ્રોએ આવી પ્રભુના દીક્ષાભિષેકના મહેાત્સવ કર્યો. પછી સુરઅસુરાએ રચેલી અને સિંહાસનથી સુશેાભિત એવી પૃથ્વી નામે શિખિકા ઉપર પ્રભુ બિરાજમાન થયા. તેમાં રહેલા પાદપીઠ ઉપર પેાતાના ચરણુ મૂકી મણિમય સિંહાસન ઉપર રહેલા પ્રભુ સુવણુના કમળ ઉપર રહેલા રાજહુંસની પેઠે શૈાસવા લાગ્યા. કાઈ આગળ રહેલા પાતપેાતાનાં શસ્ત્રોને ઉછાળતા, કોઈ દિવ્ય છત્ર હાથમાં રાખતા, કાઈ ચામર ધારણ કરતા, કોઈ પંખા રાખતા, કેાઈ સુગંધીપાત્ર ધરતા, અને કાઈ પુષ્પાની માળાએ રાખતા એવા અનેક ઇંદ્રોએ પરવરેલા તથા દેવ અસુર અને મનુષ્યાએ સેવેલા જગત્પતિ વિહારગ્રહ નામના ઉત્તમ વનમાં આવ્યા. એ ઉપવનમાં આંબાના અંકુરાના સ્વાદવડે હુ પામેલા મધુર શબ્દવાળા કેલિા ભક્તિના ઉત્કર્ષ થી જાણે પ્રભુની સ્તુતિ કરતા હાય, પત્રનના હલાવવાથી ખરી પડેલા પુષ્પાના ગુચ્છાના બ્હાનાથી નવીન શેકવૃક્ષેા જાણે પ્રભુને અધ્ય આપતા હાય, ચમેલી અને આસપાલવના પુષ્પાથી ઝરતા એવા મકર દરસના મિષથી દેવતાએ જાણે પ્રભુના ચરણને ધાવાને પાઘજલ આપતા હાય, ચારેાળીના પુષ્પામાંથી નીકળતા મધુર રસના પાનથી ઉન્મત્ત થયેલી ભમરીઓના સમૂહ જાણે પ્રભુની પાસે માંગળિક ગીત ગાતા હાય, પ્રફુલ્લિત પુષ્પાના અત્યંત ભારથી જેમનાં મસ્તકે નમેલા છે એવાં કણી કારનાં વૃક્ષા જાણે પ્રભુને અધિક નમસ્કાર કરતાં હોય અને પુષ્પાના આભૂષણૢાથી રમણિક તેમજ પદ્મવરૂપી હાથને હલાવતી વાસંતી લતાઓએ પ્રભુની પાસે જાણે નૃત્યને આરંભ કર્યાં હાય તેવી રીતે વૃક્ષાને તથા લતાઓને વિશેષ શેાભા ઉત્પન્ન કરતા વાસુપૂજ્ય ભગવાને જાણે ખીજા વસંતરાજ હોય તેમ તે ઉદ્યાનમાં પ્રવેશ કર્યાં. પછી પ્રભુએ શિખિકા ઉપરથી નીચે ઉતરી ફાલ્ગુન માસમાં વૃક્ષા જેમ પત્રોને તજી દે તેમ પુષ્પમાળા તથા આભૂષણેા તજી દીધાં. પછી સ્કધભાગ ઉપર ઇંદ્રે મૂકેલાં દેવદૃષ્ય વજ્રને વહન કરતા એવા પ્રભુએ ચતુથ તપ કરીને પાંચમુષ્ટિ લેાચપૂર્વક ફાલ્ગુન માસની અમાવાસ્થાને દિવસે વરૂણ નક્ષત્રમાં દિવસના અપરા‡ કાળે સેા રાજાઓની સાથે દીક્ષા લીધી. ત્યારપછી સુર અસુર અને મનુષ્યના અધિપતિએ જગના ગુરૂ એવા પ્રભુને નમસ્કાર કરીને સાયંકાલે યાચકેા પાતપાતાને ઠેકાણે જાય તેમ પેપેાતાને સ્થાનકે ગયા. બીજે દિવસે મહાપુર નગરમાં સુનંદ રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણુ' કર્યું. તે વખતે દેવતાઓએ વસુધારાદિક પાંચ દિવ્ય પ્રકટ કર્યાં, અને સુનદે પ્રભુના ચરણને ઠેકાણે એક રત્નમય પીઠ કરાવી. ત્યાંથી પ્રભુ અનેક ગ્રામ, આકર અને નગર વિગેરે સ્થાનેામાં પવનની જેમ અપ્રતિબદ્ધપણે વિહાર કરવાને પ્રવર્ત્યા. હવે પૃથ્વીપુર નગરમાં રાજાઓના શિશ્નમણિ પવનવેગ નામના હતા. તેણે પૃથ્વી ઉપર ઘણા વર્ષો પ ત નિવિને રાજ્ય કર્યું. પ્રાંતે રાજા રાજ્ય કરતા ચેાગ્ય અવસરે તે Page #162 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ જો] યુદ્ધમાં વિધ્યશક્તિ રાજાએ પ્રાપ્ત કરેલ જય [ ૧૨૭ રાજા શ્રવણસિંહ નામના મુનિની પાસે વ્રત લઈ, દુષ્કર તપ તપી, મૃત્યુ પામીને અનુત્તર વિમાનમાં દેવતા થયેા. આ જંબૂદ્વીપના દક્ષિણ ભરતાદ્ધમાં સર્વ સંપત્તિએથી અવધ્ય એવુ વધ્યપુર નામે નગર છે. તેમાં વિંધ્યાદ્રિના જેવા બળવાન, શત્રુરૂપી તુલને ઉડાડવાને મહાવાયુ છે અને સ રાજાભૈામાં કેશરીસિંહ સમાન વિધ્યશક્તિ નામે રાજા હતા. ક્રૂર ગ્રહેાની પેઠે તે રાજાના એ ભુજાઇડ જયારે પરસ્પર અથડાતા ત્યારે સર્વ રાજાએ ક્ષેામ પામી જતા હતા. ભ્રકુટીના ભંગથી ભયકર અને અત્યંત રાતી એવી દૃષ્ટિથી જાણે ગળી જતા હાય તેવા તે રાજાને શત્રુએ નાસતાં નાસતાંજ જોઈ શકતા હતા. પેાતાને જીવવાની ઇચ્છાથી શત્રુ પણ તેના આશ્રય લેતા, અને ‘ધન આપીને પણ પ્રાણ બચાવવા’ એ નીતિથી તેને માટે દંડ આપતા હતા. એક વખતે શક્રઇંદ્ર જેમ સુધર્માં સભામાં બેસે તેમ સ* સામત તથા અમાત્ય વિગેરે પરિવારથી પરવરેલે તે રાજા સભામાં બેઠા હતા તેવામાં છડીદારે પ્રવેશ કરાવેલા એક ચરરૂષ ત્યાં આન્યા. રાજાને નમસ્કાર કરી બેસીને તેણે ધીમે ધીમે વિજ્ઞપ્તિ કરવા માંડી–“હે દેવ ! આપના જાણવામાંજ હશે કે આ દક્ષિણ ભરતાદ્ધમાં લક્ષ્મીના ભંડારતુલ્ય સાકેતપુર નામે એક માટું નગર છે. ત્યાં ઘણી સૈન્યસમૃદ્ધિથી જાણે ભરત ચક્રવત્તીના સેનાપતિ હોય તેવા પત નામે મેટી ભુજાવાળા રાજા છે. તેની પાસે પેાતાના સ્વરૂપથી ઉČશી અને રંભાનેા પરાભવ કરનારી અને કામદેવના ધનરૂપ ગુણમજરી નામે એક વેશ્યા રહે છે, એ સુંદરીના સુખને રચતાં અવશિષ્ટ રહેલાં પરમાણુએથીજ વિધાતાએ પૂર્ણિમાના ચંદ્ર બનાવ્યેા હશે એમ લાગે છે. ‘અમારાથી શું અધિક લાવણ્ય કેાઈ ઠેકાણે તમેાએ સાંભળ્યુ છે ? ' એમ પૂછવાને માટેજ જાણે તેનાં નેત્રો કાન સુધી આવ્યા હાયની ! એમ જણાય છે, અર્થાત્ તેનાં નેત્રો કણુ પર્યંત લાંબાં છે. તેની છાતી ઉપર એવાં વિશાળ અને મનેાહર સ્તને રચેલાં છે કે જેમની ઉપમા એ પેાતેજ છે, બીજુ કાંઈ ઉપમા આપવા ચેાગ્ય નથી. તેના મધ્યભાગ એવા કૃશ છે કે જાણે તેણે નિત્ય સહવાસથી ઉત્પન્ન થયેલા સ્નેહથી સ્તનરૂપી કુંભને પેાતાની વિશાળતા આપી દીધી હાય તેમ જણાય છે. તેના હાથપગ કમળના જેવા કામળ છે, અને તેમાં રહેલી રાગની સપત્તિથી તે કેલિ વૃક્ષના પલ્લવાને અનુસરતા છે. એ સુંદર રમણી ગાયનમાં કૈાકિલા જેવી છે, નૃત્યમાં ઉર્વાંશી તુલ્ય છે, અને મધુર વીણા વગાડવામાં તુંબરૂ ગધની જાણે સહેાદરા હૈાય તેવી છે. હે મહારાજા ! નારીઓમાં રત્નરૂપ એ વારાંગના તે આપ મહારાજાની પાસેજ ઘટે છે, માટે સુવણુ અને મણિની જેવા તમે બંનેના ઉચિત ચેાગ થાઓ. જેવું લવણુ વગરનું ભાજન, જેવું નેત્ર વગરનુ સુખ અને ચંદ્ર વગરની રાત્રી તેવી રીતે એ સુંદર વેશ્યા વગર તમારૂ રાજ્ય છે. ” આ પ્રમાણેનાં એ સેવકનાં વચના સાંભળીને વિધ્યશક્તિ રાજાએ એ ગુણમ'જરી વેશ્યાની યાચના કરવાને માટે પ°ત રાજાની પાસે કૂતરૂપે પેાતાના એક મંત્રીને મેકહ્યું, Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮] પર્વત પાસેથી વિંધ્યશક્તિ રાજાએ ગુણમંજરી વેશ્યાની કરેલ યાચના [પર્વ ૪ થું જાણે વેગથી આકાશને તરી જતા હોય તેવા વેગી વાહનથી તે મંત્રી સ્વલ્પ કાળમાં સાકેતપુર નગરે જઈ પહોંચ્યો, અને પર્વતરાજાની સભામાં જઈ તેને કહેવા લા–“રાજા વિધ્યશક્તિ તમારાથી જુદા નથી અને તમે તેનાથી જુદા નથી. સમુદ્ર અને તરંગજળની પેઠે તમે બંને રાજાઓમાં અભેદપણું છે. તમારા બંનેને આત્મા એકજ છે, ફક્ત શરીરજ જુદાં છે, જે તેમનું તે તમારૂં છે અને જે તમારૂં તે તેમનું છે. તમારી પાસે ગુણમંજરી નામે એક સુંદર વેશ્યા છે એમ સંભળાય છે, તેને અમારા રાજા વિધ્યશક્તિ કૌતુકને માટે પિતાની પાસે મંગાવે છે. તેથી તમારા બંધુ અને તમારા જેવા તે રાજાને માગણી કરવાથી એ વેશ્યા આપે; કારણ કે વેશ્યા સ્ત્રીઓને આપવામાં અને ગ્રહણ કરવામાં કોઈ પણ નિંદા જેવું નથી.” આ પ્રમાણેનાં મંત્રીનાં વચનથી યષ્ટિવડે સ્પર્શ કરેલા સર્પની પેઠે કોપથી પિતાના હેઠને કંપાવતે પર્વત રાજા બોલ્યો-“અરે ! સેવક! એ દુષ્ટ હદયવાળે વિંધ્યશક્તિ રાજા મારા બંધુ છે એ પ્રમાણે તું કેમ કહે છે? કારણ કે એ પ્રાણથી પણ વહાલી એવી ગુણમંજરીની મારી પાસે યાચના કરે છે. જેના વિના હું એક મુહૂર્ત માત્ર પણ રહેવા સમર્થ નથી તેને ગ્રહણ કરવાની ઈચ્છા કરનારા તારા રાજાએ મારા પ્રાણ લેવાની ઈચ્છા કરી છે. એક દાસીને પણ હું આવું નહીં તે ગુણમંજરીને શી રીતે જ આપીશ? માટે ભલે વિયશક્તિ રાજા પિતાની શક્તિથી મારો મિત્ર થાય વા શત્રુ થાય. અરે મંત્રી! તું અહીંથી ઊઠીને જા, તારે રાજાને આ પ્રમાણે યથાર્થ કહેજે; કારણકે તે યથાર્થ કહેનારા હોય છે.” આવાં પર્વતરાજાનાં વચન સાંભળી વાંકાં નેત્ર કરતે મંત્રી ઊઠ્યો, અને વાહન ઉપર ચડીને સત્વર વિંધ્યશક્તિની પાસે આવી તેને સર્વ વૃત્તાંત કહ્યું. ને સાંભળી આહતિના હેમથી જેમ અગ્નિ પ્રદિપ્ત થાય તેમ તે ક્રોધથી પ્રજવલિત થયો. પછી સમુદ્ર જેમ મર્યાદા છોડીને જાય તેમ લાંબા કાળની મિત્રતા છેડીને ગર્વના પર્વત જે વિંધ્યશક્તિરાજા પર્વતરાજાની ઉપર લશ્કર લઈને ચાલે. એ ખબર સાંભળી પર્વતરાજા પણ સૈન્યવાહન સાથે સન્મુખ આવ્યું. શૂરવીર પુરૂષ મિત્રની અને શત્રની બંનેની સામે આવે છે. પછી લાંબા કાળથી પ્રચંડ ભુજાઓ પર આવી રહેલી ખુજલી સમાવવાને ઔષધ જેવું તેમના અગ્ર સૈનિકેની વચ્ચે મહાયુદ્ધ પ્રવત્યું. સામસામા લડાઈ કરતાં હાથીઓની જેમ બંને સૈન્યના સુભટે પરસ્પર સામા આવતા હતા અને પાછા હઠતા હતા. ભાલાથી વીંધાયા છતાં પણ હુંકાર કરતે કઈ વીર પુરૂષ તંતુમાં પરોવાયેલા મણિની જેમ શોભતે શત્રુની સામે ધસી આવતું હતું. કુશળ ધનુષધારીઓએ ઘાટા બાણના મારવડે સુભટ વિનાની કરી મૂકેલી યુદ્ધભૂમિ લણે લીધેલા શરકટવડે જેમ અરણ્યની ભૂમિ લાગે તેવી લાગતી હતી. સર્પોની જેમ પરના પ્રાણેને હરનારા પરિઘ, શલ્ય, ગદા અને મુદ્ગર વિગેરેના પડવાથી સર્વ દિશાઓ વ્યાપી રહી હતી, અને શુકલ અને કૃષ્ણ પક્ષમાં ચંદ્રિકાના તેજની જેમ બંને સૈન્યને ક્ષણે ક્ષણે સરખી રીતે જય પરાજય થતું હતું. Page #164 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૨ જે] યુદ્ધમાં વિધ્યશક્તિ રાજાએ પ્રાપ્ત કરેલ જય [૧૨૯ પછી પર્વત રાજા સર્વ બળથી હાથમાં ધનુષ લઈ, રથ ઉપર ચડીને યુદ્ધ કરવાને માટે રણભૂમિમાં આવ્યું. તે વખતે સિન્થ ઉખેડેલી પૃથ્વીની રજવડે જેમ અંતરીક્ષ ઢંકાઈ જાય તેમ એકી સાથે કરેલી બાણવૃષ્ટિથી તેણે શત્રુના સૈન્યને ઢાંકી દીધું અને થોડીકવારમાં તે જેને વેગ રોકી શકાય નહીં એવા પર્વત રાજાએ બળવાન પવન જેમ વૃક્ષને ભાંગી નાખે તેમ વિંદયશક્તિના સૈન્યને ભાંગી નાંખ્યું. પિતાના સૈન્યનો ભંગ થયેલે જઈને ક્રોધ પામેલ મહાભુજ વિણશક્તિ રાજા જાણે કાળરાત્રીનો અનુજ બંધુ હોય તેમ શત્રુઓનો સંહાર કરવાને તૈયાર થયો. તેને આવતો જોઈ મૃગલાઓ જેમ સિંહને અને સર્પો જેમ ગરૂડને સહન કરી ન શકે તેમ પર્વત રાજાના સૈનિકો તેને સહન કરી શક્યા નહીં. પછી ધનુષ્ય અને પ્રચંડ ભુજાના બળથી ગર્વ પામેલા વિધ્યશક્તિ રાજાએ જેનું સૈન્ય પરાભવ પામેલું છે એવા પર્વત રાજાને પિતાની આગળ રણભૂમિમાં બોલાવ્યો. પછી નારાજી અને અદ્ધચંદ્ર બાણેથી પરસ્પર વધુ કરવાની ઈચ્છા કરનાર તે બને રાજાઓ વચ્ચે મોટું યુદ્ધ થયું. રથ ઉપર રહેલા તે બને રાજાઓએ એક બીજાના રથ, રથના ઘોડા અને સારથીનું મેઘની જેમ મંથન કરી નાંખ્યું. પછી બીજા રથ ઉપર બેસીને કલ્પાંત કાળમાં પર્વતની જેમ તેઓએ ફરીવાર યુદ્ધ કરવા માંડયું. થોડીવારમાં વિધ્યશક્તિએ પોતાની શક્તિથી પર્વતરાજાને સર્પને જેમ વિષ રહિત કરે તેમ અસ્ત્ર અને વીર્ય વગરને કરી દીધો. તેથી મોટા હાથીથી હાથીના બચ્ચાની જેમ વિંધ્યશક્તિ રાજાએ પરાભવ કરેલે પર્વત રાજા પાછું જોયા વગર જ ત્યાંથી પલાયન કરી ગયો. વિધ્યશક્તિએ પર્વતના નગરમાં પ્રવેશ કરી ગુણમંજરી વેશ્યા અને બીજુ હસ્તી વિગેરે સર્વસવ લઈ લીધું, કહ્યું છે કે જેનું પરકમ તેની લક્ષ્મી છે. પછી પૂર્ણ થયેલા મેઘની જેમ રણસાગરમાંથી નિવૃત્ત થઈને કૃતાર્થ થયેલે વિંધ્યશક્તિ રાજા પિતાના વિધ્યપુરમાં આવ્યા. ફાળથી ચુકેલા સિંહની જેમ અને ઠેકડે મારવાથી ચુકેલા વાનરની જેમ રણમાંથી ભગ્ન થયેલ પર્વતરાજા ત્યારથી ઘણુ કષ્ટમાં રહેવા લાગ્યો. છેવટે એવા પરાભવથી લજજા પામીને તેણે સંભવાચાર્યની પાસે દીક્ષા લીધી. દુઃખે તપી શકાય એવા મહા તપ કરતાં તેણે એવું નિયાણું કર્યું કે “આગામી ભવમાં હું વિંધ્યશક્તિને વધ કરનાર થાઉં.” જેમ ફોતરાંઓ લઈને તેના બદલામાં માણિજ્ય વેચે તેમ તેણે મોટા તપને આવું નિયાણું બાંધી વેચી દીધો. અંતે અનશન કરી મૃત્યુ પામીને તે પ્રાણત દેવલેકમાં દેવતા થયા. રાજા વિધ્યશક્તિ પણ ચિરકાળ ભવમાં ભ્રમણ કરી પ્રાંતે એક ભવમાં જિનલિંગને ધારણ કરી મૃત્યુ પામીને દેવલેકમાં દેવતા થયા. ત્યાંથી ચવીને વિધ્યશક્તિને જીવ વિજયપુરમાં શ્રીધર રાજાની શ્રીમતી નામની રાણીના ઉદરથી તારક નામે પુત્રરૂપે ઉત્પન્ન થયે. તે સીત્તેર ધનુષ્યની કાયાવાળ, કાજલના જેવા શ્યામ વર્ણવાળે, બેતેર લાખ વર્ષના આયુષ્યવાળે અને ઘણા ભુજબલવાળો થા. છેવટે તેણે ચક્ર મેળવી ભરતાદ્ધને સાધી લીધું. કારણ કે પ્રતિવાસુદેવે ભરતાના સ્વામી થાય છે. B - 17 Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ] દ્વારકાપતિ બ્રહ્મ રાજાનું વર્ણન [ પ ૪ થું આ તરફ સૌરાષ્ટ્ર દેશનું મુખમ’ડન દ્વારકા નામે નગરી હતી, તેને સુંદર કિલ્લા પશ્ચિમ સમુદ્રના તરંગાથી નિર'તર ધેાવાતા હતા. તે નગરમાં સ` જગતના ઉલટા ક્રમનું નિવારણ કરનાર અને માટા પરાક્રમવાળે જાણે વાસુદેવની હરીફાઈ કરતા હોય તેવા બ્રહ્મ નામે રાજા હતા. લવણુસમુદ્રને જેમ ગંગા અને સિંધુ તેમ તેના અંતઃપુરમાં પ્રધાન એવી સુભદ્રા અને ઉમા નામે તેને એ રાણીએ હતી. કામદેવ જેમ રતિ અને પ્રીતિ સાથે વિષયસુખ ભાગવે તેમ તે બન્ને સ્ત્રીઓની સાથે બ્રહ્મરાજા ચિરકાળ વિષયસુખ ભાગવતેા હતેા. તેવામાં પવનવેગને જીવ અનુત્તર વિમાનથી ચ્યવી, મહાદેવી સુભદ્રાના ઉદરમાં અવતર્યાં. સુખે સુતેલા સુભદ્રા દેવીએ ખલદેવના જન્મને સૂચવનારાં ચાર મહાસ્વપ્ના જોયાં. સમય આવતાં કમળને જેમ ગંગા અને ચંદ્રને જેમ પૂર્વદિશા પ્રસવે તેમ સ્ફાટિકમણિના જેવા નિમાઁળ કુમારને તેમણે જન્મ આપ્યા. 'દિવાનેાને કારાગૃહમાંથી મુક્ત કરવા વિગેરે સુકૃત્યથી જગને પરમ હર્ષ આપતા એવા બ્રહ્મરાજાએ પુત્રનું વિજય એવું નામ પાડ્યું. જુદાં જુદાં કાય માટે નિમાયેલી પાંચ ધાત્રીમાતએએ લાલનપાલન કરેલેા એ કુમાર શરીરની શાભાની સાથે વચેાવૃદ્ધિને પામ્યા. કાનમાં સુવણુના ચપલ અક્રોટા, ક'માં નાભિસુધી લટકતા રત્નના હાર, કિટભાગમાં સુવર્ણની કટારી સાથે કનકની કંટમેખલા, પગમાં વાગતી રત્નની ઘુઘરમાળ અને મસ્તક ઉપર કાનશીઆને ધારણ કરતા એ કુમાર સને હ પમાડતા હતા. હવે પ્રાણત દેવલાકમાંથી ચ્યવીને પતરાજાના જીવ સરસી ( તલાવડી)માં હુંસની પેઠે ઉમાદેવીની કુક્ષિમાં અવતર્યાં. સુખે સુતેલા ઉમાદેવીએ વાસુદેવના જન્મને સૂચવનારાં સાત મહા સ્વપ્ના મુખમાં પ્રવેશ કરતાં જોયાં. અનુક્રમે નવ માસ અને સાડા સાત દિત્રસની ગભ`સ્થિતિ પૂર્ણ થતાં વર્ષાઋતુ જેમ પૂ મેઘને જન્મ આપે તેમ તેણે શ્યામવણુ વાળા કુમારને જન્મ આપ્ચા. કુમારના જન્મથી જાણે પરબ્રહ્મમાં નિમગ્ન થયા હોય તેવા બ્રહ્મરાજાએ હર્ષોંથી યાચકાને પ્રસન્ન કરવા પૂર્ણાંક પુત્રજન્મને માટે ઉત્સવ કર્યાં. શુભ એવા ગ્રહ, નક્ષત્ર, તિથિ અને વારમાં કુમારનું દ્વિધૃષ્ટ એવું યથાર્થ નામ પાડયું. તાપસેાની સ્ત્રીએ પેાતાના આંગણામાં ઉગેલા કે કેલિના વૃક્ષનુ જેમ લાલનપાલન કરે તેમ પાંચ ધાત્રીઓએ જુદાં જુદાં કાર્યાં વડે તેનું લાલનપાલન કરવા માંડયુ. સ્વેચ્છાથી ઉછળતા અને દોડતા એ ચપળ બાળકને પારાની જેમ તે ધાત્રીએ હાથથી પકડી શકતી નહીં. પિતા, માતા અને જ્યેષ્ઠ બંધુ જેમને હર્ષોં સાથે પેાતાના અંતરસ્નેહ બતાવતા હતા એવા ખીજા વાસુદેવ પ્રતિદિન વધવા લાગ્યા. જાણે છઠ્ઠી ધાત્રીમાતા હોય તેમ વિજયકુમાર તે કુમારને તેની ઉપરના અત્યંત સ્નેહથી કેડ ઉપર, હૃદય ઉપર, પૃષ્ઠ ભાગ ઉપર અને સ્કંધ ઉપર વારંવાર તેડતા હતા. દ્વિપૃષ્ટ કુમાર પણ સ્નેહરૂપી કામણથી ખંધાઈ ને વિજયકુમારને અનુસરીને જ ઉભા રહેતે, ચાંધતા, સુતા, બેસતા, જમતા અને પાણી પીત હતા, જ્યારે સમય આવ્યે ત્યારે પિતાના અલધ્ય શાસનથી તેઓએ ફક્ત વિદ્યાગુરૂને નિમિત્તરૂપ કરીને લીલામાત્રમાં સર્વ કળાએ ગ્રહણ કરી લીધી, જેમનુ` મધ્ય ( હૃદયના આશય) જાણુવામાં આવતું નથી એવા ઉજવળ અને શ્યામ વર્ણવાળા તે બન્ને સહેાદરા જાણે મૂર્તિમાન Page #166 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મરાજાની પાસે તારકરાજાએ મોકલેલ દૂત [૧૩૧ ક્ષીરસમુદ્ર અને લવણસમુદ્ર હોય તેવા જણાતા હતા. નીલાં અને પીળાં વસ્ત્રોને ધારણ કરનાર તથા તાડ અને ગરૂડના ચિન્હવાળા એ બન્ને કુમારે બાળક હતા તે પણ તારક પ્રતિવાસુદેવની આજ્ઞાને જરાપણ માન્ય કરતા નહતા. તેઓને આજ્ઞાને અતિક્રમ, ભુજવીર્ય અને અઘધ્યપણું વિગેરે જોઈને તેને બાતમી. દાએ જઈ તારકને આ પ્રમાણે કહ્યું-“હે દેવ! દ્વારકામાં બ્રહ્મરાજાને ઘેર સાથે મળેલા વાયુ અને અગ્નિની જેવા બે અતિદુર્મદ કુમારે ઉત્પન્ન થયેલા છે, તેઓ તમારી આજ્ઞાને માનતા નથી. સર્વ શાસ્ત્રોની અંદર કુશળતા અને વિદ્યાની સિદ્ધિઓ તેઓના ભુજદંડના બળને અહંકારરૂપ થયેલી છે. તેથી હે દેવ! તમારા સંબંધમાં આ શુભ હોય તેમ જણાતું નથી, માટે તમને જેમ એગ્ય લાગે તેમ કરે, અમે તે તમારા સેવકે છીએ.” આવાં વચને સાંભળીને તારકરાજાનાં નેત્રો કેપથી ચપળ થઈને ફરકવા લાગ્યાં. તરત જ મોટા પરાક્રમવાળા પિતાના સેનાપતિને બેલાવીને તેણે આજ્ઞા કરી કે-“અરે સેનાપતિ! એકદમ સર્વ રીતે તૈયાર થઈ જાઓ અને સામતરાજાઓને બોલાવવામાં પ્રતિકારૂપ ભંભાને વગાડો. કેમકે વક્ર બુદ્ધિવાળા એ બ્રહ્મરાજને પુત્રો સહિત મારી નાખે છે. ઉપેક્ષા કરેલે શત્રુ વ્યાધિની પેઠે પરિણામે વિષરૂપ થાય છે.” રાજાની આજ્ઞા સાંભળી મંત્રીએ કહ્યું“મહારાજા ! આ બાબતમાં સારી રીતે ધ્યાન આપે આજ સુધી બ્રહ્મરાજા તમારે એક પત્તિરૂપ સામંત તરીકે વર્યો છે, તે કાંઈ પણ મિષ વગર તેની ઉપર ચડાઈ કરવી એ યોગ્ય નથી. કારણકે તેમ કરવાથી બીજા અમાત્યને શંકા ઉત્પન્ન થશે, જ્યારે શંકા થઈ ત્યારે તેવા શંકાવાળાને વિશ્વાસ કરવો એગ્ય નહીં, વિશ્વાસ વગર તેના વિચાર કે હુકમ શા કામના? અને જ્યારે વિચાર કે હુકમ વ્યર્થ થાય તે પછી સ્વામીપણું શા કામનું ? તેથી કાંઈપણ મિષ કરી તેની ઉપર અપરાધને આરોપ કરે; પિતાના બે કુમારના બળથી ગવ પામેલા તે રાજા ઉપર અપરાધ લાવ સહેલે છે, તેથી એક સંદેશ લઈ જનાર સેવકને મોકલી તેની પાસે પ્રાણથી પણ વહાલા એવા ઘેડા, હાથી અને રત્નની માગણી કરે. જે તમને તે ન આપે તે પછી એજ અપરાધ મૂકીને તેને મારી નાખવે, કેમકે અપરાધીને નિગ્રહ કરનારની ઉપર લેકાવાદ આવતું નથી. જે કદિ આપણી માગણી પ્રમાણે તે આપે તે પછી વળી કાંઈ બીજું છળ શોધવું. જ્યારે છળ ગોતવા માંડે ત્યારે સર્વ જન અપરાધી થાય છે,” આ પ્રમાણે મંત્રીને વિચાર સાંભળી તારક રાજાએ તેને સાબાશી આપી; અને પછી એક સેવકને એકાંતમાં સમજાવીને બ્રહ્મરાજાની પાસે મોકલ્ય; તત્કાળ તે દૂત દ્વારકાનગરીમાં વિજય અને દ્વિપૂણકુમારની સાથે સભામાં બેઠેલા બ્રહ્મરાજાની પાસે જઈ પહેશે. રાજાએ ઘણું માનથી તેને પાસે બેસાડી, ચિરકાળ સુધી પ્રેમસહિત બોલાવી પછી આવવાનું કારણ પૂછયું. તે કહ્યું-“હે દ્વારકાપતિ ! શત્રુઓના બાહગર્વને હરનારા આપણા સ્વામી તારકરાજા તમને આજ્ઞા કરે છે કે તમારા રાજયમાં જે કંઈ ઉત્તમ હાથી, ઘોડા અને રને હેય તે અમારે Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨]. પ્રતિવાસુદેવ ને વાસુદેવ વચ્ચે દારૂણ યુદ્ધ [ પર્વ ૪ થું માટે તરત મોકલાવે; કારણકે આ દક્ષિણ ભરતાદ્ધમાં જે કાંઈ ઉત્તમ વસ્તુ હોય તે ભરતાના અધિપતિ એવા મારેજ ભગ્ય છે, બીજાને નહીં.” આવાં દૂતનાં વચનથી કેશરીસિંહની જેમ કપ પામેલ દ્વિપૃષ્ણકુમાર જાણે નેત્રથી તેને હણવાને ઈચ્છતા હોય તેમ હાક મારીને બેલી ઉઠયે“અરે દૂત! તારો સ્વામી તારકરાજા કાંઈ અમારા વંશનો વડિલ નથી, તેમજ અમારો રક્ષક કે દાતા નથી તેથી પોતાનું રાજ્ય કરનારા એવા અમારે તે કેવી રીતે સ્વામી થઈ શકે ? જેવી રીતે ભુજાના પરાક્રમથી તે અમારી પાસેથી ઘોડા વિગેરે માગે છે, તેવી રીતે ભુજાના પરાક્રમથી અમે પણ તેની પાસેથી હાથી ઘોડા વિગેરે માગીએ છીએ, તેથી હે દૂત! તું ચાલે જા અને તારા સ્વામીના મસ્તકની સાથે હાથી ઘોડાવિગેરે લેવાને અમે હમણાજ ત્યાં આવીએ છીએ એમ જાણજે,” દ્વિપૃષ્ણકુમારની આવી ઉત્કટ અને કટુ વાણી સાંભળીને મનમાં અત્યંત રોષ પામેલા તે દૂતે તરત જઈને તારકરાજાને તે સર્વ નિવેદન કર્યું. મદવાળા હાથીના ગંધથી બીજા મદાંધી હાથીની જેમ દૂતની તે વાણી સાંભળીને ક્રોધ પામેલા તારકરાજાએ રણભેરી વગડાવી. ભેરીને નાદ સ્તંભળીને તત્કાળ સૈન્ય, સેનાપતિઓ, સામતે, મંત્રીઓ, મુગટધારી રાજાઓ, મહારથી સુભટો અને જેમના ભુજડ ઉપર વયની ખુજલી આવે છે એવા તથા લાંબે કાળ થયાં યુદ્ધ કરવાને ઉત્સુક થયેલા અને જાણે યમરાજના બંધુ હોય તેવા વીર પુરૂષ રાજાની પાસે આવીને એકઠા થયા. તે વખતે પૃવીકંપ, વિદ્યુતપાત અને કાગડાઓના કલકલાટ વિગેરેથી અશુભ પરિણામ સૂચવાતું હતું તોપણ તારક રાજાએ પ્રયાણ કર્યું. ક્રોધથી ધમધમી રહેલા પ્રતિવાસુદેવે અવિચ્છિન્ન પ્રયાથી તે દીર્ઘ માર્ગને પણ અર્ધો ભાગ ઉલ્લંઘન કરી દીધા. - આ તરફ બ્રહ્મરાજા, વિજયકુમાર અને સૈન્યને સાથે લઈ યુદ્ધ કરવામાં ઉત્કંઠાવાળો દ્વિપૃષ્ણકુમાર કેશરીસિંહની જેમ તેની અગાઉથી જ સામે આવ્યો. અંગના ઉચ્છવાસથી જેઓનાં બખ્તરની જાળીઓ વારંવાર તુટી જાય છે એવા બને સૈન્યનું એવું પરસ્પર યુદ્ધ ચાલ્યું કે જેથી તે રણભૂમિ મૃત્યુને જમવાના રસેડાના ગૃહ જેવી જણાવા લાગી. બન્ને તરફ લાખ છત્રો અને મુકુટે પડ્યા કે જેથી પડેલા યોદ્ધાઓની પણ સંખ્યા થઈ શક્તી નહતી. છત્રોથી શ્વેત કમળવાળી અને રૂધિરરૂપ રક્ત જળવડે પૂરાયેલી રણભૂમિ યમરાજની જાણે ક્રિીડાવાપી હોય તેવી જણાવા લાગી. પછી દ્વિપૃષ્ણકુમારે વિજય રથ ઉપર બેસી, જેને ધ્વનિ યુદ્ધમાં વિજયને બેલાવવાના મંત્રતુલ્ય હતા એ પાંચજન્ય નામને શંખ વગાડો. સિંહનાદથી મૃગલાની જેમ અને મેઘનાદથી રાજહંસની જેમ તે પાંચજન્યના નાદથી તારકના સિનિકે ત્રાસ પામી ગયા. પિતાના સૈનિકોને ત્રાસ પામેલા જોઈને તારક રાજા તેમને લજજા પમાડી ભયથી નિવૃત્ત કરી પિતે રથ ઉપર ચઢીને દ્વિપૃષ્ણકુમારની સામે આવ્યું. તેને આવતે જોઈને હળના આયુધને ઘરનારા વિજયકુમારે પોતાનું હળ સજજ કર્યું અને ઈંદ્ર જેમ પિતાના જુરહિત નામના ધનુષ્યને ચઢાવે તેમ દ્વિપૃષ્ટ શા ધનુષ્ય ચડાવ્યું. ત્યાર પછી તારકે પણ ધનુષ્ય ઉપર પણ ચડાવીને જાણે મૃત્યુની ઊભી કરેલી તજની આંગળી હોય તેવા એક Page #168 -------------------------------------------------------------------------- ________________ [૧૩૩ સગ ૨ ] દ્વિપકુમારને અદ્ધચક્રીપણાને અભિષેક બાણને ભાથામાંથી ખેંચી કાઢીને તેની સાથે સંધાડ્યું. અને તે વાસુદેવ ઉપર છોડયું, એટલે વાસુદેવે તેને આવતાં જ પિતાના બાવડે છેદી નાંખ્યું. આ પ્રમાણે તે બનેની તરફથી વારંવાર બાણના મેક્ષ અને છેદ થયા. ત્યાર પછી ગદા, મુદ્ર અને દંડ વિગેરે બીજા જે જે આયુ તારક રાજાએ મૂકયાં તે બધાં વાસુદેવે પ્રતિઅોથી ભાંગી નાખ્યાં. પછી સંગ્રામરૂપ સમુદ્રના કર ઝુંડ% જેવું ચક્ર તારકરાજાએ હાથમાં ગ્રહણ કર્યું, અને કેપ તથા હાસ્યથી હોઠને કંપાવતે દ્વિપૃષ્ણકુમાર પ્રત્યે બે-“અરે બાળક! તું દુર્વિનીત છે, તથાપિ મારા લાંબા કાળના સેવકને પુત્ર છે અને બાલ્યાવસ્થાવાળે છે, તેથી અનુકંપાવડે હું તને મારવા ઈચ્છતું નથી.” તે સાંભળી વિજયકુમારના અનુજ બંધુ દ્વિપૃષ્ણકુમારે હાસ્યથી અધરને ફરકાવીને કહ્યું–“અરે મૂર્ખ ! જેના હાથમાં શાગ ધનુષ્ય છે એવા મારી ઉપર અનુકંપા કરતે કેમ લજજા પામતે નથી? જે કે તું મારો શત્રુ છે તથાપિ તારી ઉપર હું ક્ષમા કરૂં છું. કારણ કે જરાવસ્થાથી જેનું મૃત્યુ નજીક આવેલ છે એવા તારી ઉપર મરેલાને માર્યા જેવું કેણ કરે? આ ચકથી જે તારે વિજયની ઈચ્છા હોય તે તેને છોડી દે, તે જ્યારે વ્યર્થ થશે ત્યારે તું ગર્વથી મુક્ત થઈશ.” આવાં દ્વિપૃષ્ણનાં વચનથી જળવડે જેમ તપાવેલા તેલમાંથી અગ્નિ પ્રદીપ્ત થાય તેમ તારકરાજા કેપવડે પ્રદીપ્ત થયે, અને ચકને મસ્તક ઉપર ભમાડવા માંડ્યું. પછી કલ્પાંતકાળને મેઘ જેમ વિદ્યુતને છેડે તેમ જાજવલ્યમાન ચક્રને આકાશમાં જમાડીને દ્વિપૃષ્ટિની ઉપર છેડયું. તે તુંબડાના અગ્રભાગની જેવા પ્રહારથી વાસુદેવના હૃદય સાથે અથડાયું, તે વખતે તે ચઢે રૂપાંતર પામેલા કૌસ્તુભ મણિની શેભાને ધારણ કરી. તેના પ્રહારથી ક્ષણવાર મૂછ પામીને દ્વિપૃષ્ણકુમાર રથ ઉપર પડ્યો. તે વખતે વસ્ત્રના છેડાનો પંખ કરીને વિજયકુમાર પવન નાખવા લાગે. ક્ષણવારે સંજ્ઞા પામી વાસુદેવે પાસે રહેલા શત્રુના ચક્રને ખુટવેલા મંત્રીની જેમ ગ્રહણ કરી તારકને આ પ્રમાણે કહ્યું-“હે તારક! આ ચક્ર તારાં સર્વ અસ્ત્રોનું સર્વસ્વ હતું. તેની શક્તિ પણ તારા જોવામાં આવી ગઈ છે, તે હવે તું જીવ લઈને અહીંથી ચાલ્યા જાકેમકે જીવતે નર ભદ્ર પામે છે. તારકે કહ્યું -એ ચક્ર મેં છેડી દીધેલું છે તે હવે માટીના ઢેફાની જેવું તે હાથમાં લઈને તું શું ભસે છે? તું એને મારી ઉપર છેડી દે, હું એના કાચી માટીને ઢેફાની પેઠે મુષ્ટિથી તાડન કરી ચૂરેચૂરા કરી નાખીશ.” વાસુદેવે તેનાં આવાં ગવયુક્ત વચને સાંભળીને ભમતા સૂર્યના ભ્રમને આપનારા અને ખેચરને ત્રાસ પમાડનારા તે ચકને ભમાવીને પ્રતિવાસુદેવની ઉપર મૂક્યું. તેણે કમળના નાળવાની પેઠે લીલામાત્રમાં તારકરાજાનું મસ્તક છેદી નાખ્યું અને પાછું વાસુદેવના હાથમાં આવીને ઊભું રહ્યું, તે વખતે દ્વિપૃષ્ટની ઉપર આકાશમાંથી પૃષ્પવૃષ્ટિ થઈ, અને તારક રાજાની ઉપર તેના અંતઃપુરની સ્ત્રીઓનાં નેત્રોમાંથી અશ્રુજળની વૃષ્ટિ થઈ તારકના પક્ષના જે રાજાઓ હતા તેઓએ વેતસ નામના વૃક્ષની જેવી વૃત્તિ ધારણ કરીને દ્વિપૃષ્ટ રાજા પાસે આવી પિતાના આત્માનું રક્ષણ કર્યું. કારણ કે શક્તિવાનની પાસે * જળચર-ભયંકર પ્રાણીવિશેષ. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪] ઇંદ્રાદિકે કરેલી પ્રભુની સ્તુતિ [ પર્વ શું એજ ઉપાય કર ચોગ્ય છે. એ ચડાઈને આરંભથી જ ઉત્તમ સાધને સાથે લઈને તેણે સર્વ દક્ષિણ ભરતાદ્ધને સાધી લીધું. માગધ, વરદામ અને પ્રભાસતીર્થના અધિપતિ દેવતાઓને તેણે એક સામંત રાજાની માફક લીલામાત્રમાં જીતી લીધા. દિયાત્રા કરીને પાછા વળતાં તેઓ મગધ દેશમાં આવ્યા, ત્યા કોડ પુરૂએ ઉપડી શકે એવી એક મોટી શિલા તેને જોવામાં આવી. શત્રુઓને વિપરીત એવા વાસુદેવ ગજેંદ્ર જેમ કમળને ઉપાડે તેમ લીલામાત્રમાં તે શિલાને વામણુજાવડે લલાટ સુધી ઉંચી કરી. સર્વ ભુજાધારીઓમાં અગ્રેસર એવા વિષ્ણુ તેને પાછી એગ્ય સ્થાને મૂકીને ત્યાંથી ચાલતાં કેટલાક દિવસે દ્વારકામાં આવ્યા. ત્યાં બારાજાએ, વિજયકુમારે અને સર્વ રાજાઓએ મળીને દ્વિપૃષ્ટને સિંહાસન ઉપર બેસાડી અદ્ધચક્રીપણને અભિષેક કર્યો. તે સમયે એક માસ છઘસ્થપણામાં વિહાર કરી ત્રણ જગના પતિ વાસુપૂજ્ય પ્રભુ વિહારગૃહ નામના ઉદ્યાનમાં–જ્યાં દીક્ષા લીધી હતી તે જ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં પાટલ (ગુલાબ)ના વૃક્ષ નીચે રહેલા પ્રભુનાં શુકલ ધ્યાનને બીજે પાચે વર્તતાં, પ્રાતઃકાળે અંધકાર નાશ પામે તેમ ઘાતકર્મ નાશ પામ્યાં, એટણે માઘ માસની શુકલ દ્વિતીયાને દિવસે ચંદ્ર શતભિષા નક્ષત્રમાં આવતા ચતુર્થ તપવાળા પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાં દેવેએ સમવસરણ રચ્યું. એ દિવ્ય સમવસરણમાં બીરાજીને પ્રભુએ દેશના આપી. ભગવંતને સૂક્ષ્મ વિગેરે છાસઠ ગણધર થયા. બીજી પારસીએ મુખ્ય ગણધરે પાદપીઠર બેસીને દેશના આપી. તેમના તીર્થમાં હંસના વાહનવાળે, શ્વેતવણ, બે દક્ષિણ ભુજામાં બીરું અને બાણને ધરનારે અને વામ ભુજામાં નકુલ અને ધનુષને ધરનાર કુમાર નામને યક્ષ વાસુપૂજય પ્રભુના શાસનને અધિષ્ઠાયિક દેવ થયે. તેમજ શ્યામવર્ણવાળી, અશ્વના વાહનવાળી, બે દક્ષિણ ભુજામાં વરદ અને શક્તિને ધરનારી ને બે વામણુજામાં પુષ્પ અને ગદાને રાખનારી ચંદ્રા નામે નિરંતર પ્રભુની પાસે રહેનારી શાસનદેવી થઈ તે બંને શાસનદેવતાઓથી યુક્ત એવા વાસુપૂજ્ય ભગવાન વિહાર કરતાં કરતાં એકદા દ્વારકાની સમીપની ભૂમિએ આવીને સમવસર્યા. ત્યાં ઈંદ્રાદિક દેએ આઠ ને ચાલીશ ધનુષ્ય ઉંચું જેમાં અશોક વૃક્ષ છે એવું સમવસરણ રચ્યું. તેમાં પ્રવેશ કરી, અશોક વૃક્ષને પ્રદક્ષિણા દઈને તીર્થય નમઃ એમ બોલતા પ્રભુ પૂર્વાભિમુખે સિંહાસન ઉપર આરૂઢ થયા. પ્રભુના પ્રભાવથી બીજી દિશાઓમાં પ્રભુની જેવાજ તેમના પ્રતિબિંબ દેવતાઓએ વિકુવ્ય. પછી ચતુર્વિધ સંધ પ્રથમ ગઢમાં ગ્ય સ્થાને બેઠે, મધ્ય પ્રમાં તિર્યો. શેઠા, અને નીચેના વપમાં સર્વનાં વાહને રહ્યાં. તે સમયે ત્યાં રહેલા રાજપુરૂએ પ્રકુલિત નેત્રવાળા થઈને સત્વર વાસુદેવ સમીપે જઈ પ્રભુના સમવસરણના ખબર આપ્યા. દ્વિપૃષ્ટ વધામણી આપનાર પુરૂષને સાડા બાર કેટી સુવર્ણ આપ્યું. પછી વિજ્યકુમારની સાથે પિતે સમવસરણમાં આવ્યા. ત્યાં પ્રભુને પ્રદક્ષિણા Page #170 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ જો] પ્રભુની દેશના [ ૧૩૫ પૂવક પ્રણામ કરી વિજય બલભદ્રની સાથે ઇંદ્રની પછવાડે ખેઠા. પછી જગત્પતિને વારવાર નમી ઇંદ્ર, દ્વિપૃષ્ટ અને વિજયકુમારે સ્તતિ કરવાના આરંભ કર્યાં. “ હું પ્રભુ! આ સૌંસારરૂપી અતિ ભયકર સમુદ્રમાં એક તરફ મેહરૂપી દુનિ પ્રસરે ‘ છે, એક તરફ આશરૂપી નવી વેળાએ ક્ષણે ક્ષણે થયા કરે છે, એક તરફ માટા મઘરના “ જેવા દુર્વાર કામદેવ રહેલા છે, એક તરફ પ્રચંડ અને પ્રતિકૂળ પવનના જેવા પાપરૂપ “ વિષયે પ્રવન્તે છે, એક તરફ મોટા મોટા આવત્ત ( ભમરી )ની પેઠે મેધાદિક ઉગ્ર કષાયે રહેલા છે, એક તરફ મેટા ખડકની જેવા ઉત્કટ રાગદ્વેષ રહેલા છે, એક તરફ માટા ઉમિ એની પેઠે વિવિધ દુઃખની પર ́પરા છે, એક તરફ વડવાનલની જેમ આર્ત્ત તાથા રૌદ્રધ્યાન થયા કરે છે, એક તરફ વેત્રવલ્લીની જેવી સ્ખલના કરનારી મમતા રહેલી છે, “ અને એક તરફ ઉદ્ધત નટાના સમૂહની જેમ ઘણા વ્યાધિએ આવ્યા કરે છે; તેથી હે પ્રભુ! 66 66 te “ એવા દારૂછુ સંસારરૂપી સાગરની અંદરૂ પડેલા પ્રાણીઓનેા હવે આપ ઉદ્ધાર કરા. હું 46 ‘ જગત્પતિ ! તમારૂ' કેવળજ્ઞાન અને કેવળઇન વૃક્ષના પુષ્પ અને ફૂલની જેમ પરના “ ઉપકારને માટેજ છે. આજ મારા જન્મવૈભવ કૃતાથ થયેા છે; કારણ કે તમારી પૂજાને “ મહાત્સવ કરવાના મને લાભ પ્રાપ્ત થયા છે.” આ પ્રમાણે સ્તુતિ કરી ઇંદ્ર, વાસુદેવ અને ખલભદ્ર વિરામ પામ્યા પછી વાસુપૂજય ભગવાને નીચે પ્રમાણે દેશના આપવાના આરંભ કર્યાં. “ આ સંસારરૂપી સમુદ્રમાં મિલાયુગના સચેાગની પેઠે માંડ માંડ મનુષ્યપણું પ્રાપ્ત “ કરી પુરૂષાએ ધમ પરાયણ થવુ જોઈએ. તે ધમ સર્વ ઉત્તમ જિનેશ્વરાએ કહેલા છે, જે “ ધર્મને અવલ`ખન કરનાર પ્રાણી આ સંસાર સાગરમાં ડુખતા નથી. તે ધર્મ સયમ,૧ 66 ઃ સત્યવાણી, શૌચ ( પવિત્રતા), બ્રહ્મચય', નિષ્પરિગ્રહતા, તપ, ક્ષમા, મૃદુતા, સરલતા અને “નિલે ભતા—એ દશ પ્રકારે કહેવાય છે. કલ્પવૃક્ષ વિગેરે પદાર્થ પણ ધર્મના પ્રભાવથી એવી 66 66 * ઇચ્છિત વસ્તુને આપે છે કે જે વસ્તુ અધી એની દૃષ્ટિએ પણ આવતી નથી. હંમેશાં પાસે ‘રહેનાર અને અતિ વાત્સલ્યને ધારણ કરનાર એક ધર્મરૂપી અંધુ અપાર દુઃખ સાગરમાં પડતા પ્રાણીઓને ખચાવે છે. સમુદ્ર પૃથ્વીને ખેળી નાખતા નથી અને વરસાદ પૃથ્વીને “આશ્વાસન આપે છે, તે કેવળ ધર્મનેાજ પ્રભાવ છે. અગ્નિ આડી રીતે ખાળતા નથી અને “ પવન ઉદ્ધ ભાગમાં વાતા નથી, તે પણ ધમનાજ અચિંત્ય મહિમા છે. આલંબન અને “ આધાર વગરની પૃથ્વી જે સવને આધાર આપી રહેલી છે તેમાં ધર્મ સિવાય બીજું કાંઈ પણ કારણુ નથી, ધર્મનાજ શાસનથી વિશ્વના ઉપકારને માટે સૂર્ય ચંદ્ર આ જગતમાં “ ઉદયને પામે છે; એ વિશ્વવત્સળ ધમ બ વગરનાના બંધુ છે, મિત્ર રહિત પુરૂષાના મિત્ર ** ૧. આમાં સ` પ્રકારની અહિંસા સમાય છે. ૨. ચૌમ તારૂપ પવિત્રતા. 66 Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] પ્રભુની દેશના [ પર્વ ૪ થું છે, અને અનાથ પુરૂષનો નાથ છે. ધર્મ પાતાળમાં રહેલ નર્કમાં પડતા પ્રાણીઓની રક્ષા “કરે છે, અને છેવટે અનુપમ સર્વજ્ઞાણાના વૈભવને પણ ધર્મજ આપે છે. આ દશ પ્રકારને ધર્મ મિથ્યાષ્ટિએાએ તાવિક પણે બીલકુલ જોયો-જાણ્યો નથી “અને કદિ કેઈ ઠેકાણે કેઈએ કહ્યો હશે તે ફક્ત તે માત્ર વાણીનુંજ નૃત્ય છે. પ્રાયઃ સર્વની “વાણમાં તત્વાર્થ હોય છે અને કોઈકના મનમાં તત્વાર્થ હોય છે, પણ જિનમતને સ્પર્શ “કરનાર પુરૂષોની તે વાણીમાં, મનમાં અને ક્રિયામાં-સર્વેમાં તત્ત્વાર્થ હોય છે. વેદશાસ્ત્રને “પરાધીન બુદ્ધિવાળા અને કંઠમાં સૂત્ર (જનેઈ) પહેરનારા બ્રાહ્મણે તત્વથી ધર્મરત્નને “લેશ પણ જાણતા નથી. ગોમેધ, નરમેધ અને અશ્વમેધાદિક યજ્ઞ કરનારા પ્રાણઘાતક યાજ્ઞિક “બ્રાહ્મણને શી રીતે ધર્મ પ્રાપ્ત થાય? જેમાં શ્રદ્ધા થાય નહીં તેવી અછતી, પરસ્પર વિરોધી “એવી કલ્પિત વસ્તુને કહેનારા પુરાણકર્તાઓમાં પણ ક્યાંથી ધર્મ હોય? બેટી બેટી “વ્યવસ્થા વડે પરદ્રવ્યને ગ્રહણ કરવાને ઈચ્છતા એવા સ્માર્નાદિક પુરૂષમાં માત્ર માટીને પાણી “વડે કેવી રીતે શૌચ (શુદ્ધિ) પડ્યું હોય? તુકાળને વ્યતિક્રમ થતાં સ્ત્રી સેવન ન કરે તે ગર્ભહત્યાનું પાપ લાગે એવું કહેનારા અને બ્રહ્મચર્યને નાશ કરનારા પુરૂષોમાં શી રીતે “ધર્મ સંભવે? યજમાન પાસેથી સર્વસ્વ લેવાને ઇચ્છતા અને દ્રવ્યને માટે પ્રાણ ત્યાગ “કરતા એવા બ્રાહ્મણેમાં અકિંચન (નિષ્પરિગ્રહ) પણું ક્યાંથી હોય? અલ્પમાત્ર અપરાધ થતાં ક્ષણવારમાં શાપ આપનાર એવા લૌકિક દ્રષિઓમાં ક્ષમાનો લેશ પણ જોવામાં આવતું “નથી. જાતિ વિગેરેના મદથી અને દુરાચરણથી જેમનાં ચિત્ત નાચ્યાં કરે એવા ચોથા આશ્રમમાં રહેનારા (સંન્યાસી) બ્રાહ્મણેમાં કમળતા (નિરભિમાનપણું) ક્યાં જોવામાં “આવે છે? અંદર દંભ રાખનારા અને બહાર બગલાભક્ત બની રહેનારા એવા પાખંડ “વ્રતવાળા દ્વિજેમાં સરલતાનો એક લેશ પણ નથી. સ્ત્રી, ગૃહ અને પુત્રાદિકના પરિગ્રહવાળા “અને લેભના તે એક કુળદરૂપ બ્રાહ્મણોની કેવી રીતે મુક્તિ થાય? અથવા તેમાં નિર્લોભતા ધર્મ કેમ સંભવે? માટે રાંગ, દ્વેષ અને મોહથી વર્જિત તથા કેવળજ્ઞાનથી શેનારા “અહંત ભગવંતેની તેમના ઉજવળ ધર્મ ઉપરથી જ નિર્દોષતા સિદ્ધ થાય છે. રાગ, દ્વેષ “અને મેહથીજ માણસમાં અસત્યવાદીપણું આવે છે, તે તે દેષ અહંત ભગવંતમાં લેશ પણ હતા નથી, તે શી રીતે તેમનામાં અસત્યવાદીપણું આવી શકે? જેઓનાં ચિત્ત રાગાદિક દેથી કલુષિત થયેલાં હોય છે, તેના મુખમાંથી કદિપણ સત્યવાણી નીકળતી નથી. જેઓ યાગ હેમ વિગેરે ઈષ્ટ કર્મ કરે છે, વાપી, ફૂપ અને તળાવ વિગેરેમાં ન્હાવાથી “પુણ્ય માને છે, પશુને ઘાત કરીને સ્વર્ગલેકનું સુખ શોધે છે, બ્રાહ્મણોને ભેજન આપવાથી પિતૃઓને તૃપ્ત કરવાને ઈચછે છે, ધૃતનિ વિગેરે કરીને પ્રાયશ્ચિત કરે છે, ૧. ધૃતનિનું પ્રાયશ્ચિત વેદશનમાં અપાય છે. જે કોઈ પુરૂષ પસ્ત્રીસંગ કરે છે તે ધૃતની નિ પ્રાપ્ત-કરીને તેનું દાન આપવા રૂપ પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થાય છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ ] પ્રભુનું મશગમન [૧૩૭ પાંચ પ્રકારની આપત્તિઓ આવતાં સ્ત્રીઓને પુનર્લગ્ન કરાવે છે, જે સ્ત્રીમાં પુત્ર થવાનો સંભવ હોય તે તેનામાં ક્ષેત્રજ' પુત્રની ઉત્પત્તિ કરવી એ પ્રમાણે કહે છે, દષિત સ્ત્રીઓ “રજ (અંતરાય) આવે ત્યારે શુદ્ધ થાય છે એ પ્રમાણે માને છે, કલ્યાણની બુદ્ધિએ યજ્ઞમાં બકરાને મારી તેનાં શિશ્ન (લિંગ)થી આજીવિકા કરે છે, સૌત્રામણિ અને સપ્તતંતુ યજ્ઞમાં “મદિરાનું પાન કરે છે, વિષ્કા ખાનારી ગાયને સ્પર્શ કરીને પવિત્ર થવાનું માને છે, “જલાદિકમાં માત્ર નાન કરવાથી પાપશુદ્ધિ થાય એમ બોલે છે, વડ પીપલા અને આંબલી “વિગેરે વૃક્ષોની પૂજા કરે છે, અગ્નિમાં હેમેલા હવ્યથી દેવને તૃપ્ત કરેલા માને છે, પૃથ્વી “ઉપર ગાય દેહવાથી રિષ્ટની શાંતિ થાય એમ વદે છે, સ્ત્રીઓને માત્ર વિડંબના કરે તેવા “ધર્મવ્રતને ઉપદેશ કરે છે, માટે જટા, ભસ્મવડે અંગરાગ અને કાપીને ધારણ કરે છે, “આકડે ધંતૂરો અને માલૂરના પુપેથી દેવને પૂજે છે, ગીત નૃત્ય કરતાં વારંવાર અપશબ્દો બેલે છે, મુખ વગાડીને ગીતનાદ આચરે છે, અસભ્ય ભાષાપૂર્વક દેવ, મુનિ, અને કેને “હણે છે, વ્રતને ભંગ કરીને દાસી દાસપણું કરવાને ઈચ્છે છે, અનંતકાય એવા કંદાદિ “તથા ફલ, મૂળ અને પાંદડાંઓનું ભક્ષણ કરે છે, સ્ત્રી અને પુત્ર સહિત જઈને વનમાં વસે છે, “ભક્ષ્ય અભક્ષ્ય, પય અપેય અને ગમ્ય અગમ્યમાં સમાનપણે વર્તે છે, અને કેટલાક “કૌલાચાર્યના શિષ્ય થાય છે, એએને અને એ સિવાય બીજા પણ કે જેઓનાં ચિત્તમાં જૈનશાસનને સ્પર્શ થયો નથી એવાઓને ધર્મ શું? અને તેમના ધર્મમાં પ્રમાણ પણ શું? શ્રીજિદ્રભાષિત ધર્મના આરાધનથી આ લેકમાં અને પરલોકમાં જે સુખકારી ફળ “થાય તે તે તેનું આનુષંગિક (અવાંતર) ફળ છે, પણ તેનું મુખ્ય ફળ તે મોક્ષજ છે. “જેમ કૃષિ કરવાનો મુખ્ય હેતુ ધાન્ય મેળવવાને છે. તેમાં પલાલ વિગેરે જે થાય તે આનુષંગિક ફળ છે, તમ ધર્મ કરવાનું મુખ્ય ફળ મોક્ષજ છે, તેમાં જે સાંસારિક ફળ થાય છે, તે તે આનુષંગિક ફળ છે.” આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને ઘણા લોકોએ દીક્ષા ગ્રહણ કરી. દ્વિપૃષ્ણકુમારને સમકિત પ્રાપ્ત થયું અને બલભ શ્રાવકપણું ગ્રહણ કર્યું. પ્રથમ પિરસી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી, પછી સૂક્ષમ નામના ગણધરે બીજી પારસી સુધી દેશના આપી. પછી પ્રભુએ તે સ્થાનથી અન્યત્ર વિહાર કર્યો, અને ઇંદ્ર, ઉપેન્દ્ર તથા બલભદ્ર વિગેરે પિતપતાને સ્થાનકે ગયા. તેર હજાર મહાત્મા સાધુઓ, સંયમની શોભાને ધરનારી એક લાખ સાદવીઓ, એક હજાર અને બસો ચૌદ પૂર્વ ધારી, પાંચ હજાર ને ચાર અવધિજ્ઞાની, છ હજાર ને એક ક્ષેત્રજ' કહેવાય છે. ૧. પિતાના પુરૂષના અભાવે બીજા પુરૂષના સંગથી જે સ્ત્રી પુત્ર ઉત્પન્ન કરે તે ૨. કેપીત–વંગેટી ૩. પેટનું ફળ. B - 18 Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ) વિજય ખલભદ્રનું મેાક્ષગમન [ પ ૪ થ મનઃવજ્ઞાની, છ હજાર કેવળજ્ઞાની, દશ હજાર વૈક્રિય લબ્ધિવાળા, ચાર હજાર ને સાતસેા વાદલબ્ધિવાળા, બે લાખ ને પંદર હજાર શ્રાવકે અને ચાર લાખ ને છત્રીશ હજાર શ્રાવિકાએ– આ પ્રમાણે એક માસે ઉણુાં ચેપન લાખ વર્ષો સુધી કેવળજ્ઞાન પામ્યા પછી વિહાર કરતા વાસુપૂજ્ય પ્રભુના પરિવાર થયેા. પછી પેાતાના મેાક્ષકાળ નજીક આવેલા જાણીને પ્રભુ ચ'પાનગરીએ પધાર્યા. ત્યાં છસે મુનિએની સાથે પ્રભુએ અનશન અંગીકાર કર્યું. એક માસને અંતે આષાઢ માસની શુકલ ચતુર્દશીએ ચંદ્ર ઉત્તરાભાદ્રપદમાં આવતાં ઇસે મુનિએની સાથે પ્રભુ મેક્ષે ગયા. કુમારવયમાં અઢાર લાખ વર્ષોં અને વ્રતમાં ચાપન લાખ વર્ષે એ પ્રમાણે ખેતેર લાખ વતું શ્રી વાસુપૂજ્ય પ્રભુનું આયુષ્ય સંપૂર્ણ થયું. શ્રેયાંસપ્રભુના નિર્વાણુ પછી ચાપન સાગરે પમ ગયા ત્યારે વાસુપૂજ્ય ભગવાનૂ નિર્વાણુને પ્રાપ્ત થયા. તે વખતે દેવતાઓની સાથે ઇંદ્રાએ પ્રભુના અને તેમના શિષ્યાના યથાવિધિ નિર્વાણુ મહત્સવ કર્યાં. મેટા આરંભ અને પરિગ્રહવાળા દ્વિપૃષ્ઠ વાસુદેવ, કેસરીસિંહની જેમ નિઃશ' અને દેવની પેઠે સુખમાં નિમગ્ન થઈ, યથેચ્છ ભાગ ભાગવી, પેાતાના આયુષ્યને પૂર્ણ કરી પ્રાંતે મૃત્યુ પામીને તમઃપ્રભા નામની છઠ્ઠી નરકભૂમિમાં ગયા. દ્વિધૃષ્ટ વાસુદેવને કુમારવયમાં ૫ંચાત્તેર હજાર વર્ષ, તેટલાજ મંડલિકપણામાં, દિગ્વિજયમાં એકસે વ અને રાજ્યમાં ખેતેર લાખ એગણપચાસ હજાર અને નવસે વર્ષોં એ પ્રમાણે એકંદર ચુમાત્તેર લાખ વર્ષનું' આયુષ્ય પૂર્ણ થયુ' હતુ.. દ્વિપૃષ્ટ કાળધમ પામ્યા પછી બંધુનેહથી માહિત થઈ પંચાતેર લાખ વર્ષના આયુષ્યવાળા વિજય ખલભદ્ર માંડમાંડ એકાકીપણે રહ્યા. પછી તેણે વાસુપૂજ્ય ભગવાનના વચનનું સ્મરણ કરવાથી તથા પેાતાના ખંધુના મરણુથી સંસાર ઉપરથી ગાઢ વિરકત થઈ શ્રીવિજયસૂરિના ચરણકમળમાં વ્રત ગ્રહણ કર્યુ. અને સમ્યક્ પ્રકારે ચારિત્ર પાળીને વિજય ખલભદ્રકાળધમ પામી મેક્ષે ગયા. . इत्याचार्य श्री हेमचन्द्रविरचिते त्रिषष्टि शलाकापुरूषचरिते महाकाव्ये चतुर्थे पर्वणि श्रीवासुपूज्य द्विपृष्ट विजयतारकचरित्र वर्णना नाम द्वितीयः सर्गः ॥२॥ प्रथम खण्डं समाप्तम् । Page #174 -------------------------------------------------------------------------- ________________ ॥श्री विमलनाथ । annnnnnos VUUUUUUU विमलस्वामिनो वाचः, कतलक्षोदसोदरा । जयन्ति त्रिजगच्चेतो-जलनैर्मल्यहेतवः । १३।। Page #175 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ જે. 8 DRIÖRDUDDIDDODIR શ્રી વિમળનાથ ચરિત્ર.. નિષ્કર્મપણથી નિર્મળ સ્વરૂપવાળા અને ઉજજવળ ધર્મવ્યાખ્યારૂપી ગંગાનદીના ઉ૫ત્તિસ્થાન હિમાચળ પર્વતરૂપ શ્રી વિમળનાથ ભગવાનને નમસ્કાર છે. નિર્મળ તીર્થ જળની પેઠે જગતને પવિત્ર કરનારૂં તેરમાં તીર્થકર શ્રી વિમળપ્રભુનું ચરિત્ર હવે કહેવામાં આવશે. ધાતકીખંડ દ્વિીપમાં પ્રાષ્યિદેહ ક્ષેત્રને વિષે ભરત નામની વિજયમાં મહાપુરી નામે એક રત્ન સમાન નગરી છે. તેમાં સમુદ્રની જેમ ધારી શકાય નહીં તે અને ગુવડે જ પાસે જવા લાયક લક્ષમીના સ્થાનરૂપ પવન નામે રાજા હતા. બળવાન અને વિવેકી જનોમાં અગ્રેસર એવા એ રાજાએ પૃથ્વીમાં પિતાના શાસનની જેમ પિતાના ચિત્તમાં જૈન શાસનને અખંડ પ્રસારવાળું કરી દીધું હતું. નઠારા ઘરમાં રહેનાર જેમ ખેદયુક્ત રહ્યા કરે તેમ આ સંસારમાં ખેદયુક્ત નિવાસ કરતે તે રાજા અધિક વૈરાગ્ય ધારણ કરતા હતા. પરિણામે માર્ગમાં બેદ પામેલ વટેમાર્ગુ જેમ ઉત્તમ વૃક્ષની પાસે જાય તેમ સંસારથી અત્યંત નિર્વેદ પામીને તે રાજા સર્વગુપ્ત નામના આચાર્યની પાસે ગયે, અને તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી નિર્ધન પુરૂષ જેમ ધન પામીને અને અપુત્રીઓ જેમ પુત્ર પામીને તેનું સમ્યક પ્રકારે રક્ષણ પાલન કરે તેમ તેણે સમ્યક્ પ્રકારે ચારિત્રનું પ્રતિપાલન કર્યું. અનુક્રમે વિધિપૂર્વક અહંદુ ભક્તિ વિગેરે સ્થાનકોને સેવવાથી તેમણે આત્મપરાક્રમવડે તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું. પછી ચિરકાળ પર્યત તીવ્ર તપ તપી અંતે પિતાનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામી સહસ્ત્રાર દેવલેકમાં મહદ્ધિક દેવતા થયા. આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના આભૂષણરૂપ અને જાણે પડી ગયેલે સ્વર્ગને એક ખંડ હેય તેવું કાંપિયપુર નામે નગર છે ત્યાં આવેલાં સુંદર ચિત્યે રાત્રીએ ચંદ્રકાંત મણિની પુતળીઓમાંથી ઝરતા જળવડે કરીને યંત્રમય ધારાગૃહોની શોભા ધારણ કરે છે, ત્યાં હવેલીએની ઉપલી ભૂમિ પર રહેલા સુવર્ણના કુંભે લક્ષમીને સદા નિવાસ કરવાને માટે જાણે સુવ નાં કમળો મૂક્યાં હોય તેવાં શેભે છે. વિચિત્ર હવેલીઓ અને પ્રાસાદેની શ્રેણિઓ જેમાં આવેલી છે એવા એ નગરને વિધાતાએ સ્વર્ગપુરી રચવા પૂર્વે નમુનારૂપ આળેખ્યું હોય તેવું દિસતું હતું. દેવે પણ પરાભવ કરવાથી શરણ અર્થે આવેલા પુરૂષનું જાણે વજીમય બખ્તર હેય તે કૃતવર્મા નામે રાજા ત્યાં રાજ્ય કરતે હતે. ગંગાજળ અને તે રાજાને યશ પરસ્પર સ્પર્ધા કરી ચેતરફ પૃથ્વીને પ્રસન્ન કરતાં સમુદ્ર પર્યત પહોંચ્યાં હતાં. યાચકની જેમ શત્રુ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦] વિમલનાથ પ્રભુને જન્મ [[ પર્વ ૪ થું એમાં તે કદાપિ પરસુખ થતું નહીં, પણ પરનિંદાની જેમ પરથી તે નિરંતર પરાહુમુખ રહેતે હતે. પૃથ્વીમાં સૂર્યરૂપ એવા એ રાજાના શત્રુએ રણભૂમિમાં તેના તેજને અંધકારમાંથી નીકળ્યા હોય તેમ સહન કરી શકતા નહીં. મોટા વડવૃક્ષની છાયાની જેમ તેના ચરણની છાયા અનેક રાજાઓ નીચા નમીને પ્રણામવડે સેવતા હતા. ચંદ્રને રોહિણીની જેમ સર્વ અંતઃપુરના આભૂષણ જેવી શ્યામા નામે તેને પટ્ટરાણી હતી. મૂર્તિમતી કુળલકમી હોય અને સાક્ષાત જાણે સતીવ્રત હોય તેવી એ રાણી રૂપ, લાવણ્ય અને લક્ષમીની પ્રત્યક્ષ અધિદેવતા જેવી જણાતી હતી. નિરંતર પતિના ધ્યાનમાં વ્યાકુળ ચિત્તવાળી હોય તેમ એ રાણી હંસલીની પેઠે મંદ મંદ સંચાર કરતી હતી. પૃથ્વીમાં શ્રેષ્ઠ એવી સ્ત્રીઓમાં પણ તે એવી અસાધારણ સ્ત્રી હતી કે જેના સખીપણાને લક્ષમીદેવી કે ઈંદ્રાણી જ લાયક હતી. એ દેવી પૃથ્વી ઉપર જ્યાં જ્યાં વિચરતી ત્યાં ત્યાં લક્ષ્મી પહેરેગીરની પેઠે રાત્રિદિવસ તેની પછવાડે જ અનુસરતી હતી. હવે સહસ્ત્રાર દેવલેકમાં પધસેન રાજાના જ પિતાનું ઉત્કૃષ્ટ સ્થિતિવાળું આયુષ્ય પૂર્ણ કર્યું, અને વૈશાખ માસની શુકલ દ્વાદશીને દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ત્યાંથી ચવીને તે છવ શ્યામાદેવીની કુક્ષિમાં આવી અવતર્યો. શ્યામાદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહા સ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં. પૂર્ણ સમયે માઘ માસની શુકલ તૃતીયાની મધ્યરાત્રિએ ઉત્તરાભાદ્રપદને ચંદ્ર થતાં અને બીજા સર્વ ગ્રહે પોતપોતાનાં ઉચ્ચ સ્થાનેમાં આવતાં ડુક્કરના ચિન્હાવાળા, તપેલા સુવર્ણના જેવી કાંતિવાળા, ત્રણ જ્ઞાનને ધરનારા એક પુત્રને શ્યામાદેવીએ સુખે જન્મ આપે, આ ખબર જ્ઞાનવડે જાણીને છપ્પન દિકુમારીઓ ત્યાં આવી, અને તેમણે પ્રભુ તથા પ્રભુની માતાનું સૂતિકાકર્મ દાસીની પેઠે કર્યું. પછી શક ઇંદ્ર ત્યાં આવી, પ્રભુને મેરૂ પર્વત ઉપર લઈ જઈ અતિપાંડુમલા નામની શિલાપરના સિંહાસન ઉપર પ્રભુને ખેાળામાં લઈને બેઠા. એટલે અશ્રુત વિગેરે ત્રેસઠ ઇંદ્રોએ તીર્થ જળવડે એ તેરમા તીર્થકરને અનુક્રમે સ્નાત્ર કયું. પછી પ્રભુને ઈશાન ઇદ્રના ઉલ્લંગમાં બેસાડી શકે છે, પર્વતના શિખરમાંથી નીકળેલા જાણે નિઝરણા હેય તેવા વૃષભના શીંગડામાંથી નીકળતા જળપ્રવાહવડે સ્નાન કરાવ્યું. પછી ઇંદ્ર માણિક્યને જેમ માર્જન કરે તેમ સ્નાત્રજળ વડે આ પ્રભુના અંગનું દેવદૂષ્ય વસવડે માર્જન કર્યું. પછી નંદનવનમાંથી લાવેલા ગશીર્ષચંદનવડે શ્યામાદેવીના કુમારના શરીર ઉપર દેવદૂષ્ય અને ભ્રમ આપે એવું વિલેપન કર્યું. વિચિત્ર માળાઓથી અને દિવ્ય વસ્ત્ર–અલંકારોથી પ્રભુનું અર્ચના કરી છેવટે આરતી ઉતારી શકઇ આ પ્રમાણે સ્તુતિ કરી– હે જગત્પતિ! ચિતરફ પ્રસરતા મેહરૂપી અંધકારથી, અતિ કેપ કરનારા જટાધારી “તાપસરૂપી નિશાચરોથી, બુદ્ધિરૂપ સર્વસ્વને હરનારા ચાર્વાકરૂપી તસ્કરોથી, માયાકપટમાં “ઘણા નિપુણ એવા બ્રાહ્મણરૂપી શિયાળેથી, મંડલી થઈને ફરતા કૌળાચાર્યરૂપી નાહોથી, “અનેક પ્રકારની અષ્ટા કરતા પાખંડીરૂપ ઘુવડ પક્ષીઓથી અને વિવેકરૂપ નેત્રને લુપ્ત કર Page #177 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ જો] પ્રભુના દીક્ષાભિષેક [ ૧૪૧ ' t નારા મિથ્યાત્વરૂપ અંધકારથી તથા અદ્ભૂત પદાના સર્વ પ્રકારના અજ્ઞાનથી આ સમય ઘણા કાળથી રાત્રિની જેવા આ ભરતક્ષેત્રમાં પ્રવતા હતા, તેમાં આપ જેવા સ્વામીરૂપ સૂર્ય'ના ઉદય થતાં અત્યારે પ્રભાતકાળ થયેલા છે. નીચા સ્થાનમાં જનારી આ સૌંસારરૂપી નદી કે જે અત્યારસુધી નીચ જનાએ ઉલ્લ્લંઘન કરી શકાઈ નથી તે હવે તમારા ચરણુરૂપ “સેતુને પ્રાપ્ત કરી સુખે ઉલ્લ્લંઘન કરવા ચેાગ્ય થઈ છે. હું ધારૂં છુ કે જે ભવ્યજના તમારા શાસનરૂપી નિશ્રેણી ઉપર ચડવા છે તે થાડા કાળમાં ઉંચા લેાકાગ્ર ઉપર પણ ચડી ચુકયાજ “ છે. ગ્રીષ્મૠતુના તાપથી તપેલા વટેમાર્ગુ એને જેમ વર્ષાદ પ્રાપ્ત થાય તેમ સ્વામી વગરના “ એવા અમેને ચિરકાળે તમે એક ઉત્તમ સ્વામી પ્રાપ્ત થયેલા છે, ’’ 66 દર “ આ પ્રમાણે એ તેરમા તીથ કરની સ્તુતિ કરીને ઇંદ્રે જેમ આવ્યા હતા તેમ પાછા શ્યામાદેવી પાસે જઈ પ્રભુને ત્યાં સ્થાપન કર્યાં. પછી શક્રઇંદ્રે પ્રભુના વાસગૃહથી અને ખીજા ઇંદ્રો મેરૂપ તથી કલ્યાણક યાત્રા કરીને વહાણવટીએની જેમ પાતપેાતાના સ્થાન પ્રત્યે ગયા. પ્રભાતકાળે પુત્રજન્મના ખબર સાંભળી કૃતવર્માં રાજાએ અતિ હર્ષિત થઈ મેટી સમૃદ્ધિથી વિશ્વને સુખ આપે તેવા તેને જન્મમહેન્સવ કર્યાં. પ્રભુ જ્યારે ગભ માં હતા ત્યારે તેમની માતા વિમળ (નિમ`ળ) થઈ ગયા હતા. તેથી પિતાએ તેમનું વિમળ એવુ' નામ પાડયુ’. દેવાંગનાઓએ ધાત્રી થઈ ને લાલન કરેલા અને દેવાએ સમાનવયના મિત્રો થઈ રમાડેલા પ્રભુ અનુક્રમે વૃદ્ધિ પામ્યા. સાઠે ધનુષ્ય ઉંચા અને એક હજાર ને આઠ લક્ષણેાયુક્ત પ્રભુ યૌવન વયને પ્રાપ્ત થયા. જો કે પ્રભુને સંસાર ઉપર વૈરાગ્યભાવ હતા તેા પણ માતાપિતાના આગ્રહથી ભાગ્યકમ રૂપ રાગની ઔષધિરૂપ એવી રાજપુત્રીએની સાથે તેમણે વિવાહ કર્યાં. કૌમાવયમાં પ`દર લાખ વર્ષ ઉલ્લે ઘન કર્યાં પછી પિતાનાં વચનથી પ્રભુએ પૃથ્વી ઉપર રાજ્ય ચલાવવા માંડયુ; કારણ કે તીથ કરીને પણ પિતાની આજ્ઞા માન્ય છે. * પૃથ્વીને પાલન કરતાં ત્રીશ લાખ વર્ષી ગયા પછી પ્રભુએ સંસારસાગરને તરવામાં નાવિકારૂપ દીક્ષા ગ્રહણ કરવાના વિચાર કર્યાં, તે વખતે સારસ્વત વિગેરે લેાકાંતિક દેવતાઓએ આવીને ‘ કે સ્વામિ ! તીર્થાં પ્રવર્તાવા ' એમ જગદ્ગુરૂને કહ્યુ. પછી જ઼ભક દેવતાઓએ લાવેલા દ્રવ્યવડે પૃથ્વીપર રહેલા કલ્પવૃક્ષની પેઠે પ્રભુએ યાચકાને ઇચ્છા પ્રમાણે વાર્ષિક દાન આપ્યું. દાનને અંતે સ` ઇંદ્રોએ પેાતાના હૃદયની જેવા નિળ જળવડે વિમળપ્રભુના ડીક્ષાભિષેક કર્યાં. પછી દિવ્ય વજ્ર, અલંકાર તથા વિલેપનવર્ડ યુક્ત થઈ પ્રભુ દેવદત્તા નામની શિમિકા ઉપર આરૂઢ થયા. સુર, અસુર અને મનુષ્યેાના અધીશેાએ પરવરેલા પ્રભુ તે શિબિકાવડે સહસ્રામ્ર વનમાં પધાર્યાં. તે ઉદ્યાનમાં શીતથી ભય પામતી એવી ઉઘાનપાલેાની બાળાઓ તેમાં રહેલી લતાકુંજની શ્રેણીને મંદિરની પ્રીતિથી સેવતી હતી. જેમની ભવિષ્યમાં અદ્ભુત શૈાભા થવાની છે એવા આંખા અને રસલી વિગેરે વૃક્ષેા જાણે તપસ્યા કરતા હાય તેમ અતિ શીતકારક ખરફને સહન કરતા હતા. નવીન કુવાના પાણીથી અને વડની ઘાટી છાયાથી ક્રીડા Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨] ધનમિત્ર અને બલિરાજા વચ્ચે ઘેતક્રીડા [ પ ૪ થું કરવાને ઇચ્છતા નગરના દંપતીઓની શીત વ્યથા બંધ પડતી હતી, ટાઢથી પીડા પામતા વાનરો ચઠીના ઢગલા કરતા, તેથી હાસ્ય કરતી નગરની સ્ત્રીઓની નિમત કાંતિના ઉમિઓને તે ઉધાન તરંગિત કરતું હતું અને પ્રકુલિત ચારોળી અને ડોલરની કળીઓથી જાણે તે હાસ્ય કરતું હોય તેમ જણાતું હતું. તેવા ઉધાનમાં વિમળપ્રભુએ પ્રવેશ કર્યો. શિબિકા ઉપરથી ઉતરી, આભૂષણ વિગેરેને ત્યાગ કરી અને ઈ ખેલા દેવદૂષ્ય વજને કંધ ઉપર ધારણ કરી, પ્રભુએ માઘમાસની શુકલ ચતુથીને દિવસે, જન્મ નક્ષત્રમાં, પાછલે પહેરે એક સહસ્ર રાજાઓની સાથે છઠ્ઠ તપ કરીને દીક્ષા ગ્રહણ કરી. ત્રીજે દિવસે ધાન્યકુટ નગરમાં જયરાજાને ઘેર પ્રભુએ પરમાત્રથી પારણું કર્યું. દેવતાઓએ વસુધારાદિક પાંચ દિવ્ય પ્રગટ કર્યા અને પ્રભુના આહારસ્થાને જયરાજાએ એક રત્નપીઠ બંધાવી, પછી તે સ્થાનમાંથી બીજા ગ્રામ, આકર તથા પુર વિગેરેમાં પ્રભુએ છદ્મસ્થપણે વિહાર કર્યો. આ જંબુદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રને વિષે આનંદકરી નામની નગરીમાં નંદીસુમિત્ર નામે રાજા રાજ્ય કરતા હતા, એ અક્ષુવાળ છતાં વિવેકરૂપ અશ્રુથી પણ અલંકૃત હતે તેની પાસે અનેક સૈનિકે હતા, તથાપિ ખરેખર તે પિતાના ખડ઼ગવડેજ રાહાયવાન હતે. જન્મથી સંસારના સર્વ પદાર્થોને અનિત્ય, અસ્થિર જાણવાથી તેને સંસાર ઉપર ઉદ્વેગ હતું, તથાપિ કમ પાળવાને માટે તેણે પોતાના વડીલનું રાજ્ય ધારણ કર્યું હતું. એક વખતે મનથી તે પ્રથમથી જ ત્યાગ કરેલું એવું પિતાનું રાજ્ય કાયાથી પણ છેડી દઈને તેણે સુવતાચાર્યની પાસે વ્રત ગ્રહણ કર્યું. પછી વિવિધ અભિગ્રહ ધારણ કરી અને દુશ્ચર તપ આચરી, અંતકાળે અનશન કરી તે અનુત્તર વિમાનમાં દેવતા થયા. આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રના આભૂષણરૂપ શ્રાવસ્તી નામની નગરીમાં ધનમિત્ર નામે એક રાજા હતું, એ ધનમિત્ર રાજાના સનેહને લીધે બળ નામે એક બીજો રાજા તેનાજ અતિથિપણે તેજ નગરીમાં આવીને વસ્યા હતા. એક વખતે રાજા ધનમિત્ર બળિરાજાની સાથે પાસાવડે છુતક્રીડા કરવા લાગ્યો. ધનમિત્રને બુદ્ધિવૈભવ ગમ અને ચરમાં અફીણ હતે. સ્ત્રીઓની જેમ સેગટીઓને મારવામાં પરસ્પર પ્રવર્તાતા એવા તે બને રાજમિત્રો સંગ્રામની જેમ ઘણું ઉત્કટ વૃત વિસ્તારવા લાગ્યા. પરસ્પર સર્વ પ્રકારે વિજય મેળવવાની ઈચ્છા કરનારા તે બન્ને રાજાઓએ છેવટ પિતાના રાજ્યને પણમાં મૂકી રમવા માંડ્યું. કહ્યું છે કે ધૂતાંધને બુદ્ધિ કયાંથી હેય? એમ રમતાં રમતાં ધનમિત્ર રાજા પિતાનું રાજ્ય હારી બેઠે અને ક્ષણવારમાં રાંકના પુત્રની જે લક્ષ્મીરહિત અને એકલે થઈ નિસ્તેજઈણે જીણું કપડાં પહેરીને જાણે ભૂત વળગ્યું હોય તેમ ભટક્ત સર્વ ઠેકાણે અપમાન પામવા લાગ્યો. એક વખતે આમ તેમ ભટક્તા તે ધનમિત્રને સુદર્શન નામના એક મુનિ મળ્યા. તેમને નમસકાર કરીને લાંઘણુ કરતે રેગી જેમ ઔષધનું પાન કરે તેમ તેણે તે મુનિ પાસેથી ૧. આ ગમ ને ચર ધૂતકળાના ભેદ છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ [૧૪૩ સર્ગ ૩ ] બલભદ્રને જન્મ દેશનારૂપ અમૃતનું પાન કર્યું. તે દેશનાથી પ્રતિબંધ પામી તેણે તે મુનિરાજ પાસે દીક્ષા ગ્રહણ કરી અને ઘણા કાળ સુધી પાળી, પણ પિતાને થયેલા અપમાનને ભૂલી ગયે નહીં. છેવટે તેણે નિયાણું કર્યું કે “મારા તપચારિત્રના પ્રભાવથી હું ભવાંતરે બલિરાજાને વધુ કરનાર થાઉં.” આવું નિયાણું બાંધી અનશનકર્મથી મૃત્યુ પામીને તે બારમાં અશ્રુત કલ્પમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો દેવતા થયે. બળિરાજા પણ યતિલિંગ ધારણ કરી કેટલેક કાળે મૃત્યુ પામીને દેવલેકમાં મહદ્ધિક દેવતા થયે, ત્યાંથી ચ્યવીને તે ભરતક્ષેત્રમાં આવેલા નંદનપુર નામના નગરમાં સમરકેશરી રાજાની સુંદરી નામે રાણીની કુક્ષિથકી પુત્રરૂપે ઉત્પન્ન થયે, સ્નિગ્ધ અંજન જેવી કાંતિવાળે, સાઠ ધનુષ્ય ઉંચા શરીરવાળે, અને સાઠ લાખ વર્ષના આયુષ્યવાળે તે અદ્ભુત પરાક્રમી થયે. એ પ્રતાપી કુમારે વૈતાઢ્ય પર્વત સુધી ભરતાદ્ધને સાધી લીધું, અને અદ્ધચક્રધારી મેર નામે પ્રતિવાસુદેવ થયે. વાયુની સામે જેમ બીજો વિશેષ વેગવાન ન હોય અને સૂર્યની સામે જેમ બીજે વિશેષ તેજસ્વી ન હોય તેમ તેની સામે બીજે કે રાજા સ્પર્ધા કરનાર પ્રતિમલ જે હતો નહિ. દૈવની જેમ તેની આજ્ઞાને પણ કોઈ ઉલ્લંઘન કરી શકતું નહિ, માત્ર રક્ષાના શિખાબંધની જેમ તેની આજ્ઞાને સર્વે મસ્તક ઉપર ધારણ કરતા હતા. આ ભરતક્ષેત્રમાં દ્વારકા નગરીને વિષે સમુદ્રના જેવો ગંભીર રૂદ્ર નામે એક રાજા થયે. તેને જાણે સાક્ષાત લક્ષ્મી અને પૃથ્વી હોય તેવી સુપ્રભા અને પૃથ્વી નામે રૂપ તથા ગુણની શોભાથી મને હર એવી બે કાંતા હતી. તેમાંની સુપ્રભાદેવીના ઉદરમાં નંદિસુમિત્રને જીવ અનુત્તર વિમાનથી ચવીને અવતર્યો. સુતેલા સુપ્રભાદેવીએ બલભદ્રના જન્મને સૂચવનારા ચાર મહા સ્વપ્ન રાત્રીના શેષ ભાગમાં અવલેયાં. અનુક્રમે નવમાસ અને સાડાસાત દિવસ ગયા, એટલે સુપ્રભાદેવીએ કાંતિથી ચંદ્ર જેવા એક પુત્રને જન્મ આપે. રૂદ્રરાજાએ તેનું ભદ્ર એવું નામ પાડ્યું અને કુળની ભદ્રલક્ષમી સહિત તે અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. ધનમિત્રને જીવ પણ અશ્રુત કલ્પમાંથી ચવીને સરોવરમાં કમલની જેમ પૃથિવી દેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયે. સુખે સુતેલા એ દેવીએ રાત્રીના શેષ ભાગે વાસુદેવના જન્મને સૂચવનારાં સાત મહા સ્વપ્નને મુખમાં પ્રવેશ કરતાં જોયાં. સંપૂર્ણ સમય થતાં વિદુર પર્વતની ભૂમિ જેમ વૈર્યમણિને પ્રસવે તેમ શ્યામ અંગવાળા અનિ પ્રકાશમાન પુત્રને તે દેવીએ જન્મ આવે. રૂદ્રરાજાએ હર્ષ પામી મોટા ઉત્સવવડે તે પુત્રનું સ્વયંભૂ એવું નામ પાડયું. પાંચ સમિતિવડે જેમ મુનિનું નિર્દોષ તપ વધે, તેમ પાંચ ધાત્રીઓએ પાલન કરાતે એ કુમાર નિત્ય વધવા લાગ્યો. વેત અને શ્યામ વર્ણવાળા ભદ્ર અને સ્વયંભૂ એ બને કુમાર વેત તથા શ્યામ ગંગા અને યમુનાના પ્રવાહની જેમ હમેશાં પ્રીતિથી સાથે રહેવા લાગ્યા. તેમની સાથે ક્રીડા કરતા બીજા રાજકુમારે તેમના ચરણઘાતને પણ સહન કરી શકતા નહીં; કારણ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪] , શશિસૌમ્ય રાજાના સુભટ પાસેથી વાસુદેવે હરણ કરેલ દ્રવ્યાદિ [પવું ૪ થું કે તેમના ચરણના ઘાતથી તે પર્વતે પણ પડી જતા હતા. શ્યામ અને પતિ અને ધરનારા તથા તાલ અને ગરૂડના ચિન્હવાળા એ બંને ભાઈએ જ્યારે ક્રીડા કરતા ચાલતા ત્યારે પૃથ્વી પણ ચળાયમાન થતી હતી. વિશેષ શોભા આપનારૂં ભુજવીર્યનું અને બુદ્ધિનું જાણે ‘તારૂણ્ય હોય તેમ સર્વ શસ્ત્રમાં અને શાસ્ત્રમાં તેમને અભ્યાસ પ્રવર્તાવા લાગ્યા. એક વખતે નગરીની બહાર તેઓ કીડા કરતા હતા તેવામાં ઘણા હાથી ઘોડા અને દ્રવ્ય સમૂહવાળી તથા ઘણુ રક્ષક સહિત એક છાવણું પડેલી તેઓના જોવામાં આવી. બલભદ્ર પ્રધાનપુત્રને પૂછ્યું-“આ સર્વ સૈન્ય કેવું છે? કોઈ મિત્રે મોકલેલું છે કે શત્રનું મોકલેલું છે?” સચિવપુત્રને કહ્યું-“શશિસૌમ્ય નામને રાજા જીવિતની ઈચ્છાથી મેરક નામના પ્રતિવાસુદેવને પિતાના દંડની બદલીમાં આ સર્વ ભેટ તરીકે કલાવે છે.” આવાં વચન સાંભળી વાસુદેવે કેપથી કહ્યું-“શું અમારી નજરે તેને દંડ મેકલાવાય? આપણે અહીં વિદ્યમાન છતાં એ વરાક મેરક કેણું માત્ર છે કે જે આ પાર્થિવેને પણ દંડે છે? આપણે તેનું પરાક્રમ અવશ્ય જોવું જોઈએ.” આ પ્રમાણે કહી વાસુદેવે હાથ ઉંચે કરી પિતાના સુભટોને કહ્યું-“આ છાવણીમાં જે પ્રત્યાદિ છે તે સર્વ બળાત્કારે ખેંચી લે.” આવી આજ્ઞા થવાથી તેના સુભટે ગદા, મુગર અને દંડાદિકવડે શશિસૌમ્યરાજાના સિનિકને ફળેલાં વૃક્ષની જેમ એકાએક તાડન કરવા લાગ્યા. જેમ અજાણ્યા પકડનારા આવે તેમ તે સુભટેના અકસ્માત્ આવી પડવાથી તેમના મારને નહીં સહન કરતા શશિસૌમ્ય રાજાના સુભટે કાગડાની જેમ પ્રાણ લઈને નાસી ગયા. પછી હાથી ઘોડા અને દ્રવ્ય વિગેરે સર્વ વાસુદેવે લઈ લીધું. બળાત્કારે પારકી લક્ષ્મીનું હરણ કરવું એ ક્ષત્રિયોને સ્વભાવજ છે. હવે શશિસૌમ્ય રાજાના માણસો પિકાર કરતા કરતા મેરકની પાસે આવ્યા અને એ હસ્તી અશ્વ વિગેરે હરણ કર્યાની વાર્તા તેને નિવેદન કરી. એ સાંભળી યમરાજની પેઠે અમર્યાદ ક્રોધ પામતે મરક ભયંકર ભ્રકુટી ચડાવી સભા વચ્ચે બે–“પિંડ ખાઈને ઉન્મત્ત થયેલે ગધેડે હાથીને જેમ મારે, કૌટુંબિકની સ્ત્રીને જેમ ખેડુ માણસ મારવા દોડે અને નાને દેડકો જેમ સર્ષને ચપેટે મારે, તેમ પોતાના સ્વરૂપને નહીં જાણનારા આ રૂદ્રરાજાના કુમારે પિતાનાજ મૃત્યુને માટે આ કામ કરેલું છે. જેમ કડીઓને પાંખે આવે તે તેમના મૃત્યુનું કારણ થાય છે, તેમ જ્યારે પુરૂષોને દૈવ પરામુખ થાય ત્યારેજ વિપરીત બુદ્ધિ થાય છે. ચેરની પેઠે મારી ભેટને હરણ કરનાર એ નવા ભત્રિજાને પિતા બ્રાતા સહિત હું મારી નાખીશ.” મેરક આ પ્રમાણે કહી રહ્યા એટલે એક સચિવે કહ્યું-“હે સ્વામી! તે છોકરાએ તે બાળક છે, તેથી તેમણે આમ કર્યું છે, પણ રૂદ્રરાજા આપની ચિરકાળથી સેવા કરે છે, માટે આપે તેની ઉપર કેપ કર યુક્ત નથી. હું ધારું છું કે આ કાર્યમાં રૂદ્રરાજાની સંમતિ હશે નહીં, કેમકે આપની તરફ તેની આરાધના કરવાની જ ઈચ્છા વર્તે છે. સવામીના થતા કેપમાં અને નદીના પૂરમાં કેણ વચ્ચે પડે એવી શંકાથીજ રૂદ્રરાજા આ સંબંધમાં વિલંબ Page #181 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ ] મેરક પ્રતિવાસુદેવના મંત્રીનાં વચન સાંભળી સ્વયંભૂકુમારનું કથન [૧૪૫ કરતા હોય તેમ ખરેખર જણાય છે. માટે હે દેવ પ્રસન્ન થાઓ, મને આજ્ઞા આપે, અને તેને અભય આપો. હું જઈને તેણે લુંટી લીધી છે તે કરતાં વિશેષ ભેટ લઈ આવીશ.” મેરક પ્રતિવાસુદેવે તે પ્રમાણે કબૂલ કર્યું, એટલે તે મંત્રી ઉતાવળે દ્વારકામાં આવ્યું અને ત્યાં ભદ્ર અને સ્વયંભૂ કુમાર સાથે રાજસભામાં બેઠેલા રૂદ્રરાજાની પાસે આવી તેણે કહ્યું“હે નૃપતિ! તમારા પુત્રોએ અજ્ઞાનથી આ શું કર્યું? સ્વામીના મુખની લજજાએ તેના શ્વાનને પણું મરાય નહીં. હવે તે સર્વ ભેટ પાછી અર્પણ કરી દે, જેથી તમારે માથે દેષ રહેશે નહીં. તમારા પુત્રોના દેષને તેમની અજ્ઞાનતા ઢાંકી દેશે.” મંત્રીનાં આવાં વચન સાંભળી સ્વયંભૂ કુમારે કહ્યું-“હે મંત્રી! સ્વામીભક્તિથી અને મારા પિતા તરફના પૂજ્યભાવથી તમે પવિત્ર બુદ્ધિવડે જે આ કહ્યું છે તે સત્ય અને ઉચિત છે, પણ બુદ્ધિથી નિરીક્ષણ કરશો તો તમને જણાઈ આવશે કે આ અમે ખેંચાવી લીધું છે, તેમાં તે મેરકનું કેટલું લઈ લીધું છે? પણ હવે અમે તે બધી પૃથ્વી ખેંચાવી લઈશું; કારણ કે આ ભૂમિજ વીર પુરૂષને ભેગવવા ચોગ્ય છે. વળી યમરાજાની પેઠે કપ પામેલા આર્ય બલભદ્રની અને મારી ભુજના બળને સહન કરવાને રણભૂમિમાં કોણ સમર્થ છે? માટે એ તમારા રાજાને જ મારીને હું અર્ધ ભરતને ભેગવીશ, કડાની જેવા બીજા ઘણા રાજાઓને કુટવાથી શું લાભ છે? તે મેરકે આ ભરતાદ્ધને પિતાના ભુજાબળથી તાબે કર્યું છે તે કાંઈ તેમના પિતાનું નહતું. તેવી રીતના ન્યાયથી હવે બળવાનમાં પણ બળવાન એવા તે માટે તાબે થશે.” આ પ્રમાણે તેનું કહેવું સાંભળી વિસ્મય પામેલા તથા ભય પામેલા એ સચિવે તત્કાળ ત્યાંથી નીકળી એકદમ મેરક પાસે આવી યથાર્થ પણે તે વૃત્તાંત કહી સંભળાવ્યું. તેની દુઃશ્રવાણી સાંભળીને ઉન્મત્ત હાથીની જેમ ક્રોધ પામેલા મેરકરાજાએ સૈન્યના ભારથી પૃથ્વીને કંપાવતા છતા પ્રયાણ કર્યું આ તરફ સ્વયંભૂ વાસુદેવે પણ રૂદ્રરાજા અને ભદ્રકુમાર સહિત ગુફામાંથી કેશરીસિંહ નીકળે તેમ દ્વારકામાંથી બહાર નીકળી પ્રયાણ કર્યું. તેમાં ક્ષે ઉત્પન્ન કરતા એવા ભયંકર સવયંભૂ અને મેરક રાહુ અને વિષ્ણુની જેમ અનુક્રમે રમેક ઠેકાણે આવી મળ્યા. શાસ્ત્રના પ્રહારથી ઉઠેલા અગ્નિવડે દિગંતરને વિકરાળ કરતું તે બન્ને સૈન્ય વચ્ચે મહા ભયંકર યુદ્ધ પ્રવત્યું. પછી સ્વયંભૂએ સર્વ શત્રઓને ઉચ્ચાટન કરવાના મંત્રદવનિ જે જેને મહા વર છે એ પાંચજન્ય નામને શંખ પૂર્યો. એ પાંચજન્ય શંખને ધ્વનિ સાંભળવાથી મેરકના સર્વ સૈનિકે ત્રાસ પામી ગયા કેમકે કેસરીસિંહનો નાદ સાંભળીને હાથીઓ ટકી શક્તા નથી. પછી પિતાના સિનિને એક બાજુએ રાખી, મેકરાના પિતેજ રથમાં બેસીને કુકડાની જેમ સ્વયંભૂ કુમારની સામે યુદ્ધ કરવા આવ્યો. “આપણે સૈનિકોને વૃથા સંહાર શા માટે કરાવી એમ પરસ્પર બેલતા મહા ધનુર્ધારી તે બંને વીરે એકબીજાના ધનુષ્યનું આસ્ફાલન કરવા લાગ્યા. સૂર્યમંડળને આચ્છાદન કરે એવા બાણુસમૂહરૂપ વાદળને વિમુવી તેમાંથી બાણરૂપ B - 19 Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ] સ્વયંભૂ વાસુદેવનું' જીતવુ' [ પત્ર ૪ થું જળની વૃષ્ટિ કરતા તેએ જાણે જયલક્ષ્મીને વિવાહમ’ડપ રચતા હોય તેમ જણાવા લાગ્યા. જેમ વિષવડે વિષ અને અગ્નિવડે પરાભવ કરાય તેમ તેઓ પરસ્પર ખાણુવૃÐિવડેજ ખાણુવૃષ્ટિનું નિવારણ કરવા લાગ્યા. તે વખતે પ્રસરતા એવા હજારો માણુરૂપ કરણેાથી જાણે ભયકર એ સૂર્ય ઉગ્યા હોય તેવા તે દેખાવા લાગ્યા. ભાથુ' અને ધનુષ્યની વચમાં અલક્ષ્યપણે ગમનાગમન કરતા તેમના હાથ ફક્ત રત્નજડિત ઉમિકા ( વી ́ટી )ના તેજથીજ લક્ષ્યમાં આવતા હતા. ક્ષણવાર ભાથામાં અને ક્ષણવાર ધનુષ્યની પણુચમાં આવી પડતે તે અતિ ચાલાક વીર પુરૂષાના હાથ જાણે એ રૂપને ધારણ કરતા હાય તેમ શેભતા હતા. એ પ્રમાણે યુદ્ધ કરતાં ખાણુયુદ્ધવડે તે સ્વયંભૂને અજય્ય ધારી મેરકરાજાએ કલ્પાંત કાળને પવન જેમ તેને શિખરાની વૃષ્ટિ કરે તેમ ગદાદિક અઓની તેના ઉપર વૃષ્ટિ કરવા માંડી, દૃષ્ટિવિષ સપની વિકરાળ દૃષ્ટિવાળાઓથી જેમ વસ્તુમાત્ર ભસ્મ થઈ જાય તેમ સ્વયંભૂએ તેની સામે પ્રતિઅો નાખીને તે અસ્રો ભસ્મપ્રાય નિઃસાર કરી દીધાં. રણુસમુદ્રને પાર પામવાની ઈચ્છાવાળા મેરકે છેવટે ચક્રનું સ્મરણ કર્યું, એટલે તત્કાળ શીકારીના હાથમાં જેમ પક્ષી આવે તેમ ચક્ર તેના હાથમાં આવીને ઊભું રહ્યું. તેને આવેલુ' દેખીને મેરકે ગથી સ્વયંભૂને કહ્યું–“ અરે ભદ્ર ! આટલી વાર ક્રીડામાત્ર યુદ્ધ કરીને મે' તને સુભટ મનાવ્યા છે, પશુ હવે ચાલ્યું જા, નહીં ત આ ચક્ર તારૂ` મસ્તક છેદશે. વળી તસ્કરને ને કાગડાને નાસવામાં શી લજજા આવે તેમ છે ? ” સ્વયંભૂએ કહ્યું–“ અરે મૂઢ ! જો આવુ તારૂં કીડાયુદ્ધ હોય તે કાપયુદ્ધ કેવુ... હશે તે જોવાને જ હું આવ્યે છું, માટે તે ખતાવ. શત્રુએની લક્ષ્મીને ખુંચાવી લેનાર વીર પુરૂષા જો તસ્કર કહેવાતા હાય તેા પ્રથમ તુંજ તસ્કર છે, કારણ કે તને આ રાજ્ય લક્ષ્મી કાણે આપી છે. કદાપિ તારે આ ચક્ર મૂકી દઈને પણ અદ્યાપિ નાસી જવુ' હાય તેા નાસી જા; કેમકે તારી જેવા તસ્કરને અને કાગડાને નાસી જવામાં કાંઈ લજજા નથી. અથવા એમ નહી. તે। આ ચક્રને સત્વર મારી ઉપર છેડી દે; એનુ પણ બળ જોતા જા, અન્યથા મરણ પામ્યા પછી તને પશ્ચાત્તાપ થશે.” સ્વયંભૂનાં આવાં વચન સાંભળીને કાપ પામેલા મેરકે જાણે ખીન્ને મંગળગ્રહે હાય તેવુ' અને જવાળાના સમૂહથી વિકરાળ એવું ચક્ર આકાશમાં ભમાડીને તેના ઉપર મૂક્યું. જેમ કાંસાના તાળ સાથે કાંસાને તાળ મળે તેમ તે ચક્ર આવીને વાસુદેવની છાતીમાં દ્રઢ રીતે અથડાયુ, તેથી ચક્રના અગ્રભાગના આઘાતવડે ચપળ નેત્રવાળા થયેલા સ્વયંભૂ કુમાર મદિરામત્ત પુરૂષની જેમ રથમાં મૂર્છા ખાઈને પડયા. ‘વત્સ! સાવધ થાઓ, સાવધ થાઓ’ એમ ખેલતા 'ધુપ્રિય ખલભદ્રે નેત્રમાં અશ્રુ લાવી તેમને પેાતાના ઉત્સ*ગમાં લીધા. પેાતાના પ્રિયમ'ના અશ્રુજળવડે સિંચન થયેલા સ્વયંભૂ વાસુદેવ તરતજ સરજ્ઞા મેળવી ‘ઊભા રહે, ઊભા રહે” એમ શત્રુ પ્રત્યે ખેલતા બેઠા થયા. પ્રફુલ્લિત થયેલા નેત્રવર્ડ પેાતાના સુભટાથી જોવાતા સ્વયંભૂ કુમારે, જાણે શત્રુઓનુ` કાળચક્ર હોય તેવુ તે ચક્ર હાથમાં લઈ મેરકને કહ્યું“અરે મેરક ! હવે અસ્રોના સર્વાંસ્વરૂપ આ ચક્ર અને આ તારૂં જીવિત સપના માથાના Page #183 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ ] પ્રભુએ આપેલ ધર્મદેશના [ ૧૪૭, મણિની જેમ હવે ગયેલું જોતાં છતાં પણ હજુ હું કેને આધારે ઊભો રહ્યો છે? માટે અહીંથી સત્વર ચાલ્યું જા, રણભૂમિમાંથી નાસી જતાં શત્રઓને આ સ્વયંભૂ હણશે નહીં.” મેરકે કહ્યું-“તું પણ એ ચક્રને છેડી તેનું બળ જોઈ લે, કેમકે જે આ પિતાના સાચા પતિની થઈ નહીં, તે સ્ત્રી ઉપપતિ (જાર)ની શી રીતે થશે?” આ પ્રમાણે મેરકે કહ્યું, એટલે વાસુદેવે તે ચક્ર આકાશમાં ભમાડીને તેની ઉપર મૂકયું; તેણે તત્કાળ મેરકના મસ્તકને લીલામાત્રમાં છેદી નાંખ્યું. તે વખતે સ્વયંભૂના ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ પડી, અને મેરકનું ધડ પૃથ્વી ઉપર પડયું, મેરકને આશ્રય કરી રહેલા રાજાઓએ તત્કાળ સ્વયંભૂ પાસે આવીને તેને આશ્રય લીધે. એ યુદ્ધયાત્રા એક બીજા વરદાનરૂપ થઈ પડી. પછી દિશાઓના ચક્રને વિજય કરનારૂં એ ચક્ર દક્ષિણ ભુજામાં ધારણ કરીને સ્વયંભૂ વાસુદેવે દક્ષિણ ભરતાદ્ધને સાધી લીધું. જયલક્ષમીના થાન થઈને તેઓ દિયાત્રામાંથી પાછા ફર્યા. નવેઢા સમાન ભરતાદ્ધની લક્ષમી સાથે સ્વેચ્છાએ ક્રીડા કરતા સ્વયંભૂ કુમારે માર્ગમાં ચાલતાં મગધદેશમાં એક મોટી શિલા જોઈ એ શિલા કેટી પુરૂષોએ ઉપાડવા ગ્ય અને પૃથ્વીને જાણે કપાલપુટ હોય તેવી દેખાતી હતી. સર્પરાજ જેમ પૃથ્વીને ઉપાડે તેમ વાસુદેવે વામબાહથી તેને છાતી સુધી ઉંચી કરી અને પરાક્રમી પુરૂને આશ્રર્ય પમાડી પાછી તે શિલા ત્યાંજ મૂકી. ત્યાંથી કેટલેક દિવસે તે દ્વારકામાં આવ્યા. ત્યાં રૂદ્રરાજાએ, ભદ્રબલદેવે અને બીજા રાજાઓએ મળીને સ્વયંભૂ કુમારને ઉત્સવ રહિત અદ્ધચકીપણાને અભિષેક કર્યો. હવે બે વર્ષ પર્યત છવાસ્થપણે વિહાર કરી વિમળનાથ પ્રભુ સહસ્ત્રાપ્રવન નામના દીક્ષાઉધાનમાં ફરીવાર આવ્યા. ત્યાં જંબૂવૃક્ષ નીચે અપૂર્વકરણના ક્રમથી ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયેલા પ્રભુના ઘાતકર્મ નાશ પામ્યાં, જેથી પિષ માસની શુકલ પછીને દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં છઠ્ઠ તપ યુક્ત પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાં દેવતાઓએ રચેલા સમવસરણમાં બેસી પ્રભુએ દેશના આપી. મંદર વિગેરે સત્તાવન તેમને ગણધરો થયા. તેમના તીર્થમાં મયૂરના વાહનવાળે, ઉજવળ વર્ણવાળા, દક્ષિણ તરફની છ ભુજાઓમાં ફલ, ચક, ઈપુ, ખગ, પાશ અને અક્ષસૂત્ર અને વામબાજુની છ ભુજાઓમાં નકુલ, ચક્ર, ધનુષ્ય, ફલક, વસ્ત્ર અને અભયને ધારણ કરનારે ષણમુખ નામે યક્ષ શાસનદેવતા થયે, તથા હરિતાળના જેવા વર્ણ વાળી, પા ઉપર બેઠેલી, દક્ષિણ ભુજામાં બાણ અને પાશને ધરનારી અને વામ ભુજામાં કેદ તથા નાગને રાખનારી વિદિતા નામે શ્રી વિમલનાથ પ્રભુની શાસનદેવી થઈ તે યક્ષ અને દેવી નિરંતર જેમની સમીપે રહેલા છે એવા જગદ્ગુરૂ વિહાર કરતા કરતા એકદા દ્વારકા નગરીના પરિસર ભાગમાં પધાર્યા. ઇંદ્રાદિક દેવેએ ત્યાં સાતસો ને વશ ધનુષ્ય ઉંચા અશોકવૃક્ષ યુક્ત સમવસરણ રચ્યું. પ્રભુએ પૂર્વ દ્વારવડે તેમાં પ્રવેશ કરી આર્વતી સ્થિતિને પાળતાં તે ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી, અને તેરમા ધર્મચક્રી વિમલનાથે “તીથી નમ.” એમ કહી પૂર્વ દિશાની સન્મુખના સિંહાસનને અલંકૃત કર્યું. પછી સાધુઓ, Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮] પ્રભુને પ્રાપ્ત થયેલ અવ્યયપદ [ પર્વ ૪ થું સાધ્વીઓ, દેવતાઓ, દેવીઓ, નારીઓ અને નર યથાયોગ્ય દ્વારે પેસી પિતાપિતાને યોગ્ય સ્થાનકે બેઠા. તે વખતે રાજપુરૂષાએ સત્વર દ્વારકામાં જઈ પ્રભુના સમવસરણની વાર્તા વાસુદેવને જણાવી. હર્ષ પામેલા સ્વયંભૂ પ્રભુના આગમનને કહેનારા પુરૂષને પારિતોષિકમાં સાડાબાર કોટી સેનયા આપ્યા. પછી સ્વયંભૂ વાસુદેવે ભદ્ર બલદેવની સાથે ભદ્રના એક કારણ રૂપ સમવસરણ પાસે આવી તેમાં પ્રવેશ કર્યો. ત્યાં ભગવંતને પ્રદક્ષિણ દઈ, પ્રણામ કરીને ભદ્ર સહિત ઇંદ્રની પાછળ બેઠા. પછી ઇંદ્ર, વાસુદેવ અને બલદેવે ફરી પ્રણામ કરી અંજલિ જોડી આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો. હે દેવ! વર્ષાકાળના જળથી પૃથ્વીના કાદવની જેમ તમારા દર્શનથી આ જગતના “પ્રાણુઓનું સાંસારિક દુઃખ નાશ પામ્યું છે. હે સ્વામિન! તમારા દર્શનના કારણરૂપ આજને “દિવસ ઘણો પવિત્ર છે કે જેમાં દુષ્કર્મથી મલિન એવા અમે નિર્મળ થઈશું. અમારી દ્રષ્ટિ. “ઓએ શરીરનાં સર્વ અંગોમાં રાજાપણું પ્રાપ્ત કરેલું હતું, તેઓએ આજ તમારું દર્શન પ્રાપ્ત “કરી પિતાની બરાબર શુદ્ધિ કરેલી છે. તમારા ચરણના સંપર્કથી આ ભરતક્ષેત્રની ભૂમિ પવિત્ર “થઈ ગઈ છે, તે તમારા દર્શન તેઓના પાપનો નાશ કરે તેમાં શું કહેવું? હે પ્રભુ! ઘુવડ “પક્ષીઓની જેમ મિથ્યાદષ્ટિ પુરૂષને તમારું દર્શન કેવળજ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશના અભાવનું જ “કારણ થશે. તમારા દર્શનરૂપ અમૃતપાનવડે જેમના શરીર ઉસ પામેલા છે એવા પ્રાણીઓના કર્મબંધ આજે અવશ્ય તુટી જશે. વિવેકરૂપી દર્પણને સાફ કરવામાં તત્પર “અને કલ્યાણ વૃક્ષના બીજ જેવા તમારા ચરણનાં રજકણે અમને પવિત્ર કરો. હે સ્વામિન! “અમૃતના ગંડૂષ જેવા તમારા દેશનાવીને સંસારરૂપ મરૂદેશમાં મગ્ન થયેલા અને સ્વસ્થ “કરવાને માટે થાઓ.” આ પ્રમાણે સ્તુતિ કરી તેઓ વિરામ પામ્યા, એટલે વિમલનાથ પ્રભુએ નિર્મળ ધર્મ દેશના આપવાને આરંભ કર્યો. અકામ નિજ રારૂપ પુણ્યથી પ્રાણીને સ્થાવરપણાથી ત્રસપકે તિર્યંચ પચેંદ્રિપણું માંડ માંડ પ્રાપ્ત થાય છે. તેમાં પણ જ્યારે કર્મની લાઘવતા થાય ત્યાર પછી માનુષ્ય જન્મ, આર્યદેશ, ઉત્તમ કુળ, સર્વ ઈદ્રિયનું પાટવ અને દીર્ઘ આયુષ્ય કથંચિત મેળવાય છે. તે “કરતાં પણ વિશેષ પુણ્ય હેય તે ધર્મકથક ગુરૂની જોગવાઈ અને શાસ્ત્રનું શ્રવણ તથા તેમાં શ્રદ્ધા એટલાં વાનાં પ્રાપ્ત થાય છે, પણ તેમાં તનિશ્ચયરૂપ બધિરત્ન પ્રાપ્ત થવું ઘણું “દુર્લભ છે. જિનપ્રવચનમાં જેવું બધિરત્ન અત્યંત દુર્લભ છે તેવું રાજાપણું, ચક્રવર્તીપણું મેળવવું દુર્લભ નથી. સર્વ જીવેએ પૂર્વે અનંતવાર સર્વ ભાવે પ્રાપ્ત કરેલા હશે, પણ “જ્યાં સુધી આ સંસારમાં તે જીનું પરિભ્રમણ જોવામાં આવે છે, ત્યાં સુધી તેઓએ કદિ “પણ બધિરત્નની પ્રાપ્તિ કરેલી જણાતી નથી. સર્વ પ્રાણીઓને આ સંસારમાં પરિભ્રમણ કરતાં અનંત પુગલ પરાવર્તન થઈ ગયાં છે, પરંતુ જ્યારે છેલ્લે અદ્ધ પુદ્ગલપરાવર્તન Page #185 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ ] શ્રી વિમળનાથનું નિર્વાણ-વાસુદેવનું મૃત્યુ [૧૪૯ સંસાર અવશેષ રહે ત્યારે સર્વ કર્મોની સ્થિતિ એક કેટકેટી સાગરોપમથી ઓછી યથા“પ્રવૃત્તિકરણવડે કરીને કોઈ પ્રાણી ગ્રંથિભેદ થવાથી ઉત્તમ બધિને પામે છે. કેટલાએક જી “યથાપ્રવૃત્તિ કરણ કરવાથી તે ગ્રંથિના સીમાડા ઉપર પ્રાપ્ત થયા હોય, તે પણ ત્યાંથી સદા ઈને પાછા વળે છે અને પાછા સંસારમાં ભમે છે. કુશાસ્ત્રનું શ્રવણ, મિથ્યાષ્ટિને સમાગમ, “નઠારી વાસના અને પ્રમાદ કરવાની ટેવ એ સમકિતપ્રાપ્તિની સામે થનારા શત્રુઓ છે. જે કે ચારિત્રની પ્રાપ્તિ પણ દુર્લભ કહેલી છે પણ જે બેધિની પ્રાપ્તિ થઈ હોય તે તે સફળ છે, અન્યથા નિષ્ફળ છે. અભવ્ય પ્રાણીઓ પણ ચારિત્ર ગ્રહણ કરીને નવમા રૈવેયક સુધી “ઉત્પન્ન થાય છે, પણ બધિ વિના તેઓ મોક્ષપદને પામી શકતા નથી. ચક્રવર્તી પણ બધિરત્નની પ્રાપ્તિ વિના રાંક જે છે, અને બધિરત્નને પ્રાપ્ત કરનારે રાંક હેય તે પણ તેનાથી અધિક છે. જેઓને બધિરત્નની પ્રાપ્તિ થઈ હોય છે તેઓ કદિ પણ આ “સંસારમાં રાગ કરતા નથી, પણ મમતા રહિત થઈને મુક્તપણે મુક્તિમાર્ગને જ ભજે છે.” પ્રભુની આવી દેશના સાંભળીને ઘણા લેકેએ દીક્ષા લીધી, સ્વયંભૂ વાસુદેવ સમક્તિ પામ્યા, અને બલભદ્ર શ્રાવપણું સ્વીકાર્યું. જ્યારે પ્રથમ પિરષી પૂર્ણ થઈ ત્યારે પ્રભુ દેશનાથી વિરામ પામ્યા. પછી મંદર ગણુધરે તેવીજ રીતે દેશના આપી. બીજી પરિષી જ્યારે પૂર્ણ થઈ ત્યારે તેમણે પણ દેશના પૂર્ણ કરી. પછી ઇંદ્ર, વાસુદેવ તથા બલભદ્ર વિગેરે પોતપોતાને સ્થાનકે ગયા અને લોકોના ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી વિમળપ્રભુએ પુર, ગ્રામ, ખાણ અને દ્રોણમુખ વિગેરેમાં વિહાર કર્યો. અડસઠહજાર મહાત્મા સાધુઓ, એકલાખ ને આઠ સાવીએ, અગ્યારસો ચૌદ પૂર્વ ધારી, ચારહજાર ને આઠસે અવધિજ્ઞાની, પાંચહજાર ને પાંચ મન:પર્યવજ્ઞાની, તેટલાજ કેવળજ્ઞાની, નવહજાર વૈક્રિય લબ્ધિવાળા, બે લાખ ને આઠ હજાર શ્રાવકે અને ચાર લાખ અને ચોત્રીસ હજાર શ્રાવિકાઓ–એટલે પરિવાર કેવળજ્ઞાન પછી બે વર્ષે ઉણુ પંદરલાખ વર્ષ સુધી પૃથ્વીમાં વિહાર કરતા વિમળનાથ પ્રભુને થશે. પછી પિતાને નિર્વાણકાળ નજીક આવેલે જાણી પ્રભુ સંમેતશિખર પર્વતે પધાર્યા, અને ત્યાં છ હજાર સાધુએની સાથે અનશન વ્રત ગ્રહણ કર્યું. એક માસનું અનશન પાળી આષાઢ માસની કૃષ્ણ સપ્તમીએ ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં આવતાં, તે સર્વે મુનિઓની સાથે પ્રભુ અવ્યયપદને પ્રાપ્ત થયા. પછી ઈન્દ્રાદિક દેવતાઓએ ત્યાં આવીને પ્રભુનો અને બીજા મુનિઓને નિર્વાણ મહિમા કર્યો. પંદરલાખ વર્ષ કૌમાર વયમાં, ત્રીશલાખ વર્ષ પૃથ્વીનું રક્ષણ કરવામાં અને પંદરલાખ વર્ષ વ્રતમાં-એમ સર્વ મળીને સાઠ લાખ વર્ષનું પ્રભુનું આયુષ્ય સંપૂર્ણ થયું હતું. શ્રી વાસુપૂજ્ય પ્રભુના નિર્વાણ પછી ત્રીશ સાગરેપમ ગયા ત્યારે શ્રી વિમળનાથ પ્રભુને નિર્વાણકાળ થયે. સ્વયંભૂ વાસુદેવે આશ્ચર્યકારી ઐશ્વર્યના મદથી વિવેક રહિત થઈને અનેક દૂર કર્મો કર્યા, જેથી પિતાનું સાઠલાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી છે તે પ્રકારનાં માઠાં કર્મોથી છઠ્ઠી નરકભૂમિમાં ગયા. બારહજાર વર્ષ કુમારપણામાં, તેટલાજ મંડલિકપણામાં, નેવું વર્ષ દિગ્ય Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ] [ પ ૪થું ચૌદમા અહંતને જન્મ જયમાં અને એગણસાઠ લાખ પંચોતેર હજાર નવસો ને દશ વર્ષ રાજ્યમાં, એમ સર્વ મળી સાઠલાખ વર્ષનું તેમનું આયુષ્ય પૂર્ણ થયું હતું. પિતાના બંધુના મૃત્યુ સંબંધી વિપત્તિના શેકથી વિરક્ત થયેલા ભદ્ર બલદેવ મુનિચંદ્ર મુનિની પાસે વ્રત ગ્રહણ કરી, પાંસઠલાખ વર્ષનું પોતાનું આયુષ્ય પૂર્ણ કરી, કાળધર્મ પામીને પરમપદને પ્રાપ્ત થયા. इत्याचार्य श्री हेमचंद्रसूरिविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये चतुर्ये पर्वणि श्रीविमलनाथस्वयंभूभद्रमेरकचरित्र વર્ગને નામ તીઃ સર્ગઃ II ૨ || | સર્ગ ૪ થે. શ્રી અનંતનાથ ચરિત્ર આ સંસારમાં પણ મેક્ષની પેઠે પ્રાણુઓને અનંત સુખ આપનારા તેમજ જેમણે અનંત ચતુષ્ટયને સિદ્ધ કરેલા છે એવા શ્રી અનંતનાથ ભગવાન તમારી રક્ષા કરો. અપાર સંસારરૂપ સમુદ્રને તરવામાં વહાણની જેવું તે શ્રી અનંતનાથ ભગવંતનું ચરિત્ર હવે કહેવામાં આવે છે. ધાતકીખંડ દ્વીપમાં પ્રાષ્યિદેહ ક્ષેત્રના ઐરાવત નામના વિજયને વિષે અરિષ્ટા નામે એક મોટી નગરી છે. તેમાં શત્રુઓના રથવાળા સિન્યના રથભૂહને સ્કૂલના કરવામાં ગિરિ સમાન પવરથ નામે મહારથી રાજા રાજ્ય કરતા હતા. તેમણે શવ શત્રુઓને વિજય કરી બધી ઋદ્ધિ સાધી હતી, તથાપિ મોક્ષલક્ષમીને સાધવામાં ઉત્સુક થવાથી તે સર્વને તૃણસમાન ગણવા લાગ્યા. તેઓ ઉધાનમાં વિહારલીલા, વાપિએમાં જલક્રીડા, ગાંધર્વોના સંગીતનું અવલેકિન, હાથીડા વિગેરે વાહનોની વિચિત્ર ગતિનું દર્શન, વસંતના તથા કૌમુદીના મહત્ય જેવા ક્રીડાઉત્સવનું નિરીક્ષણ, નાટકાદિક દશ રૂપકના અભિનયને ઉત્સવ, સ્વર્ગના વિમાન જેવા મહેલમાં નિવાસ અને વિચિત્ર વરુના વેષ, અંગરાગ અને આભૂષણનું ધારણુ-એ સર્વ માત્ર કરીતિને અનુસરીને અનુભવતા હતા, પણ રાગપૂર્વક કાંઈ પણ અનુભવતા નહોતા. આ પ્રમાણે કેટલાએક કાળ ઉલ્લંઘન કરી છેવટે એ વિવેકી રાજાએ ચિત્તરક્ષ નામના Page #187 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री अनंतनाथ ॥ 000000 Annar DAIN AUDOOL annnn J0 । स्वयंभूरमणस्पर्द्धि-करूणारसवारिणा । अनन्तजिदनन्तां वः प्रयच्छतु सुखश्रियम् ॥१४॥ Page #188 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪ ] ચૌદમા અહંતનો જન્મ [૧૫૧ ગુરૂના ચરણમાં જઈ દીક્ષા ગ્રહણ કરી, પછી અહીંતની ભક્તિ વિગેરે સ્થાનેના આરાધનવડે તીર્થંકરનામકર્મ બાંધી, મૃત્યુ પામી પ્રાણુત દેવલેકમાં પુત્તર વિમાને દેવતા થયા. આ જંબુદ્વીપમાં દક્ષિણ ભરતાદ્ધને વિષે ઈવાકુવંશરૂપ પર્વતની ભૂમિમાં અધ્યા નામે ઉત્તમ નગરી છે. આસપાસ રહેલી નિર્મળ સ્વચ્છ જળવાળી ખાઈન મંડલથી રતિ વખતે જેની કેશવેણી છુટી ગઈ હોય તેવી રમણીના જેવી તે નગરી શોભતી હતી. તેમાં સારા નિષ્કમ અને પ્રવેશવાળા, ઉત્તમ સંધિવાળા, અર્થવાળા અને સારી ભૂમિકાવાળા શ્રીમંતેનાં મંદિર નાટકની પેઠે દીપતાં હતાં. તે ગૃહની ઉપરની ભૂમિ ઉપર આવેલી સેનાની જાળીઓ, જાણે પ્રત્યેક ગૃહલક્ષ્મીના મુગટ હોય તેવી પ્રકાશતી હતી. તેમાં રહેલાં દેરાસરમાં અહત પ્રભુની પૂજાનાં પુપના ગંધને વહન કરનારે પવન, અમૃતના પાનની જેમ લેકોના તાપને હરી લેતે હતે. તે અયોધ્યા નગરીમાં અતિશય પરાક્રમવડે સિંહ જેવો અને નરસિંહમાં અગ્રેસર સિંહસેન નામે રાજા રાજ્ય કરતે હતે. પિતાનું કલ્યાણ કરવાની ઈચ્છાથી જેમ ઈષ્ટ દેવની સમીપે ધરે તેમ ઘણા રાજાએ ભક્તિવડે તેને ઉત્તમ ભેટણ આપતાં હતાં કિરણેથી ચંદ્રની જેમ ગુણીજનોમાં અગ્રણી એ રાજા પિતાના ઉજવળ ગુણેથી સર્વ જગને પ્રસન્ન કરતો હતે. ચોગ્યતામાં વિચક્ષણ એવો એ રાજા, સેવા કરવાને આવતા રાજપુત્રોની જેમ ધર્મ, અર્થ અને કામને સૌ સૌની ગ્યતા પ્રમાણે ધારણ કરતા હતા. તેને ધર્મની નિવાસમિ અને શીળ તથા યશવડે શોભતી સુયશા નામે એક રાણી હતી. ત્રણ જગતને પવિત્ર કરનાર ગંગાની જેમ માતાના, પિતાના અને શ્વસુરના કુળને એ પવિત્ર કરતી હતી. તેના મુખનો પ્રતિનિધિ ચંદ્ર હતા, કમળ તેના નેત્રોનો અનુજ બંધુ હતું, શંખ તેના કંઠનું ચિત્ર હતું, કમળનાળ તેની બે ભુજાઓનો મિત્ર હતા, કળશ તેના સ્તનને કુટુંબી હતા, વિદર તેની નાભિનો પુત્ર હતું, તેના નિતંબનું પ્રતિબિંબ નદીના કાંઠાની ભૂમિ હતું, કાળી તેના ઉરૂની નાની બહેન હતી, અને કમળ તેના ચરણનું અનુચર હતું. સર્વ અંગે માં રમણિક એ સુંદરીનું શું શું અતિશય રમ્ય નહતું? આ તરફ પ્રાકૃત દેવલોકમાં પદ્યરથ રાજાના જીવે સુખમગ્ન થઈ પિતાનું ઉત્કૃષ્ટ સ્થિતિવાળું સર્વ આયુષ્ય નિર્ગમન કર્યું. ત્યાંથી શ્રાવણ માસની કૃષ્ણ સપ્તમીએ ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં ચ્યવીને તે સુયશા રાણીના ઉદરમાં અવતર્યા. તે વખતે સુખે સૂતેલા દેવીએ રાત્રીના અવશેષ કાળે અહંતજન્મને સૂચવનારાં હસ્તી વિગેરે ચૌદ મહા સ્વપ્ન જોયાં. પછી અનુક્રમે વૈશાખ માસની કૃષ્ણ ત્રદશીને દિવસે પુષ્ય નક્ષત્રમાં સુયશા દેવીએ સીંચાણા (બાજ) પક્ષીના ચિન્હવાળા સુવર્ણવણ કુમારને જન્મ આપે. ઉર્વિલેકમાંથી, અલકમાંથી અને રૂચક દ્વીપથી ૭૧૫ન દિકુમારીઓએ આવી પ્રભુનું સૂતિકાકર્મ કર્યું. તરતજ સૌધર્મ કલ્પને ઇન્દ્ર ત્યાં આવ્યું અને પ્રભુને પ્રણામ કરી, હાથમાં લઈ આકાશમાર્ગે મેરૂપર્વતના મસ્તક પર ગયે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨]. પ્રભુને દીક્ષાભિષેક [ પર્વ ૪ થું ત્યાં અતિપાંડુકબલા નામની શિલા ઉપર ઉલ્લંગમાં પ્રભુને રાખી સિંહાસન પર તે બેઠે. પછી અશ્રુત વિગેરે ત્રેસઠ ઈંદ્રો ત્યાં આવ્યા, અને તીર્થ જળ મંગાવીએ અનુક્રમે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી જાણે પ્રભુના ભારને વહન કરવાને માટે શ્રમ લાગ્યું હોય તેમ શકે ઇ મોટા સારવાળા એ પ્રભુને ઈશાન ઇદ્રના ઉસંગમાં બેસાર્યા, અને પિતે સફાટિકના ચાર વૃષભને વિકુવ, તેમના શૃંગમાંથી નીકળતા જળવડે પ્રભુને સ્નાત્ર કરાવ્યું. પછી દેવદૂષ્ય વસ્ત્રવડે પ્રભુના અંગને લૂછી, ચંદનાદિકથી વિલેપન અર્ચન કરી અને આરાત્રિક ઉતારી સૌધર્મપતિએ નીચે પ્રમાણે સ્તુતિ કરી. “હે નાથ! જે તમારી આગળ ભૂમિપર આળોટી પૃથ્વીના રજથી વ્યાપ્ત થાય છે “તેઓને ગોશીષચંદનને અંગરાગ દુર્લભ નથી. જેઓ ભક્તિ વડે એક પુષ્પ પણ તમારા “મસ્તક પર ચડાવે છે તેઓ મસ્તક પર છત્ર ધારણ કરીને નિરંતર વિચરે છે. તમારા “અંગ ઉપર જેઓએ એકવાર પણ અંગરાગ કર્યો હોય તેઓ દેવદૂષ્ય વસ્ત્રને ધારણ કરનારા થાય તેમાં કાંઈ પણ શંકા નથી. જેઓ તમારા કંઠઉપર એકવાર પણ પુષ્પમાળા ધરે છે તેઓના કંઠ ઉપર દેવતાની સ્ત્રીઓની ભુજલતાએ વીંટાઈ વળે છે. જેમાં તમારા અતિ નિર્મળ ગુણનું એકવાર પણ વર્ણન કરે તેએ આ લેકમાં અતિશયવાન થઈ દેવતાઓની “ીઓથી ગવાય છે. જેમાં ચાર ચતુરાઈથી તમારી આગળ નૃત્યાદિક ચેષ્ટા કરે છે તે એને ઐરાવત હાથીના કંધ ઉપર આસન મળવું દુર્લભ નથી. હે દેવ! જેઓ રાત્રીદિવસ “તમારા પરમાત્માસ્વરૂપનું ધ્યાન કરે છે તેઓ હમેશાં આ લેકમાં સર્વને ધ્યાન કરવા યોગ્ય “થાય છે. હે પ્રભુ! તમને નાવ, અંગરાગ, નેપથ્ય ને આભૂષણ વિગેરે ધારણ કરાવવામાં “તમારા પ્રસાદથી હમેશાં મારે અધિકાર રહો.” આ પ્રમાણે સ્તુતિ કરી પ્રભુને લઈ સુયશ દેવીની પાસે આવી તેમના પડખામાં જેમ હતા તેમ ઈંઢે મૂક્યા. પછી નંદીશ્વર દ્વીપે જઈ શાશ્વત અહતની પ્રતિમાને અઠ્ઠાઈઉત્સવ કરી, શક તથા બીજા ઇંદ્રો પોતપોતાને સ્થાને ગયા. જ્યારે પ્રભુ ગર્ભમાં હતા તે વખતે પિતા સિંહસેને શત્રુઓના અનંત બળને જીત્યું હતું, તેથી તે પ્રભુનું અનંતજીવ એવું નામ પાડયું. યોગી જેમ ધ્યાનામૃતનું પાન કરે તેમ સ્તનપાન નહીં કરનારા પ્રભુ પિતાના અંગુઠામાંથી અમૃતનું પાન કરતા મોટા થવા લાગ્યા. અનુક્રમે ચંદ્રની પેઠે બાલ્યવય ઉલ્લંઘન કરી, પચાશ ધનુષ્યની ઊંચી કાયાવાળા પ્રભુ યૌવનવયને પ્રાપ્ત થયા. માર્ગના વિશ્રામસ્થાન) વટેમાર્ગ જેમ ત્યાગબુદ્ધિએ અંગીકાર કરે તેમ ત્યાજ્યપણાને નિશ્ચય કરી અનંતના પિતાની આજ્ઞાથી સ્ત્રીને પરિગ્રહ (પાણિગ્રહણ) સ્વીકાર્યો, અને સાડાસાત લાખ વર્ષો વીત્યા પછી પિતાના ઘણા આગ્રહથી પ્રભુએ રાજ્યભાર ગ્રહણ કર્યો. પછી પંદર લાખ વર્ષ સુધી પૃથ્વીનું પાલન કર્યા બાદ સિંહસેનના કુમાર અનંતનાથના મનમાં દીક્ષા લેવાને વિચાર ઉત્પન્ન થયે. તત્કાળ સારસ્વતાદિક કાંતિક દેવતાઓએ બ્રહ્મદેવલેકમાંથી આવી “હે નાથ! તીર્થ પ્રવર્તા” Page #190 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪ થે] પ્રભુને દીક્ષાભિષેક [ ૧૫૩ એમ કહ્યું. પછી ઇદ્રની આજ્ઞાથી કુબેરે પ્રેરેલા જંભક દેવતાઓએ પૂરેલા ધનવડે પ્રભુએ વાર્ષિક દાન આપ્યું. તે દાનને અંતે સંસારને અંત કરવાને ઈચ્છતા પ્રભુને સુર, અસુર અને રાજાઓએ આવી દીક્ષાભિષેક કર્યો. પછી વિચિત્ર વેશે, વસ્ત્ર તથા માળાને ધારણ કરી જગત્પતિ સાગરદના નામે ઉત્તમ શિબિકામાં આરૂઢ થયા. શક્રાદિક ઇદ્રોએ જેમની ઉપર છત્ર, ચામર અને પંખા ધારણ કર્યા છે એવા પ્રભુ તે શિબિકાવડે સહસ્ત્રાભ્રવન નામના ઉદ્યાનમાં આવ્યા. તે ઉધાન જાણે જતી આવતા બેચરની સ્ત્રી હોય તેવી હિંચકા ખાવામાં આસક્ત થયેલી નગરની ચતુર સ્ત્રીઓથી આકુળવ્યાકુળ થઈ રહ્યું હતું. તેમાં નવીન પદ્વવથી રાતા થઈ ગયેલા અને ભ્રમરરૂપ કેશને ઉછાળતા અશોકવૃક્ષે જાણે મધુપાનવડે મત્ત થઈ ઘુમતા હોય તેમ જણાતા હતા. ક્રીડાથી ઢાંત થયેલી નગરસ્ત્રીઓના સર્વ શ્રમને હરણ કરતા અને ઉંચા પલ્લવને ફેરવતા આમ્રવૃક્ષે જાણે પંખે લઈને વીંજતા હોય તેમ દેખાતા હતા. જાણે વસંતલક્ષ્મીની કર્ણિકાઓ હોય તેવા કણિકારનાં પુષ્પથી અને જાણે સુવર્ણનાં તિલક હોય તેવાં કાંચનવર્ણ તિલક વૃક્ષવડે એ ઉઘાન ઘણું સુંદર લાગતું હતું. કોકિલાના અવાજથી જાણે પ્રભુને સ્વાગત આપતું હોય તેવા એ ઉદ્યાનમાં ઉત્સુક થઈને જેમ જગના મનમાં પ્રવેશ કરે તેમ જગત્પતિ પ્રભુએ પ્રવેશ કર્યો. પછી ઇંદ્રના હાથના ટેકાવડે સાગરદત્તા નામની શિબિકામાંથી ઉતરી પ્રભુએ અલંકાર વિગેરેને ત્યાગ કર્યો અને વૈશાખ માસની કૃષ્ણ ચતુ દંશીએ રેવતી નક્ષત્રમાં અપરાહનકાળે છડૂતપ કરી એક હજાર રાજાઓની સાથે દીક્ષા લીધી. પછી સર્વ ઇંદ્રાદિક દેવતાઓ પ્રભુને વંદના કરી કૃતકાર્ય થઈ પોતપોતાને સ્થાનકે ગયા. બીજે દિવસે વદ્ધમાન નગરમાં વિજયરાજાના મંદિરને વિષે ચૌદમા અહંતે પરમ અન્નવડે પારણું કર્યું. ત્યાં દેવતાઓએ વસુધારાદિક પાંચ દિવ્ય કર્યા, અને પ્રભુના ચરણન્યાસને ઠેકાણે વિજયરાજાએ એક રત્નમય પીઠ કરાવી. પછી કપટ રહિત એવા છઘસ્થ પ્રભુ તે સ્થાનથી નીકળી પરિષહ સહન કરતા કરતા વિહાર કરવાને પ્રવર્યા. આ જંબુદ્વીપમાં પૂર્વ વિદેહને વિષે પરમ આનંદની જન્મભૂમિ રૂપ નંદપુરી નામે એક સુંદર પુરી છે. તેમાં શત્રુઓની સ્ત્રીઓને શોક આપનાર અને અશોક વૃક્ષની જેમ પોતાના કુળરૂપી ઉદ્યાનમાં આભૂષણરૂપ મહાબલ નામે રાજા હતો. નગરને ચતુર માણસ જેમ ગામડામાં વસવાને વિરક્ત થાય તેમ મોટા મનવાળે એ રાજા અનુક્રમે સંસારવાસથી વિરક્ત થશે. તેથી તે રાજાએ ત્રષભ મુનિના ચરણકમળમાં જઈ પાંચ મુષ્ટિવડે કેશને લેચ કર્યો અને ચારિત્ર અંગીકાર કર્યું. ઉદ્યાનની જેમ મોટા ફળને આપનારા ચારિત્રધર્મને પાળી, મૃત્યુ પામીને તે રાજા સહસ્ત્રાર દેવલેકમાં દેવતા થયો. તે સમયમાં જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કૌશાંબી નામે ઇંદ્રપુરીની જેવી નગરી હતી. તે નગરીમાં શત્રુઓના તેજને મુદ્રાંકિત કરનાર અને સમુદ્રની જે ગંભીર સમુદ્રદત્ત નામે રાજા B - 20 Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪] નંદારાણી પ્રત્યે મલયપતિનું આસકતપણું તથા તેનું હરણ [૫ ૪ થું રાજ્ય કરતા હતા. તેને રૂપવડે સુરસુંદરીઓના રૂપ સંબંધી અહંકારને હરનારી અને નયનને આનંદ આપવામાં ચંદ્રિકારૂપ નંદા નામે રાણું હતી. એકદા વસંતને મલયાચળના પવનની જેમ તે સમુદ્રદત્તને મિત્ર મલયભૂમિને રાજા ચંડશાસન ત્યાં આવી ચડ્યો. તેને પોતાને ઘેર આવેલ જોઈ સમુદ્રદત્તે સગા ભાઈની જેમ પરિવાર સહિત ભોજન કરાવ્યું. તે વખતે સમુદ્રને ગંગાની જેમ તે સમુદ્રદત્તની પત્ની નંદા, કે જે નેત્રને આનંદ આપનારી હતી તે મલયપતિની નજરે ચડી તેને દેખીને તત્કાળ જાણે કામદેવના દુસહ અોએ ખીલી લીધે હેય તેમ તે સ્તબ્ધ થઈ ગયે; અને વિપ્રલંભશૃંગારરૂપ અગ્નિને તીવ્ર ધામ થયે હેય તેમ તેના શરીરને પસીને આવી ગયે. વળી જાણે પ્રેમઅંકુરિત થયેલ હોય તેમ સર્વ અંગમાં પુલકાવળી પ્રગટ થઈ તેના શરીરના ગુણથી જાણે ઝાડ વળગ્યું હોય તેમ તેને સ્વર બદલાઈ ગયે; તેને આલિંગન કરવાને જાણે ઉત્સુક થયું હોય તેમ સર્વ અંગ કંપવા લાગ્યું; તેની પ્રાપ્તિ નહીં થવાથી શેક થયા હોય તેમ શરીરને વર્ણ ફરી ગયે; જાણે કામાંધ થયા હોય તેમ અશ્રવડે નેત્ર ઝાંખાં થઈ ગયાં અને તેની પ્રાપ્તિ વગર જાણે મૃત્યુને લાવવા ઈચ્છત હોય તેમ તેનામાં લય પામી ગયો. આ પ્રમાણે સર્વ અંગઉપાંગમાં સુંદર એવી તે નંદારાણીના અવલેકનથી ચંડશાસને કઈ કઈ કામાવસ્થા ન અનુભવી? જેની બુદ્ધિ અસ્ત પામી ગઈ છે એ એ કામપીડિત રાજા સમુદ્રદત્તના મંદિરમાં સુતે પણ રોગાનંની જેમ તેને નિદ્રા આવી નહીં. હમેશાં નંદાને મેળવવાના ઉપાયો ચિંતવ ચંડશાસન મિત્રના મિષે શત્રુ થઈને કેટલેક કાળ ત્યાં રહો. એ પ્રમાણે ઘણું રહેવાવડે સમુદ્રદત્તને વિશ્વાસ ઉપજાવીને એક દિવસે પક્ષી જેમ રત્નાવળી હાર લઈ જાય તેમ ચંડશાસન નંદાને હરી ગયો. રાક્ષસની પેઠે બળ અને છળ ધરનારા તે દુષ્ટ હરણ કરેલી રાણીને પાછી લાવવાને અસમર્થ એવા સમુદ્રદત્તના મનમાં સંસાર તરફ વૈરાગ્ય ઉત્પન્ન થયે. હૃદયમાં રહેલા શલ્યની જેવા એ મોટા અપમાનથી પીડાતા રાજાએ શ્રેયાંસ નામના મુનિની પાસે દીક્ષા લીધી. મુનિ ૫ણામાં મોટી તપસ્યા કરી, તેના ફળે કરીને પિતાની રાણી નંદાનું હરણ કરનાર ચંડશાસનને વધ કરનાર થવાનું નિયાણું બાંધ્યું. આ પ્રમાણે નિયાણું કરવાથી અપરિમિત ફળવાળા તપને પરિમિત ફળવાળે કરી દઈને કાળગે મૃત્યુ પામી સહસ્ત્રાર દેવકમાં તે દેવતા થયો. કાળના ક્રમથી ચંડશાસન પણ મૃત્યુ પામી સંસારસાગરની જળચક્રી જેવી અનેક પેનિએમાં ભટક. પછી ભરતક્ષેત્રમાં આવેલાં પૃથ્વીપુર નગરમાં વિલાસ રાજાની ગુણવતી રાણીના ઉદરથી મધુ નામે પુત્ર થયે. અનુક્રમે વૃદ્ધિ પામતાં ત્રીસ લાખ વર્ષના આયુષ્યવાળે, તમાલ પુષ્પના જેવી કાંતિવાળે અને પચાસ ધનુષ્ય ઉંચે જાણે જંગમ પર્વત હોય તે તે દેખાવા લાગ્યો. મેટા બાથી જાણે બે સુંઢવાળે દિગ્ગજ હોય, અને વિશાળ વક્ષસ્થળની શોભાથી જાણે જંગમ ગિરિરાજ હોય તે તે જાતે હતે. લીલાવડે પૃથ્વી ઉપર ફરતા એ બળવાનું Page #192 -------------------------------------------------------------------------- ________________ સગ૪ થા ચેાથા વાસુદેવની ઉત્પત્તિ | ૧૫૫ મધુના ભારને નહી' સહન કરતી પૃથ્વી ઘાસથી પૂરાયેલા ખાડાની જેમ નમતી હતી. પૂ રાજાએની શસ્ત્રાશસ્ત્રી યુદ્ધની કથા સાંભળી, પેાતાને સમેાવિયે યુદ્ધ કરનાર નહીં મળવાથી પેાતાની ભુજાના પરાક્રમને માટે તે ચેક કરતા હતા. પછી ત્રણ ખ'ડરૂપ અભરતક્ષેત્રને એક ગામડા માફક જીતી લઈને અનલ્પ પરાક્રમવાળા તેણે પેાતાનું નામ ચંદ્રની અંદર લખ્યુ, અર્થાત્ પેાતાના નામની કીર્તિ ચદ્રમંડળ સુધી પહાંચાડી. ચક્રથી શત્રુએના ચક્ર (સમૂહ)ને દુખાવનાર ઇંદ્રના જેવા પરાક્રમી અને મનુષ્યમાં સૂર્ય સમાન એ મધુ ચેાથે પ્રતિવાસુદેવ થયા. તે મધુરાજાને ઉત્કટ ભુજારૂપી શિખરવડે ઉગ્ર શત્રુએને ફૂટનાર અને શત્રુએની લક્ષ્મીની ભૂંગળને તાડનાર ફૈટલ નામે એક ભાઈ હતા. હવે તે સમયમાં દ્વારકાનગરીમાં ગુણવડે ચંદ્ર જેવા સામ નામે એક રાજા હતા. તેને મનેાહરદના સુદના અને ચંદ્ર સમાન મુખવાળી સીતા નામે બે પત્નીએ હતી. હવે મહાબળ રાજાને જીવ જે સહસ્રાર દેવલાકમાં દેવતા થયા હતા તે ત્યાંથી ચ્યવીને સુદના દેવીના ઉદરમાં અવતર્યાં; તે વખતે દેવી સુદર્શનાએ રાત્રીના શેષ ભાગે ખળભદ્રના જન્મને સૂચવનારાં ચાર મહા સ્વપ્ન જોયાં. અનુક્રમે નવ માસ અને સાડા સાત દિવસે જતાં સુદના દેવીએ ચદ્ર સમાન કાંતિવાળા એક પુત્રને જન્મ આપ્યું. એની વધામણી સાંભળીને મેટા ઉત્સવવડે યાચકેાના વને કૃતાર્થ કરતા સેામરાજાએ તેનુ' સુપ્રભ એવું નામ પાડયું. જે સમુદ્રદત્તને જીવ હતા તે પણ આયુષ્ય પૂર્ણ થતાં કાળધમે સહસ્રાર દેવલે કમાંથી ચ્યવી સીતા રાણીની કુક્ષિમાં અવતર્યાં. તે વખતે સુખે સુતેલી સીતાદેવીએ રાત્રીના શેષ ભાગે વાસુદેવના જન્મને સૂચવનારાં સાત સ્વપ્ના મુખમાં પેસતાં જોયાં. પૂર્ણ સમય થતાં નીલમના જેવી કાંતિવાળા અને સ લક્ષણયુક્ત પુત્રને તેણીએ જન્મ આપ્યા. તેમના પિતા સેામરાજાએ શુભ દિવસે એ ચેાથા વાસુદેવનુ પુરૂષાત્તમ એવુ' ચથા નામ પાડ્યુ. નીલા અને પીળા વસ્ત્રને ધરતા અને ભુજામાં તાડ અને ધનુષ્યને રાખતા તે બંને ભાઇ જાણે જોડલે થયા હાય તેમ પ્રીતિથી સાથે સાથેજ ફરતા હતા. આચાર્યને તે ફક્ત નિમિત્ત માત્ર કરી તેમણે સર્વ કળાએ સંપાદન કરી. તેવા મહાત્માઓના એવા પૂર્વ જન્મના પુણ્યના પ્રભાવજ હાય છે. મેટા સુભટે પણ તેમના ક્રીડામાં કરેલેા આઘાત સહન કરી શકતા નહી', કારણકે હાથી માત્ર સ્પર્શી કરતાં કરતાં અને સર્પ સુંઘતાં સુધતા હણી નાખે છે. બળવર્ડ પવન જેવા તે અન્ને ભાઈ એ અનુક્રમે દેહલક્ષ્મીનુ' જાણે લીલાવન હેાય તેવુ અંગને શેભાવનાર યૌવનવય પામ્યા. દેવતાઓએ એ બન્ને નરરત્નામાં મેાટા ભાઈ (મલભદ્ર )ને હળ વિગેરે અને નાના ભાઈ ( વાસુદેવ )ને ધનુષ્ય વિગેરે વિજ્રયાયુધ અશુ કર્યાં. શા કલહ કરાવવામાં કૌતુકવાળા નારદજી મહા બળવાન્• એવા તે ખલભદ્ર અને વાસુદેવને જોઇને પ્રતિવાસુદેવ મધુને મંદિરે આવ્યા. કાય ને જાણનાર મધુએ નારદને અર્ધ્ય આપી પ્રણામ કરીને કહ્યું–“ હું મહા મુનિ! આપને સ્વાગત છે? સદ્ભાગ્યના યાગથી આજે તમે અમારા * Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬] સેમરાજા પ્રત્યે મધુરાજાએ મેકલેલ દૂત [ પર્વ ૪ થું દષ્ટિમાર્ગે આવ્યા છે. આ ભરતાદ્ધને વિષે સર્વ રાજાઓ અને માગધ, વરદામ અને પ્રભાસના અધિપ દેવતાઓ મારા સેવકે છે, તેથી હે નારદ ! જે વસ્તુથી કે દેશથી તમારે પ્રોજન હોય તે નિઃશંકપણે કહે, હું તમને આપીશ” નારદે કહ્યું “મારે કઈ વસ્તુનું પ્રયોજન નથી, તેમ કોઈ દેશ લેવાની પણ ઈચ્છા નથી. હું તે ફક્ત ક્રિીડા કરતો કરતે અહીં આવી ચડ્યો છું. પણ અરે મધુરાજા ! “હું અદ્ધ ભારતનો સ્વામી છું” એવી ખોટી બડાઈ તમે મારે છે. કેમકે બંદિજનનો સર્વ અર્થવાદ કાંઈ યથાર્થ હેય નહીં, વળી બંદિજને ધનના લેભથી જેની સ્તુતિ કરે તે જે બુદ્ધિમાન હોય તો તેણે શરમાવું જોઈએ, પણ તેમાં પ્રતીતિ રાખવી ન જોઈએ; કેમકે આ જગતમાં બળવાથી પણ બળવાન અને મોટાથી પણ મોટા અને લેવામાં આવે છે, કારણકે બહુરત્ના વસુંધરા છે.” નારદનાં આવાં વચન સાંભળવાથી શમીવૃક્ષની અંદર અગ્નિ ઉત્પન્ન થાય તેમ મધુના હૃદયમાં કેપ ઉત્પન્ન થયે; એટલે અધરને દંશ કરતાં તેણે તત્કાળ નારદને કહ્યું –“હે નારદ ! આ ભરતાદ્ધમાં ગંગાથી મોટી નદી કઈ છે? અને વૈતાઢયથી માટે પર્વત પણ કરે છે? તેમજ મારાથી અધિક બળવાળો પણ કેણ છે? નારદ! જેને તમે મારાથી અધિક બળવાન માનતા હે તેનું નામ અને તત્કાળ કહે, કે જેથી હાથીના બચ્ચાને અષ્ટાપદ પરાક્રમ બતાવે તેમ હું તેને મારું પરાક્રમ બતાવું. અરે દ્વિજ ! શું કઈ મન્મતે અથવા પ્રમાદીએ તમારી અવજ્ઞા કરી છે કે જેને સ્તુતિ કરવાના મિષથી તમે વધ કરાવવાને ઈચ્છે છે?” નારદે કહ્યું–“હું કઈ મત્ત કે પ્રમાદી પુરૂષની પાસે જતાજ નથી, તો પછી મારી તેનાથી શી રીતે અવજ્ઞા થાય? પણ તમે તમારી સભામાં “હું અદ્ધ ભરતને સ્વામી છું' એવું આજે બેલ્યા તેમ હવે ફરીવાર બેલશે નહીં, કારણકે તેથી તમારું હાસ્ય થશે. હાલ દ્વારકા નગરીમાં સોમરાજાને ઘેર સુપ્રભ અને પુરૂષોત્તમ નામે બે પુત્રો થયા છે, તેને શું તમે કાને પણ નથી સાંભળ્યા ? મોટા બળવાળા અને પરસ્પર પ્રીતિવાળા તે બંને મહાબાહુ જાણે મૂર્તિમાન્ પવન અને અગ્નિ હાય તેવા દુસહ છે, કૌતુકથી શક અને ઈશાન ઇદ્ર જાણે સ્વર્ગમાંથી ઉતરીને અવતર્યા હોય તેવા તેઓ માત્ર એક ભુજાવડે સમુદ્ર સહિત પૃથ્વીને ઉદ્ધાર કરી શકે તેવા છે. મહાવનમાં સિંહની જેમ તેઓ જ્યાં સુધી આ ભરતક્ષેત્રમાં રહેલા છે, ત્યાં સુધી મદાંધ હસ્તીની જેમ તમે અજ્ઞાનથી ફેકટ શા માટે ગર્જના કરે છે ?” આ પ્રમાણેનાં નારદજીનાં વચને સાંભળી કેપથી નેત્ર રાતા કરતા અને દાંતવડે દાંત ઘસતે મધુરાજા જાણે ઠંદ્વયુદ્ધ કરવા ઈચ્છતા હોય તેમ બોલી ઉઠ્યો-“તમે કહે છે તે જે સત્ય છે તો આજે તમને જેમ યુદ્ધ જેવાને તેમ યમરાજને વેચ્છાએ ક્રીડા કરવાને હું આમંત્રણ કરૂં છું, અને તેમ, સુપ્રીમ તથા પુરૂષોત્તમ વગરનું દ્વારકાનું રાજ્ય પણ કરૂં છું, તે તે અમારા યુદ્ધને તમે તટસ્થ રહીને અવકન કરજે.” આ પ્રમાણે કહી નારદમુનિને વિસર્જન કર્યા પછી તેણે પોતાના એક દૂતને એકાંતમાં બોલાવી સમજાવીને સેમરાજા અને Page #194 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪ ]. મધુરાજાને થયેલ ક્રોધ [ ૧૫૭ તેના પુત્ર તરફ વિદાય કર્યો. તત્કાળ તે વેગવાળ દૂત દ્વારકાએ પહોંચી પુત્ર સહિત સભામાં બેઠેલા સેમરાજાની પાસે આવ્યો, અને પરાક્રમપૂર્વક કહેવા લાગ્યો. “દત કદિ પરાક્રમ રહિત હાય, તે પણ પિતાના સ્વામીના પરાક્રમથી પરાક્રમવાળો થાય છે.” દૂતે કહ્યું-“ગવિંટને ગર્વ હરનાર, વિનીત ઉપર વાસલ્ય રાખનાર, પ્રચંડ ભૂજાબળથી સર્વને વિજય કરનાર, ક્ષત્રિયવ્રત રૂપ મહાજનવાળા, દક્ષિણ ભરતાદ્ધિમાં રહેલા કુલીન રાજાએરૂ૫ રાજહંસ જેના ચરણરૂપ કમળની દાસની પેઠે સેવા કરે છે, વૈતાઢ્ય ગિરિની દક્ષિણ એશિ પર રહેનારા વિદ્યાધરોના રાજાઓ જેને દંડ આપે છે, અને જાણે બીજે ઇંદ્ર હોય તેમ પ્રચંડ આજ્ઞાને પ્રવર્તાવી રહ્યો છે એ, અદ્ધ ભરતક્ષેત્રરૂપ ઉદ્યાનમાં મધુ (વસંત) સામાન અદ્ધિચક્રી મધુ નામે રાજા છે. તેણે તમને શિક્ષા આપવા માટે મને મોકલ્યા છે, તે સાવધાન થઈને સાંભળે. તેમણે કહ્યું છે કે તમે પૂર્વે અમારી અત્યંત ભક્તિના કરનારા હતા, તે અમારા જાણવામાં છે; પણ અત્યારે પુત્રના પરાક્રમથી બદલાઈ ગયા છે એવું લેકના મુખથી અમે સાંભળ્યું છે, પણ કદિ જે તમે પૂર્વની જેવાજ છે, તમારા ભક્તિભાવમાં કાંઈ પણ ફારફેર થયા ન હોય તો કુંચીની મર્યાદા કરીને તમારી પાસે જે સાર સાર હોય તે સ્વામીને દંડ તરીકે મોકલાવે. કારણકે સ્વામીના પ્રસાદથી તમને વળી બીજું ઘણું પ્રાપ્ત થશે. જુઓ સૂર્ય જેટલું જળ લે છે તે કરતાં ઘણું વધારે પાછું આપે છે, અને જો સ્વામીની અકૃપા હશે તો તમારું સર્વસ્વ વિનાશ પામી જશે, કેમકે જ્યારે સ્વામી રેષ ધરે ત્યારે જાણે ભય પામી હોય તેમ લક્ષ્મી ચાલી જાય છે. વળી જે તમે પોતાના સ્વામીની સાથે વિરોધ કરશે તો સંપત્તિ તો દૂર રહે, પણ સ્ત્રી, પુત્ર, મિત્રાદિ અને તમારૂં જીવિત પણ રહેશે નહીં. માટે હે રાજા ! આપણા સ્વામીની આજ્ઞા માની દેશને મર્યાદા વડે પાલન કરે, અને શ્વાન જેવા તમારા પિશુન (ચાડીઆ) લકોની વાણી નિષ્ફળ થાઓ.” આવાં ડૂતનાં વચન સાંભળી પુરૂષોત્તમ કુમારે રોષ ભરેલાં કઠેર વચને કહ્યું-“હે દત! તું દૂત હોવાથી અવધ્ય છે, તેથી આવાં કડવાં વચને બેલે છે, પણ આવાં વચન બેલનાર તું અને તે પ્રમાણે બેલાવનાર તારો સ્વામી શું ઉન્મત્ત છે? મત્ત છે? પ્રમત્ત છે? કે પિશાચે ગ્રહેલે છે? જેમ બાળકે ક્રીડામાં સ્વેચ્છાએ રાજા થઈને રમે છે, તેવી રીતે જ તારે મૂઢ સ્વામી સર્વને સ્વામી થવા પ્રવર્તે છે. પણ એ દુર્મદ રાજાને અમે સ્વામી તરીકે કયારે પણ સ્વીકારેલ નથી. તેમ છતાં જે પિતાનું ઈચ્છિત, વચન પ્રમાણે થતું હોય તો તે પોતાની મેળે ઈંદ્ર કેમ થતો નથી? પિતાના મોટા રાજ્યના બળથી તે અજ્ઞ રાજા જે અમારી ઉપર ચઢી આવશે તે સમુદ્રની વેળાની વખતે કાંઠા ઉપર રહેલા મત્યેની જેમ અવશ્ય મૃત્યુ પામશે. હે દૂત! જા દંડની ઈચ્છાવાળા તારા સ્વામીને યુદ્ધ કરવાને માટે અહીં મોકલ, જેથી તેના પ્રાણુની સાથે દાસીની જેમ તેની રાજ્યલક્ષ્મીને હું બળાત્કારે ગ્રહણ કરી લઈશ.” આ પ્રમાણેનાં પુરૂષોત્તમ વાસુદેવનાં વચનેથી તે દૂત રોષ પામીને ત્યાંથી ચાલી નીકળે અને પિતાના સ્વામીને દુઃખે કહેવા ગ્ય તે સર્વ વચને આવીને કહ્યાં. એ વાસુદેવને Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮] વાસુદેવ પુરૂષોત્તમને જય [ પર્વ ૪ થું સંદેશ સાંભળી, મેઘની ગજેનાથી અષ્ટાપદને ક્રોધ ચડે તેમ મધુરાજાને કેપ ચડ્યો. તત્કાળ જેના નાદથી ભય પામીને બેચરની સ્ત્રીઓએ કર્ણદ્વાર ઢાંકી દીધાં છે એ ભયંકર દવનિવાળે રણયાત્રા ભેરી તેણે વગડાવ્યા, અને તરત જ મુગટબદ્ધ રાજાઓ, મહા પરાક્રમી સુભટે, સેનાપતિએ, અમા, બીજા સામત અને જાણે તેની બીજી મૂત્તિઓ હોય તેવા રણુપંડિત સિનિકને સાથે લઈ માયાસ્વરૂપી દેવની જેમ મધુરાજાએ ત્યાંથી પ્રસ્થાન કર્યું. તે વખતે દુનિમિત્ત સૂચક અપશુકનો થવા લાગ્યાં, તથાપિ એ દુર્મદરાજા તેને નહીં ગણતો, કાળપાશથી જાણે ખેંચતો હોય તેમ તત્કાળ દેશના સીમાડા પર આવ્યું. તેને ત્યાં આવેલ જાણીને ઉત્તમ પારાવત પક્ષીની જેમ વેગથી પુરૂષોત્તમ વાસુદેવ સોમ, સુપ્રભ, સેનાપતિ અને સૈન્યના પરિવારને લઈ સામે આવ્યા. તત્કાળ બંને તરફના કેટલાક સૈનિકોએ ઊંટ ઉપર બેસી કવચ અને ધનુષ્ય ગ્રહણ કર્યા. પછી અકાળે પ્રલયકાળ કરનારા અને રૂધિર પાન કરવામાં ઉત્સુક એવાં બાણે રાક્ષકોની જેમ ઉંચે ઉડી ઉડીને ખરવા લાગ્યાં. મહાવતોએ પ્રેરેલા ચાર દાંતવાળા ગજેકો, સામા આવતા અને પાછા ફરતા છતા પિતાના દાંતીવડે યુદ્ધ કરવા લાગ્યા, એક તરફ ભાલું, બીજી તરફ મુદૂગર અને હાથમાં ખડગ ધારણ કરીને ઘોડેસ્વારે પોતાના અશ્વને ત્વરા કરાવવા લાગ્યા. અતિ ઘોર દવનિથી જગને બહેરું કરી મૂકતા રથે, ભેદ પામતા સિંધુના કાંઠાની જેમ પરસ્પર અથડાવા લાગ્યા, અને ઢાલને ધારણ કરનારા પાદચારી વિર સુભટે પરસ્પર ઢાલ અથડાવતા સામસામા ખગ ઉગામીને રહેવા લાગ્યા. થોડીવારમાં તો પ્રચંડ ઉત્પાતને પવન જેમ મોટા વનને ઉખેડીને ભાંગી નાખે તેમ મધુરાજાની સેનાએ વાસુદેવની સેનાને ભાંગી નાખી. તે વખતે જેની પછવાડે રથઉપર બેઠેલા બલભદ્ર છે એવા વાસુદેવે શત્રુઓના મૃત્યુને સૂચવનારે પંચજન્ય નામને શંખ પૂર્યો. તેના નાદથી તત્કાળ મધુના સૈનિકે માંથી કેટલાએક ત્રાસ પામ્યા, કેટલાક મૂચ્છ પામ્યા, અને કેટલાક પૃથ્વી ઉપર પડી ગયા. આવી રીતે પોતાના સૈન્યને વિષ્ફળ બનેલું જેઈને મધુએ હાથમાં ધનુષ્ય લઈ વાસુદેવને હરીફાઈથી બોલાવ્યા. તત્કાળ વાસુદેવે પિતાના શા ધનુષ્યને નાદ કરી તેના પ્રતિ વનિથી આકાશભૂમિને ગજાવી મૂકી. જેમ વાદીલેક પરસ્પર મારવાને માટે કંડીઆમાંથી લઈ લઈને સર્પને છેડે, તેમ તે બને વીર ભાથામાંથી ખેંચી ખેંચીને તીર્ણ બાણેને વર્ષાવવા લાગ્યાં છેદનકળામાં કુશળ એવા તેઓ જયલક્ષમીના જાણે પ્રાણુ હોય તેવા એક બીજાનાં બાણેને છેદવા લાગ્યાં. એવી રીતે ઘણીવાર સુધી તેમનાં અસ્ત્રો, એક બીજાનાં અસ્ત્રોથી એક દેરીને કાપી નાખે તેમ કપાવા લાગ્યાં. સમાન પરાક્રમી વીરેનું યુદ્ધ એવું જ હોય છે. આ પ્રમાણે યુદ્ધમાં પરસ્પર સરખાપણું થવાથી મધુને અત્યંત ડ્રોપ ચડે, તેથી કાંઈક તફાવત બતાવવાની ઈચ્છાથી તેણે ચક્રનું સ્મરણ કર્યું, એટલે તત્કાળ તે તેના હાથમાં આવીને ઉભું રહ્યું. તેના વડે તે પુરૂષોત્તમને મારવાને ઈચ્છતું હતું, તથાપિ અધરને ફરકાવીને બે -“અરે બાળક! અહીંથી ચાલ્યો જા, બાવયમાંથી વાઘણના દાંતને જોવાની ઈચ્છા શામાટે કરે છે? તારી જેવા બાળકને મારવાથી મારા બળને કાંઈ ઉત્કર્ષ થવાનું નથી કેમકે કદલીને ઉખેડવાથી ઉત્તમ Page #196 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪ થે ] અનંતનાથ ભગવંતને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન [૧૫૯ ગજેદ્રનું બળ વખણાતું નથી. આ તારો માટે ભાઈ બળભદ્ર પિતાને માટે સુભટ ધારીને મારી સામે ઉભે રહ્યો છે, પણ કદી હાથી મોટે હોય તે પણ પર્વતની આગળ તે તે ના જ છે.” આવાં મધુનાં વચન સાંભળી પુરૂષોત્તમકુમારે સ્મિત હાસ્ય કરી કહ્યું-“અરે મૂર્ખ ! સૂર્ય નાનું છે તો પણ મહા મોટા અંધકારને હણે છે, અને અગ્નિને ના તણખો પણ ઘાસની મોટી ગંજીને બાળી નાંખે છે, તેથી વીર પુરૂનું પ્રમાણ તેજમાંજ છે, તેજસ્વીની કાંઈ વય જોવાતી નથી, માટે નિઃશંક થઈને ચક છોડ, વિલંબ કર નહીં, કેમકે સપ પણ ઝેર છેડવા સિવાય શમતો નથી.” વાસુદેવનાં આવાં વચન સાંભળીને બાળક જેમ ઉંબાડિયાને ફેરવે, તેમ અંગુલિમાં મુદ્રિકા જેવું કરીને મધુએ લીલાથી ચક્ર ફેરવવા માંડયું. પછી તેણે છોડેલું તે ચક ઉગ્ર તેજને દર્શાવતું આવ્યું, અને પિતાના અગ્રભાગથી વાસુદેવના વક્ષસ્થળ ઉપર પ્રહાર કર્યો. તે પ્રહારથી વાસુદેવ મૂચ્છ પામી રથમાં પડયા; એટલે બલભદ્ર છલંગ મારી, તે રથમાં આવીને તેમને પિતાના ઉત્સંગમાં લઈ લીધા. અમૃતના સ્નાન જેવા પોતાના ભાઈના અંગના સંગથી વાસુદેવને તરતજ સંજ્ઞા આવી, એટલે પછી મધુના પ્રાણની જેમ તે ચક્ર તેમણે હાથમાં ગ્રહણ કર્યું, અને મધુ પ્રત્યે કહ્યું-“અરે મધુ! હવે તું પણ મારી જેમ અહીં રહે નહીં, સત્વર ચાલ્યું જા, કેમકે શ્વાનને સિંહની સાથે સ્પર્ધા કરવી ઘટે નહીં.” મધુએ કહ્યું-“અરે વાસુદેવ! તું પણ ચક્ર છેડ. શરઋતુના મેઘની જેમ ફેકટ ગર્જના કરીને શામાટે પિતાની બડાઈ મારે છે? આ પ્રમાણેના તેનાં વચન સાંભળીને વાસુદેવે તે ચક્ર છેડી તેનું મસ્તક તાડના ફળની જેમ પૃથ્વી ઉપર પાડી નાખ્યું. તે સમયે દેવતાઓએ પુરૂષોત્તમના ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને “સાધુ, સાધુ” શબ્દ વદી વાસુદેવની સ્તુતિ કરી. તેમજ “હા નાથ! ક્યાં ગયા? એવાં વચનથી મધુરાજાના સ્વજનેએ મધુને શેક કર્યો. મધુના ભાઈ મહા સુભટ કૈટભને પણ હરિના સેનાપતિએ મારી નાખે, એટણે બીજા અવશેષ રહેલા મધુપક્ષના સર્વ રાજાએ તરત શ્રીપતિ વાસુદેવના આશ્રય નીચે આવ્યા. ત્યાંથી ચાલીને વાસુદેવે માગધ, વરદામ અને પ્રભાસના અધિપતિ દેવને સાધ્યા અને દક્ષિણાર્ધ ભરતક્ષેત્રની સમૃદ્ધિ સંપાદન કરી. પાછા વળતાં મગધ દેશમાં કેટી પુરૂષોથી ઉપાડાય એવી એક મોટી શિલા લીલાથી ઉપાડી આનંદી વાસુદેવે ઢાંકણાની પેઠે પાછી મૂકી. સમુદ્ર તરંગરૂપી હાથવડે જેને અર્થ આપે છે એવા પુરૂષોત્તમ વાસુદેવ ત્યાંથી પિતાની દ્વારાવતી નગરીમાં આવ્યા. ત્યાં સોમરાજા, બલભદ્ર અને બીજા રાજાઓએ મળીને પરમ હર્ષથી વાસુદેવને અદ્ધચક્રીપણાને અભિષેક કર્યો. - હવે ત્રણ વર્ષ સુધી છદ્મસ્થપણે વિહાર કરી અનંતનાથ પ્રભુ સહસ્ત્રાપ્રવન નામના ઉપવનમાં આવ્યા. ત્યાં અશોક વૃક્ષ નીચે રહી ધ્યાન કરતા એવા ભગવંતના, સંસારના જાણે મર્મ હોય તેવાં ઘાતકર્મો નાશ પામ્યાં, એટલે વૈશાખ માસની કૃષ્ણ ચતુર્દશીએ ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં છઠ્ઠ તપ કરીને રહેલા પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી દિવ્ય સમવસરણમાં Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ] અનંતનાથ પ્રભુની દેશના [[ પર્વ ૪ થું બેસીને પ્રભુએ દેશના આપી અને યશ વિગેરે પચાસ ગણધર સ્થાપ્યા. તેમના તીર્થમાં ત્રણ મુખવાળ, મગરના વાહનવાળ, રાતાવર્ણને, ત્રણ દક્ષિણ ભુજાઓમાં પ%, ખગે અને પાશ અને ત્રણ વામ ભુજાઓમાં નકુળ, ફલક અને અક્ષસૂત્ર ધરનારે પાતાળ નામે યક્ષ તથા ગૌરવર્ણવાળી, પદ્મપર બેસનારી, બે દક્ષિણ ભુજામાં ખડ્રગ અને પાશ અને બે વામ ભુજામાં ફલક અને અંકુશ ધરનારી અંકુશા નામે દેવી-એ બંને શાસનદેવતા થયા. એ બંને દેવતાઓ જેમની પાસે રહીને નિરંતર ઉપાસના કરે છે એવા અને મોક્ષની અગ્રભૂમિમાં જનારા પ્રભુ પૃથ્વી પર વિહાર કરતાં કરતાં દ્વારકાપુરીમાં આવ્યા. શકેદ્રાદિક દેવતાઓએ છસો ધનુષ્ય ઉંચા ચૈત્યવૃક્ષવડે શેભિત સમવસરણ રચ્યું. તેમાં પૂર્વ દ્વારથી પ્રવેશ કરી અનંત પ્રભુએ ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી, અને તીર્થને નમસ્કાર કરી પૂર્વાભિમુખ સિંહાસન ઉપર બેઠા. પછી સર્વ સંઘ પિતાની એગ્ય સ્થિતિ પ્રમાણે બેઠે. વ્યંતર દેવતાઓએ પ્રભુનાં ત્રણ પ્રતિબિંબ ત્રણ દિશાએમાં રત્નમય સિંહાસન ઉપર વિકુવ્ય. ઉધાનના રક્ષકપુરૂષોએ ચૌદમાં તીર્થકર શ્રી અનંતનાઘ પ્રભુ સમવસર્યાના ખબર પુરૂ પિત્તમ વાસુદેવને નિવેદન કર્યા. તેમને સાડાબાર કોટી સોનૈયા આપી વાસુદેવ બળભદ્રને સાથે લઈ સમવસરણમાં આવ્યા. ત્યાં પ્રદક્ષિણ પૂર્વક પ્રભુને પ્રણામ કરી અગ્રજ બંધુ સહિત ઈંદ્રની પછવાડે બેઠા. પછી ઇદ્ર, વાસુદેવ અને બલભદ્દે ઉભા થઈ ફરીવાર નમસ્કાર કરી ભક્તિવડે ગદ્ગદ્ વાણીથી ભગવંતની સ્તુતિ કરવાને આરંભ કર્યો. હે પ્રભુ! જ્યાં સુધી તમે અધીશ્વર થયા નથી, ત્યાં સુધી જ પ્રાણીઓના મનરૂપી ધનને “વિષયરૂપ તસ્કરો ચોરી શકે છે. જોકેની દષ્ટિને અંધ કરનારું અને વિસ્તાર પામતું કે પરૂપ અંધારું તમારા દર્શનરૂપ અમૃતાંજનથી દૂર નાસી જાય છે. જ્યાં સુધી અજ્ઞ પ્રાણીઓ તમારા વચનરૂપ મંત્રને સાંભળતા નથી ત્યાં સુધી જ તેમને માનરૂપી ભૂત વળગ્યા કરે છે. “તમારા પ્રસાદથી માયારૂપ બેડીને તેડી સરલતારૂપ વાહનમાં બેસનારા પ્રાણીઓને મુક્તિ “કાંઈ પણ દૂર નથી. જેમ જેમ પ્રાણીઓ નિસ્પૃહતાથી તમારી ઉપાસના કરે છે, તેમ તેમ તમે તેમને ઉત્કૃષ્ટ ફળ આપે છે એ મોટું આશ્ચર્ય છે. આ સંસારરૂપી સરિતાના રાગ અને દ્વેષ એ બે પ્રવાહ છે, તેની મદયમાં દ્વીપની જેવા મધ્યસ્થપણામાં તમારા શાસનથી રહેવાય છે. મોક્ષદ્વારમાં પ્રવેશ કરવાને ઉત્સુક મનવાળા પ્રાણીઓને મેહરૂપી અંધકારમાં તમે “જે દીપકપણું ધારણ કરે છે તેવું બીજે કઈ ધારણ કરતો નથી, માટે હે પરમેશ્વર! અમારા ઉપર પ્રસન્ન થાઓ કે જેથી અમે વિષય-કષાય રાગ-દ્વેષ અને મહાદિકથી અજીત થઈએ.” આ પ્રમાણે સ્તુતિ કરીને ઇદ્ર, વાસુદેવ અને બલભદ્ર જ્યારે વિરામ પામ્યાં ત્યારે અનંતનાથ પ્રભુએ દેશના આપવી શરૂ કરી. અહે ભવ્ય જી! તત્વને નહિ જાણનારા પ્રાણીઓ, માર્ગથી અજાણ્યા વટેમાર્ગુની Page #198 -------------------------------------------------------------------------- ________________ સગ ૪ ] અનંતનાથ પ્રભુની દેશના [૧૧ જેમ આ દુસ્તર સંસારરૂપ અરણ્યમાં ભટક્યા કરે છે. જીવ, અજીવ, આશ્રવ, સંવર, “નિર્જરા, બંધ અને મોક્ષ, એ સાત ત વિદ્વાને કહે છે. “તેમાં પ્રથમ તત્વ જે જીવ છે તે મુક્ત અને સંસારી એમ બે પ્રકારે છે. તેઓ સર્વે “અનાદિનિધન અને જ્ઞાન દર્શન લક્ષણવાળા છે. તેમાં જે મુક્ત જીવ છે તે એક સ્વભાવી, “જન્માદિ કલેશથી વજિત અને અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય તથા અનંત “આનંદથી વ્યાપ્ત છે. સંસારી જીવ સ્થાવર અને ત્રસ એવા બે પ્રકારના છે. તે બંનેના “પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ છે. તેમાં પર્યાપ્તપણાના કારણરૂપ પર્યાપ્તિએ છ છે. તેના આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસોસ, ભાષા અને મન એવાં નામ છે. તે પર્યાપ્તિ એકે દ્રિયને ચાર, વિકલેંદ્રિયને પાંચ અને પંચંદ્રિયને છે એ પ્રમાણે અનુક્રમે હોય છે. પૃથ્વીકાય અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય એ પાંચ એકેંદ્રિય સ્થાવર જીવ “કહેવાય છે. તેમાં પ્રથમના ચાર સૂક્ષ્મ અને બાદર એવા પ્રકારે છે. પાંચમા જે વનસ્પતિકાય છે તે પ્રત્યેક અને સાધારણ એવા બે પ્રકારે છે તેમાં પ્રત્યેક બાદરજ છે અને સાધારણ “સૂક્ષમ ને બાદર બે પ્રકારે છે. ત્રસ જીવે બેઈદ્રિય, તેઈદ્રિય, ચતુરિંદ્રિય અને પંચેન્દ્રિય એમ ચાર પ્રકારે છે. તેમાં “પંચેન્દ્રિય સંસી અને અસંશી એવા બે પ્રકારના છે. જે શિક્ષા, ઉપદેશ અને આલાપને “જાણે અને મનપ્રાણને પ્રવર્તાવે તે સંજ્ઞી કહેવાય છે. અને તેથી વિપરીત–મન વિનાના તે “અસંશી કહેવાય છે. સ્પર્શના, રસના, નાસિકા, નેત્ર અને શ્રવણ એ પાંચ ઇન્દ્રિય કહેવાય છે. સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ એ પાંચ તેના અનુક્રમે વિષય છે. કૃમિ, શંખ, “ગંડુપદ, જલે, કેડીઓ અને છીપ વિગેરે વિવિધ છ દ્વીંદ્રિય છે. જુ, માકડ, મકડા “અને લીખ વિગેરે ત્રીદ્રિય જીવે છે અને પતંગ, મક્ષિકા, બ્રમર અને ડાંસ વિગેરે ચતુ“રિંદ્રિય જીવે છે. પંચેન્દ્રિય જીવોમાં જળ, સ્થળ અને આકાશચારી એમ ત્રણ પ્રકારના “તિર્યંચ છે, નારકી. મનુષ્ય અને દેવતાને ગણેલા છે. મને બળ, ભાષાબળ અને કાયદળ એ ત્રણ બળ, પાંચ ઇંદ્ધિ અને શ્વાસોચ્છવાસ તથા આયુ એ દશ પ્રાણ કહેવાય છે. “કાચબળ, આયુષ્ય, ઉચ્છવાસ અને સ્પર્શેન્દ્રિય એ ચાર પ્રાણ સર્વ માં છે, વિકલે દિયમાં “ભાષા અને એકેક ઈદ્રિય વધવાથી છ, સાત ને આઠ પ્રાણ છે, અસંજ્ઞીને એક ઇન્દ્રિય “વધવાથી નવ પ્રાણ હોય છે, અને પૂર્ણ સંજ્ઞીને મન સહિત દશ પ્રાણ હોય છે. દેવતા અને નારકી ઉપપાતપણે ઉત્પન્ન થાય છે, મનુષ્ય ગર્ભમાંથી ઉત્પન્ન થાય છે, અને તિય “જરાયુ અને ઇંડામાંથી ઉત્પન્ન થાય છે. બાકીના સંમૂઈિમ પંચેંદ્રી, વિકસેંદ્રિ તથા એકેદ્રિ “સંમૂર્ણિમ રીતે ઉત્પન્ન થાય છે. સર્વ સંમૂર્હિમ છે અને નારકીના પાપી છે માત્ર ૧ જેની આદિ એટલે ઉત્પત્તિ અને નિધન એટલે અંત–નથી એવા. B - 21 Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨] સાત તનું સ્વરૂપ [ પર્વ ૪ થું “નપુંસકવેદી જ હોય છે, દેવતા સ્ત્રી અને પુરૂષ બે વેદવાળા હોય છે અને બાકીના ગર્ભજ “તિર્યંચ અને મનુષ્ય-સ્ત્રી પુરૂષ અને નપુંસકવેદી હોય છે. સર્વ જીવ વ્યવહારી અને અવ્યવહારી એમ બે પ્રકારના હોય છે, જે અનાદિ સૂમ “નિગોદના જે છે તે અવ્યવહારી છે અને બાકીના વ્યવહારી છે. ૧ સચિત્ત, ૨ અચિત્ત, ૩ સચિત્તચિત્ત, ૪ સંવૃત, ૫ અસંવૃત, ૬ સંવૃતાસંવૃત, “શિત, ૮ ઉષ્ણુ અને ૯ શિષ્ણ એમ જીવને ઉપજવાની નિઓના નવ પ્રકાર છે. પૃથ્વી, અપ, અગ્નિ અને વાયુકાયની–પ્રત્યેકની સાત સાત લાખ એનિ, પ્રત્યેક “વનસ્પતિની અને અનંતકાયની અનુક્રમે દશને ચૌદ મળી ચોવીશ લાખ નિ, વિકલૅટ્રિની છ લાખ જેનિ, મનુષ્યની ચૌદ લાખ નિ અને નારકી, દેવ તથા તિર્યંચ પંચૅકિની ચાર ચાર લાખ નિ–એમ સર્વ મળીને ચોરાશી લાખ યૂનિઓ સર્વ જીવની એકંદર છે. તે “કેવળજ્ઞાનીએ જ્ઞાનવડે જોયેલી છે. ' “એકેંદ્રિય સૂક્ષ્મ ને બાદર, પંચંદ્ધિ સની અને અસની તથા બેઇદ્રિય, તે ઇન્દ્રિય “અને ચૌરંદ્રિય એ સાત પર્યાપ્ત અને સાત અપર્યાપ્ત મળીને જેના મૂળ ચૌદ ભેદે “જિનેશ્વરે કહેલા છે અને તેની માર્ગણ પણ ૧ ગતિ, ૨ ઇંદ્રિય, ૩ કાય, ૪ ગ, ૫ વેદ, “૬ જ્ઞાન, ૭ કષાય, ૮ સંયમ, ૯ આહાર, ૧૦ દષ્ટિ, ૧૧ વેશ્યા, ૧૨ ભવ્ય, ૧૩ સમ્યક્ત્વ “અને ૧૪ સંજ્ઞી, એમ ચૌદ કહેલી છે. તેમજ સર્વ ના ગુણસ્થાન પણ ૧ મિથ્યાષ્ટિ, ૨ સાસ્વાદન, ૩ સમ્યગૂ દષ્ટિ (મિશ્ર,) ૪ અવિરત સમ્યમ્ દષ્ટિ, ૫ વિરતાવિરત (દેશવિરતિ) દ પ્રમત્ત, ૭ અપ્રમત્ત, ૮ નિવૃત્તિ બાદર, ૯ અનિવૃત્તિ બાદર, ૧૦ સૂક્ષમ સંપાય, ૧૧ ઉપશાંત મેહ, ૧૨ ક્ષીણ મોહ, ૧૩ સગી અને ૧૪ અયોગી એમ ચૌદ કહેલા છે. “૧ મિથ્યાદર્શનનો ઉદય છતે પ્રાણું મિથ્યાદષ્ટિ હોય છે, પરંતુ ભદ્રકપણાદિકની અપેક્ષાએ તે મિથ્યાદષ્ટિ ગુણસ્થાન કહેવાય છે. ૨ મિથ્યાત્વના અનુદય ભાવમાં વતતાને “અનંતાનુબંધીને ઉદય છતે સાસ્વાદન સમ્યગદષ્ટિ ગુણસ્થાનક હોય છે. તેને ઉત્કૃષ્ટ “છ આવળીને કાળ છે. ૩ સમકિત ને મિથ્યાત્વના સંયોગથી અંતમુહૂર્તાની સ્થિતિવાળું “મિશ્રદર્શન નામે ગુણસ્થાનક થાય છે. ૪ અપ્રત્યાખ્યાન કષાના ઉદયથી, પરંતુ અનંતા“નુબંધી કષાના ક્ષય, ઉપશમ કે ક્ષયે પશમથી અવિરત સમ્યગ દૃષ્ટિ નામે ગુણસ્થાનક થાય છે. ૫ પ્રત્યાખ્યાની કલાના ઉદયથી વિરતાવિરત (દેશવિરતિ) નામે ગુણસ્થાનક થાય છે ૬-૭ સંયમ (સર્વવિરતિ) ને પ્રાપ્ત કર્યા છતાં તેમાં જે પ્રમાદ કરે છે તે “પ્રમત્તસંયત નામે ગુણ સ્થાનકે છે. અને જે પ્રમાદ કરતા નથી તે અપ્રમત્તસંયત નામના “સાતમા ગુણસ્થાનકે છે, આ બંને ગુણસ્થાનક પરસ્પર પરાવૃત્તિઓ કરીને અંતમુહૂર્તની “સ્થિતિવાળા છે. ૮ જે ગુણ સ્થાનની પ્રાપ્તિ થયાથી કર્મોને સ્થિતિઘાત વિગેરે અપૂર્વ રીતે થાય “તે અપૂર્વકરણ નામે આઠમું ગુણસ્થાનક છે, તેમાં પ્રાપ્ત થયેલ મુનિ ઉપશમ શ્રેણી અથવા Page #200 -------------------------------------------------------------------------- ________________ [૧૬૩ સગ ૪ ] અનંતનાથ પ્રભુની દેશનાં “ક્ષપક શ્રેણી પર આરૂઢ થાય છે, તેમજ એ ગુણઠાણામાં પ્રવેશ થયેલા મુનિઓના પરસ્પર “બાદર કષાયોના પરિણામ નિવૃત્તિ પામે છે, તેથી તેનું નિવૃત્તિ બાદર એવું પણ નામ છે. ૯. જે ગુણસ્થાને એક સમયમાં સાથે ચડેલા મુનિઓના પરસ્પર બાદર કષાના નિવતેલા પરિણામને ફેરફાર થતું નથી, સર્વના એક સરખાજ પરિણામ જ્યાં વતે છે, તે અનિવૃત્તિ બાદર નામે નવમું ગુણસ્થાનક છે. તેની પ્રાપ્તિવાળા મુનિ ઉપશમ શ્રેણી કે ક્ષપકશ્રેણી પર આરૂઢ હોય છે. ૧૦ પૂર્વે નવમે ગુણઠાણે લેભ નામને કષાય સૂમ કિટ્ટીરૂપ કરેલ છે તેને વેદતા સૂક્ષ્મ સંપરાય નામે દશમું ગુણસ્થાનક થાય છે, તેમાં પ્રાપ્ત થયેલ મુનિ પણ ઉપશમ શ્રેણી કે ક્ષેપક શ્રેણી પર આરૂઢ હોય છે. ૧૧ મેહને ઉપશમ થવાથી ઉપ“શાંતામહ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે, અને ૧૨ મેહને ક્ષય કરવાથી ક્ષીણ મેહ ગુણ“સ્થાનક પ્રાપ્ત થાય છે. ૧૩ ઘાતકર્મને ક્ષય થવાથી કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે તે સગી કેવળી નામે તેરમું ગુણસ્થાનક છે, અને ૧૪ મન, વચન, કાયાના યોગને ક્ષય “થવાથી અગી કેવળી નામે ચૌદમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે જીવતરવનું સ્વરૂપ જાણવું. હવે અજીવ તત્ત્વનું સ્વરૂપ કહે છે—ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને પુદ્ગળાસ્તિકાય એ પાંચ અજીવ દ્રવ્યને જીવ દ્રવ્ય સહિત કરવાથી વત્ “ દ્રવ્ય થાય છે. તે ષડુ દ્રવ્યમાં કાળ વિના પાંચ દ્રવ્ય પ્રદેશ સમૂહરૂપ છે. જીવ વિના બાકીના દ્રવ્ય અચેતન અને અકર્તા છે. કાળ વિના બાકીના દ્રવ્ય અસ્તિકાય છે અને પુગળ વિના “બાકીના દ્રવ્ય અરૂપી છે. એ દ્રવ્ય ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સ્વરૂપ છે. પુદુગળો સ્પર્શ, “રસ, ગંધ અને વર્ણ રૂપે છે. તેના અણુ અને સ્કંધ એવા બે પ્રકાર છે. અણુ અબદ્ધ છે અને કંધ બદ્ધ છે. જે બદ્ધ સ્કંધ છે તે વર્ણ, ગંધ, રસ, શબ્દ, સૂક્ષમ, સ્થળ, સંસ્થાન, “સ્પર્શ, અંધકાર, આત૫, ઉદ્યોત, પ્રભા અને છાયારૂપે પરિણમે છે, અને તે જ્ઞાનાવરણીયા“દિકર્મ, પાંચ પ્રકારના શરીર, મન, ભાષા, ગમનાદિ ચેષ્ટા અને શ્વાસોચ્છવાસના દાયક છે; “તેમજ સુખ, દુઃખ, જીવિત અને મૃત્યુરૂપ ઉપગ્રહના કરનારા છે. આ લેકમાં ધર્માસ્તિકાય, “અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાય એ ત્રણ તે પ્રત્યેકે એકેકજ દ્રવ્ય છે, અને તે સર્વદા અમૂર્તા, નિષ્ક્રિય અને સ્થિર છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એક જીવના પ્રદેશ જેટલા અસંખ્યાત પ્રદેશવાળા અને સકળ લેકવ્યાપી છે. તેમાં પિતાની મેળે હાલવા ચાલવાને પ્રવર્તેલા ઇવેને તથા પુદ્ગળને સર્વ ગમનક્રિયામાં મસ્યાદિકની ગતિને જળની જેમ “ધર્માસ્તિકાય સહાયકારી હોય છે, અને જીવ તથા પુગળે પિતાની મેળે સ્થિર રહે છે “ત્યારે વટેમાર્ગુને છાયાની જેમ અધર્માસ્તિકય સહાયકારી હોય છે. વળી સર્વવ્યાપી, નિજ “સ્વરૂપાધારે રહેલ, સર્વ વસ્તુને આધાર આપનાર, કાલેકવ્યાપી, અનંત પ્રદેશી આકાશા“સ્તિકાય છે. કાકાશના પ્રદેશમાં અભિન્નપણે રહેલા જે કાળના અણુઓ (સમય) છે તે “ભાનું પરાવર્તન કરે છે, તેથી મુખ્ય કાળ તે કહેવાય છે અને જોતિશાસ્ત્રમાં સમયાદિકથી Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪] અનંતનાથ પ્રભુની દેશના [ પ ૪ શું “ જેનું માન કરવામાં આવ્યું છે તેને કાળવેત્તા વ્યવહારિક કાળ કહે છે. આ જગતમાં “ સર્વે પદાર્થોં નવીન અને જીણુ રૂપથી જે પરાવતન પામ્યા કરે છે તે કાળનુ જ ચેષ્ટિત “ છે. કાળક્રીડાની વિટંખનાથી સર્વ પદ્મા. વર્તમાનના ભૂતકાળની સ્થિતિ પામે છે અને ભવિષ્યના વર્તમાન સ્થિતિ પામે છે. આ પ્રમાણે અવતત્ત્વનું સ્વરૂપ જાણવું, 66 66 “ મન, વચન અને કાયાની જે વના તે આશ્રવ છે. તેમાં શુભ વતના તે પુણ્યમ ધને હેતુ છે, અને અશુભ વના તે પાપમધના હેતુ છે. એ ત્રીજુ આશ્રવતત્ત્વ સમજવું. “ સર્વ આશ્રવાને રાધ કરવાનું જે.કારણ તે સંવર કહેવાય છે, અને સંસારના હેતુભૂત જે “ ક તેની જે જરણા (વિનાશ ) તેને નિર્જરા કહે છે. આ પ્રમાણે ચેાથું અને પાંચમું “સવર અને નિજ રાતત્ત્વ છે. “ સકષાયીપણાથી જીવ ક ચાગ્ય પુટ્ટુગલેાને જે ગ્રહણ કરે છે તે અધ કહેવાય છે. તે “ અંધ જીવને પરતંત્રતાનું કારણ થાય છે. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ—એ ચાર “ તેના ભેદ છે. તેમાં જે પ્રકૃતિ તે સ્વભાવ કહેવાય છે. તે જ્ઞાનાવરણાદિક ભેદોથી આઠ પ્રકારની “ છે. જ્ઞાનાવરણીય, દશ'નાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગેાત્ર અને અંતરાય એ આઠ 66 મૂળ પ્રકૃતિએ કહેવાય છે. જઘન્ય ને ઉત્કૃષ્ટભેદે કર્મોના કાળને જે નિયમ તે સ્થિતિ “ કહેવાય છે. ક્રમના જે વિપાક ( પરિણામ) તે અનુભાવ છે, અને તેના અંશની જે કલ્પના તે પ્રદેશ છે. મિથ્યાર્દષ્ટિ, અવિરતી, પ્રમાદ, કષાય અને ચેાગ એ પાંચ મધના હેતુ છે. “ એ પ્રમાણે અંધતત્ત્વનું સ્વરૂપ જાણવું. ૮૮ ઉપર કહેલા ખંધના હેતુના અભાવ થતાં, ઘાતીકમ ના` ક્ષય થાય છે, તેથી જીવને “ કેવળજ્ઞાન ઉપજે છે, અને પછી ચાર ઘાતીકમના ક્ષય થવાથી મેાક્ષ થાય છે. ચાર નિકાયના “ દેવતાઓના તથા રાજાના જે સુખ ત્રણ ભુવનમાં છે તે સુખ મેાક્ષસુખની સ'પત્તિના “ ન'તમા ભાગે પણ નથી. ઇતિ માક્ષતત્ત્વ. “આ પ્રકારે નવ તત્ત્વાને જાણનારા મનુષ્ય સમુદ્રમાં તરીઆની જેમ કદિ પણુ આ “ સ’સારસમુદ્રમાં ડુખી જતે। નથી. ” આ પ્રમાણે પ્રભુની દેશનાથી ઘણા જનાએ દીક્ષા લીધી, પુરૂષાત્તમ વાસુદેવ સમકિત પામ્યા, અને સુપ્રભ બલરામે શ્રાવકત્વ સ્વીકાર્યું. પ્રથમ પૌરૂષી પૂ થતાં પ્રભુ દેશનાથી વિરામ પામ્યા પછી યશ નામના મુખ્ય ગણુધરે તેમના ચરણુપીઠ ઉપર બેસીને દેશના આપી, ખીજી પૌરૂષી પૂર્ણ થતાં તેએ પણ દેશનાથી ત્રિરામ પામ્યા, એટલે ઇંદ્ર, વાસુદેવ અને બલભદ્રાદિક પ્રભુને નમીને પોતપેાતાને સ્થાને ગયા. ત્યાંથી અનંતનાથ સ્વામી ગ્રામ, આકર અને નગર વિગેરેમાં ભવ્ય જંતુઓને ખાધ કરતા પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા. છાસઠ હજાર મહાત્મા સાધુઓ, નવસા ચૌદપૂર્વ ધારી,’ ૧ જ્ઞાનાવરણીય, દનાવરણીય, માહનીય અને અંતરાય એ ચાર ધાતીકમ' કહેવાય છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ સગ ૪ થો] અનંતનાથ પ્રભુનું નિર્વાણ [ ૧૬૫ ચાર હજાર અને ત્રણસો અવધિજ્ઞાની, ચાર હજાર અને પાંચસો મન:પર્યવજ્ઞાની પાંચ હજાર કેવળજ્ઞાની, આઠહજાર વૈક્રિયલબ્ધિવાળા, ત્રણ હજાર ને બસો વાદલબ્ધિવાળા, બાસઠ હજાર તપસ્વી સાધવીઓ, બે લાખ ને છ હજાર શ્રાવકે અને ચાર લાખ ને ચૌદ હજાર શ્રાવિકાઓ -એ પ્રમાણે કેવળજ્ઞાન થયા પછી ત્રણ વર્ષ ઉણા સાડાસાત લાખ વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કરતાં પ્રભુને પરિવાર છે. પછી પિતાને મોક્ષકાલ નજીક જાણે પ્રભુ સમેતશિખર ગિરિ પધાર્યા અને ત્યાં સાત હજાર સાધુઓની સાથે પ્રભુએ અનશન વ્રત ગ્રહણ કર્યું. એક માસને અંતે ચૈત્ર શુકલ પંચમીએ ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં આવતાં અનંતપ્રભુ તે મુનિઓની સાથે મોક્ષે ગયા. તરતજ ઇંદ્રોએ દેવતાઓની સાથે ત્યાં આવી પ્રભુનો અને તેમના શિષ્યોને નિર્વાણ મહિમાને મહત્સવ કર્યો. કૌમારવયમાં સાડાસાત લાખ વર્ષ, રાજ્યપાલનમાં પંદર લાખ વર્ષ અને દીક્ષામાં સાડાસાત લાખ વર્ષ મળી ત્રીસ લાખ વર્ષનું અનંતપ્રભુનું આયુષ્ય પૂર્ણ થયું. વિમળસ્વામીના નિર્વાણથી નવ સાગરોપમ અતિક્રમણ થયા પછી અનંતસ્વામીનું નિર્વાણ થયું. પુરૂષોત્તમ વાસુદેવ ત્રીશલાખ વર્ષનું આયુષ્ય ભેગવી, ઉગ્ર પાપકર્મ કરવાને લીધે તમઃપ્રભા નામની છઠ્ઠી નરકભૂમિમાં ગયા. કુમારવયમાં સાત વર્ષ, મંડલીકપણુમાં તેર વર્ષ, દિગ્વિજયમાં એંશી વર્ષ અને રાજ્યમાં ઓગણત્રીસ લાખ સત્તાણું હજાર નવસે અને વીશ વર્ષ એમ ત્રશલાખ વર્ષનું વાસુદેવનું આયુષ્ય પૂર્ણ થયેલું છે. પંચાવન લાખ વર્ષના આયુવ્યવાળા સુપ્રભ બલરામ, પિતાના અનુજ ભાઈના અવસાન પછી ઘણાકાળ સુધી દુઃખિત પણે સંસારમાં રહ્યા. પછી પોતાના લઘુબંધુની વિપત્તિ (મૃત્યુ) જેવાથી વિરક્ત થયેલા સુપ્રભ બલભદ્ર મૃગાંકુશ મુનિની પાસે વ્રત ગ્રહણ કરી, કેવળજ્ઞાન પામી, અનંત ચતુષ્ટય મેળવીને અપુનર્ભવસ્થાન (મેક્ષ)ને પ્રાપ્ત થયા. इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिषष्टि शलाकापुरूषचरिते महाकाव्ये - चतुर्थे पर्वणि अनंतस्वामीपुरुषोत्तमसुप्रभमधुचरित વર્ગને નામ રાઃ ઃ | ૪ || ૧૨ પ્રવચન સારોદ્વારમાં એક હજાર ચઉદ પૂવી અને પાંચ હજાર મન:પર્યાવજ્ઞાની કહ્યા છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૫ મ. શ્રી ધર્મનાથ સ્વામી ચરિત્ર, ધર્મરૂપ ગંગાની ઉત્પત્તિના હિમાલય અને કુતીર્થરૂપ અંધકારને દૂર કરવામાં સૂર્યાસમાન એવા શ્રીમાન ધર્મનાથના ચરણનું શરણ હું ગ્રહણ કરું છું. સંસારસાગરને તરવામાં મોટા સેતુબંધરૂપ-એજ તીર્થનાથનું ચરિત્ર હવે કહું છું. ધાતકીખંડ દ્વીપના પૂર્વ મહાવિદેહમાં ભરત નામના વિજયને વિષે ભદિલ નામે એક વિશાળ નગર છે. તેમાં દૂરથ નામે રાજા હતા. બે દાંતથી હસ્તીની જેમ બે દઢ ભુજાએથી તે શોભતે હતે. જોતિશ્ચકમાં સૂર્યની જેમ સર્વ રાજાઓના તેજ તેણે હરી લીધા હતા, અને સરિતાઓનું પાત્ર જેમ સમુદ્ર તેમ સર્વ રાજાઓના દંડનું તે પાત્ર હતું, (અર્થાત્ સર્વ રાજાને દંડ તે કરી શકતે હત). આવું મોટું સામ્રાજ્ય પ્રાપ્ત થયા છતાં એ વિવેકી રાજા ઇંદ્રની સંપત્તિને પણ આકડાના તલ જેવી ચપળ જાણીને તેને જરા પણ ગર્વ કરતો નહીં. વિષય સંબંધી સુખ તે પૂર્ણ રીતે પામ્યું હતું, તથાપિ અતિથિની જેમ સંસારવાસમાં તેને જરા પણ આસ્થા નહતી. ભેગને વિષે અત્યંત વૈરાગ્યવાન અને પિતાના શરીર ઉપર પણ નિઃસ્પૃહ એવા દરથ રાજાએ છેવટે શરીરના મળની પેઠે પિતાના રાજ્યને એકદમ છેડી દીધું, અને સાંસારિક મહા દુાખ અને રેગના વૈદ્યરૂપ વિમલવાહન નામના ગુરૂની પાસે તે ગયે. તેમની પાસેથી એ રત્નશિરોમણિ રાજાએ રૂચિરૂપી મૂલ્ય આપીને દુર્લભ એવું નિર્મળ ચારિત્રરત્ન ગ્રહણ કર્યું. ગની માતા તુલ્ય સમતાને ધારણ કરતા અને પરીષહને સહન કરતા એ રાજમુનિએ ઘણું દુસ્તપ તપ આચાર્યું. તીર્થોદક જેવા પવિત્ર શાસ્ત્રરૂપ ગંડુષ (કાગળ)નું આચમન કરીને તેણે વિષયરૂ૫ સ્વેચ્છાથી દૂષિત એવા પિતાના આત્માને પવિત્ર કર્યો. અનુક્રમે અહંત ભક્તિ વિગેરે સ્થાનકનું આરાધન કરીને બુદ્ધિવાળા તે મુનિરાજે તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું. પછી કાળસ્થિતિ નજીક આવતાં અનશન કરી, સમાધિથી મૃત્યુ પામી તે મુનિ વૈજયંત વિમાનમાં મહદ્ધિક દેવતા થયા. આ જંબુદ્વીપને વિષે ભારતવર્ષમાં રત્નાકર જેવું રત્નપુર નામે એક નગર હતું. તેમાં બંને બાજુએ કરેલા રત્નમય સે પાનનાં કિરણની જાળથી જાણે વચમાં સેતુ (પાજ) બાંધી હેય તેવી ઉપવનની વાપિકાઓ શેભતી હતી. ઠેકાણે ઠેકાણે અહંતનાં સુવર્ણમય ચૈન્ય અને દર્પણવાળા ગૃહે “અહીં હમેશાં ત્રણે પુરૂષાર્થ ઉદય પામેલા છે” એમ સૂચવતા હતા. રાત્રીએ જેમાં નક્ષત્રોનાં પ્રતિબિંબ પડે છે એવી મરકતમણિબદ્ધ માગભૂમિ જાણે મોતીના સ્વસ્તિકવાળી Page #204 -------------------------------------------------------------------------- ________________ JUDICAREILLANGE ॥ श्री धर्मनाथ ॥ 1000000 ख GOEX Pag CULARY XXX कल्पद्रुमसधर्माण,-मिष्टप्राप्तौ शरीरिणाम् । चतुर्धा धर्मदेष्टारं, धर्मनाथमुपास्महे ।।१५।। Page #205 -------------------------------------------------------------------------- ________________ [૧૬૭ સગ પ મ ] ધર્મનાથ પ્રભુને જન્મ હેય તેવી દેખાતી હતી. ત્યાં આવેલાં મોટાં મંદિરની ખીતીઓના કંઠમાં વપૂજનેએ લટકાવેલા હાર કંઠાભરણનું પૂર્ણ રૂપ પામતા હતા. ઉદ્યાનવાધિકાઓથી હેમંત, હવેલીઓના રસડાથી ગ્રીષ્મ અને ગજોના મદથી વર્ષ-એમ ત્રણે ઋતુએને કાળ ત્યાં એક સાથે જ પ્રવર્તતે હતે. તે નગરમાં તેજવડે સૂર્ય સમાન, શત્રુરૂપ તૃણપુંજમાં અગ્નિ સમાન અને નિર્મળ ગુથી નિરંતર પ્રકાશને ભાન નામે રાજા હતે. સમુદ્રના તરંગની જેમ તેના ગુણનું પ્રમાણ કરવાને બૃહસ્પતિ પણ સમર્થ નહતા. તે એકજ રાજાએ જેને કર ગ્રહણ કરે છે એવી ભૂમિ કુલવતી અને શીલવતી લલનાની જેમ બીજા પતિને પ્રાપ્ત થતી નહતી. એ રાજાએ સ્વભાવથી ચપલ એવી લક્ષમીને પિતાના દઢ ગુણે (પક્ષે દેરી)થી બાંધીને હાથિણીની જેમ પિતાના ભુજસ્તંભમાં સ્થિર કરી હતી. સૂર્યની જેમ પ્રૌઢ પ્રતાપવાળા એ રાજાએ દીપકની જેવા શત્રુરાજાઓના તેજને હરી લીધા હતા. અન્ય રાજાઓને વિજય કરવા માટે તેને લલાટ ઉપર ભ્રકુટી પણ ચડાવવી પડતી નહીં, તે પછી ધનુષ્ય ઉપર પણ ચડાવવાની તો વાત જ શી કરવી! તે રાજાને ચરણકમળની ઉપાસના કરવામાં ભ્રમરી જેવી અને લોકોત્તર પતિવ્રતવાળી સુત્રતા નામે એક રાણી હતી. તેની પાસેથીજ કોકીલાઓ મધુર આલાપ, હંસલી ગતિચાતુર્ય અને મૃગલીઓ દષ્ટિવિલાસ શીખેલી હતી. લજજા તેની સહચરી હતી, શીલલમી તેને શોભાવનારી હતી અને કુલીનતા તેની કાંચળી હતી. એ પ્રમાણે તેને સ્વાભાવિક પરિવાર હતે. પતિભક્તિરૂપ તેને ચગ્ય અલંકાર હતા, તે સિવાય હાર વિગેરે બીજા અલંકારે તે ઉલટા તેનાથી અલંકૃત હતા, અર્થાત તેના અંગસંગવડેજ શોભતા હતા. હવે વૈજયંત નામના બીજા અનુત્તર વિમાનમાં રહેલા દઢરથ રાજાના જીવે પરમ સુખમાં મગ્ન થઈ ત્યાં પિતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. પછી ત્યાંથીચ્યવી ને વૈશાખ માસની શુકલ સપ્તમીને દિવસે પુષ્ય નક્ષત્રમાં ચંદ્ર આવતાં તે જીવ સુવ્રતા રાણીના ઉદરમાં અવતર્યો. તે વખતે સુત્રતાએ તીર્થંકરના જન્મને સૂચવનારાં ગજ વિગેરે ચૌદ મહા સ્વપ્ન જોયાં. અનુક્રમે પૂર્ણ સમયે માઘ માસની શુકલ તૃતીયાને દિવસે પુષ્ય નક્ષત્રમાં વજીના લાંછન (ચન્હ)વાળા સુવર્ણવણું પુત્રને દેવીએ જન્મ આપ્યું. તરતજ ભેગંકરા વિગેરે છપ્પન દિકકુમારીએાએ આવીને પ્રભુ અને પ્રભુની માતાનું સૂતિકાકર્મ કર્યું. તે જ વખતે સૌધર્મેદ્ર પણ પાલક વિમાનમાં બેસીને ત્યાં આવ્યા, અને પ્રભુને લઈને મેરૂપર્વત ઉપર ગયા. ત્યાં અતિપાંડુકબલા નામે શિલાની ઉપર રત્નમય સિંહાસનમાં પ્રભુને પિતાના ઉસંગે લઈને ઇંદ્ર બેઠા. અશ્રુત વિગેરે ત્રેસઠ ઇકોએ પવિત્ર તીર્થ જળથી વિધિપૂર્વક પ્રભુને સ્નાત્ર કરાવ્યું. પછી ઈશાન ઇંદ્રના મેળામાં પ્રભુને બેસાડીને સૌધર્મેન્દ્ર સ્નાત્ર કર્યું અને વિલેપન વિગેરેથી પૂજા કરીને નીચે પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો. “પરમ ધ્યાન કરવા યોગ્ય સ્વરૂપવાળા અને પરમ ધ્યાન કરનારા એવા પંદરમા તીર્થ૧ કર એટલે સ્ત્રીપક્ષે હાથ અને પૃથ્વીપક્ષે કર એટલે રાજાને ગ્રાહ્ય ભાગ. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ] ધમનાથ સ્વામીએ લીધેલ દીક્ષા [ ૫૧ ૪ ચું ઃઃ “ કરને મારા નમસ્કાર છે. હે પ્રભુ! દેવ અને દાનવથી હુ મનુષ્યેાની માટી મહત્તા માનુ ‘છું, કારણકે ત્રણ લેાકને વંદન કરવા ચેાગ્ય એવા તમે મનુષ્યપણામાં પ્રગટ થયેલા છે. હું “ નાથ ! મેાક્ષરૂપ સાધનને સાધી લેવા માટે તમારૂ શિષ્યપણુ ગ્રહણ કરવાની ઈચ્છાવાળા એવા મને હમણાજ આ દક્ષિણ ભારતવષઁમાં મનુષ્યપણુ પ્રાપ્ત થાઓ. જે પ્રમાદીઓને તમારા ચરણનું દર્શન થતું નથી તેવા સ્વગી એ સુખી છતાં પણ તેમનામાં અને નારકી “ જીવેાંમાં કાંઈ પણ ભેદ નથી. હે પ્રભુ! જ્યાં સુધી સૂર્યની જેમ તમારા ઉદય થયા નહત “ 4 “ ત્યાં સુધીજ ઘુવડ પક્ષીની જેમ કુતીથી આ ખાલી શકતા હતા. હવે વરસાદથી સરેાવરની “ જેમ તમારી ધદેશના રૂપ જળવડે આ ભરતારૢ થાડા કાળમાં પૂર્ણ ભરાઈ જશે. હું : 66 “ પરમેશ્વર ! રાજા જેમ શત્રુના દેશને મુક્ત કરી તેનું રાજ્ય તેને આપે તેમ તમે અનંત પ્રાણીઓને મુક્ત કરીને અચલ સુખ આપશેા. હું ભગવન્ ! દેવલેાકમાં પણ ભ્રમરાની પેઠે તમારા ચરણકમળમાં લીન થયેલા ચિત્તવડે મારા દિવસે નિર્ણાંમન થાઓ.” 66 શક્રઇંદ્રે આ પ્રમાણે સ્તુતિ કરીને ઈશાનનેંદ્રની પાસેથી પ્રભુને લઈ સુત્રતાદેવીની પાસે જેમ હતા તેમ મૂકી દીધા. જયારે પ્રભુ ગરૃમાં હતા ત્યારે તેમની માતાને ધમ કરવાને દાહદ થયા હતા, તેથી ભાનુ રાજાએ તેમનું' ધમ' એવુ' નામ પાડયુ'. દેવકુમારોની સાથે ક્રીડા કરતા પ્રભુએ શિશુ અવસ્થા નિ`મન કરી, અને પિસ્તાળીશ ધનુષ્ય "ચી કાયાવાળા પ્રભુ યૌવનવયને પ્રાપ્ત થયા. પછી ચિરકાળથી ઇચ્છેલા માતાપિતાના કૌતુકને પૂ કરવા તેમજ ભાગ્યકમને ભોગવવા પ્રભુએ પાણિગ્રહણ કર્યું'. જન્મથી અઢી લાખ વર્ષે ગયા પછી પિતાના આગ્રહથી પ્રભુએ રાજ્યભાર ગ્રહણ કર્યાં. પાંચ લાખ વર્ષ સુધી પૃથ્વીપર રાજ્ય કરીને પછી અવસર પ્રાપ્ત થયેલેા જાણી પ્રભુએ દીક્ષા લેવા વિચાર કર્યાં. તેજ વખતે ‘હે સ્વામી ! તીર્થં પ્રવર્તાવે ’ એમ લેાકાંતિક દેવતાઓએ આવીને વિજ્ઞપ્તિ કરી; એટલે પ્રભુએ દીક્ષારૂપ નાંદીના સુખરૂપ વાર્ષિક દાન આપવું શરૂ કર્યું. વર્ષાંતે દેવતાઓએ અભિષેક કરવા પ્રભુ નાગદત્તા નામની શિબિકામાં બેસીને વપ્રકાંચન નામે રમણીય ઉદ્યાનમાં પધાર્યા. એ ઉદ્યાનમાં પ્રિય'ગુલતાની મ‘જરીમાં ભ્રમરાએ ગુંજારવ કરતા હતા. ઉઘાનપાલિકાએ નાગકેશરનાં પુષ્પનાં આભૂષા ગુંથવામાં વ્યગ્ર થયેલી હતી. રાહુડાના પરાગથી નગરી મુખ વ્યાપી રહેતાં હતાં, જાણે કામદેવનાં આયુધગૃહ હેાય તેવાં ડૉલરનાં પુષ્પાથી તે શાલતું હતું. ઉઘાનપાલના બાળકે લવલી ( ચારેાળી) લતાનાં પુષ્પને કાપવામાં વ્યગ્ર થઈ રહ્યા હતા. મચંદના મકર'બિન્દુવડે તેનુ ભૂમિતળ આદ્ર થઈ રહ્યું હતુ. કુલેલા મચકનાં વૃક્ષેથી જાણે મરકત મણિથી પૃથ્વી માંધી હેાય તેવુ... દેખાતુ હતુ. આવા શિશિર ઋતુ ...બધી લક્ષ્મીમય સુંદર ઉદ્યાનમાં પ્રભુએ પ્રવેશ કર્યાં. પછી માઘ માસની શુકલ ત્રયેાદશીએ પુષ્ય નક્ષત્રમાં દિવસના પાછલે પહેરે એક હજાર રાજાએની સાથે છઠ્ઠું તપ કરીને પ્રભુએ દીક્ષા લીધી. બીજે દિવસે સેામનસપુરમાં ધર્મસિંહ રાજાના સુંદર ગૃહમાં પ્રભુએ પરમાનથી પારણુ કર્યુ”. ત્યાં વસુધારા વિગેરે પાંચ દિવ્ય પ્રગટ થયા, અને ધર્માંસિંહ રાજાએ પ્રભુના પગલાની ભૂમિપર Page #207 -------------------------------------------------------------------------- ________________ સગ ૫] નિશુંભ-સુદર્શન-પુરૂષસિંહને જન્મ [૧૬૯ રામય પીઠ કરાવી. શરીરમાં પણ અપેક્ષા રહિત એવા જગત્પતિ પવનની જેમ અખલિતપણે ત્યાંથી પૃથ્વી પર વિહાર કરવાને પ્રવર્યા. જંબુદ્વીપના અપર (પશ્ચિમ) વિદેહક્ષેત્રને વિષે અશોકાનગરીમાં પુરૂષવૃષભ નામે રાજા હતા. તે તત્વજ્ઞાની અને સાત્વિક રાજાએ સંસારથી વિરક્ત થઈ પ્રજાપાલક મુનિની પાસે દીક્ષા લીધી. દુસ્તપ તપને તપતા એ રાજમુનિ આયુષ્ય પૂર્ણ થયે કાળધર્મ પ્રાપ્ત થતાં મૃત્યુ પામી, સહસ્ત્રાર દેવકમાં અઢાર સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. તે દેવના આયુષ્યના સળ સાગરોપમ ગયા પછી પિતનપુર નામના નગરમાં વિકટ નામે એક રાજા થયો. હાથી હાથીને જીતી લે, તેમ કઈ રાજસિંહ નામના રાજાએ પોતાના પરાક્રમવડે તેને રણભૂમિમાં જીતી લીધો. તે પરાજયથી લજજા પામેલા વિકટરાજાએ પોતાના પુત્રને રાજ્ય આપી અતિભુતિ નામના મુનિને ચરણે જઈ વ્રત ગ્રહણ કર્યું. પછી તીવ્ર તપસ્યા કરીને પ્રાંતે તેણે એવું નિયાણું બાંધ્યું કે “આ તપના મહિમાથી હું ભવાંતરમાં રાજસિંહને ઉછેદ કરનાર થાઉં.” આ પ્રમાણે નિયાણું કરી કાળગે મૃત્યુ પામીને તે બીજા દેવલેકમાં બે સાગરેપમના આયુષ્યવાળે દેવતા છે. 'રાજા રાજસિંહ ચિરકાળ સંસારમાં ભમી આ ભરતક્ષેત્રમાં હરિપુર નામના નગરમાં નિશુંભ નામે રાજા થયે. પિસ્તાળીશ ધનુષ્ય ઉંચી કાયાવાળ, દશલાખ વર્ષના આયુષ્યવાળે અને ઉગ્રશાસન પ્રવર્તાવનાર કૃષ્ણવણી તે એક લીલામાત્રમાં દક્ષિણ ભરતાદ્ધને સાધી લઈને પાંચ અદ્ધચકી (પ્રતિવાસુદેવ) કહેવાયે. તે અવસરે ભરતખંડના અશ્વપુર નામે નગરમાં કલ્યાણના એક સ્થાનરૂપ શિવ નામે રાજ થયે. તેને વિજયા અને અંમકા નામે જાણે મૂત્તિમાન કીતિ અને લક્ષ્મી હોય તેવી બે પ્રિય પત્નીઓ હતી. તેમાંની વિજય રાણીની કુક્ષિમાં પુરૂષવૃષભનો જીવ સહસ્ત્રાર, દેવલેકમાંથી વી ચાર સ્વપ્નવડે બલભદ્રના જન્મને સૂચવતો આવીને ઉત્પન્ન થયો. ગર્ભકાળ પૂર્ણ થતાં વિજયાદેવીએ જાણે શરીરધારી પિતાના પતિને ઉજવળ યશસમૂહ હોય તેવા પુત્રને જન્મ આપ્યું. શિવરાજાએ શુભદિવસે મોટા ઉત્સવવડે સારા દર્શનને લીધે પુત્રનું સુદર્શન એવું બતર પાડયું. વિકટને જીવ બીજા દેવલોકમાંથી ચ્યવી સાત સ્વપ્નવડે વાસુદેવના જન્મને સૂચવતે અંમકાના ઉદરમાં ઉત્પન્ન થયે. ગર્ભસમય પૂર્ણ થતાં સરિતા જેમ નીલ કમળને જન્મ આપે, તેમ ઇંદ્રનીલમણિ જેવા નીલવણું પૂર્ણ લક્ષણવાળા પુત્રને તેણે જન્મ આપ્યો. આ કુમાર અતિશય પરાક્રમ પુરૂષમાં સિંહરૂપ થશે એવું ધારીને રાજાએ તેનું પુરૂષસિંહ નામ પાડયું. ધાત્રીજનેએ લાલનપાલન કરેલા તાડ અને ગરૂડના ચિન્હવાળા એ બંને કુમારે પરસ્પર ક્રીડા કરતા અને નીલા તથા પીળા વસ્ત્રને ધારણ કરતા વૃદ્ધિ પામવા લાગ્યા. પોતાની B - 22 Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦] વાસુદેવના પિતાને દાહજવર [પર્વ ૪ થું જાતે દાટેલા નિધાનને જેમ જઈએ ત્યારે પ્રાપ્ત કરાય, તેમ તેઓએ ઉપાધ્યાયને માત્ર સાક્ષી કરીને સર્વ કળાઓ સાવધાનપણે પ્રાપ્ત કરી લીધી. અનુક્રમે સ્વર્ગ અને ભૂમિના જાણે પ્રતિમલ્લ હોય તેવા તે બંને ભાઈએ કવચ ધારણ કરીને ભવા લાગ્યા અને પરસ્પર સનેહધારી તેઓ અશ્વિનીકુમારની જેમ સહેદરપણે રહી પિતાની ઉપર અતિ ભક્તિથી તેના પદાતિની જેમ વર્તાવા લાગ્યા. એકદા કોઈ ગર્વિષ્ટ એવા સીમાડાના રાજાને સાધવા માટે શિવરાજાએ દિવ્ય અસ્ત્રની જેમ સુદર્શન બલભદ્રને મેકલ્યા. સનેહને લીધે તેમના બંધુ પુરૂષસિંહ વાસુદેવ પણ કેટલાક પ્રયાણ કરતા તેમની પછવાડે ગયા. પ્રેમને બંધ વજલેપને અનુસરતો છે. પણ બલભદ્ર મોટા પ્રયત્નથી વાસુદેવને સાથે આવતા રોકયા, એટલે યૂથમાંથી ભ્રષ્ટ થયેલા હસ્તીની જેમ તે રસ્તામાં જ રહ્યા. વિવિધ વિદથી ભ્રાતાના વિયેગનું દુઃખ સહન કરી વાસુદેવ ત્યાં રહ્યા હતા, તેવામાં પિતા તરફથી એક પુરૂષ ત્યાં આવ્યું, અને તેણે પિતાને લેખ તેમને આપે, એટલે વાસુદેવે તે લેખ મસ્તકપર ધારણ કર્યો. તેમાં “હે વત્સ! સત્વરે અહીં આવ” એવા અક્ષર જોવામાં આવ્યા. તરત સસંભ્રમપણે લેખહાર પુરૂષને પૂછ્યું-“હે દત! અમારા બંને માતા અને પિતા કુશળ છે? અને મને સત્વર બેલાવવાનું કારણ શું છે?” દૂતે કહ્યું આપના પિતાના શરીરમાં મોટે દાહવર ઉત્પન્ન થયે છે, તેથી તમને સત્વર બેલાવે છે.” પિતાના દાહજવરની ખબર સાંભળવાથી જાણે સાત કટકા થાય તેવો ઘા વાગ્યો હોય તેમ વાસુદેવ વિધુર થઈ ગયા, અને ત્યાંથી ચાલી નીકળ્યા. પુરૂષને સ્વજનની પીડા કરતાં વધારે બીજુ દુઃખ હેતું નથી. બીજે જ દિવસે વાસુદેવ પિતાની નગરીમાં આવી પહોંચ્યા. જાતિવંતને તેવું સુખ માગમાં દાવાનળ જેવું થઈ પડે છે. વાસુદેવે જવરાત્ત પિતાએ આશ્રિત એવા ઘરમાં પ્રવેશ કર્યો. તે વખતે ત્યાં જાતા, ખંડાતા, ઉકળાતા અને શોધાતા વિવિધ ઔષધેમાં દાસજેને વ્યગ્ર હતા, રસવાયના વિપાકને જાણનાર ઔષધનું બલબલ વિચારનારા ચતુર વૈદ્યો પિતાની આસપાસ બેઠેલા હતા, અંગરક્ષકે હાથની સંજ્ઞાથી ઘોંઘાટને અટકાવતા હતા અને દ્વારપાળે ભ્રકુટીની સંજ્ઞાથી વિઘલકને દૂર બેસવાનું સૂચવતા હતા. આવા ગૃહમાં પ્રવેશ કરી પિતાનું જાણે દુખ લેતા હોય તેમ વાસુદેવ તેમના દુઃખથી દુઃખી થઈ ગયા. પછી બે હાથવડે ચરણ સ્પર્શ કરીને પિતાને પ્રણામ કર્યો, અને નેત્રમાં અશ્રુ આવવાથી જાણે પિતાને સ્નાન કરાવતા હોય તેમ દેખાવા લાગ્યા. પુત્રના કરસ્પર્શથી શિવરાજાને જરા આશ્વાસન મળ્યું. ઈષ્ટના દર્શનથી સુખ થાય છે, તે સ્પર્શથી થાય તેમાં શું આશ્ચર્ય! પછી શિવરાજા વારંવાર કરવડે પુત્રને સ્પર્શ કરવા લાગ્યા, અને તેથી જાણે શીતળતા થઈ હેય તેમ અધિક રોમાંચવાળા થયા. થોડીવારે રાજાએ પૂછ્યું-“હે વત્સ ! દાવાનળથી વૃક્ષની જેમ તમારૂં ઉદર દુર્બળ કેમ થઈ ગયું છે અને અધરપલવ ફીકકા કેમ પડ્યા છે?' તે વખતે વાસુદેવને અનુચર Page #209 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૫ મે ] પુરૂષસિંહની માતાને અગ્નિપ્રવેશ નિર્ણય [ ૧૭૧ બે-“હે દેવ! આપની આવી દારૂણ દશા સાંભળી પૂરા વેગથી તમને જેવાને માટે ચાલ્યા અને હસ્તી જેમ વિંધ્યાચળનું સ્મરણ કરતે ઉતાવળો ચાલે તેમ તમારું સ્મરણ કરતા તેઓ ભક્તિવડે ભેજન અને જળ છોડી દઈને માત્ર બે દિવસમાં અહીં આવ્યા છે.” આ પ્રમાણે સાંભળી દ્વિગુણ દુઃખ પામી રાજે બોલ્યા-વત્સ! ફલ્લા પર ફોલ્લાની જેમ તમે આ બીજે અનર્થ કેમ કર્યો? માટે સત્વર પરિવાર સહિત ભજનને અવસર સાચ. સર્વ અર્થને સાધનારી કાયા ભેજનવડે જ ચાલે છે.” પિતાની વારંવાર આવી આગ્રહયુક્ત આજ્ઞા થવાથી મદવાળા દંતીની જેમ તેણે દુઃખ સહિત કાંઈક ભેજન કર્યું, પરંતુ શ્રીખંડ પણ લીધા વગર અને બીજાં વસ્ત્ર પહેર્યા વગર દુઃખવડે તપ્ત સ્થળમાં રહેલા નકુલ (નળીઆ)ના જેવી સ્થિતિ ભેગવતાં માત્ર ભજન કરીને જ દીન થઈ ગયેલા સવ પરિવારને સાથે લઈ પોતાના વાસગૃહમાંથી પગે ચાલી પિતાના વાસગૃહ પાસે આવ્યા. જ્યારે તેમાં પ્રવેશ કરતા હતા, તેવામાં માતાના દ્વારપાળોએ આગળ આવી રૂદન કરતાં કરતાં કરૂણુસ્વરથી વિજ્ઞપ્તિ કરી કે “હે કુમાર ! રક્ષણ કરે, રક્ષણ કરે, હજી મહારાજા જીવતાં છતાં દેવી નઠારા વ્યવસાય કરે છે.” તે સાંભળી વાસુદેવ સંભ્રમ પામી માતૃગૃહમાં આવ્યા. ત્યાં માતાને નીચે પ્રમાણે વચને બોલતાં જોયા. “પતિના પ્રસાદથી મોટા રત્નરાશિ, અનંત સુવર્ણ, રૂપાના સંચય, મોતી, હીરા, જાતિવાન રત્નથી જડિત એવા હજારો પિશાક અને તે સિવાય જે સર્વ ખજાને મેળવેલ છે. તે સર્વ ક્ષેત્રમાં અર્પણ કરે; કારણકે મહા માર્ગે પ્રયાણ કરનારને એ મુખ્ય પાથેય છે. પતિના મરણ પામ્યા પછી હું જરાવાર પણ વૈધવ્યને સહન કરી શકું તેમ નથી, તેથી હું તેમની આગળ જવા ઈચ્છું છું માટે હે સેવકો !તમે સત્વર અગ્નિ સજજ કરે” આ પ્રમાણે મહા દુઃખ ઉત્પન્ન કરનારા શબ્દો માતા બોલતા હતાતેની પાસે જઈને વાસુદેવે ગગત્ સ્વરે કહ્યું-“અરે! માતા ! માતા! શું તમે પણ આ મંદ ભાગ્યવાળા પુત્રને છેડી દેશો? આહા! મારું ભાગ્ય કેવું વિપરીત કે માતાએ પણ આમ કરવા માંડયું?” અમ્મામાતા બેલ્યા- “અરે પુત્ર! તારા પિતાના રોગની મેં બરાબર પરીક્ષા કરી છે. તે રંગ અવશ્ય તારા પિતાના પ્રાણ લેવાને આવ્યું છે, અને “વિધવા” એવા અક્ષરને સાંભળવાને હું ક્ષણવાર પણ સમર્થ નથી, તેથી તારા પિતાની પહેલાં કસુંબાના વસ્ત્ર ઓઢીને હું તે ચાલી જઈશ. વળી મહારાજા શિવરાજાની પત્ની થઈને તથા તારા જેવા પાંચમાં વાસુદેવરૂપ પુત્રને જન્મ આપીને મારો જન્મ કૃતાર્થ થયેલ છે. તેમજ જ્યારે પતિનું મૃત્યુ થશે, ત્યારે મારા પ્રાણ પિતાની મેળે ચાલ્યા જશે, તે હું તેમ ન થવા દેતાં અગાઉથી જ અગ્નિમાં પ્રવેશ કરીને તેને ત્યાગ કર્યું, જેથી મારા સત્વની હીનતા ન કહેવાય. માટે હે વત્સ! ક્ષત્રિય જાતિના કુળાચારને આચરણ કરતી એવી મને આ કાર્યમાં વાત્સલ્યપણાથી પણ તું અંતરાય કરીશ નહીં. હે પુત્ર! મારી આશીષથી સુદર્શન બંધુની સાગે તું આનંદ પામીશ. હું હવે અગ્નિમાર્ગે પતિની આગળ જઈશ, માટે હું તને એક છેલ્લી પ્રાર્થના કરું છું કે આ વિધિમાં નિષેધ કરે તેવું તારે કાંઈ પણ કહેવું નહીં.” આ પ્રમાણે કહી સ્વામીના મૃત્યુખબર સાંભળવાને કાયર એવા અંમાદેવી પરલેકરૂપ નગરના દ્વારરૂપ અગ્નિમાં પ્રવેશ કરવાને ત્યાંથી ગયા. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ] પ્રતિવાસુદેવના દૂતનું આગમન [ પર્વ ૪ થું ઉપરાઉપર પડતા દુઃખવડે જેનું અંગ શિથિળ થઈ ગયું છે એવા વાસુદેવ ત્યાંથી સરખી ભૂમિમાં પણ પગલે પગલે ખલના પામતા પિતાની પાસે આવ્યા. પિતાની માતાને સંભારતા અને પિતાને આતુર જેતા વાસુદેવ દુઃખને સહન ન કરી શકવાથી પોતાના આત્માને નપુંસક જે માની પૃથ્વી પર ઢળી પડ્યા. પુત્રની આવી સ્થિતિ જોઈને શિવરાજા દાહજવરથી પીડિત હતા તે પણ ધૈર્ય ધરીને બેલ્યા–“હે વત્સ! આપણા કુળને અનુચિત એવી કાયરતા તમે કેમ ધરે છે? હે વત્સ! આ પૃથ્વી તમારી ભુજાના આધારવાળી છે, તો ઘેય છેડીને તેના પર પડતાં તમને લજજા કેમ આવતી નથી! હે પુત્ર! તું જ્યારે ધૈર્યને છોડી દઈશ ત્યારે તારું પુરૂષસિંહ” એવું નામ પાડનાર મારામાં અજ્ઞાનકારીપણું પ્રાપ્ત થશે.” આ પ્રમાણે આશ્વાસન આપી પવિત્ર હદયવાળા શિવરાજા કાળધર્મ પામી ગયા. કાળને જીતવાને કે સમર્થ છે? પિતાના મરણના ખબર સાંભળવાથી વાયુથી વૃક્ષની જેમ અને વાયુરાગીની જેમ તેના શેકવડે વાસુદેવ ફરીને પૃથ્વી પર ઢળી પડયા. થોડીકવારે જળકુંભવડે જળ છાંટતાં તેમણે સંજ્ઞા પ્રાપ્ત કરી. “હે તાત! હે તાત !” એમ આક્રંદ કરતા બેઠા થયા, અને બેલવા લાગ્યા“હે પિતા! આ તમારું શરીર આજે ઉષ્ણ જણાતું નથી, તે ક્યા ઔષધને ગુણ છે? તમને કયા વૈદ્યની પ્રતીતિ થઈ છે? અથવા આજે કેમ સુખનિદ્રા કરી છે તે પ્રસાદ કરીને મને કહે.” આ પ્રમાણે નેહમાં મેહતપણુથી કહી કહીને વાસુદેવે વિલાપ કરવા માંડયો. પછી ગઝવૃદ્ધ તરૂના સમજાવવાથી બૈર્ય ધરી વાસુદેવે અગર ચંદનના કાણવડે પિતાના અંગને અગ્નિસંસ્કાર કર્યો. પછી જલાંજલિ આપવા વિગેરે ઉત્તરક્રિયા કરી સભામાં આવીને બલભદ્ર ઉપર પિતાના મૃત્યુને સૂચવનારે પત્ર લખી મેકલા. તે લેખ વાંચી ગર્વિષ્ટ એવા સીમાડાના રાજાને સાધી બલભદ્ર દુઃખી થઈને સત્વર ત્યાંથી ચાલી નીકળ્યા. પિતાને નગર આવી બંને ભાઈઓ પરસ્પર કઠે વળગી છુટે કંઠે રૂદન કરતા સર્વ સભાને પણ રોવરાવવા લાગ્યા. પછી આપ્તજનેએ બધ કરવાથી તેઓ માંડમાંડ બૈર્ય પામ્યા, અને ધીમે ધીમે પિતાના નેહને ભૂલવા લાગ્યા. તે પણ ઉભા રહેતાં, બોલતાં ચાલતાં અને મૌન ધરતાં તેઓ પિતાની દષ્ટિની આગળ ધ્યેય વસ્તુની પેઠે પિતાને જ જોતા હતા. આ પ્રમાણે તેઓ પિતાના શેકથી આકુળવ્યાકુળ રહેતા હતા, તેવામાં ત્યાં નિશુંભ પ્રતિવાસુદેવને દૂત આવ્યા. દ્વારપાળે પ્રથમ ખબર કરી અને આજ્ઞા મેળવીને પ્રવેશ કરાવ્યો. એટલે તે તે નમસ્કાર કરી બલદેવ અને વાસુદેવને કહ્યું-“શિવરાજાને સ્વર્ગવાસ લોકોના મુખથી સાંભળી તમારા સ્વામી નિશુંભને ઘણે શેક થયો છે. તેથી તમારા પિતાની ભક્તિ સંભારીને એ કૃતજ્ઞ શિરોમણિ મહારાજાએ આ પ્રમાણે સંદેશો કહેવાને મને તમારી પાસે કર્યો છે કે-અદ્યાપિ તમે બંને બાળક છે, શત્રુના પરાભવનું સ્થાન છે અને મેં અર્પણ કરેલું તમારા પિતાનું પદ મોટું છે, માટે તમે મારી પાસે આવીને નિરુપદ્રવપણે રહે, કેમકે નદીમાં રહેલાને દાવાનળ શું કરી શકે તેમ છે? વળી ઘણા લાંબા કાળ પર્યત કરેલી તમારા પિતાની ભક્તિના ઋણમાંથી મુક્ત થવાને ઈચ્છતા એવા મારે તમને લઘુ છતાં મોટા કરવા Page #211 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૫ મો] પ્રતિવાસુદેવ-વાસુદેવ વચ્ચે યુદ્ધ [૧૭૩ છે.” આ દ્વતને સંદેશ સાંભળીને તેમને અત્યંત કોપ ઉત્પન્ન થયો અને શોક નિવૃત્તિ પામી ગયે; કારણકે બળવાન રસ પણ બીજા રસથી બાધ પામી જાય છે. પછી ભ્રકુટી ચડાવી, લલાટપર વિકૃતિ બતાવી, સિંહ જેવા પુરૂષસિંહે ક્રોધ લાવીને કહ્યું-“ઈક્વાકુવંશમાં ચંદ્ર સમાન અને સર્વ વિશ્વના ઉપકારી એવા અમારા પિતાના મૃત્યુથી કોણ શેકનું સ્થાન થયું નથી ? બીજા રાજાઓએ શેક કર્યો છે અને નિશુંભે પણ શેક કર્યો છે, પણ તે નિશુંભ આવે સંદેશ ન મેકલાવે છે તેથી તેની પિશુનતા થાય. સિંહના બાળકને કોણ દેશ આપે છે? કે તેને ઉછેરે છે? અને તેને પરાભવ કેનાથી થાય છે? અત્યારે અમારી પાસે આ પ્રમાણે બેલ કેમ લજજા પામતે નથી? આપણાના મિષથી તે ખરેખર અમારો અપમાન કરનાર શત્રુ છે. કદિ તારો સ્વામી અમારો મિત્ર છે, અમિત્ર છે કે ભલે ઉદાસી હા, અમે તેમાં નિરપેક્ષ છીએ; કારણ કે ભુજપરાક્રમી વીરોને પિતાની ભુજાની જ અપેક્ષા છે” આવાં કુમારનાં વચને સાંભળી હત બોલ્યો-“તે પિતા સમાન અમારા સ્વામીને શત્રુરૂપ માનતા એવા તમે પોતાના કલ્યાણ માં અકલ્યાણની ઈચ્છા કરી તમારું બાળકપણું સ્પષ્ટ રીતે બતાવે છે. અરે કુમાર ! હજુ તમે રાજનીતિ જાણતા નથી. શામાટે હાથે કરી ઉદર ચાળીને શૂળ ઉત્પન્ન કરે છે? હું તમારા વચને મારા સ્વામીને કહીશ નહીં. હજુ મારું વચન માને અને તેના પ્રાસાદથી બંધુ સહિત તમારૂં ક્ષેમકુશળ લાંબા કાળ સુધી થાઓ, નહિ તે ચેડા સમયમાં એ તમારો શત્રુ થશે અને જ્યારે યમરાજાની પેઠે તે રેષ કરશે, ત્યારે તમારે જીવિતમાં પણ સંશય થઈ પડશે.” આવાં દૂતનાં વચનેથી વાસુદેવને વિશેષ ક્રોધ ઉત્પન્ન થશે અને કહ્યું-“અરે દૂત! તું પિતાના જીવિતામાં પણ અપેક્ષા રહિત એ ખરેખર દૂત છે. વાણુના પ્રપંચમાં ચતુર એવા તારી જેવા દૂતની વાણું માત્ર ફાટેપ કરનારા નિર્વિષ સર્ષની જેમ બીકણ રાજાઓને બીવરાવે છે. અરે દૂત! જા, મારાં કહેલાં વચને ગોપવીશ નહીં, બધાં તારા સ્વામીને કહેજે, તે કદિ અમારે શત્રુ થશે તે અમોએ તેને વધ્યકોટીમાં પરિપૂર્ણ રીતે ગણી લીધેલેજ છે. આવાં વાસુદેવનાં વચનથી દૂત ત્યાંથી ઉભે થયે, અને વેગથી નિશુંભની પાસે આવી તે સર્વ યથાર્થ કહ્યું. તે સાંભળી શત્રુને વિનાશ કરનાર નિશુંભને ઘણે કોઈ ચડ્યો. તત્કાળ સેનાવડે પૃથ્વીને આચ્છાદન કરતો તે અશ્વપુર ઉપર ચડી આવ્યા. નિશુંભને આવેલે સાંભળી શત્રુને વિજય કરનાર વાસુદેવ પિતાના જે બંને સાથે લઈ સઘ સર્વ સૈન્ય સહિત સામા ચાલ્યા. પરસ્પર મંથન કરવાને ઉદ્યત થયેલા નિશુંભ અને પુરૂષસિંહ હાથીની જેમ અદ્ધ માગે એકઠા થયા. બંનેના સિનિકે ભૂમિ અને આકાશને #ભ કરતા, સિંહનાદ, ધનુષ્યના ટંકાર તથા હાથનું આયફાલન કરતા પરસપર યુદ્ધ કરવા લાગ્યા. પોતાના શરીરની રક્ષા કરવામાં અપેક્ષા રહિત એવી બને અક્ષૌહિણી (સેના) નો ક્ષય પ્રલયકાળની પેઠે ક્ષણવારમાં થઈ ગયે; પછી બલભદ્ર જેની પાછળ છે એવા વાસુદેવે રથમાં બેસીને પવનવડે અગ્નિની જેમ પાંચજન્ય નામને શંખ પૂર્યો. પડતા વજના ઘેર શબ્દની જેવા તે શંખના મોટા નાદથી શત્રુનું સર્વ સૈન્ય ક્ષેભ પામી પડી ગયું. તે વખતે “અરે ! પિતાના આત્માને સુભટ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪] પાંચમા પુરૂષોત્તમ વાસુદેવને અભિષેક [ પર્વ ૪ થું માનનારા વાસુદેવ! ઉભો રહે. આ પ્રમાણે કહેતે મહારથી પ્રતિવાસુદેવ વાસુદેવની સામે યુદ્ધ કરવા આવ્યા. બંને વીરે કેપથી પિતાની ભ્રકુટી ચઢાવી ભય પમાડતા પિતપતાના ધનુષ્યનું આસ્ફાલન કરવા લાગ્યા. પછી મેઘ જેમ, જળધારાની વૃષ્ટિ કરે તેમ બંને વિરે બાણવૃષ્ટિ કરીને સિંહનાદવડે મૃગલીને ત્રાસ ઉપજે તેમ બેચરની સ્ત્રીઓને ત્રાસ પમાડવા લાગ્યા. આંતરા રહિત પડતા એવા તેમના બાણસમૂહથી રણભૂમિ બરૂના વૃક્ષની છવાયેલા સમુદ્રના વિલાસને ધારણ કરવા લાગી. યુદ્ધરૂપી સાગરમાં તિમિંગલ રૂપ એ વીરે કરમુક્ત, યંત્રમુક્ત અને મુક્તામુક્ત એવા આયુધવડે યુદ્ધ કરવા લાગ્યા. તે સમયે નિશુંભે જાજવલ્યમાન જવાળારૂપ જિવાળું અને તીમ ધારાવડે વિકરાળ એવું પોતાનું ચક્ર ઇદ્ર જેમ વજાને સંભારે તેમ સંભાયું. સ્મરણ કરતાં જ પ્રાપ્ત થયેલા તે ચક્રને અંગુલિથી આકાશમાં જમાડતે નિશુંભ ક્ષોભ પમાડે તેવું વચન ગર્વથી બે -“અરે કુમાર ! તું અનુકંપા કરવા ગ્ય છે અને બાળક છે, તેથી અહીંથી નાસી જતાં અને શી લજજા છે? માટે ચાલ્યા જાય અથવા મારી સેવા કર, શું તને એક શ્વાન પણ સારો વિચાર આપનાર નથી? આ ચક્ર મૂકવાથી હું પર્વતને પણ ફાડી નાખું, તે નવીન કુષ્માંડની જેવા કોમળ શરીરવાળા તારી તે શી વાત કરવી ?” આવાં વચન સાંભળી પુરૂષસિંહ કુમારે કહ્યું-“હવે અતિ ગર્વવાળા એવા તારૂ અને ચક્રનું વીર્ય જોવાનું બાકીમાં છે, બીજા અોથી તે શું કર્યું છે? અત્યારે મેઘ જેમ ઇંદ્ર ધનુષ્યને ધારણ કરે તેમ તેં આ ચક્રને ધારણ કરેલું છે, પણ તે મૂઢ! તે મને શું કરવાનું છે? તેને છોડ, હું તેનું પણ અમેઘપણું જઉં.” આવાં વાસુદેવનાં કઠોર વચને સાંભળી નિશુંભે તેને મારવાની ઈચ્છાથી સર્વ બળવડે ચક્ર મૂકયું. તે ચક્ર પિતાના અગ્ર ભાગવડે વાસુદેવના હદયમાં વેગથી અથડાઈ વિંધ્યાદ્રિના તટમાં મોટા ગજની જેમ નિષ્ફળ થઈ ગયું. તેના આઘાતથી વાસુદેવ નેત્ર મીંચી મૂછ પામીને પડી ગયા. બલભદ્ર ગોશીષ ચંદનથી સિંચન કર્યું, એટલે ડીવારમાં પાછા ઉઠી, સંજ્ઞા પ્રાપ્ત કરીને હાથવડે તેજ ચક્ર લઈ “અરે ઉભે ન રહે, જતો રહે,” એમ નિશુંભને કહેવા લાગ્યા; પણ સામેથી “છોડ, છોડ,” એમ વચને આવતાં વાસુદેવે ચક્ર છેડ્યું, અને પ્રતિવાસુદેવ નિશુંભનું મસ્તક પાંચમા વાસુદેવે તે ચક્રવડે છેદી નાંખ્યું. તત્કાળ પરાક્રમીઓમાં મુગટરૂપ એ વાસુદેવના ઉપર જયલક્ષ્મીના હાસ્ય જેવી આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. પછી તેજ પ્રયાણ કરીને વાસુદેવે ભરતાદ્ધને સાધી લીધું. મહાત્માઓને વ્યવસાય સહસા રીતે જ ફળે છે, દિગ્યાત્રા કરીને પાછા ફરતાં વાસુદેવ મગધદેશમાં આવ્યા. ત્યાં એક લીલામાત્રમાં મુસ્તિકાના પાત્રની જેમ ભુજાવડે કેટીશિલાને ધારણ કરી. ત્યાંથી અશ્વસૈન્ય વડે પૃથ્વીને આચ્છાદન કરતા અશ્વપુર આવ્યા અને સ્થાને સ્થાને નગરીઓથી પૂજાતા વાસુદેવે પુરમાં પ્રવેશ કર્યો. ત્યાં બલભદ્ર અને બીજા ભક્તિવાળા રાજાઓએ વાસુદેવને અદ્ધચક્રીપણાને અભિષેક કર્યો. ૧ કુષ્માંકેળાનું ફળ. Page #213 -------------------------------------------------------------------------- ________________ [૧૭૫ સગ ૫ મે ] પ્રભુની દેશના તે સમયમાં ધમનાથ પ્રભુ બે વર્ષ સુધી છવસ્થપણે વિહાર કરી ફરતાં ફરતાં જ્યાં દીક્ષા લીધી હતી તે પ્રકાંચન નામના ઉપવનમાં આવ્યા. ત્યાં દધિપણું વૃક્ષની નીચે ધ્યાન કરતા પ્રભુને પિષમાસની પૂર્ણિમાને દિવસે પુષ્યનક્ષત્રમાં ચંદ્ર આવતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તરતજ તે સ્થાનકે દેવતાએ રચેલા સમવસરણમાં પ્રભુએ દેશના આપી, અને અરિષ્ટ વિગેરે તેંતાળીશ ગણધરે કર્યા. તેમના શાસનમાં ત્રણ મુખવાળો, કાચબાના વાહનવાળો, દક્ષિણ ભુજાઓમાં બીરૂં, ગદા અને અભયને તથા વામ ભુજાઓમાં નકુળ, પદ્મ અને અક્ષમાળાને ધરનારે રક્તવર્ણી અને તેજસ્વી કિંમર નામને યક્ષ શાસનદેવતા થયે; અને ગૌર અંગવાળી, મસ્યના વાહનવાળી, બે દક્ષિણ ભુજામાં ઉત્પળ અને અંકુશ તથા બે વામ ભુજામાં પદ્મ અને અભયને ધરનારી કંદપ નામે રક્ષણ શાસનદેવી થઈ એ બંને નિરંતર પ્રભુની પાસે રહેવા લાગ્યા. આ બનને શાસનદેવતાથી સેવાતા ધર્મનાથ પ્રભુ પૃથ્વી પર વિહાર કરતા અનુક્રમે અશ્વપુરે આવ્યા. તત્કાળ ઈંદ્રાદિક દેવતાઓએ જેમાં પાંચસો ને ચાળીશ ધનુષ્ય ઉંચું અશકવૃક્ષ છે એવું સમવસરણ રચ્યું. પ્રભુએ તેમાં પ્રવેશ કરીને ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી અને તીર્થને નમન કરીને પૂર્વ સિંહાસન પર બેઠા. બીજી ત્રણ દિશાઓમાં વ્યંતર દેવતાઓએ પ્રભુની જેવાંજ ત્રણ પ્રતિબિંબે રન્નસિંહાસન પર વિકુવ્ય. પ્રભુની પર્ષદામાં ચતુર્વિધ સંઘ પહેલા વપ્રમાં ચોગ્ય સ્થાને બેઠે, બીજા વઝમાં તિય રહ્યા, અને ત્રીજા વપ્રમાં વાહને બેઠવાયાં. તત્કાળ સેવકપુરૂષોએ આવીને પ્રફુલ્લિત નેત્રે પ્રભુ સમવસર્યાનાં સમાચાર પુરૂષસિંહ વાસુદેવને કહા. તેમને સાડાબાર કાટી દ્રવ્ય ઈનામમાં આપી પુરૂષસિંહ વાસુદેવ સુદર્શન બળદેવ સહિત સમવસરણમાં આવ્યા. ત્યાં પ્રભુને ભક્તિપૂર્વક પ્રદક્ષિણ અને નમસ્કાર કરીને વાસુદેવ જયેષ્ઠ બંધુ સાથે ઇંદ્રની પછવાડે બેઠા. પછી ઇંદ્ર, વાસુદેવ અને સુદર્શન ફરીવાર સ્વામીને નમી પ્રભુની ભક્તિથી અસંતુષ્ટ હેય તેમ હર્ષથી સ્તુતિ કરવા લાગ્યા. જગના નેત્રરૂપ, ચકાર પક્ષીને આનંદ આપવામાં ચંદ્રરૂપ અને મિથ્યાત્વરૂપ અંધ“કારને દૂર કરવામાં સૂર્યરૂપ એવા હે જગત્પતિ ધર્મનાથ પ્રભુ! તમે વિજય પામે. હે નાથ! તમે છવસ્થપણે ચિરકાળ રહ્યા તે છતાં છઘ (કપટ) રહિત છે, અને અનંત દર્શન છતાં “અનેક દર્શનને બાધ કરનારા છે. તમારી દેશનારૂપ જળના પૂરથી જેમને આત્મા પલાવિત “થયેલ છે તે પ્રાણીઓની કમની મલીનતા તત્કાળ ધોવાઈ જાય છે. જેવી રીતે તમારા “ચરણની છાયાથી પ્રાણીઓના સંતાપ શમી જાય છે, તેવી રીતે મેઘ અને ૬ની છાયામાં પણ સંતાપ શમતે નથી. હે પ્રભુ તમારા દર્શન કરવાથી થયેલા નિસ્પદ શરીરવાળાં “પ્રાણીઓ જાણે કતરેલી પૂતળીઓ હોય તેવા જણાય છે. હે જગદંબંધુ! આ ત્રણ જગત “સ્વભાવાદિની કેટલીક વિરૂદ્ધતાથી જુદું જુદું છે, પણ આજે તમારા પ્રભાવથી એકત્ર મળી જઈને બંધુરૂપ થઈ ગયેલું છે. આ ત્રિખંડ ભરતક્ષેત્રના મૂળ સ્થાનના દેવતા રૂપ હે પ્રભુ! જેમને બીજુ કંઈ શરણ નથી એવા અમારી તમે રક્ષા કરે. હે જગત્પતિ! અમે તમને “વારંવાર પ્રાર્થીએ છીએ કે હમેશાં તમારા ચરણકમળમાં અમારું મન ભ્રમરની ચેષ્ટા કરો.” Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] પ્રભુની દેશના [ પર્વ ૪ થું આ પ્રમાણે સ્તુતિ કરીને ઇદ્ર, વાસુદેવ અને બલભદ્ર વિરામ પામ્યા, પછી ભગવાન ધર્મનાથ પ્રભુએ આ પ્રમાણે ધર્મદેશના આપી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચતુર્વર્ગમાં મોક્ષવર્ગ અગ્રણી છે. તેને યોગ “કરાવનાર કારણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્ન છે. તત્ત્વને અનુસરનારી મતિ તે “જ્ઞાન, સમ્યક્ પ્રકારની શ્રદ્ધા તે દર્શન અને સર્વ સાવઘ યોગને ત્યાગ તે ચારિત્ર કહેવાય છે. પ્રાણુને આત્માન્ય જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ છે, અથવા તાદામ્યકપણેજ તે શરીરમાં રહેલે છે. મેહના ત્યાગથકી જે પિતાના આત્માવડે આત્માને વિષે આત્માને જાણે છે તેજ તેના જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. આત્માને અજ્ઞાનપણથી ઉત્પન્ન થયેલ દુઃખ આત્મજ્ઞાન. વડેજ હણાય છે. જે આત્મજ્ઞાનથી રહિત છે તે તપ કરવાવડે પણ અજ્ઞાનજનિત દુઃખને “છેદી શકતું નથી. આ આત્મા ચૈતન્ય (જ્ઞાન) રુપ છે, પણ કર્મના ભેગથી શરીરધારી “થાય છે, અને જ્યારે ધ્યાનરૂપી અગ્નિથી કમ માત્ર દગ્ધ થઈ જાય છે ત્યારે તે નિરંજન સિદ્ધાત્મા બને છે. કષાય અને ઇન્દ્રિયોથી જીતાયેલે આ આત્માજ સંસાર છે, અને કષાય “તથા ઇદ્રિને જીતનારો આત્મા જ મોક્ષ છે–એ પ્રમાણે વિદ્વાને કહે છે. તે કષાયે ક્રોધ, માન, માયા અને લેભ એમ ચાર પ્રકારે છે, અને તે પ્રત્યેકના સંજવલન વિગેરે ચાર “ચાર ભેદ છે. તેમાં સંજવલન એક પક્ષ સુધી, પ્રત્યાખ્યાન ચાર માસ સુધી, અપ્રત્યાખ્યાન વર્ષ સુધી અને અનંતાનુબંધી આખા જન્મ સુધી સ્થિતિ કરે છે. તે અનુક્રમે વીતરાગપણું, મુનિ પણું, શ્રાવકપણું અને સમ્યગદષ્ટિપણું હણે છે-કે છે, અને દેવપણું, મનુષ્યપણું, “તીય ચપણું અને નારકીપણું આપે છે. તેમાં ક્રોધ નામે કષાય ઉપતાપ કરનાર, વેરનું કારણ, દુર્ગતિને આપનાર અને “સમતાસુખને અટકાવનાર ભેગરૂપ છે. તે ઉત્પન્ન થતાંજ અગ્નિની પેઠે પ્રથમ પોતાના “આશ્રયને તે બાળે જ છે, પછી બીજાને બાળે છે કિંવા નથી પણ બાળતા, આઠ વર્ષે ઉન પૂર્વકેટી વર્ષો પર્યત ચારિત્ર અને તપ કરેલું હોય તે તેને પણ ક્રોધરૂપી અગ્નિ ક્ષણવારમાં “દહન કરી નાખે છે. પૂર્વના પુયસંભારથી સંચય કરેલું સમતારૂપ પય ક્રોધરૂપ વિષના “સંપર્કથી તત્કાળ અસેવ્ય થઈ જાય છે. વિચિત્ર ગુણને ધારણ કરનારી, ચારિત્રરૂપ ચિત્રની રચના (ચિત્રશાળી)ને ક્રોધરૂપ ધુમાડે પ્રસરીને અત્યંત મલીન કરી નાખે છે. વૈરાગ્યરૂપી શમીપત્રના પડીઆમાં જે સમતાને રસ મેળવ્યું હોય તે શાકપત્રના પડીઆમાંથી આવા “ક્રોધવડે તે રસ કેમ ઢળી ન જાય? વૃદ્ધિ પામેલે ક્રોધ શું શું અકાર્ય નથી કરતો? આગામી કાળે દ્વૈપાયનના ક્રોધરૂપ અગ્નિમાં મોટી દ્વારકાનગરી સમિધરૂપ થઈ જશે. ક્રોધ કરનારને ક્રોધ કરવાથી કાર્યસિદ્ધિ થતી જોવામાં આવે છે, તે ક્રોધ સાથે સંબંધ ધરાવતી નથી; અર્થાત તે ક્રોધના ફળરૂપ નથી પણ જન્માંતરે મેળવેલા તેના સારા કર્મનું ફળ છે. જે ૧ સંજવલન, પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની અને અનંતાનુબંધી એ ચાર ભેદ. Page #215 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૫ ] પ્રભુની દેશના [૧૭૭ “પ્રાણીઓ આ લેકના અને પરલોકના તથા સ્વાર્થના અને પરાર્થના નાશને કરનારા ક્રોધને “પિતાના શરીરમાં ધારણ કરે છે તેમને વારંવાર ધિકકાર છે! ક્રોધોધ પુરૂષે પિતાને, માતાને, ગુરૂને, સુહૃદુ (મિત્ર)ને, સહોદરને અને સ્ત્રીને તેમજ પિતાના આત્માને પણ નિર્દય થઈને “હણી નાખે છે. એવા ક્રોધરૂપ અગ્નિને સત્વર બુઝાવવાને માટે ઉત્તમ પુરૂષોએ સંયમરૂપ આરામને વિષે નીકરૂપ એક ક્ષમાને જ આશ્રય કરે. અપકાર કરનાર પુરૂષની ઉપર થયેલ “ ક્રોધ બીજી રીતે રોકી શકાતો નથી, પણ સત્ત્વના માહામ્યવડેજ રોકી શકાય છે અથવા “આવી ભાવના રાખે તે તેના વડે રોકી શકાય છે કે-પિતે પાપને અંગીકાર કરી આપણને “બાધા કરવાની ઈચ્છા કરે છે તે પોતાના કર્મથી હણાઈ ગયો છે તે તેની ઉપર કર્યો મૂજન પણ કેપ કરે? જો તારે એ આશય હેય કે “જે મારા અપકારી છે તેની ઉપર તે હું કેપ “કરીશ તે તેને નિરંતર દુઃખ આપવામાં ખરેખર કારણભૂત તારા કર્મની ઉપર શામાટે કપ કરતે નથી? શ્વાન ઢેકું નાખનારને નહીં કરડવા જતાં ઢેફાને બચકાં ભરે છે, પણ કેસરીસિંહ “બાણને કાંઈ કરતા નથી પણ બાણુ નાખનારને જ મારે છે. માટે ક્રાધ કરનારે વિચાર કરે કે “જે મારાં ક્રૂર કર્મોએ પ્રેરેલે શત્રુ મારી ઉપર કેપ કરે છે તે કર્મોની ઉપેક્ષા કરીને હું “બીજા૫ર ક્રોધ કરૂં છું; તેથી ખરેખર હું વાનની રીતિનેજ આશ્રય કરું છું. ભવિષ્યકા ળમાં ઉત્પન્ન થનારા શ્રી મહાવીર ભગવાન પિતાને ઉપસર્ગાદિ કરનારા પાપીઓની ઉપર “ક્ષમા કરશે, કેમકે વગર પ્રયાસે સ્વયમેવ પ્રાપ્ત થયેલી ક્ષમાને વહન કરવાને કણ ન છે? “જે ત્રણ લેકનું પ્રલયમાંથી પણ રક્ષણ કરવાને સમર્થ છે તેવા પુરૂષે પણ ક્ષમા કરે છે, “તે કદળીના જે અલ્પ સત્ત્વવાળ તું ક્ષમા કેમ કરતે નથી? વળી તે પૂર્વ જન્મે એવું પુણ્ય કેમ ન કર્યું કે જેથી તેને કોઈ પીજ નહીં, માટે હવે પિતાના પ્રમાદનોજ શોક “કરીને ક્ષમાને અંગીકાર કર. ક્રોધાંધ મુનિ અને પ્રચંડ ચાંડાળ તે બેની વચ્ચે કાંઈપણું અંતર નથી, માટે ક્રોધનો ત્યાગ કરીને ઉજવળ બુદ્ધિને ગ્રહણ કરે. મહર્ષિ ક્રોધી હતા અને “કુરગડુ અક્રોધી હતા, તે દેવતાઓએ મહર્ષિ મુનિને છોડીને કરગડુની સ્તુતિ કરી.' કદિ જે કઈ આપણને મર્મપીડક વચન કહે તે આપણે વિચારવું કે “જે એ સત્ય હોય તે “તેમાં કેપ કરવા જેવું શું છે? અને જે અસત્ય હોય તો તે ઉન્મત્ત થઈને બોલે છે તે તેને વિચારશો?” જે કઈ આપણને મારવાને આવે તે મનમાં વિમય પામી હસવું કે “મારે વધ થવે એ તે મારા કર્મને સાધ્ય છે, આ મૂર્ખ પુરૂષ તે ફોગટને નાચે છે.” “જે કોઈ ખરેખર મારી નાખવાને આવે તે વિચારવું કે “મારા આયુષ્યને ક્ષયજ પ્રાપ્ત “થ જણાય છે, તે આ દુષ્ટ નિર્ભય થઈને પાપ બાંધે છે અને મરેલાનેજ મારે છે. જે “સર્વ પુરૂષાર્થને ચારનારા ક્રોધની ઉપર તને ક્રોધ ઉત્પન્ન નથી થતો તો પછી અલ્પ અપરાધ કરનારા, બીજાની ઉપર કેપ કરનારા એવા તને ધિકાર છે. તેથી સારી બુદ્ધિવાળ પુરૂષ ૧ આ દૃષ્ટાંત હવે પછી બનનાર છે, 'B - 23 Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ] પ્રભુની દેશના [ ૫૧ ૪ થું “ સ`ઇન્દ્રિયાને ગ્લાનિ કરનાર અને ચારે તરફ પ્રસરતા એવા કેાપરૂપી સર્પને ક્ષમારૂપી જા'ગુલી 46 વિદ્યાવડે જીતી લેવા. 66 - વિનય, શ્રુત, શીલ તથા ત્રિવ' ( ધર્મ, અર્થ અને મેક્ષ)ને ઘાત કરનાર માન “ પ્રાણીના વિવેકરૂપી લેાચનના લેપ કરીને તેને અધ કરી નાખે છે. જાતિ, લાભ, કુળ, ઐશ્વર્યાં, ખળ, રૂપ, તપ અને શ્રુતને! મદ કરનાર પુરૂષ તે તે વસ્તુનું હીનપણું પ્રાપ્ત કરે 66 “ છે. ઉત્તમ, મધ્યમ અને અધમ એવા જાતિના અનેક ભેદને જોઈને કચેના વિદ્વાન જાતિમદ 66 કરવા તત્પર થશે ? હીન કે ઉત્તમ જાતિ કથી પ્રાપ્ત થાય છે, તે એવી અશાશ્વત જાતિને “ મેળવીને કેાને મર્દ થાય ? અંતરાય કને ક્ષય થવાથી લાભ થાય છે, તે સિવાય થતા પણ લાભમદ કરતા નથી. બીજાની પ્રસન્નતા 66 નથી; તેથી વસ્તુતત્ત્વને જાણનારા પુરૂષ 66 “ અને શક્તિ વિગેરે માટે લાભ પ્રાપ્ત થાય તેપણુ મહાત્માએ કપિણુ લાભમદ કરતા નથી. કુળવાન નહી' છતાં પણ બુદ્ધિ, લક્ષ્મી અને શીલવર્ડ શેલતા એવા અનેક પુરૂષોને “ જોઈ ને મહા કુલિન પુરૂષાએ પણ કુળમદ કરવા નહીં; સારા કુળમાં ઉત્પન્ન થયા છતાં “ કુશીળ હાય તેા તેને કુળથી શુ? અને પાતે સુશીળ છે તે તેને કુળની શી અપેક્ષા ? 66 એવું વિચારીને વિચક્ષણ પુરૂષો કુળમંદ કરતા નથી. વધારી ઇંદ્રને ઘેર ત્રિભુવનના ઐશ્વ ' અેની સંપત્તિ સાંભળીને નગર, ગામ અને ધન વિગેરેના ઐશ્વમાં શે! મદ કરવેા ? સંપત્તિ 66 કુલટા સ્ત્રીની પેઠે ગુણી પુરૂષની પાસેથી પણુ વખતે ચાલી જાય છે અને દેોષવાનને પશુ “ સ્માશ્રય કરે છે, તેથી વિવેકી પુરૂષોને ઐશ્વર્યની પ્રાપ્તિથી તેના મઢ થતાજ નથી. માટે 66 ખળવાન હોય તેને પણ રાગાદિક ક્ષણવારમાં નિ`ળ કરી નાખે છે, તેથી તેવા અનિત્ય “ ખળની પ્રાપ્તિથી પુરૂષોએ મદ કરવા યુક્ત નથી. જે ખળવાન્ ડાય તે પણ જરાની પાસે, “મૃત્યુની પાસે અને ક ફળને ભોગવવામાં નિષ`ળજ છે, એમાં કાંઈ તેનું ખળ ચાલતું નથી; “માટે તેઓએ ખળમદ કરવા તે બ્ય છે આ સાત ધાતુમય દેહમાં હાનિવૃદ્ધિ ધમ રહેલા “છે અને જરા તથા રાગના પરાભવ પણ રહેલા છે. તેથી આશાશ્ર્વત એવા રૂપના મને “ કાણુ વહન કરે ? ભવિષ્યકાળમાં થનારા સનત્કુમાર ચક્રીનુ' રૂપ અને તેના ક્ષય સાંભળીને "L કયા વિદ્વાન્ પુરૂષ સ્વપ્નમાં પણ રૂપના મદ કરે? શ્રી ઋષભદેવે કરેલી અને શ્રી વીરપ્રભુ “હવે પછી કરશે તે તપસ્યા સાંભળીને પેાતાના સ્વલ્પ તપમાં કેને મઢ થાય તેમ છે? જે 66 તપ કરવાથી તત્કાળ કર્મોના સ ́ચય તુટી જાય છે તે તપને મઢે કરવાથી ઉલટી કમને “ સંચય વધે છે. પૂર્વે મહાપુરૂષોએ જે શાઓ પેાતાની બુદ્ધિથી રચેલાં છે તેઓને માત્ર “ લીલાવર્ડ ‘સુ...ધીને હું સ`જ્ઞ છું,' એવા જે મદ્ર ધરે છે તે પેાતાના અંગનેજ ખાય છે. 66 શ્રી ગણધરે'દ્રોની નિર્માણ અને ધારણ કરવાની શક્તિ સાંભળીને કયે કણ અને હૃદયવાળા 66 પુરૂષ શાસ્રમદને આશ્રય કરે ? દોષરૂપ શાખાને વિસ્તારતા અને ગુણરૂપી મૂળને નીચે લઇ ૧ રાજાદિકની મહેરબાની કે મેટા અધિકાર. ૨ માત્ર ત્રિપદી સાંભળવાથી સર્વ શ્રુતના પારગામી થાય છે, અને અંતમુદ્ભૂત્ત'માં દ્વાદશાંગીની રચના કરે છે. જુઓ ! ગણુવર મહારાજાની શક્તિ, Page #217 -------------------------------------------------------------------------- ________________ સર્ગ પ મ ] પ્રભુની દેશના [ ૧૭૯ “જતા માનરૂપી વૃક્ષને મૃદુતારૂપ નદીના પૂરથી ઉખેડી નાખવું. ઉદ્ધતપણને નિષેધ એ મૃદુતાનું અથવા ભાવનું સ્વરૂપ છે અને ઉદ્ધતપણું એ માનનું નિરૂપાયિક સ્વરૂપ છે. જે જે વખતે જાતિ વિગેરેનું ઉદ્ધત પાણું અંતરમાં સ્પર્શ કરવા લાગે, તે તે વખતે તેના પ્રતિકારને માટે મૃદુતાને આશ્રય કરે. સર્વ ઠેકાણે મૃદુતા રાખવી, તેમાં પણ “પૂજ્યવર્ગમાં વિશેષે રાખવી, કારણકે પૂજ્યની પૂજાવડે પાપથી મુક્ત થવાય છે. બાહુબાળી “માનવડે લતાની જેમ પાપથી બંધાયા હતા, અને મૃદુતાવડે તત્કાળ તેનાથી મુક્ત થઈને “કેવળજ્ઞાન પામ્યા હતા. ચક્રવતી પણ ચારિત્ર લઈને સંગ રહિત થઈ શત્રુઓના ઘરમાં પણ “ભિક્ષા માગવા જાય છે. અહા! તે માનના ઉછેદને માટે કેવી કઠણ મૃદુતા ! ચક્રવર્તી જેવા “મહારાજા પણ તત્કાળ દીક્ષા લીધેલા એક રંક સાધુને પણ માન છોડી નમે છે અને “ચિરકાળ તેની સેવા કરે છે. આ પ્રમાણે સર્વ માનનો વિષય જાણી બુદ્ધિમાન પુરૂષે તેને “નિરાસ કરવાને હમેશાં મૃદુતાને ધારણ કરવી. “હવે માયાનું સ્વરૂપ કહે છે. અસત્યની માતા, શીલરૂપ વૃક્ષને કાપવાની ફરસી અને અવિદ્યાની જન્મભૂમિ જે માયા તે દુર્ગતિનું કારણ છે. કુટિલપણામાં ચતુર અને માયાવડે બગલાની જેવી વૃત્તિવાળા પાપી પુરૂષે જગને વંચતા પિતાના આત્માને જ વંચે છે. “રાજાએ ખેટા પગુણના ચોગથી છળ અને વિશ્વાસઘાતવડે અર્થભને માટે સર્વ જગ“તને છેતરે છે. બ્રાહ્મણે તિલક, મુદ્રા, મંત્ર અને દીનત્વ બતાવી અંતરમાં શૂન્ય અને બહાર સારવાળા થઈ લેકેને ઠગે છે માયાના ભાજન વણિક લેકે બેટા તેલા અને માનમાપથી “તથા દાણચારી વિગેરેથી ભેળા લેકેને વંચે છે પાખંડીઓ અને નાસ્તિકે જટા, મજી, “શિખા, ભસ્મ, વલ્કલ અને અગ્નિ વિગેરે ધારણ કરીને શ્રદ્ધાવાળા મુગ્ધજનને ઠગે છે. વેશ્યાએ “અરાગી છતાં હાવભાવ, લીલા, ગતિ અને કટાક્ષવડે કામીજનોનું મનોરંજન કરતી સર્વ જગતને ઠગે છે. ધુતકારો તથા દુખે પેટ ભરવામાં તત્પર લોકે બેટા સેગનથી અને બેટા “નાણાથી ધનવાનને વંચે છે. સ્ત્રી પુરૂષ, પિતાપુત્ર, સહદર, સુહદજન, સ્વામી સેવક અને બીજા “સર્વે એકબીજાને માયાવડે ઠગનારા હોય છે. બંદીલકો અને ચારક અર્થમાં લુખ્ય અને “નિર્દય બની અહર્નિશ જાગરૂક રહી પ્રમાદી જનને છળે છે. કારીગર, અંત્યજ અને કઈ પણ જાતનું કામ કરીને આજીવિકા ચલાવનારા પુરૂષો માયાથી ખેટા સેગને ખાઈ ને સાધુ“જનને વંચે છે. વ્યંતરાદિકની નઠારી ચોનિમાં રહેલા કૂદે ઘણા પ્રકારના છળ કરીને પ્રાય “પ્રમાદી મનુને તથા પશુઓને પીડે છે.મસ્યાદિક જળચરે છળ કરીને પિતાનાં બચ્ચાં“એનું જ ભક્ષણ કરે છે, અને તેઓને પણ ધીવર લેકે માયાવડે જાળમાં બાંધે છે અને “હણે છે. વિવિધ પ્રકારના ઉપાયો કરીને વંચનમાં પ્રવિણ એવા શીકારીઓ પણ કપટથીજ “સ્થળચારી પ્રાણીઓને બાંધે છે અને મારે છે. માંસના ગ્રાસને ઈચ્છનારા પાપી પ્રાણીઓ “લાવક વિગેરે અનેક જાતના બીચારા આકાશચારી પ્રાણીઓને અનેક પ્રકારની માયાવડે “બાંધી લે છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦] પ્રભુની દેશના [ પર્વ ૪ થું આ પ્રમાણે સર્વ લેકમાં પરવચના કરવામાં તત્પર એવા પ્રાણીઓ પિતાના આ“માનેજ વંચી સ્વધર્મ અને સદ્ગતિને નાશ કરે છે, તેથી તિયચ જાતિમાં ઉત્પન્ન થવાનું “ઉત્કૃષ્ટ બીજ મોક્ષપુરીના દ્વારની ભેગળ અને વિશ્વાસરૂપ વૃક્ષને દાવાનળ સરખી માયા “વિદ્વાનોએ ત્યાગ કરવા લાગ્યા છે. મલ્લીનાથ તીર્થંકર પૂર્વભવમાં સૂક્ષ્મ માયા કરશે અને તે માયાશલ્યને કાઢશે નહીં તેથી તે સ્ત્રીભાવને પ્રાપ્ત કરશે, માટે જગતનો દ્રોહ કરનારી “માયારૂપી સર્પિણીને જગતને આનંદનું કારણ એવી સરલતારૂપ ઔષધિ છતી લેવી. સરલતા એ અવાર્ય વિસ્તારવાળો મુક્તિપુરીનો માર્ગ કહે છે, અને તપ દાન વિગેરે લક્ષણવાળો “જે માગે છે તે તે અવશેષ માર્ગ છે. જેઓ સરલતાને સેવનારા છે તેઓ લેકમાં પણ “પ્રીતિના પાત્ર થાય છે, અને સર્ષની જેમ કુટીલ પુરૂષથી સર્વે ઉદ્વેગ પામે છે. જેની મને વૃત્તિ સરલ છે તેઓ ભવવાસમાં રહેલા છે, તથાપિ તે મહાત્માઓને પિતાથીજ અનુ“ભવાય તેવું અકૃત્રિમ મુક્તિસુખ મળે છે. જેના મનમાં કૌટિલ્યતારૂપી શંકુ (ખીલ) કલેશ કર્યા કરે છે અને જેઓ બીજાને હાનિ કરવામાંજ તત્પર છે તેવા વંચક પુરૂષને “કયાંથી સુખ હેયર સર્વ વિદ્યાઓમાં વિદ્વત્તા મેળવ્યા છતાં અને સર્વ પ્રકારની કાળાએ “પ્રાપ્ત કર્યા છતાં ધન્ય પુરૂષોને જ બાળકની જેવી સરલતા પ્રગટે છે. બાળકે અજ્ઞ છતાં “પણ તેમની સરલતા સર્વને પ્રીતિ ઉપજાવે છે, તે જેઓનાં ચિત્ત સર્વ શસ્ત્રોના અર્થમાં આસક્ત થયેલા છે તેમની સરલતા પ્રીતિ ઉપજાવે તેમાં શું કહેવું ? સરલતા સ્વાભાવિક છે અને કુટિલતા કૃત્રિમ છે, તે સ્વાભાવિક ધર્મને છોડી કૃત્રિમ ધર્મને કેણ આશ્રય “કરે? પ્રાય: સવે જ છળ, પિશુનતા, વક્રોક્તિ અને પરવંચનામાં તત્પર છે, તે તેમાં રહા છતાં પણ સુવર્ણપ્રતિમાની પેઠે નિર્વિકારી રહેનાર કેઈક ધન્ય પુરૂષ જ હોય છે. સર્વ ગણધરે જે કે મૃતસમુદ્રના પારને પામ્યા હોય છે, તથાપિ શિક્ષા લેવાને માટે એગ્ય હેય “તેમ તીર્થંકરની વાણીને સરલતાથી સાંભળે છે. જે સરલપણે આચના કરે છે તે સર્વ “દુષ્કર્મને ખપાવે છે, અને જે કુટિલપણે આલોચના કરે છે તે ચેડાં દુષ્કર્મ હોય તો તેને “ઉલટાં વધારે છે. જેઓ મન વચન અને કાયાથી સમસ્ત પ્રકારે કુટિલ છે તેમને મોક્ષ “તે નથી; પણ જેઓ મન, વચન અને કાયાથી સર્વત્ર સરલ છે તેને મોક્ષ થાય છે. આ પ્રમાણે કુટિલ પુરૂષની અતિ ઊગ્ર એવી કર્મની પણ કુટિલતાને વિચારીને સારી “બુદ્ધિવાળા પુરૂષે મોક્ષની ઈચ્છાથી સરલતાનો જ આશ્રય કરવો. “સર્વ દેશોની ખાણ, ગુણનો ગ્રાસ કરવામાં રાક્ષસ, વ્યસરૂપી લતાનું મૂળ અને સર્વ અર્થને બાધ કરનાર લે છે. નિર્ધન સેને, સેવાળો સહસ્ત્રને, સહસ્ત્રાધિપતિ લક્ષને, “લક્ષપતિ કોટીને, કોટીપતિ રાજાપણુને, રાજા ચક્રવતી પણાને, ચક્રવતી દેવપણને અને દેવ “ઇંદ્રને ઈચ્છે છે. ઇંદ્રપણું પ્રાપ્ત થતાં પણ ઈછા નિવૃત્તિ પામતી નથી, તેથી મૂળમાં “લઘુપણે રહેલે એ લેભ કુંભારના ચક્રપર રહેલા શરાવલા (રામપાત્ર)ની જેમ વધ્યા કરે Page #219 -------------------------------------------------------------------------- ________________ સય મે ] પ્રભુની દેશના [ ૧૮૧ ** 66 t “ છે, સ* પાપમાં જેમ હિં'સા, સવ કમ'માં જેમ મિથ્યા અને સ` રાગમાં જેમ રાજ્યમા ( ક્ષયરોગ) તેમ સ` કષાયામાં લેાભ માટે છે. અહા! આ પૃથ્વી ઉપર લેાભનું “ એકછત્ર સામ્રાજય છે કે જેથી વૃક્ષેા પણુ પાતાની નીચે દ્રવ્ય હાય છે તે તેને પેાતાના ‘ચરણથી એટલે શાખા તથા મૂળીઆં વિગેરેથી ઢાંકી દે છે. દ્રવ્યના લાભથી એઈંદ્રિય, · ત્રિઇન્દ્રિય, ચતુરિ દ્રિય પ્રાણીએ પણ મૂર્છાવડે પેાતાના પૂર્વ દાટેલા અથવા મૂકેલા નિધાનપર “ આવીને એસે છે. સર્પ અને ગૃહગોધા (ગરેાલી) જેવા પ'ચે'દ્રિય પ્રાણીએ પણ ધનના ‘લોભથી. પેાતે અથવા પરે દાટેલા કે મૂકેલા નિધાનસ્થાનની ભૂમિપર આવીને લીન થઇ જાય “ છે. પિશાચ,· મુગળ, પ્રેત, ભૂત અને યક્ષ વિગેરે દેવજાતિ લેાભથી પાતાંના અથવા પારકા “નિધિપર અધિષ્ઠાયિકપણે સ્થાન કરે છે. આભૂષણ, ઉદ્યાન અને વાપિકા વિગેરેમાં મૂર્છાવાળા “ દેવતાઓ પણ ત્યાંથી ચ્યવીને તેજ ઠેકાણે પૃથ્વીકાય વિગેરેમાં ઉત્પન્ન થાય છે. મુનિજના 66 પણ ક્રોધાદિકનો વિજય કરીને ઉપશાંતમેાહ નામના અગીઓરમા ગુણુઠાણાને પ્રાપ્ત થયા “ છતા એક લેાભના અશમાત્રથી પતિત થઈ જાય છે. લેશમાત્ર ધનલેાભથી સહે।દર ભાઈ એ 66 પણ એક માંસના લવની ઇચ્છાએ એ કુતરાએ લડે તેમ પરસ્પર યુદ્ધ કરે છે. ગ્રામ્ય જન, “ અધિકારી અને રાજાએ ગામ વિગેરેના એક સીમાડાની ખાખતમાં લાસ કરી સૌદભાવને “ છે।ડી દઈને પરસ્પર વૈર બાંધે છે. લેાભી જના પેાતાને હાસ્ય, શેાક, દ્વેષ અને હર્ષોંનું કારણ “ન હાય તેપણુ સ્વામીની પાસે નટની જેમ કૃત્રિમપણે તે બતાવી આપે છે. લાલરૂપી ખાડા “ જેમ જેમ પૂરવા માંડીએ તેમ તેમ વધતેાજ જાય છે એ માટું આશ્ચય છે. કર્દિ જળવડે સમુદ્ર પુરી શકાય, પણ બૈલેાકયનું રાજય મળે તેપણ તે પૂરી શકાતા નથી. ભાજન, વજ્ર, ' વિષય અને દ્રવ્યના સ`ચય અન`તીવાર એકઠા કરીને ભાગવ્યા છતાં પણ લાભના એક “ અંશ પણ પૂરાતા નથી, જો લેાભના ત્યાગ કર્યું તેા પછી નિષ્ફળ તપ કરવાની જરૂર નથી, “ અને જો લેાભના ત્યાગ કર્યું નહીં તેા નિષ્ફળ તપ કરાવાની જરૂર નથી. સ` શાસ્ત્રના “ સર્વીસ્વને વિચારી વિચારીને એટલુંજ ધ્યાનમાં રાખવાનું છે કે મેટી બુદ્ધિવાળા પુરૂષ “ એક લેાભના ત્યાગને માટેજ પ્રયત્ન કરવા. સદ્ગુદ્ધિવાળા પુરૂષ લેાભના પ્રસરતા એવા “ ઉદ્ધેલ સાગરને સતેષના સેતુમ ધવડે રાકવા. જેમ મનુષ્યમાં ચક્રવતી છે અને દેવતામાં “ ઇંદ્ર છે. તેમ સગુણેામાં સંતાષ એ શ્રેષ્ઠ ગુણ છે. સ ંતેષી મુનિ અને અસતેષી ચક્રવતી “ તેમની યારે તુલના કરીએ ત્યારે સુખ દુઃખના ઉત્કર્ષ સમાન થાય છે, એટલે જેટલે “ દરજ્જે સતાષી મુનિ સુખી છે તેટલેજ અંશે અસતેષી ચક્રવતી દુઃખી છે. તેથીજ ચક્રવતી “ રાજાએ પેાતાને સ્વાધીન એવું રાજ્ય છેડીને પણ સંતેષરૂપ અમૃતની તૃષ્ણાથી તત્કાળ 66 નિઃસંગપણાને સ્વીકારે છે, જ્યારે ધનની ઇચ્છાની નિવૃત્તિ કરીએ છીએ ત્યારે સપત્તિ “ પડખેજ આવીને રહે છે; કારણકે કાનને આગળથી ઢાંકીએ છીએ ત્યારે અંદર શબ્દાદ્વૈતજ "6 ૧ વ્યતર જાતિ વિશેષ. ૨ આ કારણથીજ દેવાની પૃથ્વીકાય અપકાય વનસ્પતિકાયમાં ઉત્પત્તિ કહેલી છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ] પ્રભુને પ્રાપ્ત થયેલ મેાક્ષપદ [ પ ૪ થ 66 66 “ વધે છે. જેમ નેત્ર ઢાંકવાથી બધું ચરાચર વિશ્વ ઢંકાઈ જાય છે, તેમ એક સ ંતેષ ધારણ “ કરવાથી પ્રત્યેક વસ્તુમાં વિરક્તિ થાય છે. ઇંદ્રિયાનું દમન અને કાયાને પીડા કરવાનું શું પ્રયોજન છે? માત્ર સંતાષ રાખવાથીજ માક્ષલક્ષ્મી સામું જુએ છે. જેએ મુક્તિ જેવુ સુખ ભાગવે છે તેએ જીવતા છતાં પણ મુક્ત છે, મુક્તિને માથે કાંઈ શીંગડું' હાતુ' નથી. રાગ દ્વેષથી સંયુક્ત અને વિષયથી ઉત્પન્ન થયેલું સુખ શા કામનું છે ? કેમકે સ ંતાષથી “ ઉત્પન્ન થયેલું સુખજ મેાક્ષપ્રાપ્તિ ચેાગ્ય કાઁથી ન્યૂનતાવાળું નથી. ખીજાને તૃપ્ત કરનારા “ એવા શાઓના સુભાષિત શા કામના છે ? પણ જેએની ઇંદ્રિયા મલીન છે તેઓએ સતેષના 66 '' << 66 સ્વાદનુ' સુખજ શેાધવુ જોઇએ. અરે પ્રાણી! જો તું કારણને અનુસરનારાંજ કાર્યોં હાય “ એવુ' માનતા હૈ। તા સાષના આનંદથી જ મેાક્ષના અપાર આનઢની પ્રતીતિ કર. જે તીવ્ર તપ ક્રમને નિર્મૂળ કરનારૂ" કહેવાય છે, તે પણ જો સંતાષ રહિત હોય તા નિષ્ફળ છે. સુખાથી” પુરૂષોને કૃષિ, સેવા, પશુપાળવૃત્તિ અને વ્યાપાર કરવાની શી જરૂર છે? કારણકે ‘સતાષનું પાન કરવાથી શુ' તેના આત્મા નિવૃત્તિસુખને નથી પામતા ? તૃણુની શય્યા ઉપર સુનારા પણ સ’તેાષીઓને જે સુખ થાય છે તે સુખની શય્યાપર સુનારા પણ સતેષ વગરના પુરૂષાને થતું નથી. અસતેાષી ધનવાન પુરૂષો સમથ પુરૂષોની પાસે તૃણુ સમાન લાગે છે, અને સંતેાષી પુરૂષાની પાસે સમથ પુરૂષા પણ તૃણુ સમાન લાગે છે. ચક્રવતી'ની “ અને ઇંદ્રાદિકની સપત્તિ પ્રયાસજન્ય અને નશ્વર છે; પરંતુ સતાષથી થયેલું સુખ આયાસ રહિત અને નિત્ય છે. માટે સારી બુદ્ધિવાળા પુરૂષે સર્વે દોષના સ્થાનરૂપ લાભને દૂર “ કરવાને માટે અદ્વૈત સુખના ગૃહરૂપ સંતાષના આશ્રય કરવા. 66 66 આ પ્રમાણે કષાયને જીતનાર પ્રાણી આ ભવમાં પણ શિવસુખને ભજનારા થાય છે, “ અને પરલેાકમાં અવશ્ય શાશ્વત શિવસુખને પ્રાપ્ત કરે છે, ” આ પ્રમાણેની પ્રભુની દેશના સાંભળીને ઘણા પુરૂષાએ દીક્ષા લીધી, વાસુદેવે સમતિ સ્વીકાર્યું, અને ખલભદ્રે શ્રાવકપણુ' અગીકાર કર્યુ. પ્રથમ પૌરૂષી પૂણુ થયા પછી પ્રભુ દેશનાથી વિરામ પામ્યા, એટલે પ્રભુના પાદપીઠપર બેસીને અરિષ્ટ ગણધરે દેશના આપવા માંડી. ખીજી પૌરૂષી પૂર્ણ થતાં ગણુધરે પણ દેશના સમાપ્ત કરી. પછી ઇંદ્ર, વાસુદેવ અને ખલભદ્ર વિગેરે શ્રી અહુ ત· પ્રભુને નમસ્કાર કરી ત્યાંથી પાતપેાતાને સ્થાનકે ગયા અને સ` અતિશયથી શાભતા એવા શ્રી ધર્મનાથ ભગવાને પણ ત્યાંથી પૃથ્વીપર અન્યત્ર વિહાર કર્યાં. 66 66 66 કેવળજ્ઞાન પામ્યા પછી એ વર્ષે ઉણા અઢીલાખ વર્ષ સુધી વિહાર કરતાં પ્રભુને ચાસઠ હજાર મહાત્મા સાધુઓ, ખાસઠ હજાર ને ચારસેા સાધ્વી, નવસેા ચૌદ પૂર્વાંધારી, ત્રણ હજાર ને છસેા અવિધજ્ઞાની, ચાર હજાર ને પાંચસેા મન:પર્ય વધારી, તેટલાજ કેવળજ્ઞાની,સાત હજાર વૈક્રિય લબ્ધિવાળા, બે હજાર તે આઠસા વાદલબ્ધિવાળા, એ લાખ ને ચાલીશ હજાર' શ્રાવકે અને ચાર લાખ ને તેર હજાર શ્રાવિકાએ—આ પ્રમાણે પરિવાર થશે. ૧ અન્યત્ર એ લાખ ને ચાર હજાર શ્રાવકો ત્થા છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ સગ ૬ ઠ્ઠો ] શ્રી મદ્યવા ચક્રવતી ચરિત્ર [ ૧૮૩ પોતાના મેાક્ષસમય નજીક જાણીને પ્રભુ સ ંમેતશિખર ગિરિ પધાર્યાં. ત્યાં એકસે ને આઠ મુનિએની સાથે અનશન વ્રત ગ્રહણ કર્યુ. એક માસને અંતે જ્યેષ્ઠમાસની શુકલ પચમીએ ચંદ્ર. પુષ્યનક્ષત્રમાં આવતાં તે મુનિએની સાથે પ્રભુ મેક્ષપદને પ્રાપ્ત થયા. તરતજ ઇંદ્રાદિક દેવાએ આવીને શ્રી ધર્માંનાથ સ્વામીને અને સાધુઓને નિર્વાણુમહિમાના ઉત્સવ કર્યાં. અનંતનાથ સ્વામીના નિર્વાણુ પછી ચાર સાગરોપમ ગયા ત્યારે ધનાથ સ્વામીનુ નિર્વાણુ થયું. કૌમારવયમાં અઢીલાખ વર્ષે, રાજ્યમાં પાંચલાખ વર્ષોં અને વ્રતમાં અઢીલાખ વર્ષોં-એ પ્રમાણે એકંદર દશલાખ વષનું આયુષ્ય શ્રી ધર્મનાથ સ્વામીનું નિ`મન થયું. પુરૂષસિ'દ્ધ વાસુદેવ સિંહની જેવા પેાતાના હિ...સ્રકમ'થી આયુષ્ય પૂર્ણ કરીને મરણુ પામી છઠ્ઠી નરકભૂમિમાં ગયા. કૌમારવયમાં ત્રણુસા વ, માંડળિકપણામાં સાડાબારસા વ, દિગ્વિજયમાં સીત્તેર વર્ષોં અને રાજ્યમાં નવલાખ, અઠાણું હજાર, ત્રણસે ને એંશી વર્ષોં-એ પ્રમાણે પુરૂષસિંહ વાસુદેવનુ દશલાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું હતું. સત્તર લાખ વર્ષોંના આયુષ્યવાળા સુદર્શન ખલભદ્રે પેાતાના અનુજબ વાસુદેવને વિરહે વ્રતૃસ્નેહને વશ થઈ મહા કષ્ટ જીવિતને ધારણ કર્યું. સુદર્શન ચક્રને ધારણ કરનારા પેાતાના અંધુનુ મૃત્યુ જોઈને આર્દ્ર શેકને વશ થઈ રહેલા સુદર્શન અલભદ્રે પ્રાંત કીર્તિધર નામના સાધુની પાસે દીક્ષા ગ્રહણુ કરી, અને આયુષ્ય પૂર્ણ કરીને મેક્ષપદને પામ્યા. इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्ठिशलाका पुरुषचरिते महाकाव्ये चतुर्थे पर्वणि धर्मनाथपुरूष सिंह सुदर्शन निशुं भचरित વર્ણના નામ વક્રમ સર્જ || ્ || સ ૬ ઠ્ઠી. Da Da Da Da DADA DADA DADADA શ્રી મધવા ચક્રવતી ચરિત્ર. આ ભરતક્ષેત્રમાં મહીમ`ડળ નામે નગરમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીના તીને વિષે નરપતિ નામે રાજા હતા. એ ઉત્તમ રાજા અનાથ જનનેા નાથ હતા અને ચારિત્રમાં સાધુની જેમ ન્યાયમાં નિરંતર સાવધાન હતા. તે કદિ એક પુષ્પના ડી.ટથી પણ કેાઈ જનને મારતા નહાતા, કેવળ નવીન પુષ્પની જેમ યત્નવર્ડ સનું પાલન કરતા હતા. એ વિવેકી રાજા પગના આભષષ્ણુની પેઠે અથ તથા કામને અને મુગટની પેઠે ધર્મને અધરેાત્તરપણે (નીચા ઉચાપણું ) Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪] ત્રીજા ચક્રવતીને દિગવિજય [ ૪ થું ધારણ કરતા હતા. અનુત્તર સુખને આપનારા અરિહંત દેવ, સુસાધુ ગુરૂ અને દયામયી ધર્મનું મંત્રાક્ષરની પેઠે તે દયાન ધરતો હતો. એકદા બુદ્ધિમાન અને મોટા આશયવાળા એ રાજાએ રાજ્યને રોગની જેમ તજી દઈને વિશ્વને અભય આપનારી દીક્ષા ગ્રહણ કરી પાંચ સમિતિ વડે વિજય પ્રાપ્ત કરી તથા ત્રણ ગુપ્તિનું રક્ષણ કરવામાં તત્પર થઈ એ રાજમુનિએ રાજ્યની પિઠે ઘણુ કાળ પર્યત વિધિયુક્ત દીક્ષાનું પ્રતિપાલન કર્યું. દિવ્ય રત્નાલંકારની જેમ નિર્દોષ મૂળગુણ અને ઉત્તરગુણવડે તે અધિકપણે શોભવા લાગ્યા. ચિરકાળ વ્રત પાળી, પ્રાંત કાળધર્મ પામીને એ મહાત્મા મધ્યમ વેયકમાં અહમિંદ્ર દેવતા થયા. અહીં જબૂદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે સર્વ નગરીઓમાં શ્રેષ્ઠ શ્રાવસ્તી નામે નગરી હતી. અસંખ્ય ગુણરૂપ રવડે મૂર્તિમાન સમુદ્ર હોય તેવે સમુદ્રવિજય નામે ત્યાં વિજયી રાજા હતા. હમેશાં આનંદદાયકપણાથી મિત્ર અને અમિત્રના હદયથી તે કદિ પણ દૂર થત નહિ. સંગ્રામને વિષે ખેંચેલા નિર્મળ ખગરૂપ દર્પણમાં પ્રતિબિંબિત થયેલે તે બળવાન રાજાને આત્મા હમેશાં સન્મુખ જ રહેતા હતા. બળાત્કારે સર્વ દિશાઓને વશ કરીને પછી તેમને કાયમ વશ રાખવાને માટે તેણે પોતાને યશરૂપ અલંકાર આપ્યું હતું. ગાયનું ગોવાળ રક્ષણ કરે તેમ યથાવિધિ પૃથ્વીનું પાલન કરી ચગ્ય સમયે દૂધની જેમ કાંઈ પણ પીડા કર્યા વગર તે કર લેતે હતે. પવિત્ર લાવણ્યથી ભદ્ર અંગવાળી અને સર્વ ભદ્રના સ્થાન રૂપ ભદ્રા નામે તેને ધર્મચારિણી સ્ત્રી હતી. ધર્મની અબાધાએ તેની સાથે વિષયસુખ ભેગવતા સમુદ્રવિજય રાજાએ કેટલેક કાળ નિર્ગમન કર્યો. અનુક્રમે રૈવેયક દેવકમાં જે નરપતિ રાજાને જીવ હતું, તે ત્યાંનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂરું કરીને ભદ્રાદેવીની કુક્ષિમાં અવતર્યો. સુખે સૂતેલા ભદ્રાદેવીએ ચક્રવર્તીના જન્મને સૂચવનારા ચૌદ સ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં. ગર્ભ સમય પૂર્ણ થતાં ઉત્તમ લક્ષણવાળા, સુવર્ણની જેવા વર્ણથી શોભતા અને સાડીબેંતાલીશ ધનુષ્યના શરીરવાળા પુત્રને તેણે જન્મ આપે. આ પુત્ર પૃથ્વીમાં મઘવા (ઇંદ્ર) જે થશે એવું ધારીને સમુદ્રવિજયે તેનું મઘવા એવું નામ પાડયું. સૂર્યની પછવાડે ચંદ્ર જેમ આકાશને અલંકૃત કરે તેમ સમુદ્રવિજયની પછવાડે તેણે પૃથ્વીને અલંકૃત કરવા માંડી. એકદા મેઘમાં જ્યોતિની જેમ શસ્ત્રાગારમાં તેજથી દેદીપ્યમાન ચક્રરત્ન ઉત્પન્ન થયું. અનુક્રમે પુરહિત વિગેરે બીજા સર્વ રત્નો પણ સૌ સૌના યોગ્ય સ્થાનમાં ઉત્પન્ન થયાં અને ક્રમ પ્રમાણે તેમને આવીને મળ્યાં. પછી ચકરત્ન ચાલ્યું, એટલે તેની પાછળ દિગ્વિજય કરવાની ઈચ્છાએ મઘવાચક્રી પ્રથમ પૂર્વસમુદ્રના આભૂષણરૂપ માગધતીથે ગયા. જાણે દૂત આવ્યા હોય તેમ તેમના નામથી અંક્તિ એવું બાણ જોઈને માગધપતિએ ત્યાં આવી તેમની સેવાને આશ્રય કર્યો. પછી માગધપતિની જેમ દક્ષિણમાં વરદામવને અને પશ્ચિમમાં પ્રભાસપતિને જીતી લીધા. ત્યાંથી સમુદ્રના દક્ષિણ તટે જઈને સિંધુદેવીને સાધી. ત્યાંથી વૈતાવ્ય પર્વતે આવી વૈતાવ્યકુમારદેવને સવાધીન કરી, તેની ભેટ લઈ તમિશ્રા ગુફા પાસે આવ્યા. તે ગુફામાં દ્વારપાળની પેઠે રહેલા કૃતમાળ નામના દેવને વિધિપૂર્વક Page #223 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૬ હો ] ચક્રવતીનું પંચાત્વ પામવું [૧૮૫ સાધી લીધો. ત્યાંથી ચક્રવતીની આજ્ઞાથી સેનાપતિ ચર્મ રત્નવડે સિંધુને ઉતરીને તેના પશ્ચિમ નિકૂટમાં ગયે, અને તે ભાગ સાધીને પાછો આવ્યો, પછી સેનાપતિએ દંડરત્નવડે તે ગુફાનાં કમાડ ઉઘાડયાં, એટલે ચક્રવતીએ ગજરત્ન પર બેસીને સૈન્ય સહિત તેમાં પ્રવેશ કર્યો. કાકિણી રત્નવડે અંદર પ્રકાશ આપનારા મંડળે કરી ગજરત્નના કુંભસ્થળ ઉપર મણિરત્ન રાખી, તેની કાંતિના પ્રસારવડે અંદર ચાલ્યા. ગુફાની મધ્યમાં વિદ્ધકિરને રચેલા સેતુબંધવડે અત્યંત દુસ્તર એવી ઉમેગા અને નિમ્નગા નદી ઉતરી, પિતાની મેળે જેનાં કમાડ ઉઘડી ગયેલા છે એવા ઉત્તર દ્વારને માર્ગે થઈ ચક્રવતી સેના સાથે તે ગુફાની બહાર નીકળ્યા. ત્યાં આપાત નામના અતિ દુર્જય કિરાને, અસુરોને ઈંદ્ર જીતે તેમ મવવા ચક્રવર્તીએ જીતી લીધા. પછી ત્યાંથી સેનાપતિએ જઈને સિધુંના પૂર્વનિકૂટને જીતી લીધે; ચક્રવતીએ પિતે જઈને હિમાલયકુમારને સાથે અને ત્યાંથી અષભકૂટ જઈને ચક્રવતીએ કાકિણી રત્નવડે મઘવા ચક્રવર્તી ' એવું પિતાનું નામ લખ્યું. ત્યાંથી પાછા ફરતાં સેનાપતિ પાસે ગંગાનદીને પૂર્વનિકુટ સધાવ્યું અને પોતે ગંગાદેવીને સાધ્યા. પછી એ ત્રીજા ચક્રવત મઘવાએ વૈતાઢય પર્વતની બંને શ્રેણીના વિદ્યાધરેને લીલામાત્રમાં સાધી લીધા. વિધિ જાણવામાં ચતુર એવા ચક્રવતીએ ખંડપ્રપાતા ગુફાના દ્વારમાં રહેલા નાટ્યમાળ દેવને યથાવિધિ વશ કર્યો અને સેનાપતિ પાસે જેનાં કમાડ ઉઘડાવ્યાં છે એવી ખંડપ્રપાતા ગુફામાં થઈ મઘવા ચક્રવતી સમુદ્રજળમાંથી વહાણની જેમ વૈતાઢયમાંથી બહાર નીકળ્યા. ત્યાં ગંગાને મુખમાં નિવાસ કરી રહેલા નૈસર્પ વિગેરે નવનિ ધિઓ તેને સુખે વશ થઈ ગયા. સેનાપતિની પાસે ગંગાનો પશ્ચિમનિષ્ફટ સધાવ્યું. આ પ્રમાણે મઘવાચક્રીએ પખંડ. ભરતક્ષેત્રને વશ કર્યું. આગળ ચાલતાં અનુક્રમે ચક્રવતી પણાની સમગ્ર સામગ્રીથી પ્રકાશમાન થયેલા મઘવા ચક્રવતી, અમરાવતીમાં ઇંદ્ર આવે તેમ પોતાની શ્રાવસ્તી નામની નગરીમાં આવ્યા. ત્યાં દેવતાઓ અને રાજાઓએ એકત્ર થઈને પૂર્ણ સંપત્તિવાળા મઘવાચક્રીને વિધિપ્રમાણે ચક્રવતીપણાનો અભિષેક કર્યો. ચક્રવતપણમાં અભિષિક્ત થયા પછી એ મહારાજા બત્રીસ હજાર મુગટધારી રાજાએથી નિરંતર સેવાતા હતા, સોળહજાર દેવતાઓથી આશ્રિત હતા, નવ નિધિએથી તેમના મનોરથ પૂર્ણ થતા હતા, અને ચેસઠહજાર અંતઃપુરની સ્ત્રીઓની નયનકમળની માળાએથી નિત્ય પૂજાતા હતા, આ સિવાય બીજા પણ અનેક પ્રમાદનાં સ્થાનો તેમને સુલભ હતાં, તથાપિ તે પિતાના પિતૃપરંપરાથી આવેલા શ્રાવકધર્મમાં કદિ પણ પ્રમાદી થતા નહીં. તેમણે સુવર્ણ અને રત્નોથી દેવતાઓના વિમાન જેવા વિવિધ પ્રકારનાં ચૈત્યે જિનબિંબ સહિત કરાવ્યાં. જેમ તે પૃથ્વીના એકજ પતિ હતા, તેમ તેના મનમાં અéદેવ, સાધુ ગુરૂ અને દયામય ધર્મ એકપણે હતા. ઇંદ્રિયોને નિયમમાં રાખનાર એ ચક્રવતી, જેમ સર્વ રાજાએ તેની પૂજાને છોડતા નહતા તેમ પિતે દરરોજ ચિત્યપૂજાને છોડતા નહોતા. એવી રીતે દેશવિરતિ શ્રાવકપણે પિતાના ઘણા આયુષ્યને નિર્ગમન કરી મઘવાચક્રીએ અંતકાળે વિધિ પ્રમાણે દીક્ષા ગ્રહણ કરી. B - 24 Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ] ચક્રવતીનું પંચત્વ પામવું [ પર્વ ૪ થું પચવીશ હજાર કુમાર વયમાં, પચવીશ હજાર માંડળિકપણામાં, દશહજાર દિગ્વિજયમાં, ત્રણ લાખ ને નેવું હજાર ચક્રવતી પણામાં અને પચાસહજાર વતારાધનમાં-એમ એકંદર પાંચ લાખ વર્ષનું આયુષ્ય નિર્ગમન કરી, ઇંદ્રના જેવા વૈભવવાળા મઘવા ચક્રવતી નિર્મળ આત્માવાળા પંચ પરમેષ્ઠીનું સમરણ કરતાં કરતાં પંચત્વ પામીને સનકુમાર દેવલોકમાં મહદ્ધિક દેવતા થયા. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये चतुर्ये पर्वणि मघवाचक्रवती चरित વળને નામ પડ્ડ: સઃ || ૬ || સર્ગ ૭ મો. ૦૦૦૦ છonછnછલછલ (9099% ૦૦૦ શ્રી સનકુમાર ચક્રવર્તી ચરિત્ર. નાગકેની નગરી ભગાવતી, દેવનગરી અમરાવતી અને રાક્ષસપુરી લંકાથી પણ અધિક અને કાંચનની શોભાને ધારણ કરનારી કાંચનપુરી નામે નગરી છે. ત્યાં શત્રુની સ્ત્રીઓના અમ્રજળના પ્રવાહમાં મેઘતિ સમાન વિકમયશા નામે પરાક્રમી રાજા હતો. યુથપતિ ગજેદ્રને હાથણીઓની જેમ તેને અંતઃપુરમાં પાંચસે પ્રેમની પાત્ર રમણીઓ હતી. તે નગરીમાં સંપત્તિનો જાણે ભંડાર હોય તે નાગદત્ત નામે એક ઘણી સમૃદ્ધિવાળે સાર્થવાહ રહેતો હતો. સૌભાગ્યકારી, લાવણ્યવાળી અતિશય રૂપથી શોભતી, વિષ્ણુને લક્ષ્મીની જેમ તેને વિષ્ણુશ્રી નામે સ્ત્રી હતી. કાળાશ અને કેશની જેમ પરસ્પર પ્રેમ ધરતા તે દંપતી સારસ પક્ષીની જેમ નિરંતર સ્મરક્રીડામાં રસિકપણે વિહાર કરતા હતા. એકદા એ સુંદર સ્ત્રી કાતાલીય ન્યાયથી વિક્રમયશા રાજાની દ્રષ્ટિએ પડી. તેને જોતાંજ ચેરની જેમ કામદેવે જેનું વિવેકરૂપી ધન હરી લીધું છે એ તે રાજા વિચાર કરવા લાગ્યા કે “અહા ! આ સ્ત્રીનાં મૃગલીનાં જેવાં મનોહર લોચન, મયૂરની કળા જેવો સુંદર કેશપાશ, પાકેલા બિંબફળના બે ભાગની જેવાં કેમળ અને અરૂણ હેઠ, જાણે કામદેવને ક્રીડા કરવાના બે પર્વતો હોય તેવા પીન અને ઉન્નત સ્તન, નવીન લતાની જેવી સરલ અને કમળ ભુજા, વજના મધ્યની જેવો કૃશ અને મુષ્ટિગ્રાહ્ય મધ્યભાગ, સેવાળની જેવી સ્નિગ્ધ રમાવળી, આવર્તાના જેવી નાભી, લાવણ્યરૂપ સરિતાના તટ જેવા નિતંબ, કદળીના સ્થંભ સમાન ઉરૂ અને કમળ જેવા કોમળ ચરણ-એમ સર્વ અવય સુંદર છે, વધારે શું કહેવું? એ બીનું Page #225 -------------------------------------------------------------------------- ________________ સગ ૭] અસાર સંસાર સંબંધી વિક્રમયશા રાજાને થયેલ વિચારો [ ૧૮૭ સવં અંગ સંપૂર્ણ મનોહર છે. આવી સુંદર સ્ત્રીને જરાવસ્થાથી વિકળ ચિત્તવાળા વિધાતાએ યોગ્યતા જોયા વગર સ્મશાનમાં ઇદ્રસ્તંભની જેમ કોઈક અપાત્રમાં સ્થાપન કરેલી છે; તેથી એનું હરણ કરીને તેને મારા અંતઃપુરમાં સ્થાપન કરી વિધાતાના અનુચિત્ત પણાના દેષને હું ટાળી નાખું.” આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને કામદેવથી વિધુર થયેલા વિકમયશાએ તેનું હરણ કર્યું અને પિતાના યશને મલીન કર્યો. પછી તેને અંતઃપુરમાં લઈ જઈને તેની સાથે વિચિત્ર પ્રકારની કામદેવની લીલાવડે એકતાને ક્રીડા કરવા લાગ્યા. તે સ્ત્રીના વિયોગથી સાર્થવાહ, જાણે ભૂત વળગ્યું હોય, ધંતુરે ખાધ હેય, અપસ્મારનો વ્યાધિ થયે હોય, મંદિરાનું પાન કર્યું હોય, સર્ષેડ હેય, અથવા સન્નિપાત થયું હોય તેવો થઈ ગયે. એ પ્રમાણે તેનાથી વિયેગ પામેલા સાર્થવાહનો કેટલેક કાળ દુઃખમાં અને તેનો સંગ પામેલા રાજાનો કેટલેક કાળ સુખમાં નિર્ગમન થયું. રાજા વિક્રમ યશાને તે વિષ્ણુશ્રીની સાથેજ નિરંતર રમતા જોઈ તેના અંતઃપુરની બીજી સ્ત્રીઓએ ઈર્ષાથી કામણ કર્યું. તે કામણુ વડે ક્ષણે ક્ષણે ક્ષીણ થતી એ સાર્થવાહની સ્ત્રી, મૂળના ક્ષયવડે લતાની જેમ છેવટે જીવિતથી મુક્ત થઈ ગઈ. તેના મૃત્યુથી રાજા પણ જીવનૃતની' જેવો થઈ, નાગદત્તની પેઠે પ્રલા૫ અને વિલાપ કરવા લાગ્યો. “આ મારી પ્રિયા પ્રણયથી રીસાઈને ચૂપ રહેલી છે” એમ બોલતા રાજાએ તે મૃત્યુ પામેલી સ્ત્રીને અગ્નિમાં નાખવાને ના પાડી; પરંતુ મંત્રીઓએ વિચારી, રાજાને છેતરીને તે વિષગુશ્રીના કલેવરને અરણ્યમાં નખાવી દીધું. હે પ્રિયા! તું હમણાંજ હતી. હવે કેમ મારા સામું જોતી નથી? સંતાઈ જવાની કીડા કરવી રહેવા દે. વિયેગાગ્નિ મર્મને પીડા કરનાર હોવાથી મશ્કરીમાં પણ તેમ કરવું ઉચિત નથી. શું કૌતુકથી કીડાસરિતામાં તે એકલી નથી ગઈ? અથવા કીડાગિરિ કે ક્રીડેઘાનમાં તે નથી ગઈ? પણ તું મારા વિના શી રીતે કીડા કરીશ? આ હું તારી પછવાડે આવું છું.” આ પ્રમાણે બોલતે બાબતે રાજા તે તે પ્રદેશમાં ઉન્મત્તની પેઠે ફરવા લાગે. એમ ભમતાં ભમતાં ત્રણ દિવસ સુધી રાજાએ અન્નપાન લીધું નહીં. તે જોઈ મંત્રીઓએ તેના મૃત્યુની શંકાથી ભય પામીને તે સ્ત્રીના શરીરને અરણ્યમાં બતાવ્યું. તે વખતે એ શરીર ઉપર રીંછની પેઠે બધા કેશ વિશીર્ણ થઈ ગયા હતા; સસલાની પેઠે વનના કોઈ પક્ષિઓએ તેનાં લોચન ખેંચી લીધાં હતાં માંસના લેપી ગીધ પક્ષીઓએ તેનાં સ્તનને ચર્વિત કરી દીધાં હતાં, ફાઉડીઓએ તેના આંતરડાને સાર આકર્ષિત કર્યો હતો, મધપુડાની જેમ તેને મક્ષીકાઓના સમૂહે આચ્છાદન કરી દીધું હતું, પડવાથી ભાંગી ગયેલા પક્ષીના ઇંડાંની જેમ તેને ચારે બાજુએ કીડીઓ વળગી હતી, અને તેમાંથી દુર્ગધ કન્યા કરતી હતી. આવું વિષ્ણુશ્રીનું શરીર જોઈ રાજા વિક્રમયશા વિરક્ત થઈ આ પ્રમાણે વિચારવા લાગ્યો. અહો ! આ અસાર સંસારમાં કોઈ પણ સારી વસ્તુ નથી. આવા અસાર સ્ત્રીદેહમાં ૧ જીવતા છતાં મરણ પામેલા જેવો. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮] જિનધર્મ તથા અગ્નિશર્માનું વર્ણન [ પર્વ ૪ થું સારબુદ્ધિવડે ચિરકાળ મેહ પામેલા એવા મને ધિક્કાર છે! હળદરના રંગની જેવા આહાર્ય ગુણવાળી સ્ત્રીઓથી પરમાર્થ વેત્તા પુરૂષનું મન જ હરણ થતું નહીં હોય; બાકી તે સર્વ પુરૂષનાં મન હરણ થાય છે. વિષ્ટા, મૂવ, મળ, લેબ્સ, માંસ, મજજા અને અસ્થિથી પૂર્ણ તેમજ નસેથી ગુંથેલી એવી સ્ત્રીઓ ચર્મ (ચામડી)વડે મઢેલી હોવાથી માત્ર બહારથી રમણીય લાગે છે, પણ સ્ત્રીના શરીરને જે અંદર અને બહાર વિપર્યાસ થઈ જાય, અર્થાત્ અંદર છે તે બહાર આવે ને બહારનું અંદર જાય તે તે ગીધ અને શિયાળનેજ પ્રીતિવાળું થઈ પડે તેમ છે. કામદેવ જે સ્ત્રીરૂપ શાવટે આ જગતને જીતે છે તે પછી જે તુચ્છ પીંછાનું શસ્ત્ર ગ્રહણ કરે તેને મૂઢ બુદ્ધિવાળ સમજ. સંકલ્પમાંથી ઉત્પન્ન થનારા એ કામદેવે અહા ! આ બધા વિશ્વને હેરાન કરી દીધું છે, તેથી તેનું મૂળ જે સંક૯૫ તેને જ હું ત્યાગ કરી દઉં.” આ પ્રમાણે વિચારી સંસારથી વિરક્ત થયેલા મોટા મનવાળા વિક્રમયશા રાજાએ સુવતાચાર્ય પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી. પછી પિતાના દેહ ઉપર નિઃસ્પૃહ થઈ એક, બે અને મારા ઉપવાસ વિગેરે તપસ્યા કરી સૂર્ય જેમ કિરણોથી જળને શેષે તેમ તેણે પિતાના શરીરને શેષવી નાખ્યું. એ પ્રમાણે દુસ્તપ તપ આચરી કાળગે મૃત્યુ પામી તે સનકુમાર દેવલોકમાં શ્રેષ્ઠ આયુષ્યવાળા દેવતા થયા. દેશસંબંધી આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી ચવી રત્નપુર નામના નગરમાં જિનધર્મ નામે શ્રેષ્ઠિપુત્ર થયા. એ શ્રેષ્ઠિકુમાર બાળપણથીજ જેમ સમુદ્ર મર્યાદાને પાળે તેમ બાર પ્રકારના શ્રાવકધર્મને પાળતું હતું, આઠ પ્રકારની પૂજાવડે તીર્થંકરની આરાધના કરતા હતા, એષણીય વિગેરે દાનથી મુનિરાજને પ્રતિલાભો હતો, અને અસાધારણ વાત્સલ્યભાવથી સાધર્મિક જનને દાનવડે પ્રસન્ન કરતું હતું. આ પ્રમાણે તેણે કેટલેક કાળ નિર્ગમન કર્યો. આ તરફ નાગદત્ત પ્રિયાના વિરહથી દુઃખી થઈ, આર્તધ્યાનવડે મૃત્યુ પામી તિર્યંચનિમાં પરિભ્રમણ કરવા લાગ્યો. અનુક્રમે ચિરકાળ સંસારમાં ભમી સિંહપુર નામના નગરમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણને પુત્ર થયે. કેટલેક કાળે ત્રિદંડીપણું ગ્રહણ કરી અજ્ઞાનતામાં તત્પર થઈ ફરતે ફરતે રત્નપુર નગરે આવ્યું. તે નગરમાં હરિવાહના નામે અન્ય ધમી રાજા હતું, તેણે તે ત્રિદંડી પરિવ્રાજકને નગરમાં આવેલા સાંભળીને પારણને દિવસે પિતાને ત્યાં આવવા નિમંત્રણ કર્યું. ત્યાં આવેલા અગ્નિશ સન્યાસીએ દૈવયોગે રાજદ્વારમાં આવી ચડેલા પેલા જિનધર્મ નામના વણિકકુમાર જે. તેને જોતાં જ પૂર્વ જન્મના વૈરથી અગ્નિશર્મા અષિનાં નેત્રે રોષથી રાતાં થઈ ગયાં. તત્કાળ અંજલિ જેડી પાસે ઉભેલા હરિવહન રાજા પ્રત્યે તે બેલ્યો-હે રાજા! આ શ્રેષ્ઠીના પૃષ્ઠભાગ ઉપર અતિ ઉષ્ણુ દૂધપાકનું પાત્ર મૂકીને જે ભોજન કરાવશો તે હું ભજન કરીશ, અન્યથા કરીશ નહીં.” રાજાએ કહ્યું-“બીજા પુરૂષના પૃષ્ઠ ઉપર થાળ મૂકીને હું તમને ભેજન કરાવીશ.” આ પ્રમાણેનાં રાજાનાં વચન સાંભળીને તે ત્રિદંડી ઇંધ કરીને ફરીવાર બે-“આ પુરૂષનાજ પૃષ્ટ ઉપર અતિ ઉષ્ણ Page #227 -------------------------------------------------------------------------- ________________ સગ 9 ] સનસ્કુમારને જન્મ [ ૧૮૯ દૂધપાકનું પાત્ર મૂકીને જ હું ભજન કરીશ, નહીં તે અકૃતાર્થ પણે આવ્યું તેમ ચાલ્યા જઈશ. રાજા તેને પરમ ભક્ત હતો, તેથી તે તેમ કરવાને કબુલ થયે. જિનશાસનથી બાહ્ય એવા પુને વિવેક કયાંથી હોય! પછી રાજાની આજ્ઞા થવાથી તેણે પૃષ્ઠભાગ ધર્યો. તેની ઉપર ઉષ્ણ ભજન મૂકીને તે ત્રિદંડી ભેજન કરવા લાગ્યા. દાવાનળને હાથી સહન કરે તેમ જિનધર્મકુમારે પાત્રના તાપને સહન કર્યો, અને “મારા પૂર્વ કર્મનું આ ફળ છે, તે કર્મ આ મિત્રના યોગથી ત્રટી જાઓ.” એમ ચિરકાળ ચિંતવન કરતા તે કુમાર સ્થિર રહ્યો. જ્યારે તે ત્રિદંડી જમી રહેવા આવ્યું તે વખતે તેની ઉષ્ણતાથી ઉછળેલા રૂધિર, માંસ અને ચરબીના રસથી તે પાત્ર કાદવપરથી સરી પડે તેમ કુમારના પૃષ્ઠ ઉપરથી લપસી પડયું. ત્યાંથી પિતાને ઘેર આવીને પોતાના સંબંધવાળા સર્વ લેકોને બેલાવી જિનધર્મમાં વિચક્ષણ એવા જિનધર્મકુમારે પોતાનું સર્વ દુષ્કૃત્ય ખમાવ્યું. પછી ચૈત્યપૂજા કરી, મુનિ પાસે આવીને તેણે યથાવિધિ દીક્ષા ગ્રહણ કરી. પછી નગરમાં નીકળી પર્વતના શિખર ઉપર ચઢીને પૂર્વ દિશાની સામે પૃષ્ઠભાગ ખુલ્લો રાખીને તેણે કાત્સગ કર્યો. તે વખતે રૂધિરમય તેને પૃષ્ઠને ગીધ અને કંક પક્ષીઓ ચાંચથી ચુંથતા હતા, તથાપિ તેણે બીજી દિશાઓની સામે પણ કાર્યોત્સર્ગ ધારણ કર્યો. એ પ્રમાણે નવકારમંત્રના ધ્યાનમાં તત્પર રહી એવી પીડા સમ્યક્ પ્રકારે સહન કરતે જિનધર્મકુમાર મૃત્યુ પામીને સૌધર્મક૯પને વિષે ઇંદ્ર થશે. પેલે ત્રિદંડી મૃત્યુ પામી આભિગિક કર્મવડે ઇંદ્રને ઐરાવત નામે હાથી થયે. પછી આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી ચ્યવને તે ત્રિદંડીને જીવ કેટલાક ભવમાં ભ્રમણ કરી અસિત નામે યક્ષરાજ થયે. આ જીપમાં કુરૂજાંગલ દેશને વિષે હસ્તિનાપુર નામે નગર હતું. તે નગરમાં અશ્વોની સેનાથી પૃથ્વીમંડળને આચ્છાદન કરનાર અને મંગળવડે શત્રુઓના મંડળને જીતનાર અશ્વસેન નામે રાજા હતે ગુણરૂપ રત્નના રેહણાચળરૂપ તે રાજામાં દૂધમાં પુરાની જેમ દેશની એક કણી પણ ન હતી. “મને આ તૃણ સમાન ગણે છે” એવું ધારીને સૌભાગ્ય મેળવવાની ઈચ્છાએ લમી અસિધારા વ્રત કરવાને માટે તેની પાસે સ્થિર થઈ રહી હતી. યાચકોને આવતાં જોઈ તેને અતિશય હર્ષ થતા અને પિતાની આપવાની ઈચ્છાના અનુમાનથી જે તે થેડી યાચના કરે તે તેના મનમાં ખેદ થતું હતું. તેને સહદેવી નામે મહારાણ હતી. તે રૂપથી જાણે પૃથ્વી પર કેઈ દેવી આવેલી હોય તેવી જણાતી હતી. હવે પહેલા દેવલોકમાં ઈંદ્ર સંબંધી લક્ષ્મી ભેળવીને જિનધર્મકુમારને જીવ તે સહદેવીના ઉદરમાં અવતર્યો. તે વખતે સહદેવીએ હસ્તી વિગેરે ચૌદ મહા સ્વપ્ર મુખમાં પ્રવેશ કરતાં જોયાં. અનુક્રમે પ્રસવ સમય આવતાં અદ્વિતીય પર વૈભવવાળા, જાતિવંત સુવર્ણના જેવી કાંતિવાળા અને સર્વ લક્ષણે પરિપૂર્ણ એક કુમારને તેણે જન્મ આપે. અશ્વસેન રાજાએ જગને આનંદ આપનારા મેટા ઉત્સવથી તેનું સનકુમાર એવું નામ પાડ્યું. સુવર્ણના છેદ જેવા ગૌર અંગવાળો એ બાળક બાળ ચંદ્રની જેમ લેકેનાં નેત્રને પ્રસન્ન કરતે અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યું. એક રાજાના ઉત્કંગમાંથી બીજા રાજાના ઉસંગમાં સંચરતે તે બાળક છતાં પણ અપ્રતિમ રૂપવડે જોતાંજ સ્ત્રીઓનાં નેત્રને અને મનને હરી લેતે. સર્વાગયુક્ત Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] સનત્કુમારનું અશ્વસહિત અદ્રશ્ય થવું [ પ ૪ થ’ શબ્દશાસ્ત્ર અને ખીજા' સ` જ્ઞાનનું માત્ર ગુરૂના સુખમાંથી એક ગષની લીલાએ તેણે પાન કરી લીધું. રાજ્યલક્ષ્મીના ભુવનના સ્તંભરૂપ એવાં શસ્ત્રશાસ્ત્ર અને અર્થશાસ્ત્રો જાણે ખીજા ભુજસ્તંભ હોય તેમ તેણે ગ્રહણ કરી લીધાં. નિળ કળાનિધિ (ચંદ્ર)ની પેઠે અનુક્રમે વધતા એવા તેણે એક લીલામાત્રમાં ખીજી સર્વ કળાએ પણ ગ્રહણ કરી લીધી, પછી મલાકમાંથી જેમ સ્વગને પ્રાપ્ત કરે, તેમ તે સાડીએકતાળીશ પ્રનુષ્ય ઊંચી કાયાવાળા થઈ શીશુવયમાંથી યૌવનવયને પ્રાપ્ત થયા. તે સનત્કુમારને કાલિંદીસુરના પુત્ર મહેન્દ્રસિહ નામે એક પરાક્રમે વિખ્યાત મિત્ર હતા. એક વખતે વસંત ઋતુ પ્રાપ્ત થતાં સનકુમાર તે મહેંદ્રસિંહની સાથે મકરંદ નામના ઉદ્યાનમાં કૌતુકથી ક્રીડા કરવા ગયેા.નંદનવનમાં દેવકુમારની જેમ તે ઉદ્યાનમાં સનત્કુમારે મિત્રની સાથે વિચિત્ર પ્રકારની ક્રીડાએથી ક્રીડા કરી. તે વખતે અશ્વસેન રાજાને ભેટ તરીકે પાંચધારામાં ચતુર અને સર્વાં લક્ષણે લક્ષિત એવા અનેક અવેા આવેલા હતા, તેમાંથી જળતર‘ગની જેવા ચપળ જલધિકલ્લાલ નામે એક અશ્ર્વ તેમણે સનત્કુમારને અણુ' કર્યાં. તે અશ્વને જોતાંજ કુમાર ખીજી ક્રીડા તજી દઇને તેનાપર આરૂઢ થયા. કારણકે રાજપુત્રોને સં કૌતુક કરતાં હાથી ઘેાડા સબ'ધી અધિક કૌતુક હાય છે. એક હાથમાં ચાબુક અને ખીજા હાથમાં લગામ લઇને પલાણુરૂપ આસનનેા ૨૫ કર્યાં વગર એ ઉવડે પ્રેરીને તેણે અશ્વને ચલાવ્યેા. તત્કાળ ચરણુવડે પૃથ્વીને સ્પર્શ કર્યા સિવાય આકાશમાંજ ચાલતા તે અશ્વ જાણે સૂના ઘેાડાને જોવા ઈચ્છતા હાય તેમ વેગથી દડચો. જેમ જેમ કુમાર તેને લગામથી ખેંચવા લાગ્યા તેમ તેમ વિપરીત શિક્ષાવાળા તે અશ્ર્વ અધિક અધિક દોડવા લાગ્યા. આસપાસ ખીજા ઘેાડેસ્વાર રાજપુત્રો અશ્વ દોડાવતા સાથે ચાલતા હતા. તેએાના મધ્યમાંથી જાણે અશ્ર્વરૂપે રાક્ષસ હાય તેમ તે અશ્વ આગળ પડયો. સ રાજાઓના જોતાં જોતાં નક્ષત્રોમાંથી ચંદ્રની જેમ સનત્યુમાર સહિત અશ્વ અદ્રશ્ય થઈ ગયેા. વહાણને નદીનું પૂર ખે`ચી જાય તેમ પેાતાના કુમારને અવે આકષ ણુ કરેલા જાણી અશ્વસેન રાજા મેાટી અશ્વસેના લઇને તેને પાછે લાવવા માટે પછવાડે ચાલ્યા. “ આ અશ્ર્વ ચાલ્યું જાય, આ તેનાં પગલાં છે, આ તેનાં ફીણ અને લાળ પડેલી છે.” એ પ્રમાણે સાથેના લેાકેા કહેતા હતા, તેવામાં બ્રહ્માંડને પૂરનારી ધમણુરૂપ જાણે અકાળે થયેલી કાળરાત્રિ હાય તેવી સૃષ્ટિને અંધ કરનારી મેાટી પ્રચંડ વાવલી (પવનની શ્રેણી ) ચડી આવી. વાદળાદિવડે ગૃહની જેમ ઉડતી રજવડે દિશાએ ઢંકાઈ ગઈ. સૈન્ય સવ સ્ત...ભિત થઈ ગયુ. એક પગલું પણ ભરી શકવાને કેાઈ સમ થયું નહીં. રજરૂપ તરંગની શ્રેણીવડે કુમારનાં અશ્વનાં પગવાં અને ફીણુ વિગેરે સચિન્હાના ભંગ થઈ ગયા. નીચે, ઉંચે, સમાન ભૂમિએ અને કરતુ વૃક્ષાદિ કાંઈ દેખાવા ન લાગ્યું. જાણે સ જન પાતાળમાં પેઠા હોય તેમ થઈ ગયું. સર્વ સૈનિકેા, સમુદ્રના જળમાં જેએનાં વહાણુ ભમવા માંડથાં હોય તેવા વહાણવટીઓની જેમ એને ઉપાય કરવામાં મૂઢ થઈ આકુળ વ્યાકુળ થઈ ગયા. ૧ કાગળા. Page #229 -------------------------------------------------------------------------- ________________ [૧૯૧ સગ૭ ] મહેન્દ્રસિંહનો અટવીમાં પ્રવેશ આ દેખાવ જોઈ કુમારના મિત્ર મહેંદ્રસિંહે નમસ્કાર કરી અશ્વસેન રાજાને વિજ્ઞપ્તિ કરી કે “હે દેવ ! આ દૈવની દુર્ઘટ ઘટના જુ. કયાં કુમાર ! કયાં આ દૂરદેશી અશ્વ ! ક્યાં શીલ જાણ્યા વગરના તે અશ્વ ઉપર તેનું ચઢવું! કયાં તે દુષ્ટ અશ્વથી કુમારનું હરણ! અને કયાં રજની દષ્ટિમાર્ગને આછાદન કરનારી આ વાવલી ! તથાપિ એક સામંતરાજાની પેઠે તેવા દૈવને છતી આપ સ્વામીની જેવા તે મારા મિત્રને હું શોધી લાવીશ. હે પ્રભુ! પર્વતની ગુફાઓમાં અને તેના ઉંડા શિખરોમાં, ઘાટી વૃક્ષઘટાથી દુર્ગમ એવી અટવીઓમાં, પાતાળની જેવા નદીઓના કોતરોમાં, નિજન પ્રદેશમાં અને બીજા દેશોમાં અલેપ પરિવાર સાથે વા એકાકીપણે કુમારની શોધ કરવી મને સહેલ પડશે. આ૫ મહારાજા જ્યાં ત્યાં સિન્ય લઈ શોધવા જશે તે નાની શેરીમાં ગજેંદ્રના પ્રવેશની પેઠે ઘણું મુશ્કેલ પડશે.” આ પ્રમાણે વારંવાર કહી ચરણમાં પડી મહેંદ્રસિંહે અશ્વસેન રાજાને પાછા વાળ્યા; એટલે તે દુઃખીપણે પોતાના નગરમાં આવ્યા. પછી સારસાર પરિમિત પરિવાર લઈ ગજેંદ્રની પેઠે દુર્વાર એ મહેંદ્રસિંહ તત્કાળ મેટી અટવીમાં પેઠે. તે અટવીમાં ગુંડાઓએ શાંગડાથી ઉખેડેલા પાષાણે વડે સર્વ માર્ગ વિષમ થઈ ગયો હતે. ઘામથી પીડાતા ડુકકરોએ પ્રવેશ કરીને નાના તળાવને કાદવમય કરી નાખેલા હતા. પ્રૌઢ રીના નાદથી ગુફાઓમાં પડછંદ પડતા હતા. ગુફામાં બેઠેલા કેશરી સિંહના નાદથી ભયંકર દેખાવ થઈ રહ્યો હતે. ઉંચી ફાળ ભરતા ચિત્રાઓના સમૂહથી મૃગેનાં ટેળાં આકુળવ્યાકુળ થઈ જતા હતાં. પશુઓને ગળી જઈને અજગરે વૃક્ષને વીંટાઈ રહ્યા હતાં. ચમરૂ મૃગોનાં ટોળાં માર્ગમાં વૃક્ષોની છાંયામાં બેઠાં હતાં. સિંહણ સાથે જળપાન કરતા સિંહોએ માર્ગની સરિતાઓને રૂંધી હતી અને ઉન્મત્ત હાથીઓએ માર્ગનાં વૃક્ષોની ભાંગેલી શાખાવડે તે અટવી દુર્ગમ થઈ ગઈ હતી. આવી અટવીમાં સનસ્કુમારને શોધ કરવા તેણે પ્રવેશ કર્યો. કાંટવાળા વૃક્ષેથી, શિકારી પ્રાણુઓથી અને ખાડાઓથી વિકટ એવી તે મહાટવીમાં અટન કરતાં તેની સાથેનું સર્વ સૈન્ય છુટું પડી ગયું. અનુક્રમે ખેદ પામી ગયેલા સાથેના મંત્રી અને મિત્રાદિકે છડી દીધેલે મહેંદ્રસિંહ સંગ રહિત મુનિની જેમ એકલેજ ફરવા લાગે. મોટા મોટા લતાગૃહોમાં અને પર્વતોની ગુફામાં તે પલ્લી પતિની જેમ ધનુષ્ય લઈ એકલે ભમતો હતો. વનના હાથીઓના નાદમાં અને સિંહના વનિમાં વીર સનસ્કુમારના નાદની શંકાથી તે દેડવા લાગ્યો અને જ્યારે ત્યાં પોતાના મિત્રને જ નહીં, ત્યારે તે વળી પાછા ઉછળતા ઝરણાના દવનિ ઉપર શંકા કરીને ત્યાં ઉતાવળ દેડી ગયો. પ્રેમની ગતિ એવીજ છે. નદી, હાથી અને સિંહને તેણે કહ્યું કે “મારા બંધુની જે ધ્વનિ અહીં થાય છે, તેથી તે તમારી પાસે હોય તેમ લાગે છે, કારણ કે એક અંશના દર્શનથી સર્વ લભ્ય થાય છે.” આ પ્રમાણે સર્વ જગ્યાએ પિતાના મિત્રને જ્યારે નહીં ત્યારે પછી વૃક્ષઉપર ચડી ભૂલા પડેલા વટેમાર્ગુની પેઠે તેણે વારં ૧ ઘટે તેવું ઘટાવવાની બનાવવાની શક્તિ, ૨ અશ્વની ગતિ વિગેરે. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ] મિત્ર શોધમાં દુઃખીપણે મહેન્દ્રસિંહે નિર્ગમન કરેલ વર્ષ [ પ ૪ થું વાર દિશાઓ જોવા માંડી. તે વખતે વસંતઋતુ હોવાથી અશોકમાં શોક ધરતો, બકુલમાં આકુલવ્યાકુલ થતો, આમ્રવૃક્ષને નહીં સહન કરતે, મલ્લિકામાં દુર્બળ થતે, કર્ણિકારને તિરસ્કાર કરતો, ગુલાબમાં લાલચેળ થતે, સિંદુવારથી દૂર રહેત, ચંબેલીથી કંપાયમાન થતું, દુર્જનની જેમ મલયાનિલથી વિમુખ રહેતે, કેકિલાના પંચમ સ્વરના ઉચ્ચારમાં કાન ફેડે છે એમ માનતે અને ચંદ્રનાં કિરણોથી પણ તાપને શાંત નહીં કરતે મહેંદ્રસિંહ, દરિદ્રીના પુત્રની જેમ એકાકીપણે મહા દુઃખમાં વસંત સમયને નિર્ગમન કરતો હવે, જાણે અગ્નિના ખેટાવર પાથરેલા હોય તેમ ચરણકમળને બાળતી એવી સૂર્યકિરણેથી તપેલી રજવડે પગે શું જાતા, તરતમાં જ બુઝાઈ ગયેલા દાવાનળની ભસ્મ વડે દુરસંચર એવા માર્ગમાં જાણે અગ્નિસ્તંભને રચતો હોય તેમ ચરણના તાપને નહીં જાણતા, અગ્નિની જવાલા હોય તેવા ઉષ્ણુ વાયુથી શરીરને લાગતા તાપને ગિરિમાં ફરનારા હાથીની જેમ નહીં ગણકારતા અને રેગી જેમ કવાથ પીએ તેમ સરિતાના કાદવવાળા અને ઉષ્ણ પાણીનું પાન કરતા તે મહેંદ્રસિંહે એકાકીપણે ભમી ભમીને ગ્રીષ્મ ઋતુને નિર્ગમન કરી. જેના મુખમાં વિદ્યુત છે એવા રાક્ષસની જેમ વિશ્વને વિભ કરનારા મેઘથી હૃદયમાં ક્ષેભ નહીં પામતા, તીક્ષણ બાણની જેમ અખંડ ધારાવડે વીંધાઈ જતાં પણ સદ્ધબદ્ધ થયેલા સુભટની જેમ જરા પણ નહિ મુંઝાતા, સ્થાને સ્થાને વેગથી વૃક્ષને ઉમૂલન કરનારી વનની દુસ્તર નદીઓને રાજહંસની પેઠે અનાયાસે ઉતરી જતા અને વરાહની જેમ કાદવવાળા માર્ગને લીલામાત્રમાં ઉલ્લંઘન કરતા એ મહેદ્રસિંહે મિત્રની શોધમાં વર્ષા ઋતુ પણ ઉલ્લંઘન કરી. ત્યાર પછી મસ્તક પર ચિત્રાનક્ષત્રને ઘેર તાપ અને પગમાં તપેલી રેતીને સહન કરવાથી અગ્નિના સરાવસંપુટની અંદર જાણે વસેલ હોય તે અનુભવ કરતા, સ્વચ્છ જલમાં કમલેમાં અને હંસાદિક પક્ષીઓમાં અવિશ્રાંત હૃદયે “રે મિત્ર! તું કયાં છે?” એવી રીતે પિકારતા, મદગંધી સપ્તવર્ણની વાસથી ક્રોધ પામી દોડતા હાથીઓની વચમાં વનાંતરે આવેલા હાથીની જેમ ચાલતા અને મિત્રની પેઠે કમલના સુગંધી પવને પ્રેરેલા તે મહેંદ્રસિંહે શરદઋતુના મેઘની જેમ ભમી ભમીને શરદઋતુને ઉલ્લંઘન કરી. ત્યારપછી જાણે હિમાલયને બંધુ હોય તેવા ઉત્તરદિશાના પવનને સરોવર અને નદીઓના હિમરૂપ થયેલા જળમાં દાવાનળથી પણ અદાા છતાં જલમાં દહન થતી એવી પદ્મ, કલ્હાર, કૈરવ અને ઉ૫લની પંક્તિઓમાં અને શિતથી પીડિત હોવાથી દાવાનલની પણ ઈચ્છા કરતા કિરાત લેકમાં દઢ નિશ્ચયથી ફરતા એવા તેણે હેમંતઋતુ પણ નિગમન કરી. ત્યારપછી વૃક્ષના શીર્ણ થઈ પડી ગયેલા જાનુ સુધી જીણું પત્રમાં ગુપ્ત રીતે રહેલા સર્ષ અને વીંછીઓની ઉપર નિઃશંકતાથી ચરણન્યાસ કરતા અને કર્ણના મર્મને વધતા હોય તેવા દુશવ મર્મર શબ્દવડે જાગ્રત થઈ ઉંચા કાન કરી રહેલા કેસરીસિંહોના નાદથી પણ નહીં કંપતા એવા તેણે નવીન પલ્લવના સ્વાદમાત્રથી ઉદરને ભરતા છતા શિશિરઋતુને મિત્રની પીડાવડે અતિ ઠંડા થઈ જઈને નિર્ગમન કરી. એવી રીતે સનકુમારની શોધને માટે અટવિમાં ફરતાં મહેન્દ્રસિંહને એક વર્ષ ચાલ્યું ગયું. Page #231 -------------------------------------------------------------------------- ________________ સગ ૭ મો] મહેન્દ્રસિંહને પ્રાપ્ત થયેલ મિત્રસમાગમ [૧૯૩ - એક વખતે તે અટવીમાં કેટલેક દૂર જઈને નિમિત્તિઓની જેમ ઉંચું મુખ કરી દિશાઓને જેતે હતો, તેવામાં જલકુકડી, કૌંચ, હંસ અને સારસ પક્ષીઓને હર્ષકેળાહલ તેના સાંભળવામાં આવ્યો અને કમળની ખુશબને વહન કરતા પવનથી તેને આશ્વાસન મળ્યું; તેથી તે અનુમાન વડે “અહીં નજીકમાં કઈ સરોવર છે” એ તેને નિશ્ચય થયે. તત્કાળ આનંદનાં અશ્રુ આવવાથી મિત્રને સમાગમ થશે, એ નિશ્ચય કરી રાજહંસની પેઠે તે સરોવરની સન્મુખ ચાલ્યા. આગળ જતાં ગાંધાર રાગમાં ગવાતું ગાયન, મધુર વેણુનો નાદ અને મનહર વીણાને ઇવનિ તેના સાંભળવામાં આવ્યું. એટલે હર્ષ સહિત આગળ ચાલતાં વિચિત્ર વેષધારી રમણીઓની વચમાં રહેલા અને પ્રિય છે દર્શન જેનું એવા પિતાના મિત્ર સનકુમારને તેણે દીઠે. તત્કાળ તેના મનમાં વિચાર થયે કે “શું આ મારો પ્રિય મિત્ર સનકુમાર છે! વા શું કોઈ માયા છે! કે શું ઇંદ્રજાળ છે! અથવા શું મારા હૃદયમાંથી બહાર નીકળીને તે અહીં પ્રગટ થયું છે !” આ વિચાર કરતો હતો, તેવામાં કઈ વૈતાળિકના મુખમાંથી આ પ્રમાણે કર્ણમાં અમૃત જેવાં વાક્ય તેને સાંભળવામાં આવ્યાં-“કુરૂવંશ રૂપી સરોવરમાં હંસ સમાન, અશ્વસેન રૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન અને સૌભાગ્યમાં કામદેવ સમાન છે સનકુમાર! તમે જય પામે. વળી વિદ્યાધરની કન્યાઓની ભુજલતાને આલિંગન કરવાનું વૃક્ષ અને વૈતાઢય ગિરિની બને શ્રેણીની જયલક્ષ્મીવડે આઢય એવા હે કુમાર ! તમે જય પામો.” આ પ્રમાણે સાંભળતાંજ ગ્રીષ્મથી તપેલે હાથી જેમ જલાશય સમીપે આવે તેમ તે સનકુમારની પાસે ગયે. અશ્રુધારાની સાથે ચરણકમળમાં પડતા મહેંદ્રસિંહને ઉભું કરીને સનકુમારે આલિંગન કર્યું. અતકિત થયેલ પરસ્પરના સમાગમથી વિસ્મય પામેલા બનને મિત્રો વર્ષાકાળના મેવની જેમ હર્ષાશ્રને વર્ષાવવા લાગ્યા. વિદ્યાધરોના કુમારેએ આશ્ચર્યથી જાયેલા બંને મિત્રો રમે રમે હર્ષિત થઈ મોટાં મૂલ્યવાળા આસન ઉપર બેઠા. દષ્ટિ અને મન બીજે નહીં રાખતાં તે બને પરસ્પર ગીની જેમ રૂપસ્થ ધ્યાનની મુદ્રામાં પરાયણ થયા. સનકુમારના યોગથી મહેન્દ્રસિંહને શ્રમ દિવ્ય ઔષધથી રોગની જેમ ઉતરી ગયે. પછી સનકુમાર પોતાના નેત્રનાં હર્ષાશ્રુ લુંછી અમૃત જેવી વાણીવડે મહેંદ્રસિંહ પ્રત્યે બે “પ્રિય મિત્ર! અહીં શી રીતે આવ્યા? એકાકી કેમ છે? હું અહીં છું તે તમે શી રીતે જાયું? આટલે વખત કયાં નિર્ગમન કર્યો? મારે વિયેગ થતાં પૂજ્ય પિતાએ શી રીતે પ્રાણ ધારણ કર્યા અને માતાપિતાએ આવા દુર્ગમ પ્રદેશમાં તમને એકલા કેમ મેકલ્યા?” આ પ્રમાણે કુમારે પૂછયું, એટલે મહેંદ્રસિંહે ગગદ્ વાણીએ પોતાનું પૂર્વ વૃત્તાંત યથાર્થ રીતે કહી આપ્યું. પછી સનસ્કુમારે ચતુર એવી વિદ્યાધરોની રમણીઓ પાસે તેને સ્નાન અને ભેજનાદિ કરાવ્યું. પછી વિસ્મયથી પ્રફુલ્લિત લેનવાળો મહેંદ્રસિંહ વિનયથી અંજલિ જેડી બે“પ્રિય મિત્ર! તે તુરંગ પછી તમને કેટલી ભૂમિ સુધી લઈ ગ? અને ત્યારથી થયેલા મારા વિયેગમાં તમને શું પ્રાપ્ત થયું? તેમજ આ સમૃદ્ધિ તમને કયાંથી પ્રાપ્ત થઈ? તે જે મારાથી B - 25 Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ] અને મિત્ર વચ્ચે થયેલ વાતચિત [ પ ૪ થું ગે।પવવા ચેગ્ય ન હાય તે પ્રસન્ન થઈ ને કહેવાને ચેાગ્ય છે.” આવાં તેનાં વચન સાંભળી સનત્કુમારે ચિત્તમાં વિચાર કર્યા કે “ આ આત્મ સમાન મિત્રથી ગે।પવી રાખવા ચેાગ્ય કાંઈ પણ નથી, પરંતુ જો કેઈ ખીજે પણ પેાતાનું વૃત્તાંત કહે તે! તેથી પણ મહાત્માએ લજ્જા પામે છે, તે મારૂ' વૃત્તાન્ત સ્વમુખે શીરીતે કહું ? માટે ખીજા પાસે કહેવરાવુ` ' આવી રીતે નિશ્ચય કરી તે અશ્વસેનના કુમારે પેાતાના વામ પડખે રહેલી પ્રિયાને એવી આજ્ઞા કરી કે “ વિદ્યાથી મારા વૃત્તાન્ત જાણનારી હે પ્રિયા બકુલમતિ! આ મારા મિત્ર મડ઼ેંદ્રસિ ંહને મારી કથા કહી સ`ભળાવેા, કેમકે અત્યારે મારાં નેત્રકમળમાં નિદ્રા આવે છે.” આ પ્રમાણે કહી સનત્કુમાર સુવાની ઇચ્છા દેખાડીને અંદર ગયા. હવે બકુલમતિ વિદ્યાધરી મહેદ્રસિંહને કહે છે-“હે રાજા! તમેા સૌના જોતજોતામાં તે અશ્વે તમારા મિત્રનું હરણ કર્યાં પછી વેગવડે દોડતા તેણે યમરાજના રહસ્ય ક્રીડાસ્થાન જેવી એક મેટી અને ભયંકર અટવીમાં પ્રવેશ કર્યાં. ખીજે દિવસે પણ પંચય ધારાથી તે અશ્વ ચાલવા લાગ્યા. પરંતુ પછી મધ્યાહ્નકાળ થયેા ત્યારે ક્ષુધા અને પિપાસાથી પીડિત થઈ ને જિહ્વા કાઢને તે ઉભા રહ્યો; એટલે શ્વાસથી જેના કંઠ પૂરાઈ ગયા છે અને જેના ચરણુ અકડાઈ ગયા છે એવા તે અશ્વ ઉપરથી, પડતી દીવાલ પરથી ઉતરી પડે તેમ તમારા મિત્ર ઉતરી પડડ્યા. પછી અશ્વના ઉદર ઉપરથી બંધન અને લાંબા પટ્ટો છેડીને તેના પલાણુ અને લગામ ઉતારી લીધા. તેજ વખતે તે અશ્વ ગતિ પૂર્ણ થવાથી પૃથ્વી ઉપર પડી ગયા અને જાણે પડવાના ભયથી ડેાય તેમ તત્કાળ તેના પ્રાણ નીકળી ગયા. પછી આ પુત્ર જળપાન કરવાની ઈચ્છાથી આમ તેમ જળ શેાધવાને માટે તે ભૂમિમાં ક્રવા લાગ્યા. તથાપિ મરૂભૂમિની જેમ કાંઈ પણ જળ તેમના જોવામાં આવ્યુ નહી. અંગની સુકુમારતાથી, અત્યંત ક્રૂર આવવાના શ્રમથી અને અટવીના દાવાનળના દાહથી તમારા મિત્ર ઘણા આકુલવ્યાકુલ થઈ ગયા. તેથી નજીક રહેલા સપ્તપણુ વૃક્ષની નીચે જઈને બેઠા, તેવાજ નેત્ર મી'ચીને પૃથ્વીપર પડ્યા. તે વખતે પુણ્યાગે તે વનના અધિષ્ઠાયક યક્ષે આવીને અમૃતની જેવા શીતળ જળવડે તેના સવ અંગ ઉપર સિ ંચન કર્યું. તેનાથી સ ંજ્ઞા પ્રાપ્ત કરીને બેઠા થયા પછી તે દેવતાના આપેલા જળનું તેમણે પાન કર્યુ” પછી તમારા મિત્રે ધીમેથી તેને પૂછ્યું તમેા કાણુ છે ? અને આ જળ ક્યાંથી લાવ્યા છે ?’ યક્ષે કહ્યું-‘હું અહીં વસનારા યક્ષ છુ' અને આ જળ તમારે માટે માનસ સરેાવરમાંથી લાગ્યે છું, ફરી આ પુત્ર મેલ્યા- મારા અગમાં એટલા બધા સ'તાપ થાય છે કે તે માનસ સરાવરમાં નાહ્યા વગર શાંત થશે નહી’.' ‘તમારી તે ઈચ્છા હું પૂર્ણ કરીશ ’એમ કહીને તે યક્ષરાજ તમારા મિત્રને કદલી વૃક્ષના સંપુટમાં ખેસારી માનસ સરેશવરે લઈ ગયા. ત્યાં મહાવત જેમ હાથીને સ્નાન કરાવે તેમ શીતળ અને નિલ જલવડે તેણે આ પુત્રને સ્નાન કરાવ્યું. એટલે નિપુણુ પગચંપી કરનાર પુરૂષની જેમ સવ અંગે સુખ-સ્પર્શવાળા એ જલથી તેમને શ્રમ દૂર થઈ ગયા. તે વખતે તમારા મિત્રના પૂ જન્મને શત્રુ અસિતાક્ષ નામે યક્ષ તમારા મિત્રને હણવાને માટે નવીન યમરાજ આવે તેમ ત્યાં આવ્યા. ‘અરે! ઉભા રહે, ભુખ્યા સિંહુ જેમ હાથીને જુએ તેમ મેં તને ઘણે કાળે જોયા છે, Page #233 -------------------------------------------------------------------------- ________________ સગ ૭ મે ] અકુલમતિએ કહેલ સનત્કુમારનુ' વૃત્તાંત [ ૧૯૫ તે તુ' કેટલેક દૂર જઈશ ?' આ પ્રમાણે કહી તિરસ્કાર પૂર્વક તેણે એક લાકડી ફેકે તેમ એક વૃક્ષ ઉખેડીને તમારા મિત્રની ઉપર ફેકયું. વૃક્ષને આવતું જોઈ તમારા મિત્રે હાથી જેમ ધમણુને ઉછાળે તમ હાથના પ્રહારવડે તેને દૂર ફેંકી દીધુ. પછી ક્રોધ પામેલા તે યક્ષે જાણે અકાળે કલ્પાંત કાળ થતા હૈાય તેમ રજ ઉડાડીને સવ જગતને અંધકારમય કરી દીધું અને ધુમાડાના જેવા ધૂમ્રવણી તેમજ ભય'કર આકૃતિને ધારણ કરનારા હોવાથી જાણે અધકારના સહેાદર ડાય તેવા કેટલાએક પિશાચા વિકર્યાં. જાણે જ ગમ ચિતાગ્નિ હોય તેમ જવાળાએથી વિકરાળ મુખવાળા, પડતા વાના બિન જેવા અટ્ટહાસ કરતા, પિડાકાર કેસવાળા, દાવાનલ સહિત પર્યંત હોય તેવા પીળાં નેત્રવાળા, જેના કેાટરમાં સ` રહ્યા હોય તેવા જાણે વૃક્ષેા હૈય તેમ લાંખી જિહ્વાએને ધરનારા અને તીક્ષ્ણ વાંકી તથા મેાટી દાઢાથી જાણે મુખમાં કાતીને ધારણ કરી હોય તેવા તે પિશાચે મક્ષિકાએ જેમ મધ ઉપર દોડે તેમ આ પુત્ર ઉપર ઢાડવા,નટની જેમ શરીરથી અનેક પ્રકારની આકૃતિએ ખતાવી તેએ તેમની આગળ આવી ફરવા લાગ્યા; તથાપિ તમારા મિત્ર તેએને જોઈને જરા પણ ભય પામ્યા નહી, એ મલવાન્ આ પુત્ર જયારે એવા પિશાચેાથી ભય પામ્યા નહી, ત્યારે તે યક્ષે અકાળે કાળપાશ જેવા નાગપાશથી તેમને ખાંધી લીધા, પણ તત્કાળ ઊન્મત્ત હાથી જેમ પેાતાના હસ્ત (સું) થી વલીઓને તેડે તેમ આ પુત્રે તે સવ નાગપાશ તેડી નાખ્યાં. પછી વિલખા થયેલે યક્ષ, સિહુ જેમ પુછવડે પવતના શિખરપર પ્રહાર કરે, તેમ પેાતાના હાથવડે પ્રહાર કરી કરીને આયપુત્રને મારવા લાગ્યેા. તે વખતે ક્રોધ પામેલા મહાવત જેમ હાથીને લેાઢાના ગેળા મારું તેમ આ પુત્રે વજ્ર જેવી મુષ્ટિવઠે તેની ઉપર પ્રહાર કર્યાં. પછી પર્યંત ઉપર વિદ્યુત્વડે મેઘની જેમ યક્ષે લેાઢાના મેટા મુદ્નગરથી આ પુત્રપર પ્રહાર કર્યાં. એટલે તેમણે ચંદન વક્ષને ઉન્મૂલીને તે વડે યક્ષપર પ્રહાર કર્યાં. જેથી સુકાઈ ગયેલા વૃક્ષની જેમ તે યક્ષ પૃથ્વીપર પડ ગયા. થેાડીવારે બેઠા થઈ યક્ષે ક્રોધથી એક શિલાની માફક પતને ઉપાડીને આ પુત્રની ઉપર નાખ્યા, તે ગિરિના પ્રહારથી તમારા મિત્ર ક્ષણવાર સાયંકાલે દ્રનું જળ જેમ નિશ્ચલ રહે તેમ નેત્રકમળને મીચી નિશ્ચેતન થઈ ગયા. ઘેાડીવાર પછી સંજ્ઞા મેળવી મેઘને જેમ મહાવાયુ વિખેરી નાખે તેમ તે પર્યંતને દૂર કરી નાખીને 'પુત્ર પેાતાના બાહુથી યુદ્ધ કરવા પ્રવાઁ. પછી દંડવડે યમરાજની જેમ તમારા મિત્રે ભુજાદંડથી તેની ઉપર પ્રહાર કરીને તેના કણ કણ જેવા કકડા કરી નાખ્યા, તથાપિ અમરપણાને લીધે તે યક્ષ મૃત્યુ પામ્યા નહીં, પરંતુ મારવાને ઇચ્છતા ડુક્કરની જેમ મહા આકરી ચીસ પાડીને તે અસિતાક્ષ યક્ષ ત્યાંધી વાયુવેગે નાસી ગયા. તે વખતે રણુકૌતુકને જોનારી દેવી અને વિદ્યાધરાની સ્રીએ.એ ષાતુઓની લક્ષ્મીની જેવી તમારા મિત્ર ઉપર પુષ્પવૃષ્ટિ કરી. પછી વીર હૃદયવાળા તે આ પુત્ર દિવસના અપરાનાકાળે ત્યાંથી ચાલી ઉન્મત્ત હસ્તીની જેમ ખાહ્ય ભૂમિમાં આવ્યા. ત્યાં કામદેવને જીવાડવાના ઔષધ જેવા તમારા મિત્રને આ ખેચર કન્યાએ જે નંદનવનમાંથી ત્યાં આવેલી હતી તેમણે દીઠા. તેએ તમારા મિત્રને જોઇને મનાતુર Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬] સનસ્કુમારનું વૃત્તાંત [પર્વ ૪ થું હાવભાવ કરતી સ્વયંવર માળાની જેવી મદાલસ દષ્ટિએ તેમના પર નાખવા લાગી; તેથી વક્તાઓમાં મુખ્ય એવા આર્ય પુત્ર તેમને ભાવ પ્રગટ કરવાની ઈચ્છાથી તેમની પાસે જઈને અમૃત જેવી મધુર વાણી વડે બેલ્યા- “તમે કયા મહાત્માની કુલભૂષણ પુત્રીઓ છે? અને શા હેતુવડે તમે આ અરયને અલંકૃત કરેલું છે ?” તેમણે કહ્યું-“હે મહાભાગ! વિદ્યાધરોના રાજા શ્રીમાન ભાનુવેગની અમે આઠ કન્યાએ છીએ અને અહીંથી નજીક અમારા પિતાની ઉત્તમ નગરી છે, માટે કમલિનીમાં રાજહંસની જેમ તમે વિશ્રાંતિ લેવાને માટે તેને અલંકૃત કરો.” આવાં તેમનાં નમ્ર વચનથી તમારા મિત્ર તે નગરીમાં આવ્યા. તે વખતે જાણે સંધ્યાવિધિ કરવા જતો હોય તેમ સૂર્ય પશ્ચિમ સમુદ્રમાં મગ્ન થઈ ગયે. તે આઠ કન્યાઓને માટે વર શેધવાની ચિંતારૂપ શલ્યથી પિડાતાં તેમના પિતાને વિશલ્ય કરવાની ઔષધિરૂપ તમારા મિત્રને તે કન્યાઓએ અંતઃપુરના પુરૂષની સાથે તેમના પિતાની સમીપે મોકલ્યા. તેમને જોઈ ભાનુવેગ વિદ્યાધરે ઉભા થઈ આદર આપીને કહ્યું- “બહુ સારું થયું અને આજે અમારૂં ગૃહ પવિત્ર થયું, કે જેથી તમારા જેવા પુણ્યરાશિ પુરૂષ તમારા ભાગ્યવડે અહીં સ્વયમેવ પધાર્યા. તએ આકૃતિથીજ કઈ મેટા વંશમાં ઉત્પન્ન થયેલા વીર પુરૂષ છે તેમ જણાઓ છે. કેમકે ક્ષીરસાગરમાંથીજ ચંદ્રનો જન્મ હોવો જોઈએ એવું તેની મૂર્તિથીજ અનુમાન કરાય છે. આ કન્યાઓના તમે ગ્ય વર છે, તેથી હું પ્રાર્થના કરું છું કે આ મારી આઠ કન્યાઓનું તમે પાણિગ્રહણ કરે. કારણકે સુવર્ણમાં જ રત્ન જડાય છે.” આ પ્રમાણેની ભાનુવેગની પ્રાર્થનાથી આર્યપુત્ર આઠ દિશાઓની લમીની જેવી તે આઠ કન્યાઓને વિધિપૂર્વક પરણ્યા, પછી તેઓની સાથે રતિગૃહમાં જઈને કંકણબંધ સહિત રત્નપલંગ પર નિદ્રાસુખ અનુભવવા લાગ્યા. તેવામાં તેમને નિદ્રાથી પરાજિત થયેલા જોઈ અસિતાક્ષ યક્ષે આવી ત્યાંથી ક્ષણવારમાં ઉપાડીને બીજા સ્થાને ફેંકી દીધા, બલવાથી પણ છળ ઘણું બળવાન છે. જાગ્રત થયા પછી કંકણ સહિત પોતાના શરીરને અરણ્યમાં એકાકી ભૂમિપર પડેલું જોયું એટલે આ “શું થયું !” એમ તમારા મિત્ર આશ્ચર્ય પામીને વિચારવા લાગ્યા. પછી એકાકી પણ અટવીમાં પૂર્વવત્ અટન કરતા સાત માળને અને આકાશ સુધી ઉચે એક પ્રાસાદ તેમના જેવામાં આવ્યું. શું આ કોઈ માયાવીને માયાવિલાસ હશે! એમ વિચાર કરતાં આર્યપુત્ર તે પ્રાસાદની નજીક આવ્યા. ત્યાં ટીટેડીની જેમ કરૂણ સ્વરે વનને પણુ રૂદન કરાવતું કેઈ સ્ત્રીનું રૂદન તેમના સાંભળવામાં આવ્યું. તે સાંભળી દયાવીર આર્ય પુત્ર નક્ષત્રના વિમાનની ભ્રાંતિ આપતી એ પ્રાસાદની સાતમી ભૂમિકા સુધી ચડ્યા. ત્યાં “હે કુરુવંશી સનસ્કુમાર ! જન્માંતરમાં પણ તમે જ મારા ભર્તા થજે.” આ પ્રમાણે વારંવાર કહેતી અને નેત્રમાં અણુ લાવી નીચું મુખ કરી રહેલી એક લાવણ્યવતી કન્યા તમારા મિત્રના જોવામાં આવી. પિતાનું નામ સાંભળી મારી સાથે સંબંધ ધરાવનાર આ કેણ હશે” એમ શંકા કરતા તે આર્યપુત્ર પ્રત્યક્ષ ઈષ્ટદેવતા હોય તેમ તે સ્ત્રીની આગળ આવીને બેલ્યા “હે ભદ્ર! તું કોણ છે? તે સનસ્કુમાર કોણ છે? તું અહીં કેમ આ શી છે? અને તારે શું દુઃખ આવી પડ્યું છે કે Page #235 -------------------------------------------------------------------------- ________________ સગ ૭ મે સનત્કૃમારનું વૃત્તાન | ૧૯૭ જેથી તું તેનુ સ્મરણ કરતી રૂદન કરે છે?’ આવાં તેમના વચનથી તે ખાલિકા તત્કાળ હ પામી અને જાણે અમૃત વર્ષાવતી હોય તેવી મધુર વાણીએ મેલી. ‘ સાકેતપુર નગરના અધિપતિ સુરાષ્ટ્રરાજા અને દેવી ચંદ્રયશાની સુનંદા નામે હું પુત્રી છું અને કુરૂવંશ રૂપી આકાશમાં સૂર્ય સમાન તેમજ રૂપથી કામદેવને તિરસ્કાર કરનાર સનત્કુમાર નામે અશ્વસેનરાજાના પુત્ર છે. એ મહાભુજ મનેરથ માત્ર વડેજ મારા ભત્તુર થયા છે. અને મારા માતાપિતાએ પણ જળ મૂકીને મને તેમનેજ આપી છે. મારે વિવાહ થયા પછી કાઈ એક વિદ્યાધર પરદ્રવ્યનું' ચાર હરણ કરે તેમ મને મારા સ્થાનમાંથી ઉપાડીને અહીં લઈ આન્યા છે. અહીં આવી આ પ્રસાદ વિષુવી, મને અહીં મૂકીને તે વિદ્યાધર કોઈ ઠેકાણે ચાલ્યેા ગયેા છે. હવે આગળ શુ થશે તે હુ' જાણતી નથી. ” આ પુત્રે કહ્યુ “ અરે ભીલેચના ! હવે તું ખીહીશ નહીં; જેનુ' તુ' સ્મરણ કરે છે તેજ હુ કુરૂવ ́શી સનકુમાર છું.” તે ખેલી - હે દેવ ! તમે ચિરકાળે દૃષ્ટિમાગે આવ્યા છે. દૈવે મને આજે સુરસ્વપ્નની જેમ તમારૂ દર્શન કરાવ્યુ છે.” આ પ્રમાણે તે અને વાર્તાલાપ કરતા હતા, તેવામાં ક્રોધથી રાતા નેત્રવાળે વાવેગ નામે વિદ્યાધર વાની જેવા વેગથી ત્યાં આવી પહેાંચ્યા. તત્કાળ તે વિદ્યાધરે આય પુત્રને ઉપાડી ઉછળતા ખેચરના ભ્રમને આપે તેવી રીતે આકાશમાં ઉછળ્યા, તે વખતે હા નાથ! ધ્રુવે મને મારી નાખી ” એમ ખેલતી તે ખાળા સડી ગયેલા પાંદડા પેઠે પૃથ્વીપર પડી ગઈ; તેવામાં તેા તત્કાળ આ પુત્રે ક્રોધ કરી વાજેવા પરાક્રમથી મસ્તકની ઉપર મુષ્ટિ મારે તેમ મુષ્ટિપ્રહારવર્ડ તે દુરાશય વવેગને મારી નાખ્યું; અને ચંદ્રની જેમ નેત્રરૂપ કુમુદને આનંદ આપતા આ પુત્ર કિંચિત્ પણ અંગભંગ વગર તે બાળાની પાસે આવ્યા. પછી તેને આશ્વાસન આપી એ બુદ્ધિમાન વારે તરતજ તેની સાથે પાણિગ્રહણ કર્યુ. તે વખતે નિમિત્તીમએએ 6 આ સ્રી રત્ન થશે' એવી સૂચના કરી. તેવામાં વાવેગની વધ્યાવળી નામે એક સહાદર એન પેાતાનાં ભાઈના વધથી કેપ કરીને ત્યાં આવી, ‘ પણ જે તારા ભાઈના વધ કરશે તે તારેા ભર્તા થશે.' એવું જ્ઞાનીઓનું વચન સ્મરણ કરીને તે ક્ષણવારમાં શાંત થઇ ગઈ. “ પેાતાના લાભ કયા કાર્યાંથી ન વધે ? બધાથી વધી પડે.” પછી જાણે ખીજી જયલક્ષ્મી હેાય તેમ સ્વય'વર-પરાયણ એવી તે કુમારિકા આ પુત્રને પતિ કરવાની ઈચ્છાએ ત્યાં ઉભી રહી. તેથી આનંદ પામીને સુનંદાએ આ`પુત્રને કહ્યુ', એટલે તમારા મિત્ર એ રાગી બાળાને ગાંધČવિવાહથી ત્યાં તરતજ પરણ્યા. તે વખતેજ ત્યાં કઈ એ વિદ્યાધરાએ આવી અશ્વસેનના કુમારને અખ્તર સહિત મહારથ આપીને કહ્યુ` કે “ સપને ગરૂડ મારે તેમ તમે વાવેગને મારી નાખ્યા, તે ખખર સાંભળીને તેને પિતા અશનિવેગ કે જે દિગ્ગજના જેવા પરાક્રમવાળે અને સર્વ વિદ્યાધરાના રાજા છે તે વિદ્યાધરાના સૈન્યથી દિશામેાને આચ્છાદન કરતા, ક્રોધ રૂપી ક્ષારજળના સાગર થઈને તમારી સાથે યુદ્ધ કરવાને માટે આવે છે, તેથી અમારા પિતા ચંદ્રવેગ અને ભાનુવેગે પ્રેરેલા અમે બન્ને તમાર Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ] સનકુમારનુ વૃત્તાંત [ પ ૪ થું શ્વસુર પક્ષના સબંધી હાવાથી તમને સહાય કરવાને અહીં આવ્યા છીએ. અમારા પિતાએ આ ઇંદ્રસ્થ જેવા રથ અને કવચ મેાકલાવ્યાં છે, તે લઈને શત્રુના સૈન્યના વિજય કરા. અમારાં પિતા ચદ્રવેગ અને ભાનુવેગ પણ પવન સરખા વેગવાળા વાહનેમાં એસી સેના સહિત હમણાંજ સહાય કરવા માવશે તેમ જાણજો; અને અમને બંનેને તેમની બીજી મૂત્તિ આજ છીએ એમ સમજો.” આમ વાત કરે છે તેવામાં તે જાણે પૂર્વ અને પશ્ચિમનાં એ સમ્રુદ્ધ હાય તેમ ચદ્રવેગ અને ભાનુવેગ મેટી સેના લઈ ને ત્યાં આવી પહેાંચ્યા. તે વખતે આકાશમાર્ગે આવતા શનિવેગના સૈન્યના પુરાવત્ત' મેઘની જેવા મેટા કાલાહલ થઈ રહ્યો. તે સમયે વંધ્યાવળીએ આયપુત્રને પ્રજ્ઞપ્તિ નામે વિદ્યા આપી. કારણકે સ્રી ભત્તારને વશ હોય છે. આ પુત્ર પણ તૈયાર થઇ તે રથ ઉપર બેસીને રણ કરવાને ઉત્કંઠિત થઈ ઉભા રહ્યા. કેમકે ક્ષત્રિયાને રણુસંગ્રામ પ્રિય હોય છે. શત્રુએના યશરૂપ ચદ્રને રાહુરૂપ એવા ચ'દ્રવેગ અને ભાનુવેગ વિગેરે વિદ્યાધરે પાતપેાતાના સૈન્યથી આય પુત્રની ક્રૂરતા ફરી વળ્યા એટલામાં તે। ‘ પકડો, પક્ડો, માર, મારે’ એમ એકલતા ખેલતા અનેિવેગના સૈનિક અતિવેગથી ત્યાં આવી પહોંચ્યા; તરતજ દીનતા રહિત બ ંનેના સૈનિકા યુદ્ધ કરવા લાગ્યા અને કુકડાની જેમ ક્રોધથી ઉછળીને પ્રહાર કરવા લાગ્યા. તે વખતે તેમના સિંહનાદા શિવાય ખીજું કાંઈ પણ સાંભળવામાં આવતું નહતું અને પ્રદિપ્ત એવા આ યુદ્ધ શિવાય બીજું કાંઈ જોવામાં પણ આવતું નહતું. યુદ્ધકળાને જાણનારા તે વીરા હસ્તીની જેમ સામા આવી, પાછા ખસી, વારવાર પ્રહાર કરતા હતા અને પ્રહારાને ઝીલતા હતા. એ પ્રમાણે ચિરકાળ યુદ્ધ કરીને જ્યારે ખનેના સૈનિક ભગ્ન થઈ ગયા, ત્યારે અનિવેગ પવનવેગી રથમાં બેસીને સામા આવ્યે ‘ અરે ! યમદ્વારને નવીન અતિથિ અને મારાં પુત્ર વવેગના શત્રુ કયાં છે? આ પ્રમાણે આક્ષેપ કરીને ખેલતાં તેણે ધનુષ્ય ઊપર પહુચ ચઢાવી, તેજ વખતે ‘યમરાજના દ્વારના નવા અતિથિ અને તારા પુત્ર વાવેગના શત્રુ હું આ રહ્યો' આ પ્રમાણે કહીને આ પુત્ર પણ ધનુષ્યને પચ સહિત કર્યું. પ્રથમ મોટા પરાક્રમવાળા તે બન્ને વીરાનુ સૂર્યના કિરણેાને આચ્છાદન કરનારૂં. ભાયુદ્ધ ચાલ્યુ. પછી તે આ પુત્ર અને વિદ્યાધરપતિએ પરસ્પર મારવામાં તત્પર થઈ ગઠ્ઠા વિંગેરે શસ્રોથી યુદ્ધ કર્યું. પણ પરસ્પર પરાજય પામ્યાં નહીં. પછી તેએ સપને ગારૂડ, આગ્નેય અને વાણુ વિગેરે એક બીજાને ખાધ કરનારાં દ્વિવ્ય અઓવડે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ધનુષ્યનું આલ્ફાલન કરી ખાણુને છેડતા વિદ્યાધરપતિના ધનુષ્યની જીવા ( પણુછ ) ને જીવની જેમ આ પુત્ર એક બાણુથી છેદી નાખી, પછી મંડલાગ્રને આકષી ને દોડતા એવા અનિવેગની અધ (એક) ભુજાને અશ્વસેનના પુત્રે અધ યશની જેમ છેદી નાખી, તે છતાં પણ જેનો એક દાંત ભંગ થયેા હાય તેવા હાથીની જેમ અને એક દાઢે ભગ્ન થયેલા સિ'હુની જેમ એક ભુજદડ જેનો છેદાયા છે એવો તે ક્રોધથી આ પુત્ર ઉપર દોડયો. તેથી દાત વડે અધરને ડંશીને પ્રહાર કરવાને દોડચા આવતા તે અશનિવેગના મસ્તકને અમારા પતિએ તેજ વખતે વિદ્યાએ અપેલા ચક્રવડે છેદી નાખ્યું. • Page #237 -------------------------------------------------------------------------- ________________ સગ ૭ મ ] પખંડ ભારતને સાધી સનકુમારનો હસ્તીનાપુરમાં પ્રવેશ [૧૯ તત્કાળ અશનિવેગની રાજયલક્ષ્મી અમારા પતિને પ્રાપ્ત થઈ. કારણકે પરાક્રમી પુરૂષાજ લક્ષ્મીનું સ્થાન છે. પછી અશ્વસેનના કુમાર, ચંદ્રવેગાદિક વિદ્યાધરના સ્વામીએ સાથે નિ:શંકપણે વૈતાઢય ગિરિએ ગયા. ત્યાં સેવપણાને પ્રાપ્ત થયેલા વિદ્યાધરપતિઓએ તમારા મિત્રને સર્વ વિદ્યાધરના મહારાજાપણાનો અભિષેક કર્યો અને નંદીશ્વર દ્વીપે ઇદ્ર કરે તેમ તેણે શાશ્વત અહંતપ્રતિમાઓનો અતુલ સમૃદ્ધિથી ત્યાં અષ્ટાહુનિકેત્સવ કર્યો. એક વખતે વિદ્યાધરશિરોમણિ મારા પિતા ચંદ્રવેગે આર્યપુત્રને વિધિપૂર્વક કહ્યું કે પૂર્વે એક સમયે જ્ઞાનના સમુદ્ર અને અપૂર્વ મહિમાવાળા એક ઉત્તમ મુનિ મારા જેવામાં આવતાં મેં તેમને પૂછ્યું હતું કે આ મારી પુત્રીઓનો સ્વામી કેશુ થશે?” એટલે તેઓ બોલ્યા કે “આ બકુલમતિ વિગેરે તમારી સો કન્યાઓને સનસ્કુમાર નામના ચેથા ચક્રવર્તિ પરણશે.” ત્યારથી “આ કન્યાઓ આપવાને તેની પાસે કેમ જવાય અને પ્રાર્થના પણ શી રીતે કરાય? એ પ્રકારે હું ચિંતા કર્યા કરતો હતો, તેવામાં તો મારા ભાગ્ય તમે અહીં જ આવ્યા છે, તેથી હે સ્વામી! હવે પ્રસન્ન થાએ અને આ કન્યાઓને પરણે.” મોટા પુરૂની યાચના અને મહર્ષિનું વચન સફળ જ થાય છે. આ પ્રમાણે મારા પિતાએ પ્રાર્થના કરવાથી અથી જનને ચિંતામણિરૂપ તમારા મિત્ર હું વિગેરે સે કન્યાઓને પરણ્યા. ત્યારથી કઈવાર મધુર સંગીતથી, કોઈવાર ઉત્તમ નાટક જેવાથી, કેઈવાર શ્રેષ્ઠ આખ્યાને સાંભળવાથી, કેઈવાર સુંદર ચિત્ર જેવાથી, કોઈવાર દિવ્ય વાપીકાઓમાં જલક્રિડાના મહત્સવથી, કઈવાર ઉદ્યાનમાં પુષ્પ ચુંટવાની ગમ્મતથી અને કોઈવાર તેવી બીજી કઈ ક્રીડાઓ કરતાં, વિધાધરીઓથી વીંટાઈને તમારા મિત્ર સુખે કાળ નિગમન કરવા લાગ્યા. આજે કીડા કરવાને માટે તમારા મિત્ર હમણાજ અહીં આવેલ છે તેવામાં તો તમે આવી મળ્યાથી દુર્દેવનો મનોરથ વિનાશ પામ્ય અને તમારા મિત્ર હર્ષ પામ્યા.” આ પ્રમાણે બકુલમતિ કહેતી હતી, તેવામાં જલન કહમાંથી જેમ હસ્તી નીકળે, તેમ સનકુમાર રતિગૃહમાંથી બહાર નીકળ્યા. વિદ્યાધરોથી વીંટયેલા તે મહેંદ્રસિંહની સાથે મેરૂઉપર ઇંદ્ર જાય તેમ વૈતાઢય ગિરિઉપર ગયા. ત્યાં મોટી સમૃદ્ધિવડે કેટલેક કાળ નિગમન કર્યા પછી એક વખતે મહેંદ્રસિંહે આ પ્રમાણે એગ્ય વિજ્ઞપ્તિ. કરી–“હે સ્વામી! તમારી આ સમૃદ્ધિ જોઈને મારું મન ઘણું હર્ષ પામે છે પણ તમારા વિયેગથી પીડિત માતાપિતા જ્યારે સાંભરે છે, ત્યારે તે વિશેષ ખેદ પામે છે. હું ધારું છું કે તે પુત્રવત્સલ માતાપિતા “આ સનસ્કુમાર, આ મહેદ્ર, એવી રીતે સર્વ વિશ્વને તન્મય રૂપે જ જોતા હશે. માટે હવે પ્રસન્ન થઈને હસ્તીનાપુર ચાલે અને સમુદ્રને જેમ ચંદ્ર આનંદ પમાડે તેમ તમે પિતૃજનને આનંદ પમાડે.” મહેંદ્રસિંહનાં આવાં વચન સાંભળી તે તત્કાળ પિતા પાસે જવાને ઉત્કંઠિત થયા. એટલે સેના સહિત સેંકડો વિદ્યાધરપતિઓથી વીંટાયેલા અને પ્રકાશમાન વિમાનેથી આકાશને સેંકડે સૂર્યવાળું કરતા સનસ્કુમાર હસ્તીનાપુર તરફ ચાલ્યા. તે વખતે કેટલાક વિદ્યાધર Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] સનકુમારને ચક્રીપણાને અભિષેક [પર્વ ૪ થું તેમની પર છત્ર ધરતા હતા, કોઈ ચામર ઢળતા હતા, કેઈ પાદુકા ઉપાડતા હતા કેઈએ પંખા લીધા હતા, કોઈએ છડી ગ્રહી હતી, કેઈએ તાંબૂલ કરંડ હાથમાં રાખ્યા હતા, કેઈ માર્ગ બતાવતા હતા, કેઈ વિનોદ કરાવતા હતા, કેઈ ગુણસ્તુતિ કરતા હતા, કેઈ તેમની આસપાસ હાથી ઉપર બેસીને ચાલતા હતા, કેઈ અશ્વારૂઢ થઈ ફરતા હતા, કઈ રથ ઉપર ચડ્યા હતા અને કઈ પગે ચાલતા હતા. આ પ્રમાણે સર્વ પરિવાર લઈ શત્રરૂપી પર્વતને વજી સમાન એવા સનકુમાર સ્ત્રીઓ અને મિત્રો સહિત હસ્તીનાપુર આવ્યા. ગ્રીષ્મના તાપથી પીડિતને મેઘની જેમ સનકુમારે પિતાના દર્શનથી દુઃખારૂં માતાપિતાને અને નગરજનોને આનંદિત કર્યા. તેજ વખતે મનમાં પ્રસન્ન થયેલા અશ્વસેન રાજાએ પોતાના રાજય ઉપર સનકુમારને અને તેના સેનાપતિ તરીકે મહેંદ્રસિંહને સ્થાપિત કર્યા અને પછી શ્રી ધર્મનાથ તીર્થકરના તીર્થના કેઈ સ્થવિર મુનિની પાસે દીક્ષા લઈને અશ્વસેન રાજાએ પોતાને સ્વાર્થ સાધ્ય. ૨ાજયને નીતિથી પાલન કરતા સનસ્કુમારને અનુક્રમે ચક્ર વિગેરે ચૌદ મહારને પ્રાપ્ત થયા. પછી તેણે ચક્રના માર્ગને અનુસરીને ષખંડ ભરતક્ષેત્ર અને નિસર્પ વિગેરે નવ નિધિ સાધ્યા; અને એક હજાર વર્ષે ભરતક્ષેત્રને સાધીને હસ્તીરત્નપર આરૂઢ થઈ હસ્તીનાપુરમાં પ્રવેશ કર્યો. નગરમાં પેસતાં એ મહાત્માને અવધિજ્ઞાનવડે સૌધર્મ ઈંદ્ર સૌહદપાવડે જાણે સાક્ષાત્ પિતેજ હોય તેમ જોયા. ‘પૂર્વ જન્મમાં આ સૌધર્મેદ્ર હતા, તેથી તે મારા બંધુ છે” એવું વિચારી ઈંદ્ર નેહવશ થઈને કુબેરને આ પ્રમાણે આજ્ઞા કરી કે “કુરૂવંશરૂપી સાગરમાં ચંદ્રરૂપ અને અશ્વસેન રાજાના પુત્ર આ સનકુમાર ચક્રવર્તે છે તે મહાત્મા મારે બંધુવતું છે. તે વખંડ ભરતને સાધી આજે પિતાના નગરમાં પ્રવેશ કરે છે, માટે તમે જાઓ અને તેમને ચક્રીપણાને અભિષેક કરે.” આ પ્રમાણે કહી ઈંદ્ર સનકુમારને માટે હાર, ચંદ્રમાળા, છત્ર, બે ચામર, મુગટ, બે કુંડળ, બે દેવ દૂષ્ય અને પ્રકાશમાન સિંહાસન, બે પાદુકા અને પાદપીઠ કુબેરને અર્પણ કર્યા તથા તિલોત્તમા, ઉર્વશી, મેના, રંભા તુંબરૂ અને નારદને તથા તે સિવાય બીજાઓને ઇદ્ર ચક્રવતીના અભિષેક મહોત્સવમાં જવા માટે આજ્ઞા કરી. આ પ્રમાણે આજ્ઞા થતાં તરતજ કુબેર તેઓની સાથે હસ્તીનાપુરમાં આવ્યા અને ઇંદ્રને સંદેશે સનસ્કુમારને કહ્યો. પછી સનસ્કુમારની આજ્ઞા લઈને કુબેરે એક ક્ષણમાં રેહણગિરિના તટ જેવી એક જનના વિસ્તારવાળી માણિજ્યમય પીઠ વિકુવીં, તેની ઉપર દિવ્ય મંડપ રચીને તેના મધ્યમાં મણિપીઠ બાંધી અને તેની ઉપર એક સિંહાસન રચ્યું; કુબેરના આદેશથી દેવતાઓ ક્ષીરસમુદ્રનું જલ લાવ્યા, અને સર્વ રાજાઓ અમૂલ્ય ગંધમાલ્યાદિ લાવ્યા. પછી કુબેરે વિજ્ઞપ્તિ કરીને ચક્રવર્તીને તે ઉત્તમ સિંહાસન પર બેસાર્યા અને ઇ આપેલી ભેટે અર્પણ કરી. ઇંદ્રના સામાનિક દેવે વિગેરે પરિવારની જેમ સનકુમારને સામંતાદિ પરિવાર મણિપીઠની ઉપર યોગ્ય સ્થાને બેઠે. પછી દેવતાઓએ નારિરાજાના પુત્ર ઋષભદેવ ભગવાનની જેમ સનકુમારને પવિત્ર જળવડે ચક્રવર્તી પણાને અભિષેક કર્યો. તે વખતે તુંબરૂ પ્રમુખ ગાયકએ મંગલ ગીત આરંભ્યાં, દેવતાઓએ પહાદિક વાજિંત્રો વગાડડ્યાં, રંભા ઉર્વશી વિગેરે નર્તકીઓએ નૃત્ય કર્યું અને ગંધર્વોએ વિચિત્ર પ્રકારનાં નાટક ભજવી બતાવ્યાં. Page #239 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૭ મ] સનકુમારનું રૂપ જેવાને બે દેવતાઓનું પૃથ્વી પર આગમન [૨૦૧ આ પ્રમાણે સનકુમારને અભિષેક કરીને દેવતાઓએ દિવ્ય વસ, અંગરાગ, નેપથ્ય અને માલાવડે તેમને અલંકૃત કર્યા. પછી હર્ષ પામેલા કુબેરે તેમને મદાંધી ગજરત્ન ઉપર બેસારી હસ્તીનાપુરમાં પ્રવેશ કરાવ્યું અને પિતાની અલકાનગરીની જેમ હસ્તીનાપુરને સમુદ્ધિથી પૂર્ણ કર્યું. ત્યારપછી ચક્રવર્તી એ વિદાય કરેલા કુબેર વિગેરે પિતાને સ્થાનકે ગયા. દેવકૃત અભિષેક થઈ રહ્યા પછી બત્રીસ હજાર મુગટબદ્ધ રાજાઓએ તથા બીજા સામંતાદિકોએ પિતાની સંપત્તિરૂ૫ વલ્લીમાં નીક રૂપ ચક્રીપણાને અભિષેક કર્યો. તે અભિષેકના બાર વર્ષ પર્યત ઉત્સવથી આખું હસ્તીનાપુર બાર વર્ષ સુધી દંડ, દાણ અને રાજસુભટેના પ્રવેશથી રહિત થયું. કર વિગેરેથી જરાપણ નહીં પીડતા એવા અને અદ્ધિમાં ઇંદ્ર સમાન એવા સન. કુમારે પોતાની પ્રજાનું પિતાની જેમ પાલન કર્યું. આ ત્રણ જગતમાં તેના જેવો પ્રતાપવાન અને અપ્રતિમ રૂપવંત કઈ બીજે થયે નથી. એક વખત સુધર્મા સભમાં રત્નમય સિંહાસન પર બેસી શદ ઇદ્ર સૌદામની નામે નાટક કરાવતો હતો. તે વખતે સર્વના રૂપને પરાભવ કરનારા એવા પિતાના નિર્દોષ રૂપથી ૫ર્ષદામાં બેઠેલા દેવતાઓને વિસ્મય કરતા અને દેહની પ્રભાથી તે વર્ગના વાસી સર્વ દેના તેજને ઢાંકી દેતે સંગમ નામે કઈ દેવ ઈશાન કહ૫થી કાંઈ કાર્ય પ્રસં. ત્યાં આવ્યું. ક્ષણવારે તેના ગયા પછી દેવતાઓએ શક્ર ઇદ્રને પૂછ્યું-“આ દેવને આવું કેત્તર તેજ અને આવું અનુપમ રૂપ કેમ પ્રાપ્ત થયું હશે? શકેંદ્ર બેલ્યા–“તેણે પૂર્વ જન્મમાં અચાન્સ વદ્ધમાન તપ કરેલું છે, તેથી તેને આવું રૂપ અને તે જ પ્રાપ્ત થયું છે.” દેવતાઓએ ફરીવાર પૂછયું આના જે કઈ બીજે પુરૂષ આ જગતમાં હશે?' સૌધર્મપતિ બાલ્યા–“કુરૂવંશમાં શિરોમણિ સનકુમાર ચક્રવર્તીનું જેવું રૂપ છે તેવું રૂપ કઈ બીજે ઠેકાણે દેવમાં કે મનુષ્યમાં નથી” તે સાંભળી વિજય અને વિજયંત નામના બે દેવતાને તે રૂપની પ્રશંસાપર શ્રદ્ધા નહીં આવવાથી તેઓ પૃથ્વી પર આવ્યા અને તેમનું રૂપ જેવાને માટે તેઓ બ્રાહ્મણનું રૂપ ધરીને રાજદ્વારમાં આવી દ્વારપાલની પાસે ઉભા રહ્યા. તે વખતે સનકુમાર સર્વ વેશ ઉતારી અંગપર અભંગ કરાવી સ્નાન કરવાનો આરંભ કરતા હતા. તે સમયે દ્વારપાલે આવી દ્વાર ઉપર રહેલા તે બે બ્રાહ્મણની ખબર આપી. એટલે ન્યાયવતી ચક્રવતીએ તે વખતે પણ તેમને પ્રવેશ કરવાની આજ્ઞા આપી. તેઓ ત્યાં આવી રાજાને જોઈ મનમાં વિસ્મય પામી મસ્તકને ધુણાવી ચિંતવવા લાગ્યા–“અહો ! શું સુંદર સ્વરૂપ છે? આનું લલાટ તે અષ્ટમીના ચંદ્રને તિરસકાર કરે છે. નીલકમલની કાંતિને જીતનારાં નેત્રો કાન સુધી વિશ્રાંત થયાં છે. અક્ષર પાકેલા વિંબલની કાંતિને પરાભવ કરે છે. કાન છીપની શેભાને લજાવે છે. કંઠ પાંચજન્ય શંખને જીતે છે. ભુજાઓ હસ્તીની સુંઢને તિરસ્કાર કરે છે. ઉરસ્થળ સુવર્ણગિરિની શિલાની લક્ષ્મીને લુટે છે. મધ્ય કટાભાગ કેશરીસિંહના કુમારના ઉદર જેવો છે. વિશેષ શું કહેવું! એના સર્વ અંગની શેભા વાણીથી અગોચર છે. અહા! લાવયસરિતાનું પૂર કેવું ઊછળે છે B - 26 Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] સનકુમારે ગ્રહણ કરેલ ચારિત્ર [ પ ૪ ક્ષુ' કે જેથી ચંદ્રિકામાં તારાની કાન્તિની જેમ શરીરપર કરેલુ અભ્યંગ તે કાંઈ જણાતુ પણ નથી. જેવું ઈંદ્રે વર્ણન કર્યું' તેવુંજ રૂપ છે, તેમાં જરાપણ ફેર નથી. કેમકે મહાત્મા દિપણું મિથ્યા ભાષણ કરતા નથી. ’ સનત્કુમારે પુછ્યુ...–“ હું ઉત્તમ દ્વિજો ! તમે અહીં શા માટે આવ્યા છે ?” તે એલ્યા–“ હું નરકેશરી ! આ સચરાચર જગત્માં લેકેત્તર ચમત્કારી તમારૂ રૂપ ગવાય છે; તેથી હું પૃથ્વી'દ્ર ! દૂરથી તે હકીકત સાંભળી અમને કૌતુક થવાથી તે જોવાને અમે અહી આવ્યા છીએ. હે રાજા ! લેાકેામાં તમારા રૂપનુ' અદ્ભુત વર્ણન અમારા સાંભળવામાં આવ્યું હતું, તેનાથી પણ અહીંતા વિશેષ જોવામાં આવે છે. ” તે સાંભળી સ્મિત હાસ્યથી અધરને વ્યાપ્ત કરતા સતકુમાર ખેલ્યા- દ્વિજવરા! અત્યારે મારૂં અંગ અભ્યંગથી વ્યાપ્ત છે, તેથી અત્યારે તે તમને થાડી કાંતિ જણાય છે. પરંતુ ક્ષણવાર એક તરફ ઉભા રહીને રાહ જુઓ. મારે સ્નાન કરવાને સમય છે. તે થઇ રહ્યા પછી વિચિત્ર વેશ અને ઘણા આભૂષણૈાથી જ્યારે હું મારા શરીરને શણુગારીશ ત્યારપછી તે રત્ન સહિન કાંચન જેવું તમારા જોવામાં આવશે.” આ પ્રમાણે કહી રાજા સ્નાન કરી, ઉત્તમ વેશ અને આભૂષણ પહેરી ગગનપર સૂર્યની જેમ માટા આડ ંબરથી સભામાં આવીને બેઠા. પછી રાજાની આજ્ઞા થતાં તે બન્ને બ્રાહ્મણ રાજાની પાસે આવ્યા. તે વખત તેમનું વિકૃત થયેલું રૂપ જોઈ ખેદ પામીને તેએ વિચાર કરવા લાગ્યા—“ અહા ! ક્ષણવારમાં તે રૂપ, તે કાંતિ, અને લાવણ્ય કયાં ચાલ્યું ગયુ...! અથવા મનુષ્યને સ* ક્ષણિકજ હાય છે.” એ પ્રમાણે તેમને ખેદ પામતા જોઈ રાજાએ પૂછ્યું – પ્રથમ મને જોઈને ખુશી થયા હતા અને અધુના અકસ્માત ખેદથી મલિન મુખવાળા કેમ થઈ ગયા છે ?” તે વખત તે વિપ્રેએ અમૃત જેવી મધુર વાણીએ કહ્યું–“હે મહાભાગ ! અમે સૌધર્મ દેવલેાકના નિવાસી દેવતા છીએ. ત્યાં દેવતાએની સભામાં શકે તમારા રૂપનુ વણુન કર્યું, તે વાતપર અમને શ્રદ્ધા ન આવી, તેથી મનુષ્ય રૂપે અમે નજરે જોવાને અહી આવ્યા; ત્યાં પ્રથમ તે ઇંદ્રે જેવું કહ્યું હતું તેવુ જ રૂપ અમારા જોવામાં આવ્યું; પશુ અત્યારે જાણે તદ્દન જુદુ જ હાય તેવું રૂપ જણાય છે. કેમકે અત્યારે તે નિઃશ્વાસેાથી દણુની જેમ, કાંતિના સસ્ત્રને ચારનારા વ્યાધિએથી તમારા દેહ સત્ર ઘેરાયેલા લાગે છે તેથી તે ઘણો વિરૂપ થયેલા છે.” આ પ્રમાણે કહી તે દેવતાએ તરતજ અંતર્ધાન થઈ ગયા, પણ તેનાં વચન સાંભળતાંજ રાજાએ ખરથી ગ્રસ્ત થયેલા વૃક્ષની જેમ પેાતાનુ શરીર કાંતિ રહિત અવલેાકયું. તે વિચાર કરવા લાગ્યા કે-“રેગના સ્થાનરૂપ આ શરીરને ધિક્કાર છે! તુચ્છબુદ્ધિવાળા મુગ્ધજને તેની ઉપર ફેાગઢ મૂર્છા રાખે છે. આ શરીર અ ંદરથી ઉત્પન્ન થતા વિવિધ વ્યાધિઓ વડે દારૂણ ઉદેહીના કીડાથી કાષ્ઠની જેમ વિદ્યીણુ થઈ જાય છે. વડના ફૂલની જેમ કદિ તે ખડારથી રૂચિકર હાય. તથાપિ અંદર કીડાઓથી આકુલ હાય છે. માઠા સરાવરના જલને સેવાળની જેમ રેગ શરીરની રૂપસપત્તિને તત્કાળ બગાડી નાખે છે, શરીર શિથિલ થાય છે પણ આશા શિથિલ થતી નથી રૂપ ચાલ્યુ જાય છે પણ પાપમુદ્ધિ જતી ** Page #241 -------------------------------------------------------------------------- ________________ સગ ૭ ] ચક્રવતીની દેવે કરેલી પરીક્ષા [ ૨૦૩ નથી, જરા કુરે છે પણ જ્ઞાન સ્કુરતું નથી–તેવા પ્રાણીઓના સ્વરૂપને ધિક્કાર છે! આ સંસારમાં રૂપ, લાવણ્ય, કાંતિ, શરીર અને દ્રવ્ય તે સર્વ કુશાગ્ર પર રહેલા જલબિંદુની જેમ ચપલ છે, તેથી આજકાલ વિનાશ પામનાર શરીરથી સકામ નિર્જરાને કરનાર તપ કરવો તેજ તેનું મોટું ફલ અને સાર છે.” આ પ્રમાણે વૈરાગ્ય ભાવના પ્રાપ્ત થવાથી સનકુમાર ચક્રીએ તરતજ દીક્ષા લેવાની ઈચ્છા કરી અને તત્કાળ પિતાના પુત્રને રાયપર બેસાર્યો. પછી પિતે ઉદ્યાનમાં જઈ વિનયંધર સૂરિની પાસે વિનયપૂર્વક સર્વ સાવદ્ય વિરતિ (ચારિત્ર) તથા પ્રધાન એવું ત૫ ગ્રહણ કર્યું. મહાવ્રતધરી ઊત્તર ગુણને ધારણ કરનાર, ગામે ગામ વિહાર કરનાર અને સમતામાં એકાગ્ર ચિત્તવાળા એ સનકુમાર મુનિની પછવાડે, મહામૂથપતિ હાથીની પાછળ હાથીના વંદની જેમ ગાઢ અનુરાગના બંધથી સર્વ પરિવાર ચાલ્યું. પરંતુ કષાય રહિત, ઉદાસી, મમતાત્યાગી અને પરિગ્રહ વજિત તે રાજમુનિની છ માસ સુધી ઉપાસના કરીને અંતે સર્વ પરિવાર પાછો વળે. એકદા છઠ્ઠને પારણે તે મુનિ ગોચરી લેવા કોઈના ઘરમાં ગયા; ત્યાં બકરીની છાશ અને ચીનકુર૧ મળ્યા તેને તેઓએ આહાર કરી લીધું. ફરીવાર પણ છઠ્ઠ કરીને તેવી જ રીતે જ પારણું કર્યું. તેથી જાણે વ્યાધિના દેહદ પૂરા થયા હોય તેમ તેમના શરીરમાં વ્યાધિઓ વૃદ્ધિ પામ્યા. ખસ, શેષ, સોઝા, શ્વાસ, અરૂચિ, ઉદરપીડા અને નેત્ર પીડા એ સાત વ્યાધિઓને તે પુણ્યાત્માએ સમતાભાવે સાત વર્ષ સુધી સહન કર્યા. તે અને બીજા પણ દુસહ પરીસહેને સહન કરતાં છતાં ઉપાય કરવામાં તદ્દન અપેક્ષા રાહત એ મહાત્માને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ. તેમાં મુખ્ય કફ, વિપૃષ, જલ, મલ, વિકા, આમ અને બીજું સર્વ ઔષધીમય થવા રૂપ સાત લબ્ધિઓ હતી. તે સમયે હદયમાં ચમત્કાર પામી છે દેવતાઓની પાસે તેમની પ્રશંસા કરવા માંડી“અહા! બળતા ઘાસના પુળાની જેમ ચક્રવર્તીની લક્ષ્મીને છેડી દઈને આ સનસ્કુમાર દુરૂપ તપ કરે છે. તપના પ્રભાવથી તે મને સર્વ લબ્ધિઓ પ્રાપ્ત થઈ છે, છતાં પણ શરીરમાં અપેક્ષા રહિત આ મહાત્મા પોતાના રેગેની પણ ચિકિત્સા કરતા નથી.” ઇદ્દે કરેલી આવી પ્રશંસા સાંભળીને વિજય અને વિજયંત દેવને તે પર શ્રદ્ધા આવી નહીં, તેથી તેઓ વૈદ્યનું રૂપ કરી સનકુમારની સમીપે આવ્યા. તેઓ બોલ્યા–“ મહાભાગ! શા માટે રોગથી પરિતાપ પામો છે? અમે બને વૈદ્ય છીએ, અને પિતાનાજ ઔષધેથી સર્વની ઉત્તમ રીતે ચિકિત્સા કરીએ છીએ. તમારું શરીર રોગથી ગ્રસ્ત છે, તેથી જો આપની આજ્ઞા હોય તો તમારા વૃદ્ધિ પામેલા રેગેને અમે નિગ્રહ કરીએ.” તેમનું આવું કથન સાંભળી મહા તપસ્વી સનકુમાર બેલ્યા“અરે વો! પ્રાણુઓના શરીરમાં દ્રવ્યોગ અને ભાવરગ એમ બે પ્રકારના રોગ હોય છે. ૧ ધન વિશેષતુચ્છ ધાન્ય. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪] સનકુમારનું દેવલેકમાં ઉન્ન થવું [પર્વ ૪ થું ક્રોધ, માન, માયા અને લેભ-એ પ્રાણીઓના ભાવગ છે. તેઓ જન્માંતરમાં પણ પ્રાણીની પાછળ જનારા અને અનંત દુઃખના આપનારા છે, તેથી તે રોગની ચિકિત્સા કરવાને જે તમે સમર્થ છે તે ચિકિત્સા કરો. અને જે દ્રવ્યોગની ચિકિત્સા કરતા હે તે આ તરફ જુએ.” આ પ્રમાણે કહીને તેમણે ગલત પતથી શીર્ણ થઈ ગયેલી પિતાની આંગળીને પિતાના કફના બિંદુથી લીંપી એટલે તત્કાળ તે સુવર્ણ જેવી થઈ ગઈ. સુવર્ણ શલાકાની પેઠે પ્રકાશમાન તે અંગુલીને જોઈ તેઓ તેમના ચરણમાં પડયા. અને બોલ્યા-“પ્રથમ વિપ્ર રૂપે આવીને જે છે દેવતા તમારું રૂપ જોઈ ગયા હતા તેજ અમે બને દેવતાઓ આજે વૈદ્ય થઈને આવ્યા છીએ લબ્ધિ પ્રાપ્ત થયા છતાં પણ સનસ્કુમાર ભગવાન વ્યાપિની બાધાને સહન કરીને તપ કરે છે, આ પ્રમાણે ઇંદ્રે તમારી પ્રશંસા કરી તે સાંભળી અમે અહીં આવી પ્રત્યક્ષ રીતે પરીક્ષા કરી.” આ પ્રમાણે કહી, પ્રણામ કરી તે બંને દેવ અંતર્ધાન થયા. અર્ધ લાખ વર્ષ કુમારવયમાં, અર્ધ લાખ વર્ષ મંડલિક પણામા, દશ હજાર વર્ષ દિગ્વિજયમાં, નેવું હજાર વર્ષ ચક્રવતી પણામાં અને લાખ વર્ષ વ્રતમાં-એમ સર્વ મળીને ત્રણ લાખ વર્ષનું આયુષ્યચોથા ચક્રવતી સનકુમારે ભગવ્યું, પિતાનું અવસાન સમય જાણવામાં આવતાં અનશનવ્રત ગ્રહણ કરી અને ત્રણ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી એ સનકુમાર ચક્રવતી પંચ પરમેષ્ટીનું યાન ધરતા કાળધર્મ પામી સનકુમાર દેવલોકમાં દેવપણે ઉન્ન થયા. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये चतुर्थपर्वणि सनत्कुमारचरितવને નામ સતHઃ ઃ સમાતઃ 1. पंचाहन्तः सीरिणः पंच पंचोम्पेद्राः पञ्चैतद्दिषश्चक्रिणौ छौ । યત્રીવરાટ કવિરાત્તિઃ ઘરનામાતુર્થ પર્વ તઃ શિસ્તુ || सूत्रात् किंचिदुदीरितं कथाभ्यः किंचिद्योगपटाश्व किंचिदत्र । तेषु श्याद्यदि किंचनापि मिथ्या प्रिथ्याउष्कृतमस्तु तत्र सन्तः ॥ “પાંચ અરિહતેના, પાંચ બળદેવના, પાંચ વાસુદેવના, પાંચ તેના શત્રુ (પ્રતિ વાસુદેવ) ના અને બે ચક્રવતીના–એમ કુલ ૨૨ શલાક પુરૂષના ચરિત્રવાળું સૂત્રરત્નના સમુદ્રનું ચોથું પર્વ તે તમારા કલ્યાણને માટે થાઓ. “આ પર્વમાં કેટલુંક સૂત્રમાંથી ઉદ્ભરેલું છે, કેટલુંક કથાઓમાંથી લીધું છે અને કેટલુંક ગપટ્ટમાંથી લીધું છે, તેથી તેમાં કાંઈ પણ મિથ્યા લખાણું હોય તે તેને માટે મિથ્યા દુષ્કૃત હે. (એમ કર્તા સંતજનેને કહે છે.) समाप्तं चेदं चतुर्थ पर्व - Page #243 -------------------------------------------------------------------------- ________________ श्री त्रिषष्टि शलाका पुरुष चरित्रनुं चतुर्थ पर्व समाप्त । Page #244 -------------------------------------------------------------------------- ________________ + + + + + + + + ++ + + ++++++++++++++++++++++++++++ + श्री त्रिषष्टि शलोका पुरुष चरित्र. + + + पर्व पांचमुं. + + + + + + ++ ++ ++ + + + + + + - - Page #245 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री शांतिनाथ ॥ Annan Annanon. AND000A Ov AnnoA HTRUSALITI SED जा सुधासोदरवाग्ज्योत्स्ना,-निर्मलीकृतदिङ्मुखः । मृगलक्ष्मा तमःशान्त्यै, शान्तिनाथजिनोडस्तु वः।।१६॥ Page #246 -------------------------------------------------------------------------- ________________ | શ્રીમતિ નમઃ | श्री त्रिषष्टि शलाका पुरुष चरित्र = ૫૧ ૫ મુ.. | || 3ી શ્રી શાંતિનાથ ચરિત્ર. સર્ગ ૧ લે. DOOT સર્વ જગતના પાપની શાંતિ કરનાર એવા સોળમા તીર્થંકર અને પાંચમા ચક્રવતી શ્રી શાંતિનાથ ભગવંતને નમસ્કાર થાઓ. મોહરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્યરૂપ એવું તે ભગવંતનું અતિ પવિત્ર ચરિત્ર હું કહીશ. ચંદ્રની પેઠે મંડલાકારધારી આ જંબુદ્વીપનો સાતમો અંશ આ ભરતક્ષેત્ર છે. તેના દક્ષિણાર્ધમાં મધ્યખંડના આભૂષણરૂપ દેવનગર જેવું રત્નપુર નામે નગર છે. તે નગરમાં કમળના જેવા લેશનવાળો શ્રીષેણ નામે એક રાજા હતો, જે લક્ષમીદેવીને વિકફવર કમળની જેમ નિવાસરૂપ હતો. તે રાજા જયેષ્ઠ બંધુની જેમ હમેશાં ધમને બહુમાન આપતે અને લઘુ બંધુની જેમ અર્થ અને કામને નિબંધપણે પાળતું હતું, ધમકમમાં તત્પર એવે તે રાજા નિરંતર અથી લેકની પ્રાર્થના પૂરત હતું, પણ કામાતુર ીઓની પ્રાર્થના પૂરતા નહોતા. તેવા તે રાજાનું રૂપ સર્વ ઉપમાઓથી એવું વિલક્ષણ હતું કે જે ચિત્રકારોના ચિત્રવિષયમાં આવી શકતું નહીં. તે પિતાનું દંડપ્રધાન સામ્રાજ્ય પાળતું હતું છતાં સર્વ વાંછિત પૂરનાર દેવતાની જેમ દયાને આરાધતે હતે. વાણીથી હદયને આનંદ આપનારી અને નેત્રરૂપ કુમુદને ચંદ્રિકા જેવી અભિનંદિતા નામે તેને શુદ્ધ શીલવાળી એક રાણી હતી. તે કદિ મનવડે પણ પિતાના શીળનું ખંડન કરતી નહીં, તેથી પિતાના આત્માને શોભાવતી હતી, પરંતુ બાદામંડન તે તેના મનને નિસાર લાગતાં હતાં. પિતાના શરીર ઉપર આરે પણ કરેલાં આભૂષણેને તેણે દીપાવ્યાં હતાં, તેથી ૧ ભૂમિના પ્રમાણમાં સાતમે અંશ નહીં પણ સાત ક્ષેત્રમાંનું એક ક્ષેત્ર હોવાથી સાતમે એ સમજાવે Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮] કપિલ મુનિનું વૃત્તાંત [પ ૫ મું વાભાવિક સુંદર એ બાલાને તે આભૂષણે માત્ર ભારરૂપ લાગતાં હતાં. તરંગની જેવા લાવાયમય પવિત્ર અવયથી સુંદર તેના સ્વરૂપની નકલ માત્ર દર્પણમાં જણાતી હતી, બીજી કેઈ ઉપમામાં જણાતી નહીં. એ ગુણભૂષિત રમણી પિતે એક છતાં અનેકરૂપ હોય તેમ માતૃકુલ, પિતૃકુલ અને શ્વસુરકુલ એ ત્રણે કુલને શોભાવતી હતી. તે શ્રીષેણ રાજાને મેઘમાળાની જેમ હૃદયરૂપ મયૂરને આનંદ આપનારી શિખિન દિતા નામે એક બીજી રાણી પણ હતી. પતિની સાથે અખંડ વિષયસુખને અનુભવ કરતી અભિનંદિતાને કેટલેક કાળે ગર્ભ રહ્યો, તે વખતે તેણે સ્વપ્નમાં પિતાના ઉત્સંગમાં રહેલા સૂર્યચંદ્રને જોયા, તે સાંભળીને તમારે બે ઉત્કૃષ્ટ પુત્ર થશે” એમ રાજાએ કહ્યું. ગર્ભરિથતિ સંપૂર્ણ થતાં તેજ વડે સૂર્ય ચંદ્રની જેવા બે કુમારને અભિનંદિતાએ જન્મ આપ્યું. શ્રીયું રાજાએ મોટા ઉત્સવથી અણુ અને બિંણુ એવાં તેમનાં નામ પડ્યાં. ધાત્રી માતાએ પુષ્પની જેમ અતિ યત્નથી લાલનપાલન કરેલા તે બન્ને ભાઈએ જાણે રાજાની બે ભુજા હેય તેમ અનુક્રમે વૃદ્ધિ પામ્યા. યોગ્ય વય થતાં રાજાએ ઉપાધ્યાયની પાસે પિતાના નામની જેમ વ્યાકરણાદિક શાસ્ત્રો તેમને ભણાવ્યાં. તેઓ શાસ, શસ્ત્ર અને બીજી કળાઓમાં પારંગત થયા તેમજ બૃહમાં પ્રવેશ કરવામાં અને તેમાંથી નીકળવામાં પણ કુશળ થયા. અનુક્રમે કામવિકારરૂપ સૂર્યના પ્રકાશમાં પ્રાતઃ કાળરૂપ પવિત્ર યવનવયને તેઓ પ્રાપ્ત થયા. આ ભરતક્ષેત્રમાં મગધ દેશને વિષે મોટી સમૃદ્ધિથી સર્વ ગામમાં મુખ્ય અચલગ્રામ નામે એક ગામ હતું. તે ગામમાં સાંગ ચતુર્વેદ જાણનાર અને સર્વ ઢિમાં શિરોમણિ ધરણીજટ નામે એક પૃથ્વીતળમાં વિખ્યાત બ્રાહ્મણ રહેતો હતે. વિહાર કરતી ગૃહલક્ષમી હોય તેવી, કુલીન અને પવિત્ર ભક્તિવાળી યશેભદ્રા નામે એક તેને પત્ની હતી, તેનાથી અનુક્રમે નંદિતિ અને શિવભૂતિ નામે બે કુલદીપક પુત્રો થયા, તેમાં નંદિભૂતિ જોઇ હતે. તે ધરણીજના ઘરમાં કપિલા નામે એક દાસી હતી. તેની સાથે પણ તે બ્રાહ્મણ ઘણા કાળથી રતિક્રીડા કરતો હતે. કારણકે જગતમાં વિષ જય છે. સ્વચ્છ ક્રીડા કરતાં તે દુષ્ટ દ્વિજને કેમ કરીને તે કપિલા દાસીથી કપિલ નામે એક પુત્ર થશે. ધરણીજટે નમ્રતાથી શોભતા એવા યશોભદ્રાના ઉદરથી થયેલા બંને પુત્રોને રહસ્ય સહિત સાંગવેદ ભણાવ્યા. અતિ બુદ્ધિમાન કપિલ માત્ર મૌનપણે સાંભળી સાંભળીને વેદસાગરને પારગામી થો. કેમકે બુદ્ધિને શું અગોચર છે? વિદ્વાન થયેલે કપિલ પિતૃગૃહમાંથી નીકળીને દેશાંતરે ચાલ્ય, અને કંઠમાં બે યજ્ઞોપવીત ધારણ કરી હું ઉત્તમ બ્રાહ્મણ છું એવું ડિડિમ વગાડતે દેશાંતરમાં ફરવા લાગ્યા. વિદ્વાનને કેઈ પરદેશજ નથી એ પ્રમાણે મતે અનુક્રમે રત્નપુર નગરમાં આવ્યું. ત્યાં વર્ષાઋતુના મેઘની જેમ પિતાનું પાંડિત્ય બતાવીને ગર્જના કરવા લાગ્યું. તે નગરમાં સર્વ નગરજનને ઉપાધ્યાય, કળાને ભંડાર અને ઘણા બુદ્ધિમાન વિદ્યાથીઓથી શોભિત સત્યકિ Page #248 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લે] દાસીપુત્ર કપિલને સત્યભામા સાથે થયેલા વિવાહ [૨૦૯ નામે એક બ્રાહ્મણ રહેતે હતે, તે સત્યની પાઠશાળામાં પ્રતિદિન જઈને કપિલ પ્રશ્ન કરનાર વિદ્યાથીઓના અને બીજા વિદ્વાનોના સંશયને છેદતે હતે. તે જોઈને વિસ્મય પામેલા સત્યકિએ પણ કૌતુકથી મંત્રની જેમ દુખે જાણી શકાય તેવા શાસ્ત્રોના રહસ્ય કપિલને પૂછયા. શ્રદ્ધાલુ શિખ્યોએ ઉપાધ્યાયની બુદ્ધિથી યેલ કપિલે તે સર્વ રહસ્ય સવિશેષપણે કહી આપ્યા. તે સાંભળી પ્રસન્ન થયેલા સત્યકિ ઉપાધ્યાયે યુવરાજને રાજાની જેમ તેને પિતાના કાર્યને ધુરંધર કર્યો. ઉવલ ગુણેનું મૂલ્ય કયાં ન થાય ત્યાર પછીથી હમેશાં કપિલ સર્વ શિષ્યને વ્યાખ્યાન આપવા લાગ્યા અને સત્યકિ પિતાના પુત્રની જેમ તેનાથી નિશ્ચિતપણે રહેવા લાગ્યા. કપિલે પણ પ્તિાની જેમ સત્યદિની અતિ ભક્તિ કરવા માંડી, “તેથી આને માટે હું શું કરૂ?” તેમ સત્યકિ પ્રસન્ન મનથી વિચારવા લાગ્યા. એક વખતે સત્યદિની જંબુકા નામની પત્નીએ આ પ્રમાણે કહ્યું-“હે ભટ! જે કે તમે સાવધાન છે, તથાપિ હું તમને સ્મરણ આપું છું કે દેવકન્યાની જેવી નિસીમ રૂપલાવયથી શેભતી, નમ્ર લાલુ, ક્ષમા, મૃદુતા અને સરળતાથી દીપતી સત્યભામા નામે મારા ઉદરથી થયેલી કન્યા યૌવનવયને પ્રાપ્ત થઈ છે, તથાપિ તેને ચગ્ય વર તમે કેમ શોધતા નથી? જેને ઘેર કન્યા, કરજ, વિર અને વ્યાધિ વૃદ્ધિ પામતાં હોય તેને શી રીતે નિદ્રા આવે છે અને તમે તે નિશ્ચિત થઈને સુવે છે તે કેવી વાત?” સત્યકિ બોલ્યો-“પ્રિયા! તમે કહ્યું તે સત્ય છે. આટલા વખત સુધી મને સત્યભામાને લાયક વર મળ્યું નથી, પણ આ કપિલ કે જે રૂપસંપન્ન, ગુણીજનમાં મુખ્ય, યુવાન, વિનીત અને ઉત્તમ હિજજાતિ છે તે સત્યભામાને ઉચિત વર છે.” જે ખૂકાએ તે વાત સ્વીકારી. પછી સત્યકિએ શુભલગ્નમાં સત્યભામા અને કપિલને વિધિપૂર્વક વિવાહ કર્યો. કપિલ બ્રાંતિ રહિત સત્યભામા સાથે પ્રતિદિન ભેગ ભેગવવા લાગે અને સત્યકિની જેમ આખા નગરમાં પુરજનેથી પૂજાવા લાગ્યું. “આ કપિલ (જમાઈ હેવાથી) સત્યકિને પણ પૂજ્ય છે” એવું ધારીને સર્વજને પ્રત્યેક પર્વદિવસે ધન ધાન્યાદિ તેને આપવા લાગ્યા. વર્તમાન કાળે દ્વિજાતિમાં ઉત્તમ થઈ પડેલે એ કપિલ એવી રીતે વત્તવાથી ગુણાની જેમ ધનથી પણ વૃદ્ધ થઈ પડે. એક વખતે વર્ષાઋતુમાં રાત્રિને વિષે તે કપિલ કઈ સ્થાનકે નાટક જેવાને ગયે. ત્યાં ઘણે કાળ રેકો. પછી ત્યાંથી ઘરે આવતાં અદ્ધ માર્ગમાં સેયથી ભેદાય તે ગાઢ અંધકાર કરતે અતિ વર્ષાદ આવવા લાગ્યા. તે સમયે માર્ગમાં કોઈ માણસ હતું નહીં, તેથી તેણે વસ્ત્ર ન પલળે તેટલા માટે નગ્ન થઈ પિતાનાં વસ્ત્રો કાખમાં લઈ ગૃહના દ્વાર પાસે આવીને પાછાં પહેર્યા. “વૃષ્ટિથી મારા સ્વામીનાં વો ભીંજાઈ ગયાં હશે એવું ધારી સત્યભામાં બીજા વસ્ત્રો લઈને દ્વારપાસે સામી આવી–મુગ્ધા! વિદ્યાના પ્રભાવથી મારાં વસ્ત્રો ભીંજાઈ ગયાં નથી, માટે બીજા વસ્ત્રો લાવવાની કોઈ જરૂર નથી.” આ પ્રમાણે કપિલે પિતાની પ્રિયાને B : 27 Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦]. કપિલથી મુક્ત થઈ સતપણે રહેલ સત્યભામા [ પ પ મું કહ્યું. તે સમયે તેનાં વસ્ત્ર અનાજ અને આખું શરીર આદ્ર છે એમ સત્યભામાના લેવામાં આવ્યું. તેથી તેણે મનમાં વિચાર્યું કે જે આણે વિદ્યાશક્તિવડે જળથી પિતાનાં વાણની રક્ષા કરી હોય તે તે પોતાના અંગની રક્ષા ન કરે છે તેથી જરૂર આ કપિલ નગ્ન થઈને આવેલ છે. તે ઉપરથી હું માનું છું કે આ મારે પતિ કુલવાન નથી. તેમ બુદ્ધિબળથી કાને સાંભળીને જ વેદને ભણેલ હોય તેમ જણાય છે. આ પ્રમાણે નિશ્ચય થતાં જ સત્યભામા તેની પર મંદ રાગવાળી થઈ અને પકડી લાવેલા બાંદની જેમ ખેદ કરવા લાગી હવે તે સમયે અચળગ્રામમાં ધરણીજટ બ્રાહ્મણ દેવગથી નિધન થઈ ગયે. તેના સાંભળવામાં આવ્યું કે, કપિલ ધનાઢય થયો છે.” તેથી પિતાને ઉદ્ધાર કરવાને તે રત્નપુરમાં આ. કપિલે પાઘસ્નાનાદિકથી તેને સત્કાર કર્યો. સાધારણ અતિથિ પણ પૂજય છે, તે આ પિતારૂપ અતિથિને માટે તે શું કહેવું ! પિતા સનાન કરીને નિત્ય કર્મ કરવા પ્રવત્ય, એટલે જનને અવસર થવાથી કપિલે પોતાની પ્રિયાને કહ્યું “પ્રિયા! મારે શરીરસંબંધી કાંઈ કારણ છે, તેથી આ પિતાને માટે મારાથી ઉત્તમ ભેજન સ્થાન તૈયાર કરે.” પિતા અને પુત્રનું જુદું જુદું આચરણ જેઈને સત્યભામાને અધિક શંકા થઈ, કારણ કે તે કુલીન હતી. અતિ નિર્મળ આચરણથી પિતાના સાસરાને કુલવાન જાણી તે સત્યભામાં તેમનું પિતા, ગુરૂ અને દેવવત્ આરાધના કરવા લાગી. એક વખતે એકાંતમાં સત્યભામા બ્રહ્યહત્યાના સોગન આપી પોતાના શ્વસુરને મોટા વિનયથી પૂછવા લાગી—“પૂજ્ય પિતા! આ કપિલ તમારે બનને શુદ્ધ પક્ષથી ઉપન્ન થયેલ પુત્ર છે કે વિપરીત પક્ષમાંથી ઉન્ન થયેલું છે? પ્રસન્ન થઈને જે સત્ય હોય તે કહે.” પરણીજટે જે યથાર્થ હતું તે કહી આપ્યું; કારણકે મહાત્માઓ સેગનનો ભંગ કરવામાં જીરૂ હોય છે. પછી કપિલે વિદાય કરે તે ધરણીજટ બ્રાહાણ કરીને પિતાના અચલગ્રામમાં પાછો આવ્યો. તેમના ગયા પછી સત્યભામાએ શ્રીષેણ રાજાની પાસે જઈ વિજ્ઞપ્તિ કરી કે “દૈવગે આ કોઈ અકુલીન મા ભત્ત થયેલ છે, તે કેશરીસિંહ પાસેથી ગાયની જેમ, રાહથી ચંદ્રકળાની જેમ અને બાજ પક્ષીથી ચકલીની જેમ મને તેની પાસેથી મૂકાવે. તેનાથી મુક્ત થઈ હું સતીપણે રહીને હવે નિરંતર સુકૃત કરીશ. પૂર્વના દુષ્કર્મને ચિરકાળથી હું ઠગાયેલી છું.” તે સાંભળી શ્રીણરાજાએ કપિલને બેલાવીને કહ્યું, “ધર્માચરણ કરવાને માટે આ સત્યભામાને છેડી દે, તે તારાપર વિરક્ત છે, તે હવે બલાત્કારે હરેલી પરીની જેવી તેનાથી તને શું વિષયસુખ મળવાનું છે?” કપિલે કહ્યું-“રાજન્ ! હું તેના વિના એક ક્ષણવાર પણ પ્રાણ ધારવાને સમર્થ નથી. તે પ્રિયા મારી જીવનઔષધી છે. પાણિગ્રહણ કરેલી તે મારી ચીને હું ત્યાગ કરીશ નહીં. ત્યાગ કરે અને કરાવે તે વેશ્યાઓમાંજ ઘટે છે.” તે ૧ ભીંજાયેલ નહીં. ૨ ભીંજાયેલ. Page #250 -------------------------------------------------------------------------- ________________ [૨૧૧ સિગ ૧ ] અનંતમતિકા વેશ્યાના પૂર્વભવને વૃત્તાંત સાંભળી સત્યભામાએ ઉકટ થઈને કહ્યું કે “ જે તે મને છોડશે નહીં તો હું જળ કે અગ્નિમાં પ્રવેશ કરીશ.” રાજા બે -“હે કપિલ! આ બાળા પ્રાણ ત્યાગ ન કરે, અને કેટલાક દિવસ સુધી તે મારા મંદિરમાં રહો.” કપિલે તે વાત સ્વીકારી એટલે રાજાએ તેને રાણીઓને સોંપી. વિવિધ પ્રકારનાં તપ કરતી સત્યભામા રાજમંદિરમાં રહી. તે સમયમાં કૌશાંબી નગરીમાં બલ નામે એક બલવાન રાજાને શ્રીમતી દેવીના ઉદરથી શ્રીકાંતા નામે એક કન્યા ઉત્પન્ન થઈ હતી. તે રૂપવતી બાળ યૌવનને પ્રાપ્ત થતાં શ્રીષેણ રાજાના પુત્ર ઇદુષેણને સ્વયંવરથી વરવા તેને મોટી સમૃદ્ધિ સહિત તેણે રત્નપુર મેકલી. તેની સાથે અનંતમતિકા નામે એક વેશ્યા આવી હતી. તે ઉત્કૃષ્ટ રૂપવાળી ઈદુષણ અને બિંદુના લેવામાં આવી તેને જોતાંજ “આ મારી છે. આ મારી છે,” એમ બને જણ વાદથી કહેવા લાગ્યા, પરસ્પર ઈર્ષોથી તે બન્ને દેવરમણ નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં એક કાંતાની સાથે રતિ કરવાની ઈચ્છાથી બે વૃષભની જેમ તે દુદ્દત અને મહાભુજ સનસ્ક્રબદ્ધ થઈને યુદ્ધ કરવા લાગ્યા. તેમને યુદ્ધ કરતાં અટકાવવાને શ્રીષેણ રાજા સમર્થ થયા નહીં. જર્મદપુરૂષો પ્રિય સમજુતીથી સાધ્ય થતા નથી. તેઓ દંડથી જ સાધ્ય થાય છે. બન્ને પુત્રની આ પ્રવૃત્તિ જેવાને અને અટકાવવાને અસમર્થ એવા શ્રીષેણરાજા અભિનંદિતા અને શિખિનંદિતાની સાથે વિચાર કરી ‘આ કાળ પ્રાપ્ત થયે”એમ બોલતા બોલતા તાળપુટ ઝેરથી વ્યાપ્ત એવા કમળને સુંઘી ક્ષણવારમાં મૃત્યુ પામ્યા. અને રાણીઓ પણ તેજ પ્રમાણે કમળ સુંધીને મૃત્યુ પામી. કુલીનકાંતાઓ પતિ વિના જરાવાર પણ જીવિતવ્ય ધારણ કરી શકતી નથી. આ ખબર સાંભળતાં જ હવે કપિલથી મને અનર્થ થશે” એવું ધારીને શરણ રહિત થયેલી સત્યભામાં પણ તેજ પ્રમાણે વિષયુક્ત કમળ સુઘીને તેમના માર્ગને અનુસરી તે ચાર જણ અતિ મૃદુભાવથી મૃત્યુ પામીને જંબૂદ્વીપના ઉત્તરકુરૂ ક્ષેત્રમાં યુગલીઆપણે ઉત્પન્ન થયા. શ્રીણું તથા અભિનંદિતા પુરૂષસી થયાં, અને શિખિનંદિતા તથા સત્યભામા પુરૂષ સ્ત્રી થયા. ત્રણ પલ્યોપમ આયુષ્યવાળા અને ત્રણ કશ ઉંચા શરીરવાળા તેઓ અતિ સુખનો અનુભવ કરતાં કાળ નિગમન કરવા લાગ્યા. અહીં દેવરમણ ઉદ્યાનમાં ઇદુષણ અને બિંદુષણ યુદ્ધ કરતા હતા, ત્યાં વિમાનમાં બેસીને કોઈ વિદ્યાધર આવ્યું. પ્રતિકૂળ દેવનું નિવારણ કરનાર જાણે દ્વારપાળ હોય તેમ તે વિદ્યાધર તે બંનેની વચમાં ઉભું રહી ઉંચા હાથ કરીને બોલ્યા- અરે મૂઠે! આ તમારી બહેન છે. તેને જાણ્યા વગર તમે સ્ત્રી કરવાની ઈચ્છાથી શામાટે યુદ્ધ કરે છે? વિસ્તારથી મારા વચન સાંભળો આ જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં સીતા નદીના ઉત્તર તટ ઉપર પુષ્કળાવતી નામે એક વિસ્તારવાળે વિજય છે. તેની મધ્યમાં પૃથ્વીને જાણે રૂપાને મુગટ હેરા તે વિદ્યાધરનું નિવાસસ્થાન વૈતાઢય નામે આકાશ સુધી ઉંચે એક પર્વત છે, તે પર્વતની ઉપર ઉત્તર શ્રેણીમાં આદિત્યાભ નામના નગરમાં લહમીથી કુંડલીંદ્ર (શેષનાગ) જે સુકુંડળી નામે રાજા છે. તેને અજિતસેના નામે શિલવતી દયિતા છે. તેને હું મણિકુંડલી નામે પુત્ર છું. એક વખતે ત્યાંથી ગરૂડની જેમ આકાશમાં ઉડતે શ્રી જિનંદ્રને વાંદવાને Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨] અનંતમતકા વેશ્યાના પૂર્વભવને વૃત્તાંત [ પ પ મું પંડરિકી નગરીમાં ગયે. ત્યાં અપરિમિત કીતિવાળા અમિતયશ નામના શ્રી જિનેશ્વર ભગવંતને વંદના કરી, અંજલિ જેડીને તેમની દેશના સાંભળી, દેશના પૂર્ણ થયા પછી મેં પૂછયું કે “હે ભગવન! હું કયા કર્મથી વિદ્યાધર થયેલ તે સાંભળી પ્રભુ બોલ્યા-મહા ઋદ્ધિવાન પશ્ચિમ પુષ્કરવર શ્રીપાદ્ધમાં શીતદા નદીના વિશાળ દક્ષિણ તીરે સલિલાવતી વિજય છે. તેમાં શેક રહિત લેકેથી ભરપૂર વીતશેકા નામે નગરી છે, પૃથ્વીને સ્વસ્તિક હોય તેવી તે શાભે છે. તે નગરીમાં પૂર્વે રૂપથી કામદેવ જેવો અને બલથી ઈંદ્ર જેવો રત્ન ધ્વજ નામે ચક્રવર્તી રાજા હતા. તેને મહા પ્રધાન કનકેશ્રી અને હેમમાલિની નામે બે શીલવતી ભાર્યા હતી. તેમાંથી કનકશ્રીને સ્વપ્નામાં ઉત્સંગમાં રહેલી કલ્પલતાની સૂચનાથી બુદ્ધિ અને લક્ષમીની જેવી બે પુત્રીઓ ઉત્પન્ન થઈ, માતાપિતાએ જન્મોત્સવ જેવા ઉત્સવથી તેમના કનકલતા અને પઘલતા એવાં નામ પાડયાં. બીજી સ્ત્રી હેમમાલિનીએ સ્વપ્નામાં પદ્મલતાના દર્શનવડે સૂચવાએલી પડ્યા નામે કુલનંદની દુહિતાને જન્મ આપે. તે ત્રણ પુત્રીઓ કલાકલાપને પ્રાપ્ત કરી પવિત્ર યૌવનવયમાં આવતાં જાણે વિધાતાએ ત્રણ લેકની લક્ષમીને એક ઠેકાણે આણેલી હોય તેવી દેખાવા લાગી. તેઓમાં જે પડ્યા હતી તે અજિતસેના આર્યાની પાસે રહેવાથી વૈરાગ્ય પામી. છેવટે તેની પાસે તેણે યથાવિધિ દીક્ષા ગ્રહણ કરી. એક સમયે આર્યાની આજ્ઞાથી પવા સાધ્વીએ ચતુર્થ તપ કરવા માંડયું. તે તપમાં ત્રણ રાત્રિના ક્રમે બાસઠ ચતુર્થ ' થાય છે આવું દુસ્તપ તપ યથાર્થ રીતે કરનાર તે સાધ્વી એક વખતે શરીરચિંતા (વડી નીતિ) ને માટે રાજમાર્ગે જતી હતી, તેવામાં મદનમંજરી નામે વેશ્યાને માટે બે કામલંપટબલવાન રાજપુત્રો યુદ્ધ કરતાં તેના જેવામાં આવ્યા. તે અવલેતાં પદ્યાના મનમાં વિચાર છે કે “અહા! આ સુંદર વેશ્યાનું કેવું ઉત્કૃષ્ટ સૌભાગ્ય છે કે જેને માટે આ બન્ને રાજપુત્રો યુદ્ધ કરે છે, તે મને પણ આ તપના પ્રભાવથી ભવાંતરમાં આવું સૌભાગ્ય પ્રાપ્ત થજે.' આ પ્રમાણે તેણે નિયાણું બાંધ્યું. અંતે અનશન કરી નિયાણાની આલેચના કર્યા વગર મૃત્યુ પામીને તે પદ્મા સૌધર્મ કહ૫માં વિપુલ સમૃદ્ધિવાળી દેવી થઈ. કનકથી સંસારમાં ભમતાં કોઈ ભવમાં દાનાદિક ધર્મ કરવાથી તું વિદ્યાધરને ઈંદ્ર મણિકુંડલી નામે થયો છું. કનકલતા અને પઘલતા ભવભ્રમણ કરી પૂર્વ ભવમાં બહુ પ્રકારે દાનાદિક ધર્મ આચરવાથી જમ્બુદ્વીપમાં ભરતક્ષેત્રના રત્નપુર નગરને વિષે ઈદુષણ અને બિંદુ નામે શ્રીષેણ રાજાના પુત્ર રૂપે થયેલ છે. પદ્માને જીવ સૌધર્મદેવલેકમાથી થવી ભરતક્ષેત્રમાં કૌશાંબી નગરીને વિષે અનંતમતિકા નામે વેશ્યા થયેલ છે. તે વેશ્યાને માટે હમણાં દેવરમણ ઉધાનમાં ઈદુષણ અને બિંદુષેણ પરસ્પર યુદ્ધ કરે છે. આ પ્રમાણે પ્રભુને મુખેથી પૂર્વ ભવ સાંભળી પૂર્વજન્મના સ્નેહને લીધે તમને યુદ્ધમાંથી નિવારવાને હું અહીં આવ્યું છું. હું તમારી - ૧ એક ચતુર્થમાં પહેલે દિવસે એકાસણું, બીજે દિવસે ઉપવાસ અને બીજે દિવસે એકાસણું એમ ત્રણ રાત્રિને ક્રમ સમજાય છે, પણ સાથે કેવી રીતે થાય છે તે સમજાતું નથી. Page #252 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ ] તિમલાના ઉદરમાં ઉત્પન્ન થયેલ શ્રીવેણુ-રાજાનો જીવ [ ૨૧૩ પૂર્વ ભવની માતા છું અને આ વેશ્યા તમારી બહેન છે. આ સંસારમાં મેહને વિલાસ આવો છે, તે તમે સમજી લે. જન્માંતરરૂપી પડદામાં ઢંકાઈ રહેલા પ્રાણીઓ પૂર્વભવના પિતા, માતા, ભગિની, ભ્રાતા અને અન્ય સંબંધીને જાણી શકતા નથી. પિતાની લાળની જાળથી કરોળીયાની જેમ પોતાના દેહમાંથીજ ઉત્પન થતા રાગદ્વેષાદિક વડે આ જીવ પિતાના આત્માને યાવત્ જીવિત વીંટયા કરે છે. માટે રાગ, દ્વેષ અને મહિને દૂર તજી દઈને નિર્વાણ નગરના દ્વારરૂપ દીક્ષાને તમે ગ્રહણ કરે.” આવાં તેનાં વચન સાંભળી તેઓ બોલ્યા કે “અહો! ધિક્કાર છે. અમને! શીકારી પ્રાણીઓની જેમ મોહથી ભગિનીના ભેગને માટે આ શે આરંભ કર્યો! તમે પૂર્વભવમાં અમારી માતા હતા તેમ આ ભવમાં ગુરૂ થયા છે, જેથી અમને બંધ કરીને આ ઉન્માગમાંથી નિવૃત્ત કર્યા.” આ પ્રમાણે કહી તેઓએ કવચ છેડી દઈ ધર્મ રૂચિ નામના ગુરૂની પાસે ચાર હજાર રાજાઓની સાથે વ્રત ગ્રહણ કર્યું. તપ અને ધ્યાનરૂપ અનિવડે કર્મરૂપી માર્ગ કંટકને દગ્ધ કરી તેઓ સરલ માર્ગે દુર્ગમ કાગ (મોક્ષ) ને પ્રાપ્ત થયા અને શ્રીષેણ વિગેરે ચાર યુગલીઆઓ મૃત્યુ પામીને પ્રથમ કલ્પમાં દેવપણાને પ્રાપ્ત થયા. આ ભરતક્ષેત્રમાં મહા ઉત્તમ વૈતાઢય ગિરિની ઉપર રથનપુર ચકવાળ નામે નગર છે. તે નગરમાં ઈંદ્રને અનુજ બંધુ હોય તેવો જવલનટી નામે એક વિવિધ સમૃદ્ધિમાન વિદ્યારે રાજા હતા. તેને તેજથી પ્રૌઢ સૂર્ય જે અને શત્રુઓની રાજલક્ષમીને સ્વયંવરે વરેલે અકીતિ નામે એક યુવરાજ પુત્ર હતો. તે પુત્રની પછવાડે ચંદ્રની પ્રભા જેવી નેત્રને આનંદ આપનારી સ્વયંપ્રભા નામે એક પુત્રી થઈ. તેને પ્રજાપતિ રાજાના પુત્ર અને અચળ બળદેવના નાના ભાઈ પોતનપુરના અધિપતિ ત્રિપૃષ્ટ નામે પ્રથમ વાસુદેવ પરણ્યા. તે સમયે હર્ષ પામેલા ત્રિપૃષ્ણ વાસુદેવે પિતાના સાસરા જવલનજીને વિધાધન બંને શ્રેણીનું અખંડિત રાજ્ય આપ્યું. વિદ્યાધરના રાજા મેઘવનની જ્યોતિર્માળા નામની દુહિતા અકદીતિની પત્ની થઈ. શ્રીષેણ રાજાને જીવ સૌધર્મ કલ્પથી ચ્યવી કમળમાં હંસની પેઠે તે જ્યોતિમળાના ઉદરમાં અવતર્યો. તે સમયે તિર્માળાએ સવપ્નમાં અતિ તેજથી આકાશને પ્રકાશિત કરતા સહસ્ત્ર કિરણવાળા સૂર્યને પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયે. ગર્ભસમય પૂર્ણ થતાં તેણે સામ્રાજ્યરૂપ ભવનને દઢ આધાર આપનાર સ્તંભરૂપ અને સર્વ પવિત્ર લક્ષણેથી લક્ષિત એક પુત્રને જન્મ આપે. દષ્ટ સ્વપ્નને અનુસાર મૂર્તાિથી અમિત તેજવાળ તે પુત્રનું માતાપિતાએ અમિતતેજ નામ પાડ્યું. કુમાર અકઝીતિને પિતાનું રાજ્ય સેંપી જવલન જટીએ જગન્નદન અને અભિનંદન નામના ચારણ ઋષિની પાસે દીક્ષા ગ્રહણ કરી. સત્યભામાને જીવ સૌધર્મ કલ્પથી ચ્યવી તિમલા અને સૂર્યકીર્તિની પુત્રી પણે ઉત્પન્ન થયે. તે જ્યારે ગર્ભમાં આવી ત્યારે માતાએ સ્વપ્નમાં સાર તારાવાળી રાત્રિ જોઈ હતી તેથી માતાપિતાએ તેનું સુતારા નામ પાડ્યું. અભિનંદિતાને જીવ સૌધર્મકલ્પથી વી ત્રિપૃષ્ટ અને સ્વયંપ્રભાના પુત્રપણે ઉત્પન્ન થયે. તે ગર્ભમાં આવતાં માતાએ સ્વપ્નમાં અભિષેક સહિત શ્રીદેવી જેયા, તેથી પિતાએ તેનું શ્રીવિજય એવું નામ પાડયું. સ્વયંપ્રભાને ભદ્ર (કલ્યાણ) ના કારણરૂપ વિજયભદ્ર નામે એક બેંને પુત્ર પણ થ. Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયરાજાને ઘેર અમિતતેજનું અતિથિ તરીકે ગમન [ પ પ મું અને શિપ્રિનંદિતાને જીવ પ્રથમ કલ્પથી એવી વિપૃષ્ટ અને સ્વયંપ્રભાની જ્યોતિ પ્રભા નામે પુત્રી થયે. પૂર્વે સત્યભામાને પતિ જે કપિલ હતું તે તિચાદિક નિમાં ચિરકાળ સારે ભમી ચમરચંચા નગરીમાં અશનિષ નામે વિદ્યાધરને પ્રખ્યાત રાજા થશે. કીર્તાિએ વિસ્તારવંત લેચનવાળી પિતાની સુતારા નામે પુત્રીને ત્રિપૃષના પુત્ર શ્રીવિજયની સાથે પરણાવી. ત્રિપૃષ્ટ પિતાની અતિ સુંદર પુત્રી જોતિ પ્રભાને અર્કકીર્તાિના પુત્ર અમિતતેજની સાથે વિવાહ કર્યો. શ્રીવિજય સુતારાની સાથે અને મહાભુજ અમિતતેજ તિઃ પ્રભા સાથે વિષય સુખ ભેગવવા લાગ્યા. એકદા રથનપુરચક્રવાળ નગરના લક્ષમીવડે દેવવન જેવા વિશાળ ઉદ્યાનમાં અભિનંદન, જગનંદન અને જવલનજટી-એ ત્રણ મહાશય મુનિએ જાણે મૂર્તિમાન જ્ઞાનાદિક ત્રણ રને હેય તેવા સમોસર્યા. પિતાના પિતા અને તેમના ગુરૂને આવેલા જાણી અકીતિએ તત્કાળ ઉદ્યાનમાં આવી વંદના કરી. ઉત્કંઠા વિલંબને સહન કરી શકતી નથી. અભિનંદન મુનિએ મહામોહરૂપી હિમરાશિને ગાળવામાં સૂર્યપ્રભા જેવી દેશના આપી. તે દેશના સાંભળવાથી અર્કદીત્તિને સંસારપર વૈરાગ્ય થયે તેથી અંજલિ જોડીને તેણે અભિનંદન મુનિને વિજ્ઞપ્તિ કરી કે હું મારા પુત્ર અમિતતેજને રાયપર બેસારી વ્રત લેવાને માટે પાછે આવું ત્યાં સુધી તમે અહીં બિરાજવા કૃપા કરશે.” ધર્મકાર્યમાં પ્રમાદ કરવો નહીં.” એમ મહર્ષિએ કહેલ વચન સાંભળી અકકીર્તિ આદ્રમને પિતાને ઘેર ગયે, અને વારંવાર આગ્રહપૂર્વક પ્રાર્થના કરીને તેણે પોતાના પુત્ર અમિતતેજને રાજય આપ્યું. પિતા અને પુત્રને આજ કમ છે. અમિતતેજે જેને નિષ્ક્રમણત્સવ કરે છે એવા અર્થકાત્તિએ અભિનંદન મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. ત્યારથી રાજમુનિ અકીર્તિ શમરાજ્યને પાળતા ગુરૂજનની સાથે વિહાર કરવા લાગ્યા અને વિદ્યાધરના મુગટથી જેના ચરણ ટમલ હંમેશાં ઘસાય છે એવા તેજસ્વી અમિતતેજે પિતાના રાજ્યની ધુરાને ધારણ કરી. આ તરફ ત્રિપૃષ્ઠના શેકથી વૈરાગ્યને વહન કરતા અચળ બળભદ્ર ત્રિપૂકના પુત્ર શ્રીવિ. જ્યને રાયપર બેસારી દીક્ષા લીધી. રાજાએથી પૂજાતે અને વિજયલક્ષ્મીને સ્વયંવરે વરેલ શ્રીવિજય પિતાનું રાજ્ય પાળવા લાગ્યું. એક વખતે અમિતતેજ, સુતારા અને શ્રીવિજય દર્શનની ઉત્કંઠાથી પિતનપુરે આવ્યું. તે વખતે પિતનપુર નગર ઉંચી પતાકાઓથી અને માંચડાથી મંડિત અને અનુત્તર વિમાનની પેઠે આનંદના એક સામ્રાજ્ય રૂપ તેના જેવામાં આવ્યું. તેમાં પણ રાજકુલ-દરબારમાં તે વિશેષ ખુશાલી જોઈ. વિસ્મય પામેલે અમિતતેજ આકાશમાંથી સૂર્ય સમુદ્રમાં ઉતરે તેમ ત્યાં ઉતર્યો. તેને દૂરથી આવતે જોઈ શ્રી વિજય રાજા ઉભે થયે. સામાન્ય અતિથિ પણ પૂજાને યોગ્ય છે, તે આવા ઉત્તમ સંબંધી અતિથિને માટે તે શું ન હોય! પ્રોઢ પ્રીતિથી ભરેલા અમૃતના દ્રહ જેવા તેઓ પિતાપિતાની બહેનને અને બનેવીઓને ગાઢ આલિંગન દઈને મળ્યા. પૂર્વ પશ્ચિમ પર્વતની ઉપર સૂર્યચંદ્રની જેમ તે અને મોટા મૂલ્યવાળા સિંહાસન પર બેઠા પછી સ્વચ્છ મનવાળા અમિતતેજે શ્રીવિજયને પૂછયું Page #254 -------------------------------------------------------------------------- ________________ સગ ૧] શ્રી વિજય રાજાને કહેલ નિમિત્તિઓએ સ્વવૃત્તાંત [૨૧૫ કે-“હમણુ કૌમુદીઉત્સવ, આગ્રાયણી, નવી ગ્રીષ્મઋતુ કે વસંતેત્સવ નથી, તેમજ તમારે ઘેર પુત્રજન્મ પણ થયે નથી, તથાપિ આ નગર કયા ઉત્સવથી આનંદમય જણાય છે?” શ્રીવિજય -“આજથી આઠમે દિવસે એક ભવિષ્યવાદી નિમિત્તિઓ અહીં આવ્યો હતે. તેને મેં પૂછ્યું હતું કે “તમે કાંઈ યાચવાને આવ્યા છે કે કાંઈ કહેવાને આવ્યા છે?' આ પ્રમાણે આદરથી પૂછતાં તેણે કહ્યું-“હે રાજા ! જે કે અમે યાચનાથીજ જીવીએ છીએ, તથાપિ આ વખતે તમારી પાસે યાચવું ઉચિત નથી જે કહી પણ શકાય નહીં તેવું કહેવાને હું અહીં આવેલ છે, કારણ કે કહેવાથી ધર્મ વિગેરે સત્કૃત્યવડે તેને પ્રતિકાર થઈ શકે. આજથી સાતમે દિવસે મધ્યાહન સમયે પિતનપુરના રાજાની ઉપર દવનિ કરતે વિધુત્પાત થશે.” આવી કટુવાણીથી ઝેરની પેઠે અતિ ઘુર્ણિત થયેલે મારે મુખ્ય મંત્રી છે કે “ત્યારે તે સમયે તારી ઉપર શું પડશે?” નિમિત્તિએ કહ્યું-“મંત્રી! મારા ઉપર કેપ શા માટે કરે છે? જે શાસથી જોવામાં આવે છે તે હું કહું છું, તેમાં મારે કાંઈ પણ દોષ નથી. તે દિવસે મારી ઉપર વસુધારા જેવી વસ્ત્ર, આભરણ, માણિજ્ય અને સુવર્ણની વૃષ્ટિ પડશે.” તે વખતે મેં મંત્રીને કહ્યું કે “હે મહામતિ ! તેની ઉપર તમે કેપ કરે નહીં. કારણ કે આ નિમિત્તિઓ દૂતની જેમ યથાર્થ કહેવાથી ઉ૫કારી છે.” પછી મેં નિમિત્તિઓને પૂછ્યું કે “હે નિમિત્તજ્ઞ! કહે, તમે આ જ્ઞાન કયાંથી શિખ્યા છે! કારણ કે આમ્નાય રહિત પુરૂષનાં વચન ઉપર પ્રતીતિ ન આવવાથી શ્રદ્ધા થતી નથી.” નૈમિત્તિકે કહ્યું-“હે રાજા! સાંભળે, જ્યારે બલદેવે દીક્ષા ગ્રહણ કરી, તે વખતે તેમની સાથે મારા શાંડિલ્ય નામના પિતાએ દીક્ષા લીધી અને પિતા વાત્સલ્યથી મોહિત થઈને તેની પછવાડે મેં પણ લઘુ વય છતાં દીક્ષા લીધી હતી. તે સમયે આ સર્વ નિમિત્તજ્ઞાન હું શીખે હતે. “શ્રી જિનશાસન શિવાય બીજે અવ્યભિચારી જ્ઞાન હોતું નથી, લાભ, અલાભ, સુખ, દુઃખ, જીવિત, મરણ, જય અને પરાજય-એ આઠ પ્રકારનું નિમિત્ત હું જાણું છું. જ્યારે હું યવનવયને પ્રાપ્ત થયે, ત્યારે એક વખતે વિહાર કરતે કરતે પવિનીખંડ નામના ઉત્તમ નગરમાં ગયો. તે નગરમાં હિરણ્યલોમીકા નામે મારી એક કુઈ રહેતી હતી અને તેને ચંદ્રયા નામે એક યૌવનવતી દુહિતા હતી. તે બાળા બાલ્યવયમાં મને વાગુદાનથી આપી હતી, પણ મેં દીક્ષા લીધી તેથી અમારે વિવાહ થયે નહોતે. તે સુંદરીનું અવલેકન કરતાં જ મને અનુરાગ ઉત્પન્ન થયે. તેથી ભારની જેમ વ્રતને છેક દઈને મેં તેની સાથે વિવાહ કર્યો. કામાતુરને ચિરકાલ વિવેક કયાંથી રહે! હે રાજા! તમારી ઉપર થવાને આ મહા અનર્થ જાણીને સ્વાર્થનિમિત્તે હું અહીં કહેવાને આવ્યા છું, તે હવે તમે જે જાણે તે કરો.” આ પ્રમાણે કહીને તે માન રહ્યો. તે વખતે સર્વ કુળમંત્રીઓ બુદ્ધિમાન છતાં પણ રાજાનું રક્ષણ કરવાને આકુલ વ્યાકુલ થઈ ગયા. તેમાંથી એક મંત્રીએ કહ્યું કે “સમુદ્રમાં વિધાત થતું નથી, માટે સાત દિવસ સુધી રાજાએ વહાણમાં બેસીને સમુદ્રમાં રહેવું.બીજા મંત્રીએ કહ્યું કે “તે વાત મને ગમતી નથી, જે ત્યાં વિજલી પડે તે પછી તેને કોણ વારી શકે? તેથી આ અવસર્પિણ કાળમાં વતાય ગિરિ ઉપર વિદ્યુત્પાત થતું નથી, માટે તે Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬] ચેથા મંત્રીએ બતાવેલ ઉત્તમ માર્ગ [ પર્વ ૫ મું ગિરિ ઉપર કોઈ ગુફામાં આપણા સ્વામીએ સાત દિવસ સુધી રહેવું. ત્રીજા મંત્રીએ કહ્યું કે “આ વાત મને રૂચતી નથી, કેમકે જે અવશ્ય બનાવ બનવાને તે ગમે ત્યાં પણ થશે, તેમાં ફારફેર નહીં થાય. તે ઉપર એક કથા કહું તે સાંભળે આ ભરતક્ષેત્રને વિષે વિજય નામના નગરમાં રૂ મ નામે એક શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો. તેને કાંઈ પણ સંતાન નહોતું. ઘણી માનતાઓ તથા બાધાઓ કરવાથી છેવટે જવલનશિખા નામની આથી શિખી નામે એક પુત્ર થયો. એક વખતે નઠારા દૈવયોગથી મનુષ્યના માંસપર પ્રીતિવાળે કોઈ દારૂણ રાક્ષસ તે નગરમાં આવીને વસ્યા. તે પ્રતિદિવસ ઘણા મનુષ્યને મારીને તેમનું અલપ માંસ ખાઈ બાકીનું ઠલીયાની જેમ નાખી દેતે હતે. તેની આવી ભયંકર હિંસા જોઈને રાજાએ તેને માટે વચને સમજાવીને કહ્યું “અરે! આવી રીતે થોડા માંસ માટે ઘણા મનુષ્યોને શા માટે હણે છે? વ્યાધ્રાદિક અજ્ઞ પ્રાણુ છે, તે પણ સુધાની શાંતિમાં ઔષધરૂપ માત્ર એક જંતુને જ મારે છે, માટે પ્રતિદિન તારે એક મનુષ્યનું જ ભક્ષણ કરવું અને તે મનુષ્ય નિર્ણય કરેલા વારા પ્રમાણે તારી પાસે સ્વયમેવ આવશે.” રાક્ષસે આ વાર્તા કબુલ કરી એટલે રાજાએ પોતાના નગરમાં રહેલા સર્વ મનુષ્યના વારાને માટે સર્વના નામની ગેળીઓ કરી. તે નામની ગોળીઓમાંથી જેના નામની ગેળી નીકળે તે માણસે નગરની રક્ષા માટે રાક્ષસના ભક્ષણ થવા જવું એમ ઠરાવ્યું. એમ કરતાં કરતાં એકદા દૈવગે તે રૂદ્રમા બ્રાહ્મણના પુત્રના નામની ગેળી નીકળી, અને યમરાજાએ જાણે તેના નામનું ચોપડાનું પાનું ઉઘાડયું હોય તેમ તે નામ વાંચવામાં આવ્યું. આ ખબર સાંભળી તેની માતા જવલનશિખા “હે પુત્ર! હવે શું તું મારા ઘરમાં નહીં રહે? એમ કરૂણ સ્વરે રૂદન કરતી પશુઓને પણ રેવરાવવા લાગી આવે કાને સાંભળી ન શકાય તે કરૂણામય તેની માતાને પકાર તે ઘર નજીક એક મોટા ભૂતના ઘરમાં રહેનારા ભૂતેએ સાંભ. તત્કાળ કરૂણા આવવાથી તેમણે તે માતાને કહ્યું-“હે બ્રાહ્મણી ! તું રૂદન કર નહીં, સ્વસ્થ થા, તારા પુત્રને રાક્ષસની પાસે જવા દે, અમે તેને રાક્ષસની પાસેથી પાછા લાવીશું. જેથી રાજાએ કરેલી વ્યવસ્થાનું ઉલ્લંઘન નહીં થાય અને તે મરશે પણ નહીં.” જવલનશિખા બેલી-“હે દેવતાઓ! જો તેમ થાય તો ઘણું સારૂં” આ પ્રમાણે તે કહેતી હતી, તેવામાં તે પુરરક્ષકે આવી તે પુત્રને રાક્ષસની પાસે ખેંચીને લઈ ગયા. જે રાક્ષસ દ્વિજપુત્રને ગ્રહણ કરવા આવ્યું તેવામાં પિલા ભૂતો તેને તેથી માતા પાસે હરીને લઈ ગયા. ભયને જોતી બ્રાહ્મણીએ ભય પામીને પિતાના પુત્રની રક્ષા થવાને માટે પર્વતની ગુફામાં તેને પૂરી દીધે. પરંતુ ત્યાં રહેલે કોઈ જાગતે અજગર તે પુત્રને ગળી ગયો. તેથી જે ભાવી છે તે અન્યથા થતું નથી. માટે આ વિષે તપ કરવાનેજ ઉપાય કરે. કારણ કે નિકાચિત કર્મને પણ તપથી ક્ષય થાય છે.” પછી ચેાથ મંત્રી બે કે “આ નિમિરિઆએ પિતનપુરના રાજાની ઉપર વિત્યાત થશે એમ કહ્યું છે, કાંઈ શ્રીવિજયની ઉપર વિદ્યુત્પાત થશે એમ કહ્યું નથી. તે આજથી સાત દિવસ સુધી કઈ બીજાને આ નગરને રાજ કરો કે જેથી તેની ઉપર વિદ્યુત્પાત થાય. આમ Page #256 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લે ] શ્રી વિજયને થયેલે બચાવ [૨૧૭ કરવાથી આપણું દુરિત નાશ પામે.” આ વિચાર સાંભળી હર્ષ પામેલા નિમિત્તિએ તે મંત્રીની પ્રશંસા કરી કે “મારા નિમિત્તજ્ઞાનથી પણ તમારૂ મતિજ્ઞાન અધિક છે, માટે આ અનર્થને પરિહાર કરવાને આ કાર્ય શીઘ્રતાથી કરે; અને આજથી સાત દિવસ સુધી રાજા ચૈત્યમાં શ્રી જિનપૂજામાં તત્પર થઈને રહે.” તે સમયે હું બે -“જે કોઈ પુરૂષને આ રાજ્ય ઉપર અભિષેક કરશું તે નિરપરાધી પુરૂષને પ્રાણ નાશ થશે, તે તે પણ ચિંતનીય છે, કારણ કે ઇંદ્રથી માંડીને કીડી સુધી સર્વ પ્રાણીઓને પ્રાણ તજવા બહુ મુશ્કેલ છે. તે મારા જોતાં છતાં બીચારો કેઈ રાંક પુરૂષ મૃત્યુ પામે તે કેવા ખેદની વાત છે! અમે બીજાના પ્રાણનું રક્ષણ કરવાનું જ વ્રત લઈને બેઠા છીએ, તે અમેજ પિતાના જીવિતને માટે બીજાને ઘાત કેમ કરી શકીએ?” રાજાનું આવું કથન સાંભળી મંત્રીઓ બોલ્યા–“હે દેવ! આપણે બે કાર્ય કરવાનાં છે કે આપની ઉપર આવી પડેલ આ અનર્થ દૂર થાય અને કેઈ પ્રાણીને વધ પણ ન થાય તે તેને ઉથાય એ છે કે વૈશ્રવણની પ્રતિમાને રાજ્ય ઉપર અભિષેક કરે, તમારી પેઠે સર્વ જન સાત દિવસ તેની સેવા કરશે, દિવ્ય શક્તિથી કદિ તેની ઉપર કાંઈ પણ ઉપસર્ગ ન થાય તે વધારે સારું છે અને કદિ થાય છે તેથી પ્રાણવધનું પાપ લાગશે નહીં.” આ વિચાર મને ઘટિત લાગવાથી હું જિનમંદિરમાં જઈ પૌષધ વ્રત ગ્રહણ કરીને દર્ભના સંતારક ઉપર બેઠે. પછી સર્વ મંત્રીઓ વૈશ્રવણની પ્રતિમાને રાજ્યાભિષેક કરી રાજાની જેમ તેની પાસે વર્તવા લાગ્યા. સ્વામીના હિતને માટે બુદ્ધિવંતજને બીજા સાથે પણ સ્વામીની જેમ વર્તે છે. અનુક્રમે સાતમો દિવસ આવ્યું, ત્યારે મધ્યાહૂન કાળે આકાશમાં ગજના કરતા પ્રલયકાળના જે દારૂણ મેઘ ચડી આવ્યું. થોડીવારમાં તે ઘેર મેઘમાંથી બ્રહ્માંડને ફેડે તે શબ્દ કરતે વિધાત રાજયપર બેસાલી પેલી યક્ષપ્રતિમાની ઉપર પડ્યો. જે વખતે યક્ષ ઊપર વિદ્યુત્પાત થયે, તેજ વખતે નિમિત્તિઓની ઉપર અંતઃપુરના લેકેએ કરેલી રત્નાદિકની વૃષ્ટિ થઈ. મેં પણ અખંડ સમૃદ્ધિવાણું પધિનીખંડ નગર આપીને તે નિમિત્તિઓને વિદાય કર્યો. અને તે યક્ષની મૂતિ દિવ્ય રત્નમય નવીન બનાવી આપી. કારણ કે તે મારી વિપત્તિમાં બંધરૂપ થઈ હતી. મારા વિઘની શાંતિ થવાથી આજે નગર જન અને અમાત્ય હર્ષથી સત્સવ શિરોમણિ આ મહોત્સવ કરે છે.” આ વૃત્તાંત સાંભળી અમિતતેજે હર્ષથી પિતાની બેન સુતારાની વસ્ત્રાલંકારના દાનવડે પૂજા કરી. સુતારા અને શ્રીવિજયની પાસે કેટલેક કાળ રહીને અમિતતેજ પિતાના નગરમાં ગયે. એક વખતે શ્રી વિજય રાજા કીડા કરવાના કૌતુકથી સુતારાને લઈને તિર્વન નામના વનમાં ગયે. તે વખતે કપિલને જીવ અશનિષ વિપ્રતાર વિદ્યા સાધીને આકાશમા આવ્યું. ત્યાં પતિની સાથે ક્રીડા કરતી પિતાની પૂર્વ જન્મની સ્ત્રી સુલેચના સુતારા તેના જેવામાં આવી. પૂર્વ જન્મના સંસ્કારથી સંબંધને નહીં જાણતાં છતાં પણ અશનિઘેશે. પિતાની સ્ત્રીની જેમ તે સુતારાની ઉપર જાગેલા અનુરાગથી તેને મેળવવાની ઉત્કંઠા કરી. પછી વિદ્યાના બલથી તે ક્રીડા કરતા સ્ત્રી પુરૂષની આગળ તેણે દિવ્ય કંદુકની જેમ છલૈંગ મારીને B - 28 Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮] અશનિઘોષે કરેલ સુતારાનું હરણ [પર્વ ૫ મું કીડા કરતે એક નેત્રનું હરણ કરે તે મનહર સુવણને મૃગ વિકર્યો. જાણે ઇંદ્રનીલમણિની હાય તેવી ખરીઓ અને શીંગડાથી અને નીલકમળના જેવા વિલાસ કરતાં બે લેચનથી તે શેભતા હતા, દેહની પીળી કાંતિથી જાણે સૂવર્ણમય હોય તે લાગતું હતું, અને ફાળ ભરવાથી આકાશને તથા ચરણપાતથી ભૂમિળને મંડિત કરતા હતા. તે સુંદર મૃગને જોઈ દેવી સુતારાએ પોતાના પતિને કહ્યું-“સ્વામી! આ મૃગ લાવે, તે મારે કીડા કરવાને ચગ્ય છે.” કાંતાના કહેવાથી જાણે વાયુનું જુદું પડેલું વાહન હોય તેમ તે પવનવેગી મૃગની પાછળ રાજા વેગથી ડો. સરિતાના પ્રવાહની પેઠે કઈ ઠેકાણે વક્ર અને કઈ ઠેકાણે સરલ થઈને ચાલતે તે મૃગ જરાપણ ખલના પામ્યા વગર રાજાને હર લઈ ગયો. ક્ષણવારે દશ્ય, ક્ષણવારે અદશ્ય, કેઈવાર પૃથ્વીપર, અને કઈવાર આકાશમાં ચલાતે તે મૃગ દેવકૃત માયાની જેમ પકડવાને અશક્ય થઈ પડયો, શ્રીવિજ્ય કર ગયે. એટલે અશનિષ હળવે હળવે આવીને વનદેવીની પેઠે એકલી રહેલી સુતારાને હરી ગયા. ૫છી પ્રસારણી વિદ્યાના પ્રભાવે એ દુરાત્માએ બીજું સુતારાનું રૂપ કરીને “મને કુકકુટ સપે ડશી” એ કૃત્રિમ પોકાર કર્યો. તે પોકાર સાંભળતાંજ રાજા હરિને છોડી પાછા વળે. વિદ્વાને શ્રેમ હોય તે છતાં ચાગને માટે તત્કાળ તત્પર થાય છે. પૃથ્વી પર આળોટતી અને શરીરે પીડાતી સુતારાને જોઈને રાજાએ મણિ મંત્ર અને ઔષધીના અનેક ઉપચાર કર્યા. જેઓની પ્રથમ પ્રતીતિ જોયેલી હતી, તેવા પણ તે સર્વ ઉપચાર દુર્જન પુરૂષમાં ઉપકારની જેમ નિષ્ફળ થઈ ગયા. જેના નેત્રકમળ બીડાઈ ગયાં હતાં, વદનછબી વિવર્ણ થઈ ગઈ હતી, ઉરૂયુગળ અને સ્તનયુગળ કંપતા હતા, અને જેનાં સર્વ અંગઉપાંગના સંધિ અને અસ્થિબંધન શિથિલ થયા હતા–એવી સુતારા રાજાના જોતા જોતામાં કાળધર્મ પામી. પિતાની પ્રિયાને ગતપ્રાણા જઈ રાજા પણ ગતપ્રાણ થયે હેય તેમ નિ:સં થઈ મૂછ પામીને પૃથ્વી પર પડયો. ચંદનને રસ મસ્તકપર સિંચતાં પુનઃ ચૈતન્યને પ્રાપ્ત થયેલ તે આ પ્રકારે ઉંચે સ્વરે વિલાપ કરવા લાગ્ય-“અરે! હે મનેરમા! તને લઈ જનારા દેવે મને લુંટી લીધે. હે પ્રિયા! તારા પ્રાણથીજ મારું જીવિત હતું. હાલી ! કાંતા તારા વિના હવે આ માણસ શોકના ભારથી આધારભૂત સ્તંભ વગરના જીણું ગૃહની જેમ તત્કાળ પડી જશે. અરે! મારી વલ્લભાને લેભાવનારા સુવર્ણ મૃગે વલ્લભાની આજ્ઞા પાળવામાં તત્પર આ જડ પુરૂષને ઠગી લીધે. મારી પ્રિયાને પ્રત્યક્ષ જેવાને તક્ષક નાગ પણ સમર્થ નથી; તે આ કુકટ સર્પની. શી બિશાત! પરંતુ અહા! દેવ બળવાન છે. તે હવે દયિતાની પછવાડે જવા માટે અગ્નિમાં બળી મરી પ્રાણ છેડીને આ પ્રસરતા દેવનું કાંઈ ઉણું હોય તે હું પૂર્ણ કરૂં.” આ પ્રમાણે વિલાપ કર્યા પછી રાજાએ એક ચિતા રચી, અને રતિમંદિરની શય્યાની પેઠે એ ધીર વીરે સુતારાની સાથે પિતે બેસીને તેને અલંકૃત કરી. પછી જેવો તેમાં અગ્નિ પ્રજવલિત કરીને બળવાને આરંભ કરે છે તેવામાં બે વિદ્યારે ત્યાં આવ્યા. તેમાંથી એક જણે અભિમંત્રિત જળવડે ચિતાનું સિંચન કર્યુંત્યાં તે તેમાંથી અટ્ટહાસ્ય કરતી પ્રતારણી વિઘા જે સુતારાનું રૂપ કરીને રહી હતી તે પલાયન કરી ગઈ.. Page #258 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લે ] શ્રીવિજય રાજાને બે વિધાધરએ કરેલ બચાવ. ૨૧૯ તે વખતે “પ્રજવલિત જવાળાવાળે અગ્નિ કર્યાં અને ગતપ્રાણુ મારી પ્રિયા કયાં! વળી અટ્ટહાસ્ય કરતી આ સ્ત્રી કેણ! શું આ દૈવનાટક તે નહીં હોય!” આ પ્રમાણે ચિંતવન કરતો શ્રીવિજય સ્વસ્થ થયો, એટલે તેણે પિતાની આગળ સૌમ્ય આકૃતિવાળા બે પુરૂષને ઉભેલા જોયા. “આ શું? એમ રાજાએ તેમને પૂછ્યું, એટલે તેઓ પ્રણામ કરી વિનયથી બેલ્યા- “અમે વિદ્યાધરપતિ અમિતતેજના સેવક છીએ. સંભિન્નશ્રોત તથા દીપશિખ નામના અમે બે પિતાપુત્ર થઈએ છીએ. વેચ્છાથી તીર્થના જિનબિંબને વંદના કરવાને નીકળ્યા છીએ. અહીં નજીક આવતાં અમાએ શ્રવણમાં દુઃશ્રવ અને પશુઓના કર્ણને પણ કેસરી નાખે તેવી કરૂણાક્ષરવાળી આ પ્રમાણેની વાણી સાંભળી–“હે મારા પ્રાણનાથ શ્રીવિજય! હે રાજાએથી સેવિત નાથ! અરે તેજથી સૂર્ય જેવા હે બાંધવ અમિતતેજ! પરાક્રમવડે બલભદ્ર જેવા હે વત્સ વિજયભદ્ર! સર્વદા સંનિહિત રહેનારા હે ત્રિપૃષ્ટ કુલના દેવતાઓ ! નાહાર પાસેથી મૃગલીની જેમ આ દુષ્ટ વિઘાધર પાસેથી સુતારાનું વગર વિલંબે રક્ષણ કરે, રક્ષણ કરે.” આવી વાણી સાંભળીને અમારા સ્વામીની બહેનને કોઈ દુરાત્મા હરી જાય છે તેવું જાણી શબ્દાપાતી બાણની પેઠે અમે તે વાણને અનુસરીને ચાલ્યા. તત્કાળ હાથીએ ગ્રહણ કરેલી પવિનીની પેઠે અશનિષે પકડેલી ચપલનેત્રા સુતારાને અમે ઈ. સવામીની બહેનના હરણની ઉપેક્ષા કરવાને અસમર્થ એવા અમેએ ભ્રકુટી ચડાવી તે શત્રુને કહ્યું-“હે હત્યારા વિદ્યાધર! દેવપ્રતિમાનું ચંડાળ હરણ કરે તેમ આ સુતારાનું હરણ કરીને તું કયાં જાય છે? અરે ! હવે તું જીવતે રહેવાને નથી અમે તને મારી નાખીશું, માટે આયુધ ગ્રહણ કર. અમે વિદ્યાધરના પતિ અમિતતેજના સેવક છીએ” આ પ્રમાણે આક્ષેપ કરી સાપને રમાડનારાની જેમ બે કૃષ્ણ સર્પની જેવી બે તરવારને મ્યાનમાંથી ખેંચી કાઢી, અમે તે અધમ પુરૂષને મારવાની ઈચ્છાથી તેની સામા થયા. તે વખતે દેવી સુતારાએ કહ્યું “તમે યુદ્ધ કરવું છોડી દે,અને અહીંથી તિવનમાં જાઓ, ત્યાં શ્રી વિજય પ્રભુ રહેલા છે, તે પ્રતાણી વિદ્યાથી પ્રાણત્યાગ કરતા હશે, તે ત્યાં જઈને તેને બચાવે તેમના જીવવાથી જ હું જવું તેમ છું “આવી સુતારની આજ્ઞાથી અમે તત્કાળ અહીં આવ્યા અને અમોએ મંત્રિત જળથી તમારે ચિંતાગ્નિ બુઝાવી દીધું. વેતાળની પેઠે ઉન્મત્ત થઈ અટ્ટહાસ્ય કરતી જે આ નાસી ગઈ તે સુતારાના રૂપને ધારણ કરનારી પ્રતાર વિદ્યા હતી. પિતાની પ્રિયા સુતારાનું હરણ થયું તે જાણુવામાં આવતાં વિરહાગ્નિવડે ચિતાનળથી પણ અધિક પ્રજવલિત થયેલો શ્રીવિજય અતિ ખેદ પામ્યું. આ પ્રમાણે જોઈને તેઓ બેલ્યા– સ્વામી ખેદ કરો નહીં, દૈવની જેમ તમારાથી તે કેટલે દૂર જશે! પછી તેઓ જાનુથી પૃથ્વીને સ્પર્શ કરી પ્રણામ કરી ઘણી પ્રાર્થનાવડે શ્રી વિજય રાજાને વૈતાઢયપર્વત પર લઈ ગયા. તેને જોઈ સસંભ્રાંતપણે તરતજ જાણે મૂર્તિમાન વિજય હાય, તેમ અમિતતેજ શ્રીવિજયની સામે આવ્યો અને તેને મોટા માનથી ઉચિત આસન પર બેસારી આગમનનું કારણ પૂછયું. શ્રી વિજયની પ્રેરણાથી તે બન્ને વિદ્યાધરીએ સુતારાના હરણને વૃત્તાંત કહી બતાવ્યું. તે સાંભળી અકીર્તિના કુમારે ભ્રકુટીથી લલાટને Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] : શ્રીવિજચે અશનિદેાષની પાસે માલેલ ત. ૫ ૫ મું વક્ર કરી અને રાષથી કપાળ તથા નેત્ર રાતાં કરી શ્રીવિજયરાજાને કહ્યું, જેમ શુાધારી તક્ષકના મસ્તકને ખજવાળે અને સુઈ ગયેલા કેશરીસિંહના કેશવાળને ઉખેડે તેમ તમારી સ્ત્રી અને મારી બેન સુતારાનુ હરણ કરીને હવે એ નરાધમ અશનિઘાષ કેટલુ' જીવશે !” આ પ્રમાણે કહીને અકીર્ત્તિના પુત્રે શસ્રાવરણી, મધની અને મેક્ષણી વિદ્યા શ્રીવિજયને આપી. પછી શત્રુના કાળરૂપ અમિતતેજે રશ્મિવેગ, રવિવેગ, અકકીતિ, ભાનુવેગ, સૂÖયશા, ભાનુ, ચિત્રરથ, અપ્રભ, અરથ, રવિતેજ, પ્રભાકર, કીણુ વેગ અને સહસ્રકીણુ વિગેરે પોતાના પાંચશે' પુત્રોને ત્રિપૃષ્ટના પુત્ર શ્રીવિજયની સાથે મહા શૂરવીર સેના સહિત ચમરચચા નગરીમાં અનેિઘાષની પાસેથી સુતારાને લેવા મેલ્યા. વિદ્યાધરાના સૈન્યથી સવાઁ ગગનમડળને આચ્છાદન કરતા, સુલટાના શસ્ત્રોથી આકાશને સેંકડો વાવાળું કરતા. અસખ્ય અશ્વોના શબ્દથી સૂર્યના અશ્વને ખેલાવતા, હાથીઓનીન્ય ક્તિથી ગગનમાં ખીજી મેઘમાળાને વિસ્તારતા અને પ્રકાશિતવિમાનાથી ઉત્પાતના સૂર્યંને બતાવતા, ત્રિપૃષ્ટને પુત્ર શ્રીવિજય ચમરચચા નગરીમાં આવ્યા. અહિં અક કીર્ત્તિના પુત્ર અમિતતેજ અશનિશ્વેષને વિદ્યાવાળા જાણી પેાતાના પૂણુ પરાક્રમી સહસ્રરશ્મિ પુત્રની સાથે પારકી વિદ્યાના છેદ કરનારી મહાવાળા નામની વિદ્યાને સાધવા હિમવંત ગિરિપર ગયા. ત્યાં જયંત નામના મહષિ કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા, તેમના અને ધરણેન્દ્રના પવિત્ર ચરણમૂલમાં માસિક ભક્તવડે સાત રાત્રિની પ્રતિમા ધારણુ કરીને તે વિદ્યા સાધવાના કર્મોંમાં પ્રત્યેા. તેવી રીતે સાધવા બેઠેલા પિતાની રક્ષા કરવાને માટે સહસ્રરશ્મી તત્પર રહ્યો. તેમ રહેતાં તે પિતા પુત્રને કાંઈક ઉણા એકમાસ વીતી ગયા. આ તરફ ચમરચચા નગરીની અહાર પડાવ નાખીને રહેલા શ્રીવિજયે અનિશ્વેષની પાસે એક દૂત મેકલ્ચા. તે તે આવીને નિઃશ કપણે અશનિશ્વેષને કહ્યું કે “કાગડાની જેમ આવુ લજ્જાકારી કર્મી કરનારા તને ધિક્કાર છે! ધૈય અને વીરહિત પુરૂષોનુ પરાક્રમ છળ કરવામાંજ હોય છે. આ દેવીનું હરણ કરીને તું તેવા છળધારી પુરૂષામાં મુખ્ય થયા છે; વળી શ્રીવિજયની ઉપર પ્રતારણી વિધા ચલાવીને દાઢી અને મૂછ ધરી રહેલા તેં કેવુ... પ્રેક્ષાપૂર્વક કામ કર્યુ છે, તે પણ વિચારી ને. પ્રતાપવર્ડ સૂર્ય' જેવા શ્રીવિજયને શુ' તું નથી જાણતા ? જે પ્રતાપ રહિત હોય તેવા પુરૂષમાંજ તારૂં છળ ચાલે છે; તે વીર તારી વિદ્યાને નિષ્ફળ કરીને અહી' આવેલ છે અને હવે ખળથી સુતારાને લઈ જશે. તેા હૈ બુદ્ધિમાન ! તું પેાતાની મેળેજ પ્રથમથી સુતારાને અણુ કર. જે પ્રણિપાતપૂર્ણાંક સુતારાને સ્વયમેવ અણુ કરીશ તેા તારા જીવિતનુ` કુશલ થશે, અન્યથા તે મૃત્યુ તૈયારજ છે.” કૃતનાં આવાં વચન સાંભળી અશિનઘાષ મેઘના ગારવ જેવી ઘેાર ગિરાથી એલ્યેા—“ અરે દૂત ! તું ઉદ્ધૃત અને નિર્લજ્જ છે, આવા કૃત કોઈ ઠેકાણે મારા જોવામાં આગૈા નથી. જે શ્રીવિજય અહી આવ્યા છે, તે તે બિચારા તપસ્વીથી શું થવાનું છે ? કદિ પક્ષીએ મેરૂપ ત ઉપર જાય; તેથી શું તેમનામાં પરાક્રમ છે એમ સમજવુ? મારા એક લેશ માત્ર પરાક્રમથી તે નષ્ટ શક્તિવાળા થઈને પાછે ચાર્લ્સે જશે, કેમકે રેતીનુ દેવાલય નદીના વેગને સહન કરી Page #260 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લ] શ્રીવિજય અને અશનિષનાં સૈન્ય વચ્ચે થયેલ યુદ્ધ. [ ૨૨૧ શકતું નથી. તેથી જે માગે આવ્યો તે માગે તે પિતાને ઘેર ભલે ચાલ્યા જાય; પણ જે સુતારાને માગશે તે તે યમરાજાને ઘેર જશે. આ બે વાતને વિચારી તે જાય કે રહે, ગમે તે કરે. તું પણ અહીંથી તત્કાળ જા અને આ પ્રમાણે મારી વાણી તેને કહે.” આ પ્રમાણે અશનિષનાં કહેલાં વચન સાંભળીને તે દૂત નગરમાંથી નીકળી શ્રી વિજય પાસે આવી તે ઠગારાને સંદેશે તેમને કહ્યો. કે પાનલમાં પવન જે તે સંદેશે સાંભળી રાજા શ્રીવિજયે પિતાની સજજ રાખેલી સેનાને પણ ફરીને સજજ કરી. શ્રીવિજયની સેનાને યુદ્ધમાં ઉત્કંતિ જોઈને અશનિઘોષે યુદ્ધનું આતિથ્ય કરવાને પિતાના પુત્રોને આજ્ઞા આપી. તત્કાલ અશ્વઘોષ, શતઘોષ, સહસ્ત્રષ, મહાઘોષ, ભીમશેષ, ધનઘેાષ અને મેઘશેષ વિગેરે સર્વ પુત્રે સર્વ સામગ્રી લઈ યુદ્ધ કરવા માટે અમરચંચા નગરીના દ્વારમાંથી બહાર નીકળ્યા. તે વખતે બને સૈન્યમાં મોટા ધ્વનિથી શરદઋતુના મેઘ જેવાં રણવાજિંત્રો વાગવા માંડ્યાં. પછી જેમાં બાણથી છેદાઈને ઉછળતા છત્રોથી આકાશ સે ચંદ્રવાળું દેખાતું હતું, કપાઈ પડતા મસ્તકેથી જાણે ઘણા રાહુવાળું હોય તેમ જણાતું હતું, પડતા અને ચળકતા શલ્યથી જણે ઉલ્કાપાત થતા હોય તેવું દેખાતું હતું, મોટા મદાંધી ગજેના પરપર અફળાવાથી જાણે પર્વતે અફળાતા હોય અને રૂધિરના કાદવથી જાણે ભૂમિ પર સંધ્યાના વાદળ વિશ્રાંત થયાં હોય તેવું જણાતું હતું. તેમાં મઘની જેમ રૂધિરના પાનથી ભૂત વેતાલ ઉન્મત્ત થઈને નાચતા હતા, મોટા સુભટે હુંકારા કરીને જાણે મંત્રાએ ભણતા હોય તેમ લાગતા હતા, બાણેથી હણાતા હસ્તીઓના કુંભસ્થલમાંથી નીકળતા મુક્તાફલવડે આકાશ બધું તારાવાળું દેખાતું હતું અને સિન્યના ઉડેલા રેણુથી જાણે સર્વત્ર પ્રદોષકાળ ઉત્પન્ન થયે હોય તેમ દેખાતું હતું, એવું બને સિન્યમાં મોટું યુદ્ધ પ્રવત્યું. ઘેર ગદાના પ્રહારથી અતિ મૂછ પામેલા દ્ધાઓને કે તેમના બંધુઓ પોતાના વસ્ત્રના છેડાથી પંખ કરી પવન નાખતા હતા. કેઈ તૃષાતુર થયેલા વીરેને જળના ઘડા લઈને ફરતી પ્રિયાઓ વારંવાર જળપાન કરાવતી હતી. પોતાની પ્રિયાઓના જતાં છતાં દેવાંગનાઓ આવીને “આ મારે પતિ, આ મારે પતિ” એમ કહેતી કહેતી ઉત્કંઠાએ કઈ વીરાને વરતી હતી. કોઈ શત્રુને મુગટ લઈને નાચતે હતા. અને તેની સ્પર્ધા કરતું હોય તેમ તેના શત્રુનું ધડ પણ તેને જોઈ નાચતું હતું જેમ વાનર એક વૃક્ષ પરથી બીજે વૃક્ષે જાય, તેમ કેઈ પિતાના ભમી ગયેલા રથમાંથી ઠેકડો મારીને બીજા રથમાં જતા હતા. કેઈ વીર ચિરકાળ યુદ્ધ કરતાં અસ્ત્ર ખુટી જવાથી પિતાના મસ્તક પરથી શીરસાણ લઈ તે વડે પ્રહાર કરી શત્રુને મારી નાખતે હતે. કેટલાક દ્ધાએ બધાં અને ક્ષીણ થઈ જવાથી દાંત વડે જેમ હાથીઓ યુદ્ધ કરે તેમ ભુજાદંડથી યુદ્ધ કરતા હતા. આ પ્રમાણે અઓથી, શોથી અને માયાથી યુદ્ધ કરતાં બંને સિને કાંઈ ઉણે એક માસ વીતી ગયે. તે અસરમાં પવન જેમ વૃક્ષને ભાંગી નાખે, તેમ શ્રીવિજ્યના સૈન્ય Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨] મહાજવાળા વિદ્યાને પ્રભાવ. [ પ પ મું અશનિઘોષના કુમારને મારથી પીડીત કરીને લગ્ન કરી દીધા. એ પ્રમાણે જેઈને વજીના જેવી ગદા ઉપાડી પિતાના ભગ્ન થયેલા કુમારને તિરસ્કાર કરતો અને શત્રુઓને ત્રાસ પમાડતે અશનિઘોષ, વરાહ જેમ નાના સરેવરમાં અને મંદરાચલ જેમ સમુદ્રમાં પેસે તેમ વિદ્યા અને ભુજાના પરાક્રમથી પ્રકાશિત થઈ શત્રુઓના સૈન્યમાં પેઠે. તત્કાળ તેણે અમિતતેજના પુત્રોને ભગ્ન કરી દીધા. મનસ્વી અને સામસામે બદલે તત્કાળ આપે છે. સુતારાના શ્રા (ભત્રીજાઓને ભગ્ન થયેલા જોઈને શ્રીવિજય “ઉભે રહે, ઉભે રહે” એમ બેલતે પિતે અશનિઘોષની સાથે યુદ્ધ કરવા આવ્યું. બન્ને વીરે પરસ્પર ગાજતા, તિરસ્કાર કરતા પિતાની શઅશક્તિ અને વિદ્યાશક્તિ બતાવતા, અતિ ચાલાકીથી એક બીજાના પ્રહારને વંચતા અને સુરઅસુરોએ જેવાતા મોટું યુદ્ધ કરવા લાગ્યા. પછી પરાક્રમી શ્રી વિજયે ક્રોધ કરીને ખગવતી કેળની જેમ અશનિઘોષના બે કટકા કરી નાંખ્યા. એટલે તે બંને કટકામાંથી વડમાંથી વડવાઈની જેમ સિન્યને ભયંકર એવા બે અશનિષ થયા. તે બને અશનિઘોષના બે બે ભાગ કર્યા છે તેમાંથી ચાર ઉદ્ધત અશનિષ થયા. તે ચારના બે બે ભાગ કર્યા, તે તેમાંથી આઠ અશનિઘોષ થયા. એ પ્રમાણે જેમ જેમ તેના ખંડ કર્યા તેમ તેમ શાળિના છોડની જેમ હજાર અશનિઘોષ થઈ ગયા. ઘણા અશનિષથી વિંટાઈ રહેલે પતનપુરને રાજા વાદળાં વડે વીંટાઈ રહેલા વિંધ્યાદ્રિ પર્વતના જેવો દેખાવા લાગે. એવામાં અશનિષને છેદી છેદીને શ્રીવિજય શાંત થઈ ગયે, તેવામાં મહાજવાળા વિદ્યાને સાધીને અમિતતેજ ત્યાં આવ્યો. પ્રતાપી ઉગ્ર તેજવાળા અમિતતેજને આવતે જોઈ સિંહથી મૃગલાની જેમ અશનિષના સૈનિક જીવ લઈને નાઠા. “દુષ્ટ શત્રુઓને નાસવા પણ દેવા નહીં” એવું ધારી તેણે સાધેલી મહાજવાળા વિદ્યા તેમની ઉપર છે. તે મહાવિદ્યાથી સાં મોહ પામીને સર્વ શત્રુઓ અમિતતેજને શરણે આવ્યા. ગંધહસ્તીના મદની ગંધથી બીજા હાથીઓ જેમ ભાગી જાય તેમ અમિતતેજને જોતાંજ અશનિષ ઉખલ થઈ નાઠે. અમિતતેજે મહાજવાળા વિદ્યાને કહ્યું કે “આ દુરાત્માને તારે દૂરથી પણ અહીં પકડી લાવો.” તત્કાળ સર્વ વિદ્યાનો અંત કરનારી એ મહાવિદ્યા કેપ પામેલા કાળની જેમ અશનિઘષની પછવાડે દેડી. તેનાથી પલાયન થતાં અશનિઘેષને કેઈ ઠેકાણે પણ શરણ મળ્યું નહીં. છેવટ શરણની ઈચ્છાએ તે દક્ષિણ ભરતાદ્ધમાં પેઠે. તેના-સિમાંતગિરિપર શ્રી ઋષભદેવ પ્રભુના ચૈત્યમાં સમોસરણને ઠેકાણે એક ગજવજ સ્થાપના કરેલ હતા, પૂર્વ સાગરને કાંઠે આવેલા તે ગિરિની ઉપર કુશલ દયાનને ધરનારા બલદેવ મુનિ એક રાત્રિની પ્રતિમા સ્વીકારીને રહ્યા હતા. તેજ રાત્રિએ ઘાતિકર્મને છેદ થવાથી તે મહામુનિને વિશ્વસંક્રમમાં દર્પણરૂપ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. તેમના કેવળજ્ઞાનને મહિમા કરવાની ઈચ્છાએ જાણે નીમાયેલા અધિકારી હોય તેમ સુરઅસુરે ત્યાં આવ્યા હતા અને અભિનંદન, જગનંદન, જવલનજી, વિજટી, અકઝીતિ, પુષ્પકેતુ અને વિમલમતિ વિગેરે ચારણ મુનિએ પણ ત્યાં આવી બલદેવ મુનિને પ્રદક્ષિણા કરી નમસ્કાર કરીને પાસે બેઠા હતા. તે સમયે મહાજવાળા વિદ્યા પાછળ આવવાથી ભય Page #262 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લા ] અલભદ્ર મુનિને અશનિધાષે કરેલ વિજ્ઞપ્તિ [ ૨૨૩ પામેલા અનિર્દેષ તત્કાલ સમતારૂપ અમૃતનાદ્રરૂપ તે અચળ મુનીશ્વરને શરણે ગયા. મહાજ્વાળા અનિશ્વેષને ત્યાં બેઠેલા જોઈ પાછી વળી ગઈ. કેમકે કેવળીની સભામાં ઇંદ્રના વજ્રની પણ સ્મૃતિ થતી નથી. પેાતાના નિષ્ફળપણાથી લંજા પામેલી તે વિદ્યાએ આવી, અમિતતેજને સવ વૃત્તાંત કહી આપ્યું. તે વૃત્તાંત સાંભળી મેધધ્વનિથી મયૂરની જેમ અમિતતેજ અને શ્રીવિજય રાજા ઘણા ખુશી થયા. પછી એ નગરીમાંથી સુતારાને શીઘ્ર લઈ આવવાની મરિચિને આજ્ઞા કરી અને ઉત્કંઠાથી પૂરાયેલા હૃદયવાળા અમિતતેજ અને શ્રીવિજય સૈન્ય સહિત પવનવેગી વિમાનવી સીમાદ્રિષર સત્વર આવી પહોંચ્યા ત્યાં પ્રથમ ઋષભનાથ પ્રભુના બિંબને વાંઢીને પછી ખલદેવમુનિને વંદના કરી તેમની આગળ તે બેઠા. અહી રિચિ ચમરચ'ચા નગરીમાં પ્રવેશ કરી અનિષેાષને ઘેર તેની માતાની પાસે આન્યા; ત્યાં હિમપીડિત નલિનીના જેવી, પંકમગ્ન કમલિનીના જેવી, દાવાનલે દુગ્ધ થયેલી લતા જેવી, પાસમાં ખંધાયેલી મૃગલી જેવી, ઝાખી પડેલી ચદ્રલેખા જેવી, કિનારાપર પડેલી માછલી જેવી, ખ'ધને પડેલી હાથણી જેવી અને મરૂદેણુમાં રહેલી હુંસલી જેવી અત્યંત દુઃખી, ઊપવાસ કરતી મને મંત્રની પેઠે પતિના નામનું સ્મરણ કરતી સુતારા તેના જોવામાં આવી. રિચિએ અનિધેાષની માતાને કહ્યું કે ‘અમિતતેજે સુતારાને લાવવાને માટે મને આજ્ઞા કરી છે.' એટલે અનિર્ધાષની માતા સુતારાને લઈને જ્યાં તેના પતિ હતા ત્યાં અચળ ખળભદ્ર કેવળીની સભામાં આવી અને જાણે થાપણુ રાખેલી હોય તેમ તે નિર્દોષ સુતારા, શ્રીવિજય અને અમિતતેજને અર્પણ કરી. પછી તે પ્રસન્ન થઈ ભગવાન મળદેવ કેવળજ્ઞાનીને વાંદી ચેાગ્ય સ્થાને બેઠી. તે વખતે અનિદ્યાષે નર અને વિધાધરના ઇંદ્ર એવા શ્રીવિજય અને અમિતતેજને મીઠાં વચનથી ખમાવ્યા. તે સભામાં એ પ્રમાણે સવે શાંત વૈરવાળા થઈ ગયા, પછી મચલ સ્વામીએ તેમની શુદ્ધિ કરનારી દેશના આપી. દેશનાને અંતે અનિંદ્યેાષે લલાટે અંજલિ જોડીને ખલભદ્રમુનિને વિજ્ઞપ્તિ કરી—“ હે મુનિવય ! પાતાના સ્થાનમાં રહેલી આ સુતારાને હાર્થી જેમ કમલનીને હરે, તેમ મેં કાંઈ દુષ્ટ મનથી હરી નહેાતી; પરંતુ પૂર્વે એકવાર હું. ચમરચા નગરીથી ભગવાન જયંત મુનિના સ્થાનમાં ગયેા હતા અને ત્યાં નિવાસ કરીને મે' ભ્રમરની પેઠે કાંઈક ગણગણુતાં સાત ઉપવાસ કરીને ભ્રામરી વિદ્યા સાધી હતી. ત્યાંથી પાછા ફરતા જ્યેતિવ નમાં શ્રીવિજયની પાસે રહેલી આ સુતારા જોવામાં આવી, તેને જોવામાત્રથીજ તેની ઉપર ક્રાઈ હેતુવડે મને અકથ્ય સ્નેહ ઉત્પન્ન થયા. પછી મે ચિ'તળ્યું કે આ રમણી વિના હું અહીંથી જઈ શકીશ નહી', કેમકે મારૂ મન જાણે બધાઈ ગયુ` હોય તેમ તેને લઈ. જવાને ઉત્કંઠિત થાય છે. પણ શેષનાગના મસ્તક પર રહેલા મણિની જેમ આ બળવાન શ્રીવિજયની પાસેથી આ શ્રી હરી શકાય તેમ નથી. પછી પ્રતારણી વિદ્યાથી શ્રીવિજયને માહિત કરી સમળી જેમ હારલતાને હરે, તેમ મેં તેનુ હરણુ કર્યુ”, તે અનિતિ સુતારાને મેં માતાની પાસે રાખી. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪] ધર્મિલનું વૃત્તાંત [પર્વ ૫ મું ચંદ્રને પણ કલંક છે, પરંતુ આ સુતારામાં જરા પણ નથી. મેં કદિ પણ તેની પાસે કાંઈ કુવચન કર્યું નથી. તે હે ભગવન ! તેની ઉપર મને આટલે બધે સનેહ થવાનું શું કારણ છે? તે આપ કહો.” પછી ભગવતે સત્યભામા અને કપિલની તથા શ્રી અને શિખિનંદિતા તથા અભિનંદિતાની કથા કહી બતાવી. પછી એ મુનીશ્વરે કહ્યું કે “શ્રીણ, અભિનંદિતા, શિખિનંદિતા અને સત્યભામાં મૃત્યુ પામીને યુગલીઓ થયા હતા. ત્યાંથી મૃત્યુ પામી તે ચારે સૌધર્મ દેવલોકમાં દેવતા થયા હતા. ત્યાંથી ચ્યવીને શ્રીષેણને જીવ આ અમિતતેજ થે. શિખિન દિતાનો જીવ તેની પત્ની જાતિ પ્રભા થયા. અભિનંદિતાને જીવ શ્રીવિજય થયેલ છે અને સત્યભામાને જીવ આ સુતારા થયે છે. કપિલ આર્તધ્યાને મૃત્યુ પામી અનેક નિઓમાં ભમ્યા અને આર્તધ્યાનથી બાંધેલું કર્મ અકામ નિજાવડે તિયચ નિ અને નારકીમાં ઉત્પન્ન થઈને ખપાવ્યું. પછી ભૂતરત્ન નામની અટવીમાં ઐરાવતી નદીના કાંઠા ઉપર તાપસના અગ્રેસર જટિલ કૌશિક નામના તપસ્વીની પવનવેગ નામની પત્નીથી એ કપિલને જીવ શમિલાયુગના ન્યાયે ધર્મિલ નામે પુત્રપણે ઉત્પન્ન થયે. આંગણુનાં વૃક્ષેની જેમ તપસ્વીઓએ લાલનપાલન કરેલ ધમિલ અનુક્રમે મેટો થયે એટલે માથે જટા રાખી પિતાના પિતાની પાસે તાપસી દીક્ષા લઈ તેણે બાલતપ કરવાનો આરંભ કર્યો. કેમકે તે કાર્ય તેના પિતુ પરંપરાએ ચાલ્યું આવેલું હતું. હેમંતઋતુમાં પર્વતના પથ્થરો જેમ ઝરણાને સહન કરે, તેમ હિમવડે ભયંકર એવી રાત્રીમાં પડતા શીતળ જળના સંપાતને તે સહન કરવા લાગે. ગ્રીષ્મઋતુમાં મધ્યાહુને માથે સૂર્ય અને આસપાસ પ્રજ્વલિત ધૂણીએ કરીને તે પંચાગ્નિના તાપ સહન કરવા લાગ્યા, જેમાસામાં મેઘની વૃષ્ટિવડે પૂરાયેલી ખીણ અને સરોવરમાં કંઠ સુધી જલમાં રહી અઘાર મંત્રને જપવા લાગ્યા. અપકાય અને પૃથ્વીકાય વેને પીડા કરવામાં ઉછખલ થયેલા ધમિલે વાપી, ફૂપ અને સરોવરો ખાવા અને ખેડાવ્યા. બાલકની પેઠે અલ્પ બુદ્ધિવાળા તેણે દાતરડા ને કુહાડા લઈ કૃષિકારની જેમ પોતાની મેળે ઘણું સમિધ અને દર્ભ છેદી નાખ્યા. વળી ધુણ જાતના જીના દાહથી અને પતંગના પડવાથી થતા પાપમાં નિર્ભય થઈ તેણે ધર્મની સઘડીએ કરી અને માર્ગમાં દીપદાન કરવા માંડ્યાં. ભેજનની પહેલાં અતિથિની જેમ કાગડા વિગેરે દુષ્ટ તિર્યંચને તેણે પિંડદાન આપ્યાં. વડ, પિપળા અને અરિઠા વિગેરે વૃક્ષોને તેણે દેવીની પેઠે પૂજ્યા અને વાંધા. ગાની પૂજા કરી, પૂરા સહિત જલવડે વૃક્ષોનું સિંચન કર્યું, અને સ્થાને સ્થાને જલની પરબે બાંધી. આ પ્રમાણે એ મુગ્ધબુદ્ધિ ધમિલે પૂર્વોક્ત સર્વ કાર્ય ધર્મબુદ્ધિથી કરતાં કરતાં ઘણું કાલ નિર્ગમન કર્યો અને તેથી પ્રયાસ માત્ર ફળ મેળવ્યું. એક વખતે મહદ્ધિકની જેમ વિમાનપર બેસીને આકાશમાર્ગે જતે એક વિદ્યાધર તેને જોવામાં આવ્યું તેને જોઈ “આ તપના ફલથી હું ભવાંતરે આવો થાઉં” એવું તેણે નિયાણું કર્યું અને અનુક્રમે મૃત્યુ પામ્યા. ત્યાંથી ચમચંચા નગરીમાં વિદ્યાધરના રાજા ઇંદ્રાશનિની આસુરી નામની પત્નીથી તું પુત્રપણે ઉત્પન્ન થયેલ છે. પૂર્વ જન્મના સંબંધથી સુતારાની ઉપર તને ગાઢ સનેહ ઉત્પન્ન થયે. કેમકે પૂર્વ જન્મના સંસ્કાર સેંકડે જન્મ Page #264 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લા] અશનિશ્વાષે લીધેલ દીક્ષા [૨૨૫ સુધી ચાલ્યાં આવે છે. આ પ્રમાણે પેાતાના પૂર્વભવ સાંભળી સુતારા, અમિતતેજ, શ્રીવિજય અને અનિવેગ પરમસ`વેગ અને વિસ્મય પામ્યા પછી અમિતતેજે પૂછ્યું–“ હે મુનિત્રય ! હું ભવ્ય છુ કે અલભ્ય છું?' અલભદ્ર મુનિ ખેલ્યા- આ ભવથી નવમા ભવને વિષે આ ભરતક્ષેત્રની અંદર ખત્રીશ હજાર મુગટબદ્ધ રાજાઓએ સેવન કરાતા, ચૌદ મહારતનેા નાથ, નવનિધિના ઈશ્વર, લવણુ સમુદ્ર તથા ક્ષુદ્ર હિમાલય જેની મર્યાદા છે એટલી પૃથ્વીને સ્વામી અને માગધાદિક દેવકુમારે એ સેવેલે એવે તું પાંચમા ચક્રવત્તી થઈશ, અને તેજ ભવમાં ચાસઢ ઇંદ્રોએ જેના ચરણને સેવેલ છે એવા શાંતીનાથ નામે સેાળમા તીર્થંકર પણ તમેજ થશે. તે વખતે આ શ્રીવિજય રાજા તે તમારા પહેલા પુત્ર અને પહેવા ગણધર થશે.” આ પ્રમાણે સાંભળી શ્રીવિજય અને અમિતતેજે અચળ મુનિને પ્રણામ કરીને શ્રાવકના ખાર વ્રત ગ્રહણ કર્યાં. અશનિશ્વેષે ખલભદ્ર મુનિને પ્રણામ કરી ભક્તિવડે નમ્ર થઈ વિજ્ઞપ્તિ કરી.- હૈ સર્વજ્ઞ પ્રભુ ! આપના મુખથી મે પૂર્વ ભવેમાં ભાગવેલ દુઃખ સાંભળવાથી મારૂ મન તે આવેશથી અત્યારે પણ ક"પે છે. હું ભગવન્! તમારા કહેવા પ્રમાણે કપિલના જન્મમાં પ્રિયાના વિયેાગથી મેં જે આત્ત ધ્યાન કર્યું હતું, તેથી વિવિધ પ્રકારના વધ, છેઃ અને ભેદ વડે ભયંકર ચેનિમાં ઉત્પન્ન થઈ થઈ મને બહુ વાર તેનું ફળ મળ્યું ત્યારપછી અકામ નિરાએ માંડ– માંડ તે દુષ્ટને જીણુ કરી હું પૂ` ભવમાં મનુષ્યપણાને પામ્યું. પરંતુ તેમાં પણુ અભાગ્ય ચેાગે જિનધમ નહીં પામવાથી તાપસ થઈ અલ્પ ફળવાળુ અને બહુ કષ્ટવાળું મેં ખાળ તપ કર્યું; તેવા તપને પરિણામે પણ પાછુ નિયાણું કરી આ ચમરચા નગરીમાં હું વિદ્યાધરના પતિ થયા. પણ હૈ પ્રભુ ! તેવા નિાનવાળા તપનુ', પરસ્ત્રીહરણનુ' અને મહાવાળા વિદ્યાના ભયનું... મને તેા મહાશુભ ફળવાળું પરિણામ આવ્યું. કે જેથી સ` દુઃખમાંથી છેડાવનારા આપ જેવા મહાત્માનું શરણુ મળ્યું. પાસે રહેલી વસ્તુને પણ જેમ અંધ ન જાણી શકે તેમ જિનધને નહી. જાણુતા હું આટલા ભવ પર્યંત ભા; પરંતુ હવે આપ મારી રક્ષા કરો. હું વિભુ ! અત્યાર પછી યતિધમ વિના મારી એક ક્ષણ પણ જશે। નહીં. માટે મને હમણુાંજ દીક્ષા આપે.” ‘તે ચેાગ્ય છે’ એમ કહી મુનિએ અનુગ્રહ કરેલ અશનિધેાષ ઉત્તમ આશ્રયને પામીને વિનયથી અમિતતેજ પ્રત્યે આક્ષ્ચા—“ ક રૂપ ઘાસમાં અગ્નિ સમાન આ જવલનજટી પ્રત્યક્ષ વિજયી ધ હોય તેવા તમારા પૂજ્ય પિતામહ છે; આ ભગવાન્ આ કીતિ કે જે તૃણુની જેમ વૈભવના ત્યાગ કરનાર અને તપના તેજવડે અર્ક (સૂ`) જેવા તમારા પિતા છે અને ભાવી ચક્રવતી તેમજ ભાવી તિર્થંકર એવા તમે છે, તે તમને પ્રણિપાત કરતાં જો કે હું માની છું તે છતાં પણુ મને કાંઈ લજ્જા નથી માટે હવે આ ચમરચ'ચા નગરીનુ` મારૂ રાજ્ય અને અશ્વઘાષાદિક આ મારા પુત્રો અને મારૂ' ખીજુ જે કાંઈ છે તે બધુ તમારૂ જ છે એમ જાણો, જુઠ્ઠુ જાણુશા નહી.” આ પ્રમાણે કહી પેાતાના મેાટા પુત્ર અશ્વઘેષને ક્ષીરકંઠે ખાલકની પેઠે અમિતતેજના ઉત્સંગમાં અપ`ણુ કર્યાં. પછી B - 29 Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬] શ્રીવિજયે અને અમિતતેજે ધર્મચેષ્ટામાં વ્યતીત કરેલ દીર્ઘકાળ. [ પર્વ ૫ મું ઇકાશનિના કુમાર અશનિ ઘણા રાજાઓની સાથે અચળસ્વામીની પાસે દીક્ષા લીધી. શ્રીવિજયની માતા સ્વયંપ્રભાએ પણ ત્યાં આવી અચળસ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી બલભદ્ર મુનિને નમીને અમિતતેજ, શ્રી વિજય અને અશ્વઘાષાદિક પિતા પોતાને સ્થાનકે ગયા. - અપાર લમીવાળા શ્રી વિજય અને અમિતતેજ શક્ર અને ઈશાન ઇદ્રની જેમ પુષ્કળ લક્ષ્મી વડે નિરંતર અહંના મંદિરમાં ઉત્કૃષ્ટ રીતે અઠ્ઠાઈ ઉત્સવદિ આચરતા એષણય, ક૯૫નીય અને પ્રાસુક પદાર્થનું સાધુઓને દાન આપી પિતાની સમૃદ્ધિને કૃતાર્થ કરતા, અનેક ચિંતારૂપ ગ્રીષ્મઋતુથી આ પ્રાણીઓની પૂર્વ દિશાના પવન અને મેઘની જેમ સર્વ પીડાને હરતા, વળી સારી બુદ્ધિવાળા તેઓ રાતદિવસ આત્મગોષ્ઠીમાં રહેતા, ગુરૂની પાસેથી શાસ્ત્રના રહસ્યને ભાવથી સાંભળતા, બહીતે માણસ છાયાને પણ તજે તેમ કુતીથીની ગોષ્ઠીને છેડી દેતા, કુપથ્યની જેમ અખિલ ભસનેને ત્યાગ કરતા, કેઈવાર ક્ષણ માત્ર વિષયસુખ અનુભવતા, યોગ્ય અવસરે રાજ્યની પાપ રહિત એવી ચિંતાને ચિંતવતા અને પિતાપિતાના નગરમાં પણ એક મનવાળા થઈને રહેતા તેઓ કાળ નિર્ગમન કરવા લાગ્યા. એકદા ચિત્ય પાસે આવેલા પૌષધાગારમાં પિસહ ગ્રહણ કરીને વિદ્યાધરોને અહંત ધર્મ કહેતા હતા, તે સમયે શ્રી જિનબિંબને વાંદવાની ઈચ્છાએ જાણે ધર્મની બે ભુજા હોય તેવા બે ચારણ મુનિ તે ચિત્યમાં ઉતર્યા. તેમને આકાશમાંથી ઊતરતાં જોઈને અમિતતેજ ઉભે થયે અને ઈષ્ટના દર્શનથી હર્ષ પામીને તેમને વંદના કરી. બંને મુનિઓએ જિનંદ્રને ત્રણ પ્રદક્ષિણા કરી વંદના કરી, પછી અમિતતેજને કહ્યું-“મરૂસ્થળમાં જળની જેમ આ સંસારમાં માનુષ્યત્વ અતિ દુર્લભ છે, તે પ્રાપ્ત થાય તે કદિપણ તેને વ્યર્થ રીતે ગુમાવવું નહીં અને શ્રી જૈન ધર્મના આરાધનમાં જરાપણુ પ્રમાદ કરવો નહીં. કેમકે તે ધર્મ વિના ઊત્તરોત્તર મને રથને પૂરનાર બીજું કોઈ નથી.” આ પ્રમાણે કહી વિશ્વને ઈષ્ટ દર્શનવાળા તે બંને ચારણ મુનિ વર્ષાકાળના મેઘની જેમ આકાશમાર્ગે ચાલ્યા ગયા. ત્યાર પછી શ્રી વિજય અને અમિતતેજ પ્રતિવર્ષે શ્રી અહંતના ચામાં ત્રણ મહત્નો કરવા લાગ્યા. તેમાં ચિત્ર અને આશ્વિન માસની બે અઠાઈઓના ઉત્સવ દેવતાઓ નંદીશ્વર દ્વીપે જઈને કરે છે અને બીજાઓ પિતપતાના ચૈત્યમાં કરે છે, તે પ્રમાણે ચૈત્ર અને આશ્વિન માસમાં પોતપોતાના ચિત્યમાં કરતા હતા અને ત્રીજો અશાશ્વત (અનિયમિત વખતને) ઉત્સવ સીમાદ્રિ ઉપર જઈને શ્રી ઋષભનાથના ચિત્યમાં બળદેવની જ્ઞાનભૂમિને સ્થાનકે કરતા હતા. એક વખતે રાજા અમિતતેજ મેરૂપર સૂર્યની જેમ પિતાના મહેલપર પ્રધાનમંડળના પરિવાર સાથે બેઠા હતા તેવામાં કાદવ અને જળ સુકાઈ ગયાં હોય એવા ગ્રીષ્મઋતુના સરોવરની જેમ તપથી જેનાં માંસ તથા રૂધિર સુકાઈ ગયાં હતાં. ઉઢેળ સાગરની જેમ જેના શરીરપર નસેનું જાળ દેખાતું હતું. છ વાંસની જેમ જેના શરીરના સાંધાઓ કડકડ બેલતા હતા, પ્રગટ કરેલ પશુની જેવું જેમનું ઉદર દુર્બળ અને ભીષણ દેખાતું હતું, તેમજ Page #266 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લે ] શ્રીવિજયે તથા અમિતતેજે ગ્રહણ કરેલ દીક્ષા [૨૨૭ નિર્દોષ તપ સંપદાના તેજથી જે પ્રકાશી રહ્યા હતા–એવો ધર્માદશં તુલ્ય માસક્ષપણુક કોઈ મુનિ ભિક્ષા માટે નગરમાં આવેલા તેમના જેવામાં આવ્યા. એક જિનદર્શનજ જેને પ્રિય છે એવો અમિતતેજ તેમને જોતાંજ મહેલથી ઉતરી તેમની પાસે આવ્યો, અને ત્રણ પ્રદક્ષિણા કરી વાંધી નિર્દોષ અન્નાદિક વડે તેમને પ્રતિલાભિત કર્યા. તે વખતે સત્પાત્રને આપેલા અનાદિક દાનના પ્રભાવથી વસુધારા વિગેરે પાંચ દિવ્ય પ્રગટ થયા. એવી રીતે ધર્મચેષ્ટા કરતાં અને સુખમગ્ન રહેતાં શ્રી વિજય અને અમિતતેજને હજારો વર્ષ વીતી ગયાં. એક સમયે અમિતતેજ અને શ્રીવિજય સાથે મળીને નંદનવનમાં રહેલા શાશ્વત અહંતને વંદના કરવા ગયા. વંદના કરીને કુતૂહલથી ભમતાં ભમતાં નંદનવનની રમણિક ભૂમિ જેવા લાગ્યા તેવામાં વિપુલમતિ અને મહામતિ નામના બે ઉત્તમ ચારણ મુનિ સુવર્ણશિલાપર બેઠેલા તેમના જેવામાં આવ્યા, એટલે તેમની પાસે જઈ પ્રદક્ષિણા કરી વાંકીને બન્ને શ્રાવક રાજા તેમની પાસે બેસી, આ પ્રમાણે ધર્મદેશના સાંભળવા લાગ્યા. આ જગતુમાં મૃત્યુ સર્વ પ્રાણીઓની સમીપે હમેશાં રહેલું છે, તેથી કસાઈના ઘરમાં રહેલા પશુઓની જેમ આ પ્રાણીઓનું જીવિત ચપેલ છે. જે મનુષ્ય આયુક્ષણિક છે એવું જાણે છે તથાપિ ધર્મમાં ઉદ્યમ કરતા નથી તે મોહને જ વિલાસ છે. જન્મથી માંડીને મૃત્યુ સુધી મેહ એ મેટો શત્રુ છે કે તે મનુષ્યના હિતકારી ધર્મને મૂલમાંથી છેદી નાંખે છે. તેથી માનવજન્મના ફલની ઈચ્છાએ મહિને છેદીને નિરંતર ધર્મ કરે કે જેથી કરીને “પણ મનુષ્યજન્મ પ્રાપ્ત થાય.” આ પ્રમાણે દેશના સાંભળી પિતાનું અવશેષ આયુષ્ય કેટલું છે? એવો તેમણે પ્રશ્ન કર્યો. એટલે “હવે માત્ર છવીસ દિવસનું આયુષ્ય બાકી છે એ મુનીશ્વરએ પ્રત્યુત્તર આપે. આવું અનિવાકય અમેઘ જાણી તે નર અને વિદ્યાધરના રાજા નિર્વેદયુક્ત મહા પશ્ચાત્તાપ કરતા આ પમાણે બોલ્યા- “અરે! સદા નિદ્રાઉની જેમ, સદા મદ પીનારની જેમ, સદા બાળકની જેમ, સદા મૂછિતની જેમ અને સદા અપરમારીની જેમ અમોએ અરણ્યમાં ઉગેલા પુષ્પની માફક આ મનુષ્યજન્મ પ્રમાદમાંજ નિષ્ફળ ગુમાવી નાંખે છે.” ચારણમુનિ તેમને પ્રતિબંધ કરવાને બોલ્યા- “હે મહાનુભાવ! ખેદ કરે નહીં. અદ્યાપિ તમારે પ્રવજ્યા લેવી યુક્ત છે. જેમ નિશાને અંતે થયેલી ચંદ્રતિ કુમુદવિકાસનું કારણ થાય છે, તેમ જન્માંતે પણ ગ્રહણ કરેલી દીક્ષા કલ્યાણની હેતુ થાય છે. ચારણ મુનિના આવા પ્રતિબંધથી શ્રીવિજય અને અમિતતેજ ધર્મક્રિયામાં ઉત્સુક થઈ પિતપોતાની રાજધાનીમાં આવ્યા. ત્યાં મુખ્ય જિન ચૈત્યમાં મેટ અઠ્ઠાઈરાવ કર્યો અને દીન તથા અનાથ પ્રાણીઓને યથારૂચિ દાન આપ્યું. પછી પિતપતાના પુત્રને રાજ્ય સેપી બંને રાજાઓએ અભિનંદન અને જગન્નદન મુનિની પાસે જઈ વ્રત ગ્રહણ કર્યું, અને તરતજ પાદપપગમ નામે અનશન પણ અંગીકાર કર્યું. તે સમયે શ્રીવિજયે પિતાના પિતાનું સ્મરણ કર્યું અને તેમની અધિક સમૃદ્ધિ અને પિતાની હિન Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮] વાસુદેવને જન્મ સમૃદ્ધિ વિચારીને “ હું તેમના જે થાઉં” એવું નિયાણું બાંધ્યું. નિયાણું કરનાર શ્રી વિજય અને નિયાણું નહીં કરનાર અમિતતેજ આયુક્ષયે મૃત્યુ પામી પ્રાણત નામના દશમા ક૫માં ઉત્પન્ન થયા. ત્યાં સુસ્થિતાવ અને નંદિતાવ વિમાનના સ્વામી મણિચુલ અને દિવ્યચુલ નામે દેવતા થઈ તેઓ સુખે રહેવા લાગ્યા. મનની ઈચ્છા પ્રમાણે વાંછિત અર્થને સિદ્ધ કરનાર તે દેવતાઓએ રતિસાગરમાં ગઢ મગ્ન થઈ વીશ સાગરોપમનું આયુષ્ય સુખે નિગમન કર્યું इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये पंचमे पर्वणि श्रीशांतिनाथदेवस्य श्रीषेणादिभवपंचकवर्णनो નામ પ્રથમ સઃ || 8 | સર્ગ ર જે. આ જંબુદ્વીપમાં પ્રાષ્યિદેહના આભૂષણ રૂપ રમણીય નામના વિજયમાં સીતા નદીના દક્ષિણ તટને વિષે પૃથ્વીના શુભ વ્યુહને કરનારી પરમ સમૃદ્ધિ વડે શુભ અને શુભ લક્ષમીનું સ્થાન શુભા નામે એક નગરી છે. તેમાં સ્થિરતામાં મેરૂ જે અને ગાંભીર્યમાં સાગર જે તિમિતસાગર નામે રાજા હતો. તેને અસરાની સૌભાગ્ય સંપત્તિને પરાભવ કરનાર અને શીળની ધુરાને ધરનાર વસુંધરા અને અનુદ્ધારા નામે બે પત્ની હતી. નંદિતાવત્ત વિમાનમાંથી વી અમિતતેજને જીવ વસુંધરા દેવીના ઉદરમાં અવતર્યો. સુખે સુતેલી વસુંધરા દેવીએ બલભદ્રના જન્મને સૂચવનારા ચાર મહા સ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં. તે સમયે તેને ઉત્પન્ન થયેલ પરમાનંદથી પરાભવ પામી હોય તેમ નિદ્રા દૂર ગઈ, એટલે રાણીએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે “પ્રાણનાથ! મેં આજે સ્વપ્નમાં વાદલમાં ચંદ્ર પ્રવેશ કરે તેમ સ્ફટિકના ગિરિ જે ચાર દાંતવાળે હાથી મુખમાં પ્રવેશ કરતે જે શરદઋતુના વાદળાને બનાવેલ હોય તે નિર્મલ કાંતિવાળે, ઉંચી કઢવાળે અને સરલ પંછવાળે ગર્જના કરતે વૃષભ મારા જેવામાં આવ્યું; દર પ્રસરતાં કિરણના અંકુરોથી જાણે દિશાએાને કર્ણાભરણુ રચતે હેય તે ચંદ્ર અવલેક, અને ત્યાર પછી ગુંજારવ કરતા ભ્રમરાઓથી જાણે શતમુખે ગાતું હોય તેવું અને વિકાસ પામેલા કમળ વડે પરિપૂર્ણ સરોવર જોયું. હે સ્વામી ! આ સ્વપ્નનું શું ફલ પ્રાપ્ત થશે તે મને કહો. ઉત્તમ સ્વપ્નને માટે સામાન્ય માણસને પૂછવું અનુચિત છે.” રાજાએ કહ્યું“હે દેવી! લક્ષમીવડે દેવ જે અને લકત્તર બળવાળે તમારે બલભદ્ર પુત્ર થશે. ત્યારથી જેમ રત્નગર્ભા પૃથ્વી નિધાનને અને વંશલતા મુક્તાફળને ધારણ Page #268 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૨ ] વાસુદેવને જન્મ. | [ ૨૨૯ કરે તેમ વસુંધરા દેવીએ ગર્ભ ધારણ કર્યો. તે મહાદેવીએ ગર્ભ સમય પૂર્ણ થતાં શ્રીવત્સના ચિન્હવાળા, વેતવર્ણવાળા, પૂર્ણ અવયવવાળા અને સંપૂર્ણ લક્ષણને ધરનાર એક સુંદર પુત્રને જન્મ આપ્યું. પુત્રના જન્મથી તિમિતસાગર રાજા પાર્વણુ ઇદુના ઉદયથી સાગરની જેમ હર્ષ પામે. પિતાએ બારમે દિવસે બાર સૂર્ય જેવી કાંતિવાળા તે પુત્રનું અપરાજિત નામ પાડયું. પુત્રને જોતાં, ચુંબન કરતાં, આલિંગન કરતાં અને ઉત્સંગમાં બેસારતાં મહારાજા, ધનને પ્રાપ્ત કરનારા નિર્ધનની જેમ કદિપણ વિરામ પામતા નહતા. ત્યાર પછી કેટલેક કાળે સુસ્થિતાવર્ત વિમાનમાંથી ચ્યવીને શ્રીવિજયને જીવ અનુદ્ધરા દેવીની કુક્ષિમાં અવતર્યો. તે સમયે સુખે સુતેલી અનુદ્ધરાદેવીએ રાત્રિના શેષ ભાગે પોતાના મુખમાં પ્રવેશ કરતાં સાત સ્વપ્ન જોયાં. તેમાં પ્રથમ કુંકુમ જેવી અરૂણ કેસર, ચંદ્રલેખા જેવા નખ અને ચમરના જેવા પંછવાળો કિશોર કેશરીસિંહ જે. પછી સુંઢમાં પૂર્ણ કુંભને ધરનારા બે હાથીએ ક્ષીર જલથી અભિષેક કરાતાં પદ્માસના લક્ષમીદેવી જોયાં. પછી મોટા અંધકારને ટાળનાર, રાત્રિને પણ દિવસ કરનાર અને પ્રચંડ તેજને પ્રસારનાર સૂર્ય અવક. પછી સ્વચ્છ અને સ્વાદિષ્ટ જલથી પૂર્ણ મુખ ઉપર પુંડરીક કમળથી અચિંત, સુવર્ણથી ઘડે અને પુષ્પમાળાથી શુભતો પૂણ કુંભ જે. પછી વિવિધ જલચર પ્રાણીઓથી ભરપૂર, રત્નસમૂહથી પ્રકાશિત અને ગગન પર્યત ઉછળતા તરંગોવાળે સમુદ્ર અવલેક. પછી પંચવણ મણિની જાતિના પ્રસરવાથી ગગનાંગણમાં ઇદ્રધનુષ્યની શોભાને ધરતે રત્નને સંચય છે અને છેલ્લે ધૂમ્ર રહિત, જવાળાએથી આકાશને પલ્લવિત કરતે અને જોવા ગ્ય સુખદાયક પ્રકાશવાળે અગ્નિ અવલેક, આ પ્રમાણે સાત સ્વપ્ન જોઈ જાગ્રત થયેલી અનુદ્ધરા દેવીએ તે પતિની પાસે નિવેદન કર્યા. તે સાંભળી રાજાએ કહ્યું-“તમારે વાસુદેવ પુત્ર થશે.” સ્વપ્નફળ સાંભળી દેવી ખુશી થયા. સમય આવતાં આકાશ જેમ મેઘને જન્મ આપે, તેમ દેવીએ નેત્રને ઉત્સવ આપનાર અને નીલ કમળના જેવા શ્યામ વર્ણવાળા કુમારને જન્મ આપ્યો. અનુદ્ધરાના ઉદરથી ઉત્પન્ન થયેલા એ મહાવીર્યકુમારનું રાજાએ મોટા ઉત્સવથી અનંતવીર્ય એવું નામ પાડયું. હંસ જેમ એક કમલથી બીજા કમલ૫ર જાય તેમ રાત્રિ દિવસ ધાત્રીઓના ઉત્સંગમાં ફર્યા કરતો તે રાજકુમાર હળવે હળવે વૃદ્ધિ પામે. અનુક્રમે વધેલા અને રમણીઓએ જોયેલા એ રમણીય આકૃતિવાળા વાસુદેવ પોતાના મોટાભાઈની સાથે મિત્રની જેમ રમવા લાગ્યા. જાણે વર્ષાઋતુ અને શરદઋતુના મેઘ એક ઠેકાણે મળ્યા હોય તેમ ત અને શ્યામ શરીરવાળા એ બંને ભાઈએ શેભતા હતા. એગ્યવયે તેમણે લીલા માત્રમાં સર્વ શ શીખી લીધાં “તેવા પુરૂષોને પૂર્વ ભવે અભ્યાસ કરેલી વિદ્યા સ્વયમેવ પ્રાપ્ત થાય છે. તેમણે ગુરૂની પાસે એવો અભ્યાસ કર્યો કે જેથી તેઓ ગુરૂના જ્ઞાનને જીવાડનાર થઈ પડયા. અનુક્રમે તેઓ લદ્દમીનું વાસગૃહ અને મંત્રતંત્ર વગરનું કામિનીજનને કામણુરૂપ યૌવનવય પામ્યા. એકદા વિવિધ અતિશયવાળા સ્વયંપ્રભ નામે મુનિ ત્યાં પધાર્યા. તેમણે નગરની બહાર ૧ પૂર્ણિમાને ચંદ્ર Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦] વાસુદેવની રાજસભામાં નારદનું આગમન. [ પર્વ ૫ મું ઉપવનના કોઈ ભાગમાં નિવાસ કર્યો. તે સમયે અશ્વક્રીડામાં ચતુર રાજા સ્તિમિતસાગર અશ્વને ખેલાવવા માટે નગરની બહાર નીકળે. ઉન્મત્ત અને શાંત અને ખેલાડી અશ્વક્રીડામાં રેવંતકુમાર જે તે રાજા શાંત થઈને તેજ વનમાં આવ્યો. ઘણા તરૂણ વૃક્ષેથી જાણે તેમાં મેઘ વિશ્રામ લેવા આવ્યા હોય તેવું, નીકવડે ઝરણું વાળે ગિરિ હેય તેવું, કદલીના પત્રથી જાણે પાંથજનને પંખ કરતું હોય તેવું અને સર્વત્ર ઉગેલી લીલેરીથી જાણે મરકત મણિથી તળ બાંધ્યું હોય તેવું તે વન દેખાતું હતું. એલાઈચી, લવીંગ, કેળ અને ચારેળીની ખુશબેને વહન કરતા સુખકારી પવને તેમાં માર્જન કરનારી દાસીનું કામ કરતા હતા. પૃથ્વી પર રહેલું જાણે નંદન વન હોય તેવા તે ઉદ્યાનમાં રાજા હર્ષથી નેત્રને સ્થિર કરતે પેઠે. ક્ષણવાર વિશ્રામ લઈ આગળ જોયું તે અશોકવૃક્ષની નીચે ધ્યાન ધરતા પ્રતિભાધારી મુનિને જોયાં. તત્કાળ શીત લાગવાની જેમ ભક્તિથી તે રોમાંચિત થઈ ગયે. મુનિ પાસે જઈ ત્રણ પ્રદક્ષિણા દઈને વંદના કરી. મુનિએ પિતાનું ધ્યાન પારી ધર્મલાભ રૂપ આશિષ આપી. સત્પરૂપે આરંભેલું કાર્ય બીજાના હિતને માટે છોડી દે છે. પછી સ્વયંપ્રભ મુનિએ જેવા જોઈએ તેવા ઉદાહરણથી શ્રોતાને જાણે પ્રત્યક્ષ અનુભવ કરાવતી હોય એવી ધર્મદેશના આપી. તે દેશના સાંભળી રાજા ક્ષણવારમાં પ્રતિબંધ પામે. ઘેર જઈ પિતાના પુત્ર અનંતવીર્યને રાજ્યાસને બેસાર્યો, અનંતવીર્ય તથા અપરાજીતે જેને નિગમેત્સવ કરે છે એવા રાજાએ સ્વયંપ્રભ મુનિની પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી. એ મહાત્માએ દુસહ પરીસહોને સહન કરી મૂલ ગુણ અને ઉત્તર ગુણ ચિરકાલ પાલન કર્યા. છેવટે દૈવગે તેનાથી મનવડે ચારિત્રની વિરાધના થઈ ગઈ, તેથી મૃત્યુ પામી તે ભુવનપતિ નિકાયમાં ચમરેંદ્ર થયા. નિઃસીમ પરાક્રમ રૂપ ધનવાળે અને દેવતાથી પણ અપરાજિત એ અનંતવીય પિતાના ભાઈ અપરાજીતની સાથે પૃથ્વીનું રાજય કરવા લાગ્યું. એક વખતે કઈ વિદ્યાધરની સાથે તે બંને ભાઈઓને પવિત્ર મૈત્રી થઈ ગઈ. સત્પન સંસર્ગ પુરૂષની સાથેજ થાય છે. તે વિદ્યાધરે તેમને મહાવિદ્યા આપી અને “આ વિદ્યાનું તમે સાધન કરજે ” એ ઉપદેશ આપી તે વૈતાત્ય ગિરિપર પિતાને સ્થાનકે ગયે. અનંતવીર્ય અને અપરાજિતને બર્બરી અને કિરાતી બે દાસીઓ હતી તે ગીત, નાટય વિગેરે કલામાં ઘણું કુશળતા ધરાવતી હતી. રંભાદિક અપ્સરાએથી પણ સુંદર ગાયન અને નૃત્ય કરતી તે યુવતીઓ બલભદ્ર અને અનંતવીર્યના ચિત્તનું રંજન કરતી હતી. એક વખતે બલભદ્ર અને વાસુદેવ તે રમણીઓની પાસે સભામાં ઉત્તમ નાટક કરાવતા હતા; તેવામાં ચંચળ શિખાને ધારણ કરનાર, સર્વ સ્થાનકે છુટથી ફરનાર, સર્વત્ર કલહ જેવામાં કૌતુવાળા અને સ્થિરતામાં મારા જેવા અસ્થિર નારદ ફરતાં ફરતાં એ સભામાં આવી ચડ્યા. ત્રિદંડધારી નારદના હાથમાં વીણા હતી, અક્ષસૂત્ર, બ્રહ્મસૂત્ર અને કોપીન ધર્યા હતા, વણે ત હતા, હંસની જેમ આકાશમાં ચાલતા હતા, સુવર્ણની પાદુકા ઉપર પગ રાખેલ હતા અને હાથમાં કમંડલ હતું તે વખતે બર્બરી અને કિરાતીનું મનહર નાટક Page #270 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ જે] નારદમુનિને દમિતારિ રાજાની સભામાં પ્રવેશ જોવામાં બંને ભાઈઓનાં મન વ્યાક્ષિપ્ત હોવાથી તેમણે નારદ ઋષિને માન આપ્યું નહીં, તેથી નારદે કેપ કરીને વિચાર્યું કે “આ મદ ભરેલા પુરૂની પાસે હું અભ્યાગત થઈને આવ્યું, તથાપિ તેઓ મને માન આપવાને ઊભા થયા નહીં. અરે આ નીચ ચેટીઓના નાટકને બહુ માન આપે છે, ને હું આવ્યો છું છતા તેઓ હીન જનની પેઠે મારી સામું પણ જેતા નથી! તેથી દાસીપર પ્રીતિ રાખનારા આ બને અધમ પુરૂષને તેની અવજ્ઞાનું ફળ હમણાજ હું બતાવું.” આ પ્રમાણે ચિંતવી નારદ પવનની પેઠે વૈતાઢવ્યગિરિ ઉપર રહેલા દમિતારિ રાજાની પાસે ગયા. લક્ષમીવડે ઈંદ્ર જેવો વિદ્યાધરને રાજા દમિતારિ સેંકડો વિદ્યાધરના પરિવાર સાથે બેઠે હતે. તે દૂરથી નારદને આવતા જોઈ સિંહાસન અને પાદુકાને ત્યાગ કરી સસંજમપણે તેને માન આપવાને ઉભે થયે. તેમને બેસવાને સિંહાસન અપાવ્યું. “તેવા ત્રષિએને જેટલું માન અપાય તેટલું થોડું છે.' નારદ તે સિંહાસન પર નહીં બેસતાં પિતાની સાથે લાવેલા દર્ભના આસન પરજ બેઠા. મહાત્માઓ ભકિતને જ ઇચ્છે છે, વસ્તુને ઇચ્છતા નથી, ત્રણ ખંડને વિજય કરનાર તે રાજાને નારદે કહ્યું-“વિદ્યાધરના રાજા અને મોટા પરાક્રમવાળા હે ત્રિખંડેશ્વર ! તમારું કલ્યાણ થાઓ. હે રાજન ! રાજ્ય, દેશ, નગર, ગોત્ર, સંબંધી, પરિગ્રહ અને તે સિવાય જે જે તમારા સંબંધમાં હોય તે સર્વને કુશળ છે?” દમિતારી બોલ્ય-“મુનિવર્ય! મારે સર્વત્ર કુશળ છે, તેમાં પણ તમારા અનુગ્રહથી વિશેષ કુશળ છે. મહાશય! આપને એક વાત પૂછું છું કે તમે નિરંતર સ્વછંદપણે આકાશમાં ફરે છે તે કઈ ઠેકાણે પૂર્વે ન જોયેલું હોય તેવું કાંઈ આશ્ચર્ય તમારા જેવામાં આવ્યું છે?” આ પ્રશ્ન સાંભળી “હવે આપણે મને રથ સિદ્ધ થઈ ચુક્યો એવું મનમાં ચિંતવી હર્ષવડે કપલ પ્રફુલ્લિત કરતા નારદ દમિતારિ રાજા પ્રત્યે બોલ્યા-“હે રાજન! આ પૃથ્વીમાં બ્રમણ કરવાના ફળરૂપ, દેવલેકમાં પણ ન સંભવે તેવું એક આશ્ચર્ય આજે જ મારા જેવામાં આવ્યું છે. શુભા નામની માટી નગરીમાં આજેજ ક્રીડાને માટે હું ગયે હતું, ત્યાં અનંતવીર્ય રાજા સભામાં બેઠેલા હતા અને તેની પાસે બર્બરિકા અને કિરાતી નામની બે રમણીઓ આશ્ચર્ય પમાડે તેવું નાટક ભજવી બતાવતી હતી. હું કૌતુકથી સ્વર્ગમાં અને પૃથ્વી પર ફર્યા કરૂં છું; પણ એવું અદ્ભુત નાટક કેઈ ઠેકાણે મારા જેવામાં આવ્યું નથી. હે રાજા! સૌધર્મ દેવલેકના જેમ શકેંદ્ર તેમ આ વિજયાદ્ધમાં આશ્ચર્ય રૂ૫ વસ્તુમાત્રના તમે જ પાત્ર છે, તેથી જ્યાં સુધી તમે એ નાટક કરનારીને અહીં લાવશે નહીં ત્યાં સુધી તમારે વિદ્યા, પરાક્રમ,તેજ, હુકમ અને રાજ્ય ગમે તેવાં હોય તે પણ તે શા કામનાં છે? કાંઈ કામનાં નથી.” આ પ્રમાણે કહી નારદ મુનિ પૃથ્વીમાં જેમ બીજ વાવે તેમ સ્વાર્થ સિદ્ધ કરવા માટે ત્યાં કલેશબીજ વાવીને આકાશ માર્ગે ચાલ્યા ગયા. એમનાં વચન સાંભળતાં જ ત્રણ ખંડના ઐશ્વર્યથી ગવ પામેલા દમિતારિ રાજાએ અપરાજિતના બંધુ અનંતવીર્યની પાસે હત મેક. તે કુત શુભાનગરીમાં આવી અગ્રજ બંધુ સહિત સભામાં બેઠેલા અનંતવીર્યને નમસ્કાર કરી વચનની વિશિષ્ટ રચનાથી આ પ્રમાણે બે-“હે રાજન ! આ અર્ધ વિજયમાં જે કાંઈ અદૂભુત વસ્તુ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ] દમિતારિએ અનંતવીર્ય (વાસુદેવ) સમક્ષ મોકલેલ દૂત. [ પ પ મું ઉત્પન્ન થાય તે સર્વ રાજાધિરાજ દમિતારિ રાજાની જ છે એમ સમજવું, તેમાં કાંઈ સંશય રાખ નહીં; તેથી તમારી પાસે જે બર્બરી અને કિરાતી નામે બે પ્રખ્યાત નાટકકારિકા છે તેને મહારાજા દમિતારિ તરફ મોકલી દે. જે સર્વ રાજ્યના સ્વામી થાય તેને રાજ્યમાં ચેટી વિગેરે જે કાંઈ ઉત્તમ પદાર્થ હોય તે સર્વ સ્વાધિન કરવા જ જોઈએ, કેમકે ઘર આપ્યું તે પછી શું તેમાંની સર્વ વસ્તુ જૂદી રહી શકે ?” આવાં દૂતનાં વચન સાંભળી અનંતવી કહ્યું-“હે દૂત! તું હમણાં ચાલ્યો જા, હું જ વિચારીને પછી તત્કાળ તે દાસીઓને મેકલી આપીશ.” આ પ્રમાણે કહેવાથી દૂત હર્ષ પામે, અને સવર પાછા કરીને દમિતારિ રાજાને સિદ્ધપ્રાય થયેલું પ્રયજન કહી આપ્યું. પ્રચ્છન્ન અગ્નિવાળા બે કુંડ હોય તેવા ગુઢ ક્રોધવાળા અપરાજિત અને અનંતવીર્ય બને દૂતના ગયા પછી વિચાર કરવા લાગ્યા–“રાજા દમિતારિ આકાશગમન અને વિદ્યાસિદ્ધિના બળથી આપણું ઉપર આવું શાસન પ્રવર્તાવે છે, તે સિવાય બીજું તેની પાસે કોઈ અધિક નથી. આપણને પણ મિત્ર વિદ્યાધરે જે વિદ્યા પૂર્વે આપેલી છે તેનું હમણાજ સાધન કરીએ, તે પછી એ વરાકનો શે ભાર છે?' આ પ્રમાણે બને ભ્રાતા ચિંતવતા હતા તેવામાં જ જાણે સંકેત કરી રાખેલી હોય તેમ ત્યાં પ્રજ્ઞપ્તિ વિગેરે વિદ્યાઓ પ્રગટ થઈ, અને વિદ્યુતના તેજની જેવા ઉધોતને ધરનારી,વિવિધ અલંકાર ભૂષિત અને વિચિત્ર દિવ્ય વસ્ત્રોથી અલંકૃત તે વિદ્યાઓ અંજળ જોડી કહેવા લાગી–જેને સાધવાની તમે ઈચ્છા કરે છે તે જ અમે વિદ્યાઓ છીએ. પૂર્વ જન્મમાં તમે અમને સિદ્ધ કરેલી હોવાથી અત્યારે તમારી આગળ વગર પ્રયાસે પ્રાપ્ત થયેલી છીએ. હે મહાભાગ! મંત્રાઅમાં દેવતાની જેમ અમે તમારા શરીરમાં સંક્રમણ કરશું, માટે હવે જે આજ્ઞા હોય તે બતાવો.” આવાં તે વિદ્યાઓનાં વચન સાંભળી તેમણે કહ્યું કે વિમસ્તુ' એટલે તત્કાળ તે વિધાઓ પૂર્વ પશ્ચિમ સમુદ્રમાં જેમ સરિતાઓ પ્રવેશ કરે તેમ તેમના અંગમાં પ્રવેશિત થઈ. તેઓ સ્વભાવથી બળવાન તે હતા; તેમાં આ વિદ્યાના પ્રભાવથી કવચધારી સિંહની જેમ અધિક બળવાન થયા. પછી ગંધ અને મનહર પુષ્પોથી તેમણે વિદ્યાઓની પૂજા કરી. વિવેકી જન ક્યારે પણ પૂજ્યની પૂજાનો કમ ઉલ્લંઘતા નથી. આ અરસામાં દમિતારિ રાજાએ મોકલેલ દૂત પુનઃ વેગથી ત્યાં આવ્યું અને તિરસ્કારથી બે-“અરે! મૂર્ખની પેઠે અજ્ઞાનપણાને લીધે તમે બન્ને યુવાનોએ સ્વામી તરફ આવો અનાદર કેમ આરંભે છે? અમે ચેટીએને તરત મોકલી આપીશું આ પ્રમાણે કહીને અદ્યાપિ કેમ મેકલી નહિ? શું તમારે મરણ પામવાની ઈચ્છા છે? મને તે તમે ખરેખર મૂર્ખ લાગે છે. તે મહારાજાને કેપ હજુ તમે જાણ્યા નથી. હું ધારું છું કે આ બે ચેટીને ન્હાને તમારા ઉપર બે કૃત્યા(રિષ્ટ) આવેલી છે. તે તમારૂં મૂળમાંથી ઉમૂલન કર્યા વગર જશે નહીં. તમે બીજું વિશેષ આપશે નહિ પણ ચેટિકા તે આપે. નહીં તે મહારાજા દમિતારિ તમને અને તમારી રાજ્યલક્ષ્મીને જપ્ત કરી લઈ લેશે.” જો કે વાસુદેવ અનંતવીર્ય સમર્થ છે, તથાપિ ૧ એમજ થાઓ, Page #272 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૨ ] દમિતારની સભામાં બલભદ્ર ને વાસુદેવને ચેટરૂપે પ્રવેશ. [૨૩૩ કોપને ગૂઢ રાખી હાસ્યવડે અધર પલ્લવને હસાવતા હસાવતા શાંતતાથી બેલ્યા–“મહારાજા દમિતારિ મેટા મૂલ્યવાળા રત્નની, ઘણા દ્રવ્યની, ઘડાઓ અને રાજેદ્રોની ભેટ આપીને સંતુષ્ટ કરવા યોગ્ય છે, તે મહારાજા જે માત્ર આ બે ચેટીઓથી જ સંતુષ્ટ થતા હોય તે તેઓને લઈ તું આજે અપાન કાળેજ જા.” આ પ્રમાણે કહ્યું એટલે પિતાની તકળાને કૃતાર્થ માનતે તે દૂત પિતાને આપેલા ઉતારામાં ગયે. હતના ગયા પછી બન્ને વિરેએ સ્તંભ ઉપર ગૃહના ભારની જેમ અને ધરી ઉપર ગાડાની જેમ પોતાના રાજ્યને ભાર મંત્રીઓ ઉપર આરોપણ કર્યો. પછી દમિતારિ રાજા કે છે એમ તેને નજરે જોવાના કૌતુકથી તેિજ વિદ્યાના પ્રભાવે બર્બર અને કિરાતીનું રૂપ ધારણ કર્યું. એ પુરૂષ રૂપ ચેટીઓએ દૂતની પાસે આવી “અનંતવીર્ય અને અપરાજિતે દમિતારિ રાજાને માટે અમને મોકલી છે” એમ કહ્યું એટલે બનને ચેટીઓની સાથે તે દ્વત હર્ષ પામતે ત્યાંથી ચાલ્યું. તત્કાળ વૈતાઢચ ગિરિપર આવી તેણે દમિતારિ રાજાને વિજ્ઞપ્તિ કરી-“મહારાજા! જેમ અસુરે ચમરેંદ્રની આજ્ઞાને, દેવતાએ ઇંદ્રની આજ્ઞાને, નાગકુમારે ધરણંદ્રની આજ્ઞાને અને પક્ષીઓ ગરૂડની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી, તેમ આ રમણીય વિજયાદ્ધમાં સર્વ દુષ્ટ રાજાઓને શિક્ષા કરનાર એવા તમારી આજ્ઞાને કેઈ ઉલ્લંઘન કરતા નથી. તેમાં પણ અપરાજિત અને અનંતવીર્ય તે વિશેષપણે નમ્ર થઈ મસ્તક પર મુગટની જેમ તમારી આજ્ઞાને સદા ધારણ કરે છે. આ બર્બરિકા અને કિરાતી નામે નટીરત્ન તેમણે તમારે માટે ભેટ કરવા મને અપેલ છે.” દમિતારિએ સૌમ્યદષ્ટિથી બંને ચેટીનું અવલોકન કર્યું. જે ગુણ જનકૃતિએ સાંભળવામાં આવે છે, તે તેના જ્ઞાતાઓને અનુરાગ કરનારે થાય છે.” પછી તરતજ દમિતારિએ નાટકને અભિનય કરવા તેમને આજ્ઞા કરી. અપૂર્વ વસ્તુ જોવાની ઈચ્છા જરાપણ કાળક્ષેપ સહન કરી શકતી નથી. મહારાજાની આજ્ઞા થતાં તે પાત્રરૂ૫ નટીઓ રંગભૂમિમાં આવી, અને પ્રત્યાહારાદિક અંગેથી પૂર્વ રંગ કરવા લાગી. રંગાચાર્યે પુષ્પાંજલિથી રંગપૂજા કરી. ગાયકદિ પરિવાર ગ્ય દિશાએ બેઠે. નટે આવી નાંદીવાદપૂર્વક નાંદીપાઠ કર્યો. નાંદી થઈ રહ્યા પછી અંગ સહિત પ્રસ્તાવના અભિનય શરૂ કર્યો. પછી ગાયિકાજને વિચિત્ર નેપચ્ચ ધારણ કરી જાતિરાગ સહિત પાત્રના પ્રવેશને સૂચવનારી મુવાગીતિ ગાવા લાગ્યા. પછી પ્રકૃતિ, અવસ્થા, સંધિના અંગ અને સંધિવડે ઉન્નત એવા રસ સાગર નાટકને અભિનય શરૂ થશે. એકાંત સુખામૃતના સિંધુરૂપ સંપ્રગ શૃંગારથી, તે તે દુખી અવસ્થાના કારણરૂપ વિપ્રયાગ શૃંગારથી, તે તે પરસ્પર સંઘટ્ટનના ઉપગથી અને સર્વ વિઘના પરિહારથી કોઈ કઈ પ્રસંગે કામદેવના સામ્રાજ્યની સંધિ અને વિગ્રહની કલપના થવા લાગી. નેપથ્યમાં આવેલા મોટા પેટવાળા, દાંતાળા, લંગડા, કુબડા,ચીખલા, છુટા ૧ બર B - 30 Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪] ચેટીઓએ સભાજને સમક્ષ બતાવેલ અદ્દભુત અભિન. [૫ ૫ મું કેશવાળા, માથે ટાલવાળા, કાણા, બેડેળા, અપાને ઘંટ બાંધનાર, અંગે ભસ્મ લગાવનારા, કાખ અને નાસિકા વગાડનારા, કાન અને ભ્રકુટી નચાવનારા, બીજાની ભાષાને અનુવાદ કરનારા અને પટવડે મુગ્ધ કરનારા કેટલાક વિદૂષક અને વિટપુરૂ ગામડીઆ પુરૂષની પેઠે આવી આવીને નગરના ચતુર પુરૂષને હસાવવા લાગ્યા. આકાશવાણું, દૈવને ઉપાલંભ, અશુપાત, અસ્થાને યાચના, ભૂમિ પર આલેટન, રૂદન, ભૂગુપાત (ભૈરવજવ), ગળેફાંસો, જળ તથા અગ્નિમાં પ્રવેશ, વિષભક્ષણ, શઘાત, હૃદયતાડન, સમૃદ્ધિને નાશ અને ઈષ્ટને વધ-ઈત્યાદિક અનેક દેખાથી દૂર લેકોને પણ આÁ કરી અશુપાત કરાવવા લાગ્યા. તેઓ કઈવાર દાંત તથા હોઠના પીડવાથી, નેત્રની રતાશથી, ભ્રકુટીના ચડાવવાથી, ગાલ વગાડવાથી, કરતલ પછાડવાથી, પૃથ્વી ફાડવાથી, આયુધ ખેંચવાથી, રૂધિર આકર્ષવાથી, વેગવડે દેડવાથી, પ્રહાર સહિત લડાઈએથી, ગાત્રના કંપાવવાથી, અપાત કરવાથી, સ્ત્રીના અપહરણથી અને સેવકેના તિરસ્કારથી ધીર પુરૂષોને પણ કંપાવતા હતા. કોઈવાર ગાંભીર્ય, ધૈર્ય, ચાતુર્ય તથા ત્યાગાદિક ઉજજવળ ગુણ, હૃદયના જુસ્સા, પરાક્રમ, ન્યાય અને દ્રઢ પ્રતિજ્ઞા વિગેરે દેખાથી જે સ્વભાવથી ભીરૂ હતું તેમાં પણ પરાક્રમ પ્રગટ કરતા હતા. તાળવું, કંઠ અને હોઠના શેષાવાથી, ચપળ નેત્રવડે અવલકવાથી, કરકંપથી, સ્વરભેદથી, વિવર્ણ બતાવવાથી, સરલ ચિન્હાથી, પ્રેતાદિક વિકૃતરૂપ બતાવવાથી અને તેમના સ્વરને સંભળાવવા વિગેરેથી કેઈવાર સર્વ સભાજનેને ત્રાસ પમાડી દેતા હતા. કેઈવાર અંગને સંકેચ, હદયને ઉદ્વેગ, નાસિકા ને મુખને વિષમ દેખાવ, થુંકવું, વારંવાર હેઠને મરડવા તેથી અને દુર્ગધ, વમન, વ્રણ, કીડાએાનું દર્શન અને શ્રવણ વિગેરે બીભત્સ દેખાથી સર્વ સામાજિક લેકે મનમાં અત્યંત દુઃખી થતા હતા. કેઈવાર લેચનના વિસ્તારથી, નિનિમેષ જોવાથી, હૈદ, અબુ અને પુલકાવળીના દર્શનથી, સાધુવાદથી, દિવ્ય આલેકથી, ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિથી અને ઇંદ્રજાળના દેખાવથી સહસા સભાસદેને વિસ્મય પમાડતા હતા. કેઈવાર મૂળોત્તર ગુણેથી, ધ્યાનથી, અધ્યાત્મ ગ્રંથના ચિંતનથી, સદ્ગુરૂની ઉપાસનાથી, દેવપૂજાદિકથી અને વૈરાગ્ય, સંસારમય અને તરવજ્ઞાનાદિકના દેખાવોથી વિષયસ્વાદમાં લુબ્ધ પુરૂષને પણ શાંતિ પમાડી દેતા હતા. એવી રીતે સવ નટે જે જે રસને અભિનય કરતા, તે તે રસમાં સર્વ સભાજને તન્મય થઈ જતા હતા. પ્રથમ કહી બતાવેલા સર્વ અભિનયે યથાર્થ પણે કરી બતાવવાથી જાણે તે સર્વ પિતાની સમક્ષ ખડું બને જ છે તેમ સમાજને સમજતા હતા. ચતુર જનેમાં અગ્રણી મહારાજા દમિતારિ આ નાટકને વિધિ જોઈ આ બે ચેટી સંસારમાં રતરૂપ છે એમ માનવા લાગ્યો. પછી કપટથી નટી થયેલા તે બંને વીરેને રાજાએ પિતાની કનકશ્રી નામે પુત્રી નાટકશિક્ષાને માટે અર્પણ કરી. એ રમણીય રાજકન્યાનું પૂર્ણ ચંદ્ર જેવું મુખ હતું, ત્રાસ પામેલી હરિણીને જેવાં લોચન હતાં. પકવ બિંબફલ જેવા અધર હતા, શંખના જેવી ગ્રીવા હતી, કમળના જેવી ભૂજાઓ હતી, સુવર્ણ કુંભની ઉપમાને પામેલાં સ્તન હતાં, વજીના મધ્યભાગ જેવું કૃશ ઉદર હતું, વાપિકા જેવી Page #274 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ ] અનંતવીર્યને જોવાની કનકશ્રીને થયેલ પ્રબળ ઈચ્છા [૨૩૫ ગંભીર નાભિ હતી, નદીતટ જે કટિપ્રદેશ હતું, કરમના જેવા ઉરૂ હતા, મૃગી જેવી જંઘાઓ હતી, કમળ જેવા હાથપગ હતા, સર્વ અંગ લાવયજળમાં મગ્ન થયા હતા, કંઠમાં મધુર આલાપ શોભતે હતો અને તે શિરીષ પુષ્પના જેવી કોમળ હતી. આવી યૌવનવયને પ્રાપ્ત થયેલી મનહર બાળાને જોઈને કપટથી ચેટી થયેલા વીરોએ તેને વારંવાર મધુર આલાપે બોલાવીને સર્વ પ્રકારના અભિનય સહિત સર્વ નાટકને વિધિ નિબéણસંધિ સુધી શીખડાવી દીધે. તે કપટચેટીએ નાટકના મધ્યમાં મહાભુજ અનંતવીર્યના ઉત્કૃષ્ટ રૂપ, શૌર્યાદિ ગુણનું ગાન કરતી હતી. એક સમયે કનકશ્રીએ પૂછયું-“અરે યુવતીઓ ! ક્ષણે ક્ષણે જેના ગુણ તમે ગાયા કરે છે તે પુરૂષોત્તમ અનંતવીર્ય કેણ છે?? માયાચેટી થયેલો અપરાજિત હાસ્ય કરી બે-“હે શુભાનને ! આ વિજયમાં શુભા નામે એક મોટી નગરી છે. તેમાં ગુણને સાગર અને પ્રતાપે સૂર્યરૂપ સ્વિમિતસાગર નામે રાજા છે. તે મહાત્માને વિનયની ભૂમિરૂપ અને શત્રુઓથી અપરાજિત અપરાજિત નામે જયેષ્ઠ પુત્ર છે અને નિર્મળ ગુણોથી અકનિષ્ઠ એવો અનંતવીર્ય નામે કનિષ્ઠ પુત્ર છે. એ અનંતવીર્ય રૂપથી કામદેવને જીતનાર, શત્રુઓની ગર્વગ્રંથીને તેડનાર, દાતાર, દ્રઢ પ્રતિજ્ઞાવાન અને શરણાગત વત્સલ છે. તેની ભુજા શેષનાગ જેવી લંબાયમાન છે. ભુજાતર ( હદય) શિલા જેવું વિશાળ છે, તે લક્ષ્મીને વાસાગાર અને પૃથ્વીને આધારભૂત છે. આશ્રિતરૂપ કમળને સૂર્ય અને દાક્ષિણ્યતાને ક્ષીરસાગર છે. અમે અલ્પબુદ્ધિવાળા તે મહાત્માના કેટલા વખાણ કરીએ ? સુર, અસુર અને મનુષ્યોમાં તેના જેવો બીજે કઈ પુરૂષ નથી, તે સાંભળી કનકથી જાણે તે પિતાની આગળજ રહેલું હોય તેમ તેને જોવાને પવનથી હણાયેલી સરસીની જેમ ઉત્કંઠાવાળી થઈ ગઈ. માંચના નિષથી જાણે સાક્ષાત કામદેવના બાણથી ભેદાયેલી હોય અને નિસ્પદ પુતળી હોય તેમ સ્તબ્ધ થઈ ચિત્તમાં વિચાર કરવા લાગી કે “જેના સદ્ગુણ અનંતવીર્ય ધણી છે તે દેશને, તે નગરીને, તે પ્રજાને અને તે સીજનને ધન્ય છે. દૂર રહેલે ચન્દ્ર પણ પિયણને આનંદ આપે છે અને આકાશમાં રહેલે મેઘ મયૂરીને નચાવે છે. તેમને તે દેવની અનુકુળતાથી તે ઘટિત રીતે થાય છે, પણ મારે ને અનંતવીર્યને તે કેવું દૈવ હશે? તેને મારી સાથે પતિભાવ થવો તે દૂર રહ્યો, પણ તેને હું દેખી પણ કેમ શકું? વળી આવા મને રથની સિદ્ધિ કરી આપનાર મિત્ર પણ આ જગતમાં દુર્લભ છે.” આ પ્રમાણે ચિંતા કરતી કનકશ્રીને જોઈ ઇગિતાકારથી તેને મને ગતભાવ જાણનારે અપરાજિત બોલ્યા- “અરે મુગ્ધા! અપરાજિતના અનુજબંધુ અનન્તવીર્યના ગુણ મારા મુખથી સાંભળી તમે શલ્ય પીડિત છે તેમ શા માટે ખેદ પામે છે? તમારી શું તેને જોવાની ઇચ્છા છે? હિમપીડિત પદ્મિનીની પેઠે ગ્લાન થયેલી કનકશ્રી દીન કરતાં પણ દીન થઈ સ્વરભેદથી ભાંગેતુટે અક્ષરે બોલી-બહેન ચેટી! અનન્તવીર્યને જોવાની જે મારી ઈચ્છા તે કરવડે ચન્દ્રને ગ્રહણ કરવાની ઈચ્છા જેવી છે, પગ વડે આકાશમાં ચાલવાની ઈચ્છા જેવી છે અને બે ભુજાવડે સમુદ્ર તરવાની ઈચ્છા જેવી છે. એ સુન્દર શુભાનગરીના અધિપતિ હું મદભાગ્યાને દષ્ટિગોચર Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬] કનકશ્રીએ અનંતવીર્યને પાણિગ્રહણ કરવા કરેલ માગણી. [ પર્વ ૫ મું શી રીતે થાય? મારે તે મને રથ કરે તે પણ કણરૂપ છે.” ચેષ્ટા માયાનીએ કહ્યું-“ભદ્ર! છે તેને જોવાની તમારી ઈચ્છા હોય તે ખેદ કરે નહીં. હું હમણાજ તેમને બતાવીશ. મુગ્ધા! મારી વિદ્યાશક્તિથી વનમાં જેમ વસંત અને મલયાનિલ આવે તેમ તે અનન્તવીર્ય અને અપરાજિતને હું અહીં લાવીશ.” કનકશ્રી હર્ષથી બેલી-“પ્રિય બહેન! તમારામાં સર્વ વાત સંભવે છે. કારણકે તે ગુણસમુદ્ર બન્ને વીરરત્નના તમે પાર્શ્વ વસ્તી છે. તમારા આવા ભાષણથી મારૂં દૈવ અનુકૂળ છે એમ હું માનું છું. જરૂર કે મારી કુળદેવતા તમારા મુખમાં ઉતર્યા છે. હે કલાવતી ! તમે હમણાજ તમારી વાણી સફળ કરો. તેવા નરરત્નનો પરિવાર પણ મિયાભાષણ કરતો નથી.” જાણે દેવ સંતુષ્ટ થયા હોય તેમ રૂપથી કામદેવ જેવા અનંતવીર્ય અને અપરાજિત આ પ્રમાણે વાર્તાલાપ થતા હતા તેવામાં પોતપોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. પછી અપરાજિત બે -“ભદ્ર! જેના ગુણે હું કહેતે હતું તે મારો ભ્રાતા આ અનંતવીર્ય છે. જુઓ, તે બરાબર છે કે નહીં? મેં તેને રૂપવૈભવ છેડે વર્ણવ્યું હતું, કારણ કે તે વાણીથી અગોચર હતું, હવે તેને નેત્રોચર કરે, તેને જોતાંજ દમિતારિ રાજાની કન્યામાં એકીસાથે જુસ્સો, વિસ્મય, લજજા, પ્રમેહ, મદ અને ચપળતા પ્રગટ થયાં, અને અપરાજિતને શ્વસુર તુલ્ય માની તે બાળા ઉત્તરીય વસ્ત્રથી ઘુંઘટે વાળી મર્યાદા કરી ઉભી રહી. તત્કાળ કામદેવરૂપ મેઘના મહદયથી અનંતવીય પણ પુષિત કદંબની જેમ રોમાંચિત થઈ ગયે. મૃગેક્ષણ કનકશ્રી સહજ વારમાં જ માન અને લજજા છેડી તેિજ હૂતીપણું સ્વીકારી આ પ્રમાણે બેલી આ વૈતાઢયં પર્વત કયાં! શુભાનગરી કયાં! નારદ પાસેથી પિતાએ સાંભળેલું ચેટીનાટક કયાં! તમારી પાસેથી ચેટી માટે પિતાશ્રીનું માનવું કયાં! ચેટીરૂપે તમારા બન્નેનું અહીં આવવું કયાં! નાટકશિક્ષા માટે તમને મારૂં સેંધવું ક્યાં! આર્યપુત્રે કરેલું તમારૂં ગુણકીર્તન કયાં? અને છેવટ તમેએ પ્રત્યક્ષ કરેલું આત્મસ્વરૂપ કયાં? આ સર્વ અસંભવિત છતાં પણ મારાં ભાગ્યથીજ સંભવિત થયેલું છે. જેવી રીતે તમે મારા નાટયાચાર્ય થયા હતા, તેવી રીતે જ હવે મારા પતિ થયા છે. તેથી જે સંપ્રતિ કામદેવથી મને બચાવશે નહીં, તે તમને મારી હત્યા લાગશે. પ્રથમ શ્રવણમાત્રથી તમે મારું હૃદય ગ્રહણ કરેલું હતું, હવે મારા પાણિનું ગ્રહણ કરે, પ્રસન્ન થાઓ અને મારી પર અનુગ્રહ કરે. આ વૈતાઢય પર્વતની દક્ષિણ અને ઉત્તર શ્રેણીમાં વસતા યુવાન વિદ્યાધરોમાં તમારા જેવા વરને અભાવ છે. મારા સારા ભાગ્યે જીવલેકના ચંદ્રત અને જીવનષધ તમે પ્રાપ્ત થયા છે.” અનંતવીર હર્ષથી કહ્યું-“હે સુબ્રુ! હે સુભગે ! જે તમારી એવી ઈચ્છા હોય તે ચાલે, ઉકે, આપણે ભાનગરીએ જઈએ.” કનકશ્રી બેલીહવે આ મારા પ્રાણ ઉપર તમારૂં જ રાજય છે, પણ વિદ્યાના સામર્થ્યથી દુર્મદ થયેલે મારો પિતા ઘણે દુષ્ટ છે, તેથી તે માટે અનર્થ કરે અને તે અનર્થનું સ્થાન હું થાઉ તેને મને ભય છે, જો કે તમે બળવાન છે પણ એકાકી અને અઅ રહિત છે.” અનંતવીર્ય હાસ્ય કરીને કહ્યું-“કાતરે'! ભય પામશે નહીં. સર્વ રીતે બળવાન એવો પણ તમારા પિતા મારી - ૧ હે બીકણ સ્ત્રી!. Page #276 -------------------------------------------------------------------------- ________________ [૨૩૭ સગ ૨ દમિતારિ ને અનંતવીર્ય વચ્ચે યુદ્ધ. સાથે યુદ્ધ કરવામાં શા હિસાબમાં છે? હે પ્રિયા! કદી કઈ બીજે પછવાડે યુદ્ધ કરવાની ઈચ્છાએ આવશે, તે અમે તેને મૃત્યુ પમાડી દઈશું, તેથી નિઃશંક થઈને ચાલ્યા આવે. આ પ્રમાણે અનંતવી કહ્યું, એટલે તે બાળા તે ભજવીર્યશાળી વીરની સાથે સાક્ષાત્, સ્વયંવરા લક્ષ્મી હોય તેવી રીતે ચાલી નીકળી. તે વખતે જાણે દવજા સહિત પ્રસાદ હેય તેમ અનંતવીર્ય ઉંચા હાથ કરી મેઘના જેવી ગંભીર વાણીથી બે-“હે સર્વે પુરાધ્યક્ષે ! સેનાપતિઓ! મંત્રીઓ ! કુમાર! સામંતે! સુભટે? અને જે કોઈ બીજા દમિતારિના પક્ષ કરનારા હોય તેઓ સર્વે! તમે સાવધાન થઈને મારું વચન સાંભળો. આ હું અપરાજિતવડે શેભતે અનંતવીર્ય દમિતારિ રાજાની પુત્રી મારે ઘેર લઈ જાઉં છું. તે ચોરી કરીને લઈ ગયે એ પાછળ અપવાદ આપશે નહિં; માટે ઉપેક્ષા ન કરે અને જે ઇચ્છા હોય તે શસ્ત્રધારી થઈ મારી સામે આવી મારી શક્તિ જુઓ. આ પ્રમાણે ઉદ્ઘેષણું કરી અનંતવીર્ય કનકશ્રી અને અપરાજિતને સાથે લઈ વૈક્રિય વિમાનવડે આકાશમાં ચાલ્યા. અનંતવીર્યના આ પ્રમાણેનાં વચને સાંભળી દમિતારિએ “આ પૃથ્વી પર મરવાની ઈચ્છાવાળો આ તપસ્વી કેણ છે?' એમ કહીને સુભટને આજ્ઞા કરી કે “ભ્રાતા સહિત તે દુષ્ટને મારીને અથવા પકડીને કનકશ્રી પુત્રીને લઈ આવે અને તે દુષ્ટને તેના દુનયનું ફળ આપે.” દમિતારિની આજ્ઞા થતાંજ સર્વ સુભટો અને વૃત્તિમાં જુસે લાવી, ઉંચા દાંત કરીને ધસી આવતા હાથીઓની પેઠે ઉંચા હથિયાર કરી અનંતવીર્યની પછવાડે દેડયા. તે સમયે વીય ભૂષિત અપરાજિત અને અનંતવીર્યને હળ, શાહુગ ધનુષ્ય વિગેરે દિવ્ય રત્નો સ્વતઃ પ્રાપ્ત થયાં. તેવામાં તે અનેક શત્રુઓને દમન કરનાર દમિતારિના સુભટે એક સાથે મેઘની જેમ શરુધારા વર્ષાવવા લાગ્યા. ક્ષણવારમાં તે બને પુરૂષવ્યાધ્રોએ ક્રોધવડે આળસ વગર યુદ્ધ કરવા માંડયું, જેથી હરિણીની પેઠે તે સર્વ સુભટે તત્કાળ ત્રાસ પામીને પલાયન કરી ગયા. તેમને પલાયન થતાં જોઈ ક્રોધ કરતે દમિતારિ ઓવડે અધિક વૃક્ષવાળા વનની જેવું આકાશ કરતે યુદ્ધ કરવા ચાલ્યું. તે સમયે “અરે યુદ્ધ કર, ઉભું રહે, ઉભે રહે, આયુધ છેડી દે, છોડી દે, મરી જઈશ, મરી જઈશ. અમારા સ્વામીની કન્યાને છોડી દે, અમે તારા પ્રાણ બચાવશું” આવા વિકટ આપવડે ભયંકર અને કાનમાં કટુ લાગે તેવા સુભટના આલાપ સાંભળી કનકશ્રી મેહવિહવલ થઈને “હે આર્યપુત્ર!” હે આર્યપુત્ર! હે આર્યપુત્ર!” એમ કહેવા લાગી. તેને અનંતવી કહ્યું- હે મુગ્ધા ! દેડકાના અવાજની જેમ આકાશમાં થતા તે માનવવનિથી તું વ્યર્થ શા માટે બહે છે? ઈંદ્રથી મેનકાની જેમ મારાથી ત્રાસ પામતા અને હણાતા આ સૈન્ય સહિત દમિતારિને હમણાજ જોઈ લે.” આ પ્રમાણે કનકશ્રીને આશ્વાસન આપી અનંતવીર્ય વાસુદેવ અપરાજિત બળદેવની સાથે તિરસ્કાર કરેલા સિંહની જેમ યુદ્ધ કરવા પાછો ફર્યો. તે વખતે વૈરીઓને કુટનારા દમિતારિના કેટિગમે સુભટેએ દીવાને પતંગીઆઓ ઘેરી લે તેમ વાસુદેવને ઘેરી લીધા, એટલે સ્થિરતામાં મેરૂ સમાન અનંતવી ક્રોધ કરીને વિદ્યાશક્તિથી પિતાની સેના તેની સેનાથી દ્વિગુણી ઉત્પન્ન કરી. દમિતારિના સુભટે ધાતુ સહિત પર્વતની જેમ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮] દમિતારિને વધ. [ પર્વ ૫ મુ રૂધિર પંક્તિથી આદ્ર શરીરવાળા થયા છતાં પણ યુદ્ધ કરવા લાગ્યા. તે વખતે “જેનું આ ધર્ડ રણભૂમિમાં નાચે છે તે મારા પતિ થાઓ, જે આ ભાલમાં પરોવાઈને ચાલે છે તે વીરને પતિ કરવા હું ઉત્સુક છું, જે આ હણનારનું વર્ણન કરે છે તેની સાથે હું જ્યારે રમીશ? જે આ મુખમાં પ્રવેશ કરતા ભાલાને દાંતવડે ધરી રાખે છે તે મારા પતિ થાઓ, જે આ હાથીના કુંભસ્થળ ઉપર ચડી જાય છે તે મારા સ્વામી છે. જે આ અમ ભગ્ન થતાં ફક્ત મસ્તક પર રહેલા ટેપવડે યુદ્ધ કરે છે તેની હું દાસી છું, જે આ હાથીને દાંત ઉપાડીને શાધારી થયેલ છે તે મારા પ્રિય છે. આ પ્રમાણે આકાશમાં રહેલી દેવાંગનાઓના મુખમાંથી અનુરાગ વચને નીકળતાં હતાં. દમિતારિ રાજાની વિદ્યાશક્તિવડે અતિ દુર્મદ થયેલા સૈનિકે રણભૂમિમાં ભદ્રહસ્તીની જેમ જરા પણ લગ્ન થયા નહીં એટલે યુદ્ધનાટકના અભિનય કરવામાં નટરૂપ વાસુદેવે નાદથી ભૂમિ અને આકાશના અંતરાળને પૂરે તે પંચજન્ય શંખને શંખનાદ કર્યો. જગદ્વિજયી વિષ્ણુએ કરેલા શંખનાદના વ્યાપવાથી સર્વ શત્રુઓ જાણે અપસ્માર રોગી હોય તેમ મુખે ફીણુ કાઢતા ભૂમિપર પડી ગયા, તેથી દમિતારિ રાજા પોતે રથ પર બેસી અનંતવીર્યની સાથે દિવ્ય શથિી યુદ્ધ કરવા લાગ્યાં. છેવટે કનકશ્રીના પિતાએ વાસુદેવને દુર્જય જાણ વિધુરપણામાં પ્રિય મિત્રની જેવા ચક્રનું સ્મરણ કર્યું. તત્કાળ સેંકડો વાળાથી આકુળ એ ચક્ર સમુદ્રમાં વડવાગ્નિની જેમ દમિતારિ રાજાના કરમાં આવીને સ્થિત થયું. તેને આવેલું જે દમિતારિ બે-“અરે દુર્મતિ! હવે અહીં ઉભું રહેવાથી મૃત્યુ પામીશ, માટે હજુ પણ મારી પુત્રીને છોડી દઈને ચાલ્યા જા.” અનંતવીર્યે કહ્યું “તારી કન્યાની સાથે તારા ચક્રને અને તારા પ્રાણને લઈને હું જઈશ; તે સિવાય જવાને નથી. આ પ્રમાણે કહેવાથી અગ્નિ જેવાં રાતાં ચનવડે પ્રજ્વલિત થતા દમિતારિએ ચક્ર ભમાડીને અપરાજિતના બંધુ અનંતવીર્ય ઉપર તે ચક્ર મૂકયું. હૃદય પર તુંબાઝની પેઠે તે ચક્રને પ્રહાર લાગવાથી તે ક્ષણવાર મૂછિત થયા. પરંતુ અપરાજિત પવન નાખે છે તેવામાં તો તે પાછા ઉભા થયા અને તે પાર્શ્વસ્થ ચક્રને પકડી લીધું. સો આરાવાળું તે ચક્ર તેમના હાથમાં આવવાથી હજાર આશાવાળું થઈ ગયું. પછી અર્ધચક્રીએ હાસ્ય, કરી પ્રતિવાસુદેવને કહ્યું “તું કનકશ્રીને પિતા છે એમ ધારીને હું છોડી મૂકું છું, માટે ચાલ્યા જા.” દમિતારિ બે -“અરે દુર્મતિ! લેણદારના પૈસાથી જેમ કરજદાર ધનવાન થાય, તેમ તું મારા અસ્ત્રથી અઅવાળો થયો છે, માટે તે ચકને છેડી દે, તેમજ તારો પુરૂષાર્થ પણ છેડી દે, અથવા મારા વીર્ય રૂપ વારિધિમાં તું ઢેફારૂપ થઈ જા.” આ પ્રમાણેનાં તેનાં વચનેથી ક્રોધ પામેલા અનંતવીયે યમરાજ જેવા થઈ તે ચક્રને છોડવું, તેથી તે ચકે તત્કાળ કમળની જેમ દમિતારિનું મસ્તક છેદી નાંખ્યું. તેનું વિર્ય જોઈ હર્ષ પામેલા દેવતાઓએ આકાશમાંથી પંચવર્ણના પુષ્પોની વૃષ્ટિ કરી. પછી તેઓ કહેવા લાગ્યા કે “હે વિદ્યાધરોના રાજાએ! સર્વે તત્પર થઈ સાંભળો. આ અનંતવીર્ય વિષ્ણુ છે અને આ અપરાજિત બળભદ્ર છે, માટે તેમના ચરણની ઉપાસના કરો અને રણાંગણમાંથી નિવૃત્ત થાઓ. સૂર્ય અને ચંદ્રની જેમ જે ઉદય હોય તે વંદનીય છે.” Page #278 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ ] શ્રી દત્તા સ્ત્રીનું વૃત્તાંત. [૨૩૯ આવાં દેવતાનાં વચન સાંભળી સર્વ વિદ્યાધરના રાજાએ મુગટ નમાવીને તે શરણ કરવા ગ્ય બળદેવ અને વાસુદેવને શરણે ગયા. પછી વિદ્યાધરના રાજાએ, પિતાના ચેક બંધુ અપરાજિત અને પ્રિયા કનકશ્રીને સાથે લઈ અનંતવીર્ય વાસુદેવ વિમાનમાં બેસી શુભાપુરી તરફ ચાલ્યા. કનકગિરિ (મેરૂ) ની પાસે નીકળતાં વાસુદેવને વિદ્યાધરેએ કહ્યું કે અહીં રહેલા શ્રી અહંત ભગવંતની આશાતના કરો નહીં. આ કનકગિરિ ઉપર અનેક જિનચે છે, તેમને યથાયોગ્ય વંદના કરીને પછી આપ પૂજ્યપાદ અહીંથી આગળ ચાલે.” તે સાંભળી વાસુદેવે પરિવાર સાથે વિમાન પરથી ઉતરી. નેત્રને શીતળતા આપનારા તે ચિત્યની યથાવિધિ વંદના કરી, પછી કૌતુકથી તે ગિરિવરની શોભા જોતા હતા. ત્યાં એક બાજુના પ્રદેશમાં વર્ષોપવાસની પ્રતિમાઓ રહેલા કીર્તિધર નામના મુનિને દીડા. તેજ વખતે તેમના ઘાતકમને નાશ થવાથી તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં દેવતાઓએ તેને મહિમા આરંભે. તે જોઈ અનંતવીર્ય વાસુદેવ ઘણુ ખુશી થયા. પછી તે કેવળીભગવંતને ત્રણ પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરીને પરિવાર સહિત અંજળી જોડી આગળ બેઠે અને તેમની દેશના સાંભળવા માંડી. દેશના પૂર્ણ થયા પછી કનકશ્રીએ નમસ્કાર કરી પૂછયું-“ભગવદ્ ! મારે પિતાને વધ અને આ બંધુવને વિરહ કેમ થયે હશે?” મુનિવર બેલ્યા-ધાતકીખંડ નામના દ્વીપમાં પૂર્વ ભારતને વિષે શંખપુર નામે એક સમૃદ્ધિવાન ગામ છે, તેમાં પારકા કામ કરવાવડે આજીવિકા ચલાવવાથી જીવિતને ધરનારી દારિદ્રદુઃખથી પીડિત શ્રીદતા નામે એક ગરીબ સ્ત્રી હતી. તે આખો દિવસ ખાંડવું, દળવું, પાછું ભરવું, ઘર વાળવું, ઘર લીંપવું વિગેરે પારકાં કામ કરતી હતી. એ પ્રમાણે બધે દિવસ વીતે ત્યારે ઘુવડની સ્ત્રીને આલેકનની જેમ તેને માંડમાંડ ભેજન મળતું હતું, અહા! કેવી તેની મંદભાગ્યતા! એક વખતે તે ફરતી ફરતી શેભાથી દેવગિરિ–મેરૂ જેવા શ્રીપર્વત નામના ગિરિ ઉપર આવી ચડી. ત્યાં નિર્મળ શિલાપર બેઠેલા, ત્રિવિધ ગુપ્તિથી પવિત્ર, ભૂતની જેવા દુસહ પરીષહેથી અપરાજિત, અખંડ પંચવિધ સમિતિવાળા, તપની અમિત શોભાને ધરનારા, નિઃસંગ, નિર્મળ, શાંત, કાંચન અને પથ્થર પર સમદષ્ટિવાળા, શુકલ યાનમાં વર્તનાર અને ગિરિશિખરની પેઠે સ્થિર સત્યયશા નામે એક મહામુનિ તેના જોવામાં આવ્યા, કલ્પવૃક્ષ જેવા તેમના દર્શન કરી શ્રીદતાએ પ્રીતિથી પ્રણામ કર્યા, એટલે તેમણે કલ્યાણરૂપ વૃક્ષના દેહદરૂપ “ધર્મલાભ” એવી આશિષ આપી. શ્રીદતા બેલી-“હે મુનિ! મારી આવી સ્થિતિના અનુમાનથી હું ધારું છું કે મેં પૂર્વ જન્મમાં જરાપણું ધર્મ કર્યો નથી. નિત્ય દુષ્કર્મથી દગ્ધ થયેલી એવી મને, ગ્રીષ્મમાં તપેલી ગિરિભૂમિને મેઘવૃષ્ટિની જેમ તમારી ધર્મલાભ રૂપ આશિષ શીતળ કરે છે. જે કે હું મંદભાગ્યા તમારા ઉપદેશને યોગ્ય નથી, તથાપિ તમારું વચન અમેઘ છે એમ હું જાણું છું, તેથી મને કાંઈ પણ કલ્યાણને માટે ઉપદેશ કરે, હે ભગવન્! હું ભવાંતરે આવી સ્થિતિવાળી ન થાઉં તેમ કરો, હે ત્રાતા ! તમારા જેવા રક્ષક હેય તે શું શું વાંછિત ન મળે?” આવાં તેનાં વચન સાંભળી તેની યોગ્યતાનો વિચાર Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ] શ્રીદત્તા સ્ત્રીનું વૃત્તાંત. [૫ ૫ મું કરીને મુનિએ તે દુઃખી અબળાને ધમ ચક્રવાલ નામને તપ બતાવી કહ્યું કે-“હે દુઃખી સ્ત્રી! દેવગુરૂના આરાધનમાં લીન થઈને તારે છે અને ત્રણ રાત્રિના ક્રમથી સાડત્રીશ ઉપવાસ કરવા. આ તપના પ્રભાવથી કાગડીને બચ્ચાંની જેમ ફરીવાર તને આ ભવ પ્રાપ્ત થશે નહીં.” મુનિ મહારાજનાં વચનને માન્ય કરીને શ્રીદત્તા પિતાને ગામ ગઈ અને ત્યાં જઈને ધર્મચક્રવાળ તપને આરંભ કર્યો. તે તપના પ્રભાવથી તેણે પારણામાં પૂર્વે સ્વપ્નમાં પણ કદિ નહીં જોયેલું અને સારી દશારૂપ નાટકની પ્રસ્તાવના રૂપ સ્વાદિષ્ટ ભજન પ્રાપ્ત કર્યું. ત્યારથી ધનાઢય લેકના ઘરમાં સારું કામ કરવાનું મળતાં તેને દ્વિગુણ અને ત્રિગુણ મૂલ્ય અને ઉત્તમ વસ્ત્રો પ્રાપ્ત થવા માંડ્યાં, જેથી થોડા સમયમાં શ્રીદત્તા કાંઈક સકિંચના થઈ એટલે દેવગુરૂની પૂજા યથાશક્તિ વિશેષ કરવા લાગી. એક દિવસે તેના ઘરની ભીંતને એક જીર્ણ પ્રદેશ પવન વિગેરેના વેગથી પડી ગયો. તેમાંથી સુવર્ણાદિક ધન નીકળી આવ્યું. તે ધનથી તેણે તપની સમાપ્તિમાં ચૈત્યપૂજા અને સાધુસાવીને પ્રતિલાભિત કરવા પૂર્વક મોટું ઉઘાપન (ઉજમણું) કર્યું. તપસ્યાને છેલ્લે દિવસે તેણીએ કેઈ સાધુનાગને માટે દિશાઓમાં જેવા માંડયું, ત્યાં માસક્ષપણના પારણાને માટે ફરતા સુવ્રતમુનિ તેના જેવામાં આવ્યા. પિતાના આત્માને ધન્ય માનતી શ્રીદત્તાએ પ્રાસુક અનાદિકવડે તેમને પ્રતિલાભિત કર્યા અને પછી નમસ્કાર કરીને આહંત ધર્મ વિષે પૃચ્છા કરી. મુનિએ કહ્યું-“હે શુભા! ભિક્ષાને માટે ગયેલા મુનિ કેઈ ઠેકાણે પણ ધર્મદેશના કરે એ અમારે આચાર નથી. તેથી હે ભદ્ર! જે તારે ધર્મ સાંભળવાની ઈચ્છા હોય તે મારા ઉપાશ્રયમાં ગયા પછી ચોગ્ય સમયે ત્યાં આવજે.” આ પ્રમાણે કહીને મુનિ પિતાને સ્થાનકે ગયા. લાવેલા આહારવડે માસક્ષપણનું પારણું કરી તે મુનિવર્ય સ્વાધ્યાય કરતા હતા, ત્યાં નગરીના લેકે અને શ્રીદત્તા વંદના કરવાને આવ્યા. વાંદીને સર્વે ગ્ય સ્થાને બેઠા, એટલે મુનિએ પ્રસન્ન વાણીથી આ પ્રમાણે ધર્મદેશના આપી. - “આ સંસારમાં રાશી લાખ નિમાં ભટકતો ભાવી પ્રાણી દૈવગે અંધ જેમ ઈચ્છિત સ્થાનને પ્રાપ્ત કરે, તેમ માનુષ્ય જન્મને પ્રાપ્ત કરે છે તેમાં સર્વ તિષમાં “ચંદ્રની જેમ સર્વ ધર્મમાં પ્રધાન શ્રી સર્વજ્ઞકથિત ધર્મ પ્રાપ્ત થ ઘણે દુર્લભ છે, તેથી તે “ધર્મમાં સમક્તિપૂર્વક યત્ન કરે છે જેથી સંસારી જીવ લીલામાત્રમાં આ સંસારવારિધિને “ તરી જાય.” આ પ્રમાણેની દેશના સાંભળી શ્રીદત્તાએ સુવ્રતમુનિને નમસ્કાર કરી સમકિતપૂર્વક સાક્ત ધર્મને સ્વીકાર્યો. પછી સુવ્રતમુનિને વંદના કરી સર્વ પુરલેક અને શ્રી દત્તા હર્ષ પામતા પિતાપિતાને સ્થાનકે ગયા. કેટલાક કાળ સુધી આહંત ધર્મને સારી રીતે પાળતી શ્રીદત્તાને કઈ કર્મના પરિણામથી મનમાં આ સંકલ્પ ઉત્પન થયે કે “અગર જો કે આ શ્રી જિનધર્મનું ફળ મોટું કહેવાય ૧ દ્રવ્યવાળી. Page #280 -------------------------------------------------------------------------- ________________ [૨૪૧ સર્ગ ૨ દે ]. શ્રીદત્તા સ્ત્રીનું વૃત્તાંત છે, પણ મને તેવું ફળ મળશે કે નહીં? તે મારા જાણવામાં આવતું નથી.” સુવ્રતમુનિ જેવા સદ્દગુરૂને ઉપદેશ છતાં શ્રીદત્તાએ આવા સંકલ્પવિકલ્પ કર્યો, તેથી ખરેખર ભવિતવ્યતા અતિ દુર છે. એક વખતે તે સત્યયશા મુનિરાજને વાંદવા જતી હતી, ત્યાં તેણે આકાશમાગે વિમાનમાં બેસીને જતા બે વિદ્યાધરને જોયા. શ્રી દત્તા તેના રૂપથી મેહ પામીને ઘેર આવી. પછી પૂર્વે કરેલી વિચિકિત્સાની આલોચના કર્યા વિના મૃત્યુ પામી. આ જંબુદ્વીપમાં પ્રાવિદેહના આભૂષણ રૂપ રમણીય નામના વિજયમાં તારા નામે પર્વત છે. તેમાં ઈદ્રનગરીનું સહોદર હોય તેવું સર્વ કલ્યાણના મંદિરરૂપ શિવમંદિર નામે નગર છે. તેમાં મોટી સમૃદ્ધિવાળા વિદ્યાધરના રાજાઓને પૂજવા ગ્ય કનપૂજ્ય નામે રાજા છે. તેની વાયુવેગ નામે પત્નીથી હું કીતિધર નામે પુત્ર થશે. મારે અનિલગા નામે એક અંતઃપુરપ્રધાન પત્ની હતી. એક વખતે સુખશય્યામાં સુતેલી તે સ્ત્રીએ રાત્રીએ કૈલાસ જે ત હાથી, મેઘની જેમ ગર્જના કરતો વૃષભ અને નિધિકુંભ જે કુંભ આ પ્રમાણે અનુક્રમે ત્રણ સ્વપ્ન જોયાં. તત્કાળ પ્રાતઃકાળે પદ્મિનીની જેમ જાગ્રત થયેલી અનિલગાએ પ્રકુલિત વદને તે સ્વપ્ન મારી આગળ નિવેદન કર્યા. તે સાંભળી મેં કહ્યું કે-“ત્રિખંડવિજયને સ્વામી અર્ધચક્રવતી તારે પુત્ર થશે.” સમય આવતાં ખાણુની ભૂમિ જેમ રત્નને જન્મ આપે તેમ અનિલગાએ સર્વ લક્ષણસંપૂર્ણ દેવ જેવા કુમારને જન્મ આપે. જ્યારે કુમાર ગર્ભમાં હતું, ત્યારે મેં શત્રુઓને દમન કર્યા હતા, તેથી મેં તેનું દમિતારિ એવું નામ પાડયું. અનુક્રમે કુમાર મોટે થયે, સર્વ કળા ગ્રહણ કરી અને રૂપ પાવન યૌવનવયને પ્રાપ્ત થયે. એક સમયે એ વિજયમાં વિજયીપણે વિહાર કરતા, શાંતિના કરનાર મહાત્મા શ્રી શાંતિનાથ ભગવાન અમારા નગરની બહાર સમવસર્યા. તેમની પાસે જઈ વાંદીને મેં ધર્મદેશના સાંભળી. તેથી તત્કાળ વૈરાગ્ય પામી કુમાર દમિતારિને રાજ્ય ઉપર બેસાડયો, અને મેં શાંતિનાથ ભગવાનની પાસે દીક્ષા લીધી. તે વખતે ચારિત્રને ઉચિત એવી ગ્રહણ અને આસેવનારૂપ બંને પ્રકારની શિક્ષા મેં અંગીકાર કરી. અનુક્રમે આ પર્વત ઉપર મેં વાર્ષિકી પ્રતિમા અંગીકાર કરી, તેથી મારા ઘાતી કર્મને ક્ષય થતાં મને હમણાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ચક્ર ઉત્પન્ન થતાં તેવટે ત્રણ ખંડને વિજય કરી દમિતારિ રાજા મહા બળવાન પ્રતિવાસુદેવ થયા. દમિતારિની મદિરા નામની પ્રિયાની કુક્ષિથી શ્રીદત્તાને જીવ તું કનકેશ્રી નામે પુત્રી થઈ. પૂર્વ ભવે શ્રી જિનધર્મના ફળ સંબંધી તે વિપરીત સંકલ્પ કર્યો અને તેની આલેચના-પ્રતિક્રમણ કર્યા વગર મૃત્યુ પામી, તેથી આ ભવમાં તને બંધુને વિરહ અને પિતાને વધુ પ્રાપ્ત થયે; માટે ધર્મસંબંધી કિંચિત્ પણ કલંક અત્યંત દુઃખ આપે છે. જેમ ડું કે ઘણું ઉગ્ર વિષ ભક્ષણ કરવામાં આવ્યું હોય તે પ્રાણનો નાશ કરે છે. હવે ફરીવાર એ પ્રમાણે કરવું નહીં કે જેથી ફરીવાર તેવું જ ફળ મળે. ભવ્યજીવે પાંચ દેશે કરી વજિત એવું સમકિત ગ્રહણ કરવું.” ૧. ધર્મના ફળને સંદેહ. ૨. શંકા, આકાંક્ષા, વિચિકિત્સા, પ્રશંસા અને સંસ્તવ–આ પાંચ દેષ તજવા B - 31 Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨] કનકશ્રીનો મોક્ષ [ પર્વ ૫ મું આ પ્રમાણે સાંભળતાંજ કનકશ્રીને વરાગ્ય ઉત્પન્ન થયે; તેથી તેણે વાસુદેવ અને બલભદ્રને વિજ્ઞપ્તિ કરી કે “આવા અલ્પ દુષ્કતવડે પણ જે આવું દુઃખ પ્રાપ્ત થાય છે તે હવે મારે દુષ્કૃતની ખાણરૂપ કામગવડે સર્યું. જેમ નાનાં છિદ્રવડે પણ જળમાં મોટું વહાણ ડુબી જાય છે, તેમ આ પ્રાણી છેડા દુષ્કૃતવડે પણ દુઃખમાં ડુબી જાય છે. પૂર્વ ભવમાં દારિદ્રપીડિત એવી મને મહા ઉત્તમ તપ કરતાં કરતાં પણ ફળની શંકા કયાંથી થઈ? અહા ! કેવી મારી અંદભાગ્યતા! હવે ઐશ્વર્યમાં નિમગ્ન રહેતાં અને ઈચ્છિત ભેગ ભેગવતાં મને કેટલી બધી વિપરીત ક૫નાઓ અને બીજા દેશે થવાનો સંભવ છે! માટે પ્રસન્ન થઈને મને સદ્ય દીક્ષા લેવાની આજ્ઞા આપ. આવા અનેક પ્રકારના છળ કરનાર ભવરૂપ રાક્ષસથી હું ભય પામી છું.” તે સાંભળી વિસ્મયથી વિકસિત નયને તેઓ બોલ્યા કે “ગુરૂચરણના પ્રસાદથી તમારું એ કાર્ય નિર્વિદને થાઓ; પણ તે બુદ્ધિમતી! આપણે અહીંથી સૌભાગ્યશાળી શુભા નગરીમાં જઈએ ત્યાં જઈને અમે તમારો મોટી સમૃદ્ધિએ નિષ્ઠમત્સવ કરશું; અને ત્યાં સ્વયંપ્રભ પ્રભુની પાસે સંસારસમુદ્રને તરવામાં વહાણરૂપ વતનું તમે ગ્રહણ કરશે.” તથાસ્તુ” એમ કહી કનકશીએ તે વાત અંગીકાર કરી. પછી બંને જણ તેને સાથે લઈ મહર્ષિને વાંદી શુભાનગરીમાં આવ્યા. ત્યાં દમિતારિએ પ્રથમ યુદ્ધ કરવાને મોકલેલા વીરની સાથે મોટું યુદ્ધ કરતે અનંતસેન પુત્ર દેવામાં આવ્યું. પિતાના બંધુ અનંતવીર્યના પુત્રને શ્વાનની પેઠે અનેક સુભટથી વીંટાયેલ જોઈ હળને જમાડતા બલભદ્ર કેપથી દેડ્યા. બલભદ્રરૂપ પવનના વેગને નહીં સહન કરતા દમિતારિના સુભટે રૂની પૂણીની જેમ કાંદિશિક થઈને દશે દિશાએ નાસી ગયા. પછી વાસુદેવે સર્વ પરિવાર સાથે તે નગરીમાં પ્રવેશ કર્યો. શુભ દિવસે સર્વ રાજાઓએ મળીને તેમને અર્ધચક્રીપણાને અભિષેક કર્યો. તે અરસામાં પૃથ્વી પર વિહાર કરતા સ્વયંપ્રભ ભગવાન વેચ્છાએ ત્યાં આવીને સમવસર્યા. નગરના દ્વારપાળોએ આવીને “હે સ્વામી! સવયંપ્રભપ્રભુના અત્રે પધારવાથી તમે આજ સર્વ પ્રકારે વૃદ્ધિ પામે છે. એવું કહીને અનંતવીર્યને વધામણી આપી. તેને સાડાબાર કેટી દ્રવ્ય વધામણીમાં આપી અનંતવીર્ય અગ્રજ બંધુ અને કનકશ્રીને સાથે લઈ પ્રભુને વાંદવા ગયા. ભગવાન સ્વયંપ્રભે ભવ્યજનના અનુગ્રહની ઈચ્છાથી સર્વભાષાગામિની વાણીથી દેશના આપી. પછી કનકશ્રીએ કહ્યું-“હે જગદ્ગુરૂ! હું ઘેર જઈ વાસુદેવની આજ્ઞા લઈ દીક્ષા લેવાને આવું છું, માટે મારી ઉપર કૃપા કરશો.” તીર્થકરે કહ્યું-“પ્રમાદ કરવો નહીં.' આ વાકય સાંભળી કનકશ્રી, વાસુદેવ અને બલભદ્ર પિતાને સ્થાને આવ્યા. પછી પિતાના સ્વામી વાસુદેવની આજ્ઞા લઈ મોટી સમૃદ્ધિએ જેને નિષ્ક્રમણત્સવ કરે છે એવી કનકશ્રીએ સ્વયંપ્રભ પ્રભુની પાસે વિક્ષા ગ્રહણ કરી. તેણે એકાવળી, મુક્તાવળી, કનકાવળી, ભદ્ર, મહાભદ્ર અને સર્વતેભદ્ર પાદિ તપ કર્યો. અનુક્રમે શુકલ ધ્યાનરૂપ અગ્નિવડે ઘાતકર્મરૂપ ઇધણા દગ્ધ થતાં કનકશ્રીને • કયાં જવું, કયાં જવું એવા વિચારમાં ભ્રમિત થઈ ગયેલા. Page #282 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૨ જે ]. ધનશ્રીને સ્વયંવર [૨૪૩ અમ્યાન કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી બાકી રહેલા ભપગ્રાહી કર્મને ખપાવી કનકક્કી મોક્ષપદને પ્રાપ્ત થઈ વિવિધ ભોગ ભોગવતા વાસુદેવ અને બલભદ્ર દેવતાની પેઠે સુખે કાળ નિગમન કરવા લાગ્યા. બલદેવ અપરાજિતને વિરતા નામે એક સ્ત્રી હતી, તેનાથી સુમતિ નામે એક પુત્રી થઈ. એ બાળા બાલ્યવયથી જ સર્વજ્ઞકથિત ધર્મની અનુરાગી, જીવાજીવાદિ તત્વને જાણનારી; વિવિધ પ્રકારનાં તપ-અનુષ્ઠાનને આચરનારી, અખંડ દ્વાદશવિધ શ્રાવકવતને ધરનારી અને શ્રી જિનપૂજા તથા ગુરૂની ઉપાસનામાં તત્પર થઈ. એક વખતે સુમતિ ઉપવાસના પારણને માટે બેસતી હતી તેવામાં દ્વાર તરફ દષ્ટિ કરતાં એક મુનિને આવતા જોયા. ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિવાળા તેમજ જાણે સાક્ષાત્ ધર્મ હોય તેવા તે મુનિને પોતાના સ્થાળમાં રહેલા અત્તથીજ પ્રતિલાભિત કર્યા. તે સમયે તત્કાળ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ થયા. મહાત્માને આપેલું દાન કેટાનકેટીગણું થાય છે. મુનિએ તે સ્થાનથી અન્યત્ર વિહાર કર્યો. નિસંગ સાધુઓ પવનની જેમ એક ઠેકાણે રહેતા નથી. રનવૃષ્ટિના ખબર સાંભળી બલભદ્ર અને વાસુદેવ ત્યાં આવ્યા, અને તે જોઈને બંને વિસ્મય પામ્યા. “આ સુમતિનું ચરિત્ર આશ્ચર્ય રૂપ છે' એમ તેઓ કહેવા લાગ્યા, અને “આ પ્રભાવિક બાળકોને યોગ્ય વર કેણું થશે?” એમ ચિંતા કરવા લાગ્યા. પછી પિતાના ઈહાનદ મંત્રીની સાથે વિચાર કરી તે બાળકોને સ્વયંવર કરવાને દઢ નિશ્ચય કર્યો. વાસુદેવની આજ્ઞાથી વિજયાદ્ધમાં રહેનારા સર્વ વિદ્યાધર અને મનુષ્યના રાજાઓ સ્વયંવરમાં આવવા લાગ્યા. વાસુદેવના સેવકેએ તેમની આજ્ઞાથી ઇંદ્રનું સભાગ્રહ હોય તે એક સહસ્ત્ર રત્નસ્તંભવાળ ક્ષિતિના મંડનભૂત મંડપ ર. તેમાં ફણપતિની ફણાના માણિકયની શ્રેણી હોય તેવી બ્રાંતિ આપનારાં રત્નમય સિંહાસને રચાવ્યાં. વાસુદેવની આજ્ઞાથી તે ઉપર રાજાઓ અને શરીરની શોભાથી કામદેવ જેવા વિદ્યાધરના કુમારે આવીને બેઠા. પછી દિવ્ય વસ્ત્રો અને રત્નનાં અલંકારને ધારણ કરનારી, વિચિત્ર રચનાથી રચેલા ખુશબેદાર વિલેપનથી અલંકૃત થયેલી, મસ્તક પર ચંદ્રના બિંબ જેવું શ્વેત છત્ર ધરનારી, સમાન વયની સખીઓથી પરવારેલી અને સુવર્ણ દંડવાળી પ્રતિહારીએ બતાવેલ માર્ગે ચાલતી બલભદ્રની કન્યા વરમાળા હાથમાં લઈને ત્યાં આવી. આસપાસ દેવતાઓની પેઠે બેઠેલા વિદ્યાધર રાજાઓની વચ્ચે આવીને સુમતિએ સમુદ્રને લક્ષમીની જેમ સ્વયંવરમંડપને અલંકૃત કર્યો. જાણે નીલકમળની માળાને રચતી હોય તેમ એ મૃગાક્ષીએ મુગ્ધ દષ્ટિવડે સ્વયંવરમંડપનું અવલોકન કર્યું. તે સમયે રસમય માણિજ્યસ્તંભથી શોભિત, ગગનમાં સૂર્યમંડળની જેમ લટકતું અને રત્નમય સિંહાસન વિરાજિત દેવીએ અધિષ્ઠિત એક સુંદર વિમાન અકસ્માત મંડપના મધ્યમાં પ્રગટ થયું. રાજકન્યા સુમતિ, આવેલા રાજાઓ અને વિદ્યાધરના પતિએ અતિ વિસ્મયથી વિકસિત નેત્રે તેને જોવા લાગ્યા. તેઓના જોતજોતામાં તે તે વિમાનમાંથી ઉતરી મંડપના મધ્યમાં એક સિંહાસન પર તે દેવી અધિષિત થયા. તેમણે દક્ષિણ ભજા ઉંચી કરી સુમતિ કન્યાને Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪] બલભદ્રની પુત્રી સુમતિનું વૃત્તાંત [ પ પ મું કહ્યું-“મુગ્ધ ધનશ્રી ! પ્રતિબોધ પામ, પ્રતિબંધ પામ, પૂર્વભવનું સ્મરણ કર. સાંભળ! પુષ્કરવર શ્રીપાદ્ધમાં પૂર્વ ભરતક્ષેત્રના મધ્ય ખંડને વિષે વિશાળ સમૃદ્ધિવાળું શ્રીનંદન નામે નગર છે. તે નગરમાં શરણાથી જનેનું, રક્ષણ કરવામાં અહર્નિશ આલસ્ય રહિત મહેંદ્રના જે મહેંદ્ર નામે રાજા હતા. તે રાજાને પ્રાણથી પણ અતિ વલ્લભ અનંતમતિ નામે એક અનંત ગુણપાત્ર રાણ હતી. એક વખતે અનંતમતિ રાણીએ સુખે સુતા સુતાં રાત્રીના શેષભાગે પિતાના ઉસંગમાં બે સુગંધી અને નિર્મળ માળા અવલેકી. તે સ્વપ્નનું વૃત્તાન્ત રાજાને જણાવતાં રાજાએ કહ્યું કે “હે દેવિ! આ સ્વપ્નના સૂનથી તમારે નિર્દોષ બે દુહિતા થશે.” અનુક્રમે સમય આવતાં તેણે બે પુત્રીઓને જન્મ આપ્યો. તેમાં પહેલી હું કનકશ્રી અને બીજી તું ધનશ્રી એવા નામની આપણે બે બહેન હતી. આપણે બને પરસ્પર પ્રીતિથી સાથે મોટા થયા, સાથે કલાકલાપ ભણયા અને સાથે યૌવનવયને પ્રાપ્ત થયા. એક વખતે આમતેમ ક્રીડા કરતાં આપણે સ્વેચ્છાએ દેવતાની વિશ્રામભ્રમિરૂપ ગિરિ પર્વત નામના પર્વત પર આવી ચડ્યા. ત્યાં સ્વાદિષ્ટ ફળ અને સુગંધી પુષ્પને ચુંટતી આપણે બન્ને વનગિરિની દેવીઓ હોય તેમ ફરવા લાગી. એમ ફરતાં ફરતાં એક મનહર એકાંત પ્રદેશમાં અતિ સમતાથી શેભિત નંદનગિરિ નામના મુનિ આપણા જોવામાં આવ્યા. મુનિના દર્શનથી હર્ષ પામીને મુનિને ત્રણ પ્રદક્ષિણા કરી ભક્તિપૂર્વક આપણે વંદના કરી. મુનિએ “ધર્મલાભ” રૂપ આશિષ આપીને આપણને બંનેને હૃદયને આનંદકારક દેશના આપી. તે ધર્મદેશના સાંભળીને આપણે બંનેએ અંજળી જોડી વિજ્ઞપ્તિ કરી કે “જે અમારામાં રેગ્યતા હોય તે અમને યોગ્યતા પ્રમાણે ધર્મોપદેશ આપે. નંદનમુનિએ આપણુ ગ્યતા વિચારી આપણુ બંને રમણીઓને બાર પ્રકારને શ્રાવકને ધર્મ સંભળા એટલે આપણે તે સ્વીકારી લીધું. મુનીંદ્રને વંદના કરીને આપણે બંને પિતાને ઘેર આવી તે ધર્મને સાવધાનપણે પાળવા લાગી. એક દિવસે આપણે બને કૌતુકથી ક્રિીડાપર્વત, સરિતા, વાપિકા અને વિવિધ વૃક્ષાથી વ્યાપ્ત એવા અશોક વનમાં ગઈ. ત્યાં સરિતાને તીરે આપણે વિવિધ ક્રીડા કરતી હતી. તેવામાં ત્રિપુર નગરને સ્વામી વીરાંગ નામને એક યુવાન વિદ્યાધર આપણને હરી ગયે. પરંતુ તેની વશ્યામલિકા નામની શુભાશયવાળી સ્ત્રીએ કેશરીસિંહથી મૃગલીની જેમ આપણને બંનેને છોડાવી મૂકી. ત્યાંથી ભીમાટીમાં નદીને કાંઠે વંશની જાળમાં આપણે શાપષ્ટ દેવીની પેઠે આકાશમાંથી પૃથ્વી પર પડી. પિતાની આવી મરણાંત આપત્તિ જાણીને શુભ ભાવનાવાળી આપણે નવકારમંત્ર પરાયણ થઈ અનશનવ્રત ગ્રહણ કર્યુંત્યાંથી હું કનકથી મૃત્યુ પામીને સૌધર્મ દેવકના પતિની નવનિકા નામે અમહિણી થઈ. તું ધનશ્રી મૃત્યુ પામીને કુબેર લેકપાળની મુખ્ય દેવી થઈ અને ત્યાંથી ચ્યવીને અહીં બળભદ્રની સુમતિ નામે પુત્રી થઈ છે. જ્યારે આપણે દેવલોકમાં હતાં, ત્યારે આપણે સકેત કરેલ હતું કે જે અહીંથી પ્રથમ ચવે તેણે આવીને બીજીને અહંત ધમને બોધ કરો. તેથી Page #284 -------------------------------------------------------------------------- ________________ [૨૪૫ સર્ગ ૨ ] સુમતિને પ્રાપ્ત થયેલ અવ્યયપદ તારી બહેન તને બધ કરવાને અહીં આવી છું. માટે સંસારને તારનાર શ્રીજિનધર્મને પ્રતિબંધ પામ. નંદીશ્વર મહાદ્વીપમાં જઈને કરેલા શાશ્વત અહંત ભગવંતના અષ્ટાનિક મહોત્સવ, જંગમ પ્રભુના જન્મનાત્રાદિ ઉત્સવ અને પૂર્વભવમાં અનુભવ કરેલી દેશનાની વાણીને યાદ કર. જન્માંતર રૂપ નિદ્રાથી બધું શા માટે ભૂલી જાય છેહવે તે તું દેવતાને પણ દુર્લભ, માનવજન્મરૂપ વૃક્ષનું ફળ અને જાણે સિદ્ધિની પ્રિય સખી હોય તેવી દીક્ષા ગ્રહણ કર.” આ પ્રમાણે કહીને તે ઈંદ્રાણી વિદ્યુતની જેમ પિતાની કાંતિથી આકાશમાં ઉઘાત કરતી વિમાનમાં બેસીને પિતાના સ્વર્ગમાં ગઈ તરતજ તેની વાણીથી જેને જાતિસ્મરણ થયું છે એવી સુમતિ જાણે સંસારને ભય લાગ્યો હોય તેમ મૂર્શિત થઈને પૃથ્વી પર પડી ગઈ. જ્યારે ચંદનના જળથી તેને સિંચન કર્યું અને પંખાના પવનથી પવન નાંખે ત્યારે તે બાળાને પાછી સંજ્ઞા આવી અને રાત્રી જવાથી થયેલા પ્રાતઃકાળની જેમ બેઠી થઈ. પછી તે અંજળી જેડીને બેલી કે-“અરે! સર્વ કુલિન રાજાઓ! અત્યારે મને જાતિસ્મરણ થયું છે, તમને મારે માટે અહીં બોલાવેલા છે, તેથી હું તમારી પ્રાર્થના કરું છું કે તમે સર્વ મને આજ્ઞા આપે કે જેથી હું સંસારભ્રમણરૂપ રંગની ઔષધરૂપ દીક્ષા ગ્રહણ કરૂં.” તે સાંભળી સવ રાજાએ બોલ્યા- “હે અનઘે ! “તથાસ્તુ' અમે તને આજ્ઞા આપીએ છીએ કે તારૂં ઈચ્છિત નિર્વિઘે થાઓ.” પછી વાસુદેવ અને બળભદ્ર હર્ષિત થઈને મોટી સમૃદ્ધિથી તેને સર્વ ઉત્સવોમાં શિરોમણિ એ નિષ્ફમત્સવ કર્યો. દેવરાજ (ઇ) અને યક્ષરાજ (કુબેર) ની મુખ્ય દેવીઓએ આવીને તેની પૂજા કરી. “તેવી સાઠવી સ્ત્રીઓ ઇદ્રને પણ પૂજ્ય છે.” પછી સુવત મુનિની પાસે સાતસે કન્યાઓની સાથે તેણે મેક્ષવૃક્ષની નીકરૂપ દીક્ષા ગ્રહણ કરી. સવેગથી ભાવિત અને આત્મારૂપ કમળના ધ્યાનમાં ભમરીરૂપ તે સુમતિએ બે પ્રકારની શિક્ષા ગ્રહણ કરી અને વિવિધ પ્રકારને તપ આચર્યો. એ પ્રમાણે કેટલાક કાળ વ્યતીત થયા પછી ક્ષપકશ્રેણિપર આરૂઢ થઈ માક્ષલક્ષમીન દૂત જેવું કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી અનેક ભવ્ય અને બાધ પમાડી ભાગ્રાહી કમને ક્ષય કરી તે સુમતિ સાધ્વી અવ્યયપદને પ્રાપ્ત થઈ સમ્યફવડે ભતા અપરાજિત અને અનંતવીર્ય અશ્વિનીકુમારની જેમ સાથે મળીને રાજ્ય પાળવા લાગ્યા. પ્રાતે ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય ભેગવી અનંતવીર્ય વાસુદેવ નિકાચિત કર્મથી પ્રથમ નરકમાં ગયા. ત્યાં બેંતાલીશ હજાર વર્ષ નરકની વિવિધ વેદના તેમણે સહન કરી. ઉપાર્જિત કમને કદિપણુ નાશ થતું નથી. ત્યાં વાસુદેવના જન્મના પિતા ચમે આવીને વેદનાની શાંતિ કરી. અપત્યસ્નેહ ધણે બળવાન છે. સંવેગવંત અનંતવીર્યના જીવે અવધિજ્ઞાનવડે પિતાના પૂર્વ કર્મને સંભારીને નરકની દુસહ વેદનાને સમ્યક્ ભાવે સહન કરી. ૧ પાપ વિનાની. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬] • મેઘનાદ મુનિનું સ્વર્ગગમન. [પર્વ ૫ મું બંધુના શેકથી ઉદ્વેગ પામી બલભદ્રે ત્રણ ખંડ પૃથ્વીનું રાજ્ય પિતાના પુત્રને સોંપી જયધર ગણધરની પાસે વ્રત ૨ ગ્રહણ કર્યું. તેની સાથે સેળ હજાર રાજાઓએ દીક્ષા લીબી. મહત પુરૂષને અનુસરનાર પુરૂષો મહતુ ફળને મેળવે છે. અનેક પરીષહાને સહન કરતાં બલભ ચિરકાળ પર્યત તપ કર્યું. છેવટે અનશન કરી મૃત્યુ પામીને અશ્રુત દેવલેકમાં ઇંદ્ર થથા. અનંતવીર્યને જીવ નરકમાં દુષ્કર્મનું ફળ ભોગવી અગ્નિમાંથી સુવર્ણની જેમ શુદ્ધ થઈ નરકમાંથી નીકળ્યો અને જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વૈતાઢવ્ય પર્વતની ઉત્તર શ્રેણિમાં ગગનવલ્લભપુરને વિષે વિદ્યાધરપતિ મહાત્મા મેઘવાહનની મેઘમાલિની પત્નીથી મેઘનાદ નામે પુત્રપણે ઉત્પન્ન થયે. અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થતાં તેને રાયપર બેસાડી મેઘવાહને પરલેકનું સાધ્ય કર્યું. મેઘનાદ અનુક્રમે ભૂમિપર અને અંતરિક્ષમાં જેમ સૂર્ય પ્રકાશ કરે તેમ વૈતાઢયની બન્ને શ્રેણિને એક તેજસ્વી અધિપતિ થયે. - એક દિવસે મેઘનાદ પિતાના પુત્રોને બને શ્રેણિપર રહેલા એકસો દસ નગરે વહેંચી આપી પ્રજ્ઞપ્તિ વિદ્યાવડે મંદરગિરિપર ગયે. ત્યાં નંદન વનમાં રહેલા સિદ્ધાયતનમાં શાશ્વત પ્રતિમાનું પૂજન કર્યું. તે સમયે ક૯૫વાસી દેવતાઓ ત્યાં આવ્યા, અચ્યતે તેને જોઈ પૂર્વ ભવના બ્રાતુનેહથી ગુરૂની જેમ બધ કર્યો કે “આ સંસારનો ત્યાગ કર. તેવા સમયમાં વિદ્યાધરપતિની જાણે શરીરધારી સ્વાર્થસિદ્ધિ હેય તેવા અમરગુરૂ નામે કઈ મુનીંદ્ર ત્યાં પધાર્યા. મેઘનાદે તેમના ચરણકમળમાં રહી ચારિત્ર અંગીકાર કર્યું, અને અપ્રમાદીપણે નિયમપૂર્વક તેનું પરિપાલન કર્યું. એકદા મેઘનાદ મુનિ નંદનગિરિ નામના પર્વત પર આરૂઢ થઈ, એક રાત્રિની પ્રતિમા અવલંબીને ધ્યાનસ્થ થયા હતા, તે વખતે પૂર્વ જન્મને વૈરી, અશ્વગ્રીવ પ્રતિવાસુદેવને પુત્ર જે ચિરકાળ ભવભ્રમણ કરી દૈત્યપણાને પામ્યું હતું, તેણે તેવી રીતે રહેલા મેઘનાદ મુનિને જોયા. પૂર્વના વૈરથી મોટા વૃક્ષને પાડાની જેમ તે સ્વભાવ ધીર મહામુનિને ક્રોધથી તેણે ઉપસર્ગ કરવા માંડયા તથાપિ તેને ચલિત કરવાને તે જરાપણુ શક્તિમાન થયું નહીં. “દંતીના દંતઘાતથી શું પર્વત જરાપણ કંપાયમાન થાય? પ્રાંતે થાકીને તે અસુર લજજાથી મલિન મુખવાળો થયે છતે નિષ્ફળ થઈને ચાલ્યા ગયે. પછી મહામુનિ મેઘનાદ ધ્યાનથી વિરામ પામ્યા. ઉપસર્ગ અને પરીષહથી નહીં કંપતા મેઘનાદ મુનિ ચિરકાળ તીવ્ર તપ આચરી, અંતે અનશન કરી મૃત્યુ પામીને અશ્રુત દેવલોકમાં ઇદ્રના સામાનિક દેવપણાને પામ્યા. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये पंचमपर्वणि श्री शांतिनाथदेवीयषष्टसप्तम भववर्णना નામ દ્વિતીય સત્ર -- ૨ દીક્ષા, Page #286 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ જે. ઝઝઝઝઝઝઝઝઝ આ જબૂદ્વીપના પૂર્વ મહાવિદેહમાં સીતા નદીને દક્ષિણતીરે મંગલાવતી નામે વિજય છે. તેમાં વિસ્તારવાળી રત્નસંચયા નામે નગરી છે. તે નગરીમાં અનેક રત્નને સંચય હેવાથી તે રત્નાકરની સ્ત્રી હોય તેવી લાગે છે. તેને વિષે લક્ષમીને રોગક્ષેમ કરનાર અને પવનની જે બળવાન ક્ષેમકર નામે રાજા હતા. પુષ્પમાળા જેવી કે મળ અને રત્નમાળા જેવી નિર્મળ રત્નમાળા નામે તેને એક રાણી હતી. અપરાજિતને જીવ જે અય્યતેન્દ્ર થયે હતે તે અશ્રુત દેવલેકમાંથી ચ્યવી છીપમાં મોતીની જેમ રત્નમાળાની કુક્ષિમાં ઉત્પન્ન થયે. તે વખતે સુખે સુતેલી મહાદેવીએ રાત્રીના શેષ ભાગમાં ચૌદ મહા સ્વપ્ન અને પંદરમું વજ અવલેહ્યું. તત્કાળ જાગ્રત થઈ તે વૃત્તાંત તેમણે પતિ આગળ કહ્યએટલે રાજા શ્રેમ કરે કહ્યું કે “તમારે ઇદ્ર જે વીર ચક્રવતી પુત્ર થશે.” ગર્ભ સમય પૂર્ણ થતાં છઠ્ઠા લેકપાળની જેવા લકત્તર પરાક્રમી અને પવિત્ર આકૃતિવાળા એક પુત્રને તેણે જન્મ આપે. જયારે તે પુત્ર ગર્ભમાં હતા ત્યારે દેવીએ સ્વપ્નમાં વા જેવું હતું, તેથી પિતાએ એનું વયુધ નામ પાડયું. કેસર શરીરવાળ વયુધ લેકોની દષ્ટિના દોષને દૂર રાખવાને માટે લલાટ ઉપર વિનાશક આભૂષણ પહેરી દિવસે દિવસે મોટે થવા લાગ્યા. અનુક્રમે તે સુર અસુર અને માનવોની સ્ત્રીઓના હૃદયને મેહક એવું યૌવનવય પાયે અને સર્વ કળાસાગરને પાર પણ પામી ગયે. પછી હાથમાં કંકણ ધારણ કરનારી જાણે શરીરધારી લક્ષમી હોય તેવી લક્ષમીવતી નામે એક રાજપુત્રી સાથે તે પર. અનંતવીર્યને જીવ અગ્રુત કલપમાંથી ચ્યવી જેમ મેઘજળ આકાશમાંથી પૃથ્વી પર આવે તેમ લક્ષ્મીવતીની કુશિમાં અવતર્યો. સમય થતાં તેણીએ શુભ સ્વપ્નસૂચિત અને તેજવડે સૂર્ય જેવા સર્વ લક્ષણસંપન્ન પુત્રને જન્મ આપે. શુભ દિવસે માતાપિતાએ સામાન્ય જન્મોત્સવથી પણ અધિક ઉત્સવ કરી તેનું સહસ્ત્રાયુધ એવું નામ પાડ્યું. ચંદ્રની જેમ અનુક્રમે મેટે થઈને તે કલાકલાપવડે સંપૂર્ણ યૌવનવયને પ્રાપ્ત થયો. રૂપમાં કામદેવ જે સહસ્ત્રાયુધ શરીરશેભાથી લક્ષમીને ઉલ્લંઘન કરનારી કનકશ્રી નામે રાજકન્યા સાથે પરો. તે સ્ત્રીથી તેને પરાક્રમમાં મહાબળ જે સંપૂર્ણ નરલક્ષણ સંયુક્ત શતબલ નામે પુત્ર થયે. એક વખતે રાજા મંકર પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર, મંત્રી, મિત્ર, અને સામતેની સાથે સભામાં બેઠે હતું. તે સમયે ઈશાન ક૯૫માં દેવતાઓની વચ્ચે ચર્ચા થઈ કે પૃથ્વીમાં ૧ યુગ નવું પ્રાપ્ત કરવું, ક્ષેમ=પ્રાપ્ત થયેલાનું રક્ષણ કરવું. લક્ષ્મીને યોગ ક્ષેમ કરનાર. નવી લક્ષ્મીને ઉપાર્જક અને ઉપાજિત લક્ષ્મીને રક્ષક. ૨ પાંચમે કપાળ રજા ને છો આ પુત્ર. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮] ચિત્રશૂળદેવે વજાયુધની કરેલી પરીક્ષા વન્યુધના જે કોઈ દ્રઢ સમ્યફવધારી નથી. આ વચનપર ચિત્રશૂળ નામના એક દેવને શ્રદ્ધા આવી નહીં; તેથી તત્કાળ વિચિત્ર રત્ન મુકુટ અને કુંડળને ચલિત કરતે તે મિથ્યાત્વથી મોહિત અને દુર્મતિ નાસ્તિક દેવતા વિવાદ કરવાની ઈચ્છાથી ક્ષેમકર રાજાની પર્ષદામાં આવ્ય; તે વખતે ૫ર્ષદામાં વિચિત્ર આલાપસંલાપ ચાલતા હતા. તે સાંભળી આસ્તિકતાના ઉદ્યોત પર આક્ષેપ કરતે તે દેવ ગર્વથી આ પ્રમાણે બાલ્ય-“આ જગતમાં પુણ્ય, પાપ, જીવ અને પરલેક કાંઈ પણ નથી; પ્રાણીઓ આસ્તિકતાની બુદ્ધિથી ફેગટ કલેશ પામે છે.” તે સાંભળી નિષ્કપટ સમ્યકત્વને ધરનારા વજુયુધે કહ્યું “અરે! આવું પ્રત્યક્ષ પ્રમાણથી વિરૂદ્ધ વચન કેમ બેલે છે? તમે જ અવધિજ્ઞાનવડે તમારા પૂર્વ જન્મના સુકૃતના ફળરૂપ તમારે વભવ જુ. તમને જ પૂર્વ ભવમાં માનુષત્વ અને આ ભવમાં દેવત્વ પ્રાપ્ત થયેલું છે, તે જે જીવ વસ્તુ ન હોય તે તે કેવી રીતે ઘટે? હે ધીમાન ! આ લેકમાં મનુષ્યપણું પ્રાપ્ત કરી પરલેકમાં તમે દેવપણું પ્રાપ્ત કર્યું, તેથી આલેકની જેમ પરફેક પણ પ્રત્યક્ષજ છે.” ક્ષેમંકરના પુત્ર વાયુધે આ પ્રમાણે પ્રતિબંધ કરવાથી ચિત્રશૂળ બે -“તમે બહુ સારું કહ્યું, બહુ સારું કહ્યું. આ સંસારમાં પડતા એવા મારે તમે કૃપા કરીને ઉદ્ધાર કર્યો છે, અથવા જેના પિતા સાક્ષાત તીર્થકર હોય તેની શી વાત! હું ચિરકાળ થયા મિથ્યાત્વી છું, પરંતુ સારે ભાગ્યે ઈર્ષાથી પણ તમારા દર્શન થયા છે, તે હવે મને સમ્યક્ત્વરત્ન આપ; કેમકે સત્પરૂષનું દર્શન નિષ્ફળ થતું નથી. બુદ્ધિમાનમાં શ્રેષ્ઠ એવા વાયુધે તેને ભાવ જાણીને તેને સમ્યક્ત્વ આપ્યું. “સર્વશના પુત્ર તેવાજ હોય છે. ફરી ચિત્રશૂળે કહ્યું-“હે કુમાર! આજથી નિરંતર હું તમારે આજ્ઞાકારી છું, તે પણ આજે કાંઈક માગી લે. વજસુધે કહ્યું - હું તમારી પાસે એટલું માગું છું કે તમારે આજથી દઢ સમ્યફવધારી થવું” દેવે કહ્યું આ તમારી કેવી પ્રાર્થના ! તેમાં તે મારે વાર્થ છે, પણ એવું કાંઈ માગે કે જેથી હું તમારા ઋણથી મુક્ત થાઉં.” તેના ઉત્તરમાં “મારૂં એટલું જ કાર્ય છે” એમ વાયુપે કહ્યું; એટલે તે દેવે દેવની જેવા નિઃસ્પૃહ વજાયુધને દિવ્ય અલંકારો આપ્યાં. પછી ચિત્રશૂળે ઈશાનંદ્રની સભામાં આવીને કહ્યું કે “તમે દ્રઢ સમ્યક્ત્વધારી વજાયુધની જે પ્રશંસા કરી હતી તે ઘટિત જ છે.” તે વખતે “એ વાયુધ મહાત્મા ભાવી તીર્થંકર થશે” એવું કહેતે ઈશાનપતિ વજાયુધની સ્તુતિ કરવા લાગે. આવી રીતે વિચિત્ર ગેસ્ટી અને સુંદર ક્રીડા કરતા વજાયુધ મહદ્ધિમાન દેવની પેઠે સુખમગ્ન રહેવા લાગ્યા. એક વખતે વસંતસમયમાં પુષ્પના પડાને ધરનારી સુદર્શના નામની એક વેશ્યાએ આવી વાયુને કહ્યું-“સ્વામી ! યુવાન પુરૂન ક્રીડામિત્ર અને કામદેવને વિજયમિત્ર વસંતઋતુ આજ એક છત્રવાળે થઈ વૃદ્ધિ પામે છે. આ ઋતુરાજમાં હીંચકા ઉપર બેઠેલી નવીન યૌવનવતી સ્ત્રીઓને તેમની સખીઓ હાથમાં યષ્ટિએ લઈ પતિઓનાં નામ પૂછે છે. યુવાન રમણએ પિતાની મેળે પુષ્પ ચુટે છે, માળા ગુંથે છે, કામદેવને પૂજે છે અને પિતાનું માન છોડી દે છે. તેમજ કેટલીક મનાવી કાન્તાએ પણ સ્વયકતી થાય છે, આ Page #288 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ ] વાયુધનું સુરનિપાત ઉદ્યાનમાં અંતઃપુર સાથે આવવું. [૨૪૯ ઋતુરાજને એ કઈ અપૂર્વ પ્રભાવ વિજય પામે છે. આ રમણીય તુમાં કોકિલાના કુજિત અને ભમરાઓના ગુંજારવ સૂતેલા કામદેવ રાજાને જાગ્રત કરવા માટે બંદિજનેના કેળાહળ જેવા થઈ પડે છે. પુષ્પના મુકુટ, પુષ્પના હાર અને પુષ્પના બાહુભૂષણ તથા કંકણને ધરનારા યુવાન પુરૂષ જાણે પુષ્પધન્વાને પાખંડ માર્ગ ચલાવતા હોય તેવા દેખાય છે. આવા વસંતના 'મિત્ર કામદેવ જે વસંત ઋતુ ઉપસ્થિત થવાથી દેવી લક્ષમીવતી મારા મુખે આપને વિજ્ઞપ્તિ કરે છે કે-“હે પ્રભુ! આવા મનહર વસંતમાં નંદનવન જેવા સુરનિપાત નામના ઉદ્યાનમાં જઈને નવીન વસંતની શોભા જોવાનું અમોને કૌતુક થયું છે.” “જેવી તમારી ઈચ્છા એમ કહી કુમાર પરિવાર સાથે તે કામદેવના ધામરૂપ ઉદ્યાનમાં આવ્યું. ચંદ્રની પછવાડે તારાઓની જેમ લક્ષમીવતી વિગેરે સાતસે દેવીએ તેની પછવાડે ત્યાં આવી. એ સુંદર ઉદ્યાન અતિ વિસ્તારવાળા છાયાદાર વૃક્ષેથી જાણે એક છત્રવાળું હોય અને પુષ્પિત વૃક્ષેથી અદ્વૈત સુગંધનું તેને સામ્રાજ્ય પ્રાપ્ત થયું હોય તેવું દેખાતું હતું. વૃક્ષની આસપાસના કયારાઓ પુષ્પમાંથી ઝરતા પરાગની કર્ણિકાથી કાદવવાળા થઈ ગયા હતા અને ફળના ભારથી નમેલા વૃક્ષની શાખાએ ભૂતળને સ્પર્શ કરતી હતી. તે ઉદ્યાનમાં કુમાર વાયુધ અંતઃપુર સાથે કઈ ઠેકાણે ઉત્કંઠિત મને અને કોઈ ઠેકાણે યેગીની જેમ ગુહામાં પેસીને ક્રીડા કરવા લાગે, પછી ઉઘાનના વિહારથી શાંત થઈ ગયેલી રમણીઓને લઈને તે પ્રિયદર્શન કુમાર જળક્રીડા કરવાને માટે એક વાપિકામાં ગયો. નંદીશ્વર દ્વીપની વાપિકા જેવી મનહર વાપિકામાં શ્રમ નાશ કરવાને કુમારે પ્રિયા સહિત પ્રવેશ કર્યો, પછી ગિરિનદીમાં હસ્તીની જેમ પોતાની પ્રિયાઓની સાથે તે જળક્રીડા કરવા પ્રત્યે. જળક્રીડામાં થતા કરના આઘાતવડે ઉડેલા હારના મેતી અને જળબિંદુઓમાં કાંઈ પણ અંતર જણાતું નહતું. જળમાં રમતી અંતઃપુરની રમણીએાના મુખને અને સુવર્ણ કમળને મિત્રોની જેમ ઘણે કાળે પરસ્પર યેગ્ય સંગમ થઈ ગયે. મૃગાક્ષીઓની ઉપર અંજલિ, શીંગડી અને ગંડુષ વડે થતા જળપ્રહારથી કામદેવ જળના આયુધને ધરનારો થઈ પડ્યો હોય તેમ જણાવા લાગ્યું. આસપાસ પથરાઈ ગયેલી કામિનીઓની કેશવેણ જાણે કામદેવે વિજાને માટે તૈયાર કરેલી મીન હોય તેવી દેખાવા લાગી. જલક્રીડાથી શાંત થઈ જળતીરે વિશ્રામ લેવા જતી કેટલીક ગૌરાંગી રામાઓ જાણે જળદેવીઓ હોય તેવી દેખાતી હતી. સુંદર ભ્રકુટીવાળી બાળાઓનાં નેત્રો પિતાના સપત્ન' કમળના સંઘર્ષણથી જાણે રેષિત થયાં હોય તેમ જળના છાંટાથી આતામ્ર થઈ ગયાં. મદાંધી વનહસ્તીના મદથી જળની જેમ વાપિકાનું જળ મૃગાક્ષીઓના અંગરાગથી સુગંધી થઈ ગયું. આ પ્રમાણે શત્રુઓના ભયના અસ્થાનરૂપ વાયુધ કુમાર ભરપૂર જળક્રીડામાં વ્યગ્ર થઈ ગયા હતા. તે સમયે પૂર્વ જન્મના રિપુ દમિતારિ પ્રતિવાસુદેવને જીવ ચિરકાળ ભવથામણ કરી દેવપણાને પ્રાપ્ત થઈને વિઘદંષ્ટ્ર નામે વિખ્યાત થયા હતા, તે ત્યાં આવ્યું. વાયુને ૧. રાણીએ. ૨. પીચકારીઓ. ૩. કેગળાઓ. ૪. સરખા. ૫. કઈ રાતા. B - 32 Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦] સહસ્ત્રાયુધને પ્રાપ્ત થયેલ યુવરાજપદ. [ પ પ મું જે પરસ્પર દાઢને ઘસતે તે દેવ “અરે! આ જીવતે કયાં જાય!” એમ ક્રોધથી ચિંતવવા લાગે. પછી તેણે ચણાની મુષ્ટિની જેમ પરિવાર સહિત વાયુધને ચૂર્ણ કરવાને તે વાપિકા ઉપર એક પર્વતને ઉપાડીને નાખે; અને તે અધમ અસુરે મહાવત જેમ પગમાં સાંકળ નાખીને હાથીને બધે તેમ વરુણના પાશ જેવા નાગપાશથી વજાયુને બાંધી લીધે. પરંતુ વજયુબે ઈંદ્ર જેમ વજથી પર્વતને દળી નાખે, તેમ મુષ્ટિથી ગિરિને ભાંગી નાંખે અને કમળના તતુની જેમ પાશને તેડી નાંખે; પછી એ મહાભુજ જેમ પાતાળમાંથી શેષનાગ નીકળે તેમ તે વાપિકામાંથી અન્તઃપુર સહિત અક્ષતાંગે બહાર નીકળ્યો. આ સમયે શક્રઈન્દ્ર મહાવિદેહક્ષેત્રના જિનેશ્વરને નમીને નંદીશ્વર દ્વીપની યાત્રા કરવાને જતા હતા. તેણે વાપિકામાંથી નીકળતા વાયુધને જોયા. એટલે “આ જયુધ આ ભવમાં ચક્રવતી અને આવતા ભવમાં અહત થશે એમ ધારી ઈન્ટે તેની પૂજા કરી. ભવિષ્ય કાળને પણ ભૂતકાળની પેઠે ઉપચાર થાય છે. પછી “તમે ધન્ય છે, કારણ કે જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં શાંતિનાથ નામે સોળમાં તીર્થકર તમે થશે.” આ પ્રમાણે કહી ઈન્દ્ર નંદીશ્વર દ્વીપે ગયા અને વાયુધે વેચ્છાથી વિવિધ પ્રકારની ક્રીડા કરીને અન્તઃપુરના પરિવાર સહિત પિતાના પુરમાં પ્રવેશ કર્યો. રાજા ક્ષેમકર લેકાંતિક દેવતાએ સમરણ આપવાથી પ્રતિબોધ પામી દીક્ષા લેવાની ઈચ્છાવાળા થયા. તેથી તેણે વાયુધ કુમારને પિતાને રાજયાધિકાર સેંગે, અને વાર્ષિકદાન આપી તેમણે દીક્ષા ગ્રહણ કરી, વિવિધ અભિગ્રહમાં તત્પર થઈ દુસ્તપ તપસ્યા આચરતાં ઘાતકર્મને ઘાત થવાથી તે ભુવનભર્તા ક્ષેમંકર જિનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તત્કાળ દેવતાઓએ આવીને કેવળજ્ઞાનને મહિમા કર્યો. ઈંદ્ર અને વાયુધ યોગ્ય સ્થાને બેઠા. પછી સમવસરણમાં રહેલા સર્વજ્ઞ પ્રભુએ દેશના આપી. તે દેશના સાંભળી ઘણા લેકે એ દીક્ષા લીધી અને ઈંદ્ર તથા વાયુધ વિગેરે પિતપતાને સ્થાનકે ગયા. - તે સમયે અાગારના અધિપતિએ હર્ષભર્યા આવી વજાયુધને માટે સ્વરે કહ્યું કે અસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થયું છે. વાયુ ચક્રરત્નની મોટી પૂજા કરી. તે સિવાય બીજા તેર રને પણ અનુક્રમે તેમને પ્રાપ્ત થયાં. પછી તેણે ચક્રરત્નની પછવાડે ચાલી વૈતાય પર્વત સહિત મંગળાવતી વિજયના છ ખંડ જીતી લીધા અને પોતાની જાણે બીજી મૂત્તિ હોય તેવા પૃથ્વીને ધારણ કરવામાં સમર્થ સહસ્ત્રાયુધ નામના કુમારને યુવરાજપદે સ્થાપિત કર્યો. એક વખતે સામાનિક દેવથી વીંટાયેલા ઈન્દ્રની જેમ રાજા, સામતે, મંત્રીઓ અને સેનાપતિઓથી વીંટાયેલા વાયુધ સભામંડપમાં બેઠા હતા તે વખતે આકાશમાંથી પૃથ્વી ઉપર આવતે અને હસ્તીએ હણેલા વૃક્ષની જેમ શરીરને કંપાવતે એક યુવાન વિદ્યાધર મનાક પર્વત જેમ સમુદ્રને શરણે આવે તેમ વજયુધને શરણે આવ્યો. તેની પછવાડે જાણે મૂર્તિમાન વિદ્યાદેવી હોય તેવી સુરેખા નામે એક સુંદર વિદ્યાધરી હાથમાં ઢાલ અને ખરું લઈને આવી, તેણે વાયુને કહ્યું-“હે દેવ! તમે આ દુરાત્માને છેડી છે, જેથી હું તેને તેના દુનયનું ફળ Page #290 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ રે ] શાંતિમતીને વૃત્તાંત [૨૫૧ તત્કાળ બતાવું.” થેલીવારે તેની પછવાડે યમદૂતના જે ભયંકર કઈ વિદ્યાધર હાથમાં સુંદર ગદા રાખીને ક્રોધ કરતા આવ્યું. તેણે પણ વાયુને કહ્યું કે “આ દુષ્ટને દુર્નય સાંભળે કે જેથી હું અને આ સ્ત્રી તેને વધ કરવાને અહીં આવ્યા છીએ. આ જંબૂદ્વીપમાં વિદેહ ક્ષેત્રના આભૂષણ જેવા સુકચ્છ નામના વિજયમાં વૈતાઢય નામે પર્વત છે, તેની ઉપર દેવકની શેભાનું જાણે મૂલ્ય હોય તેવું સર્વ પુરશ્રેણીમાં શિરમણિ રૂપ શુકલ નામે એક સુંદર નગર છે. તેમાં શુકલદત્ત નામે વિદ્યાધરને રાજા છે અને તેને બને કુળના યશને ધરનારી યશોધરા નામે પત્ની છે. તેને પવનવેગ નામે હું પુત્ર છું. હું અનુક્રમે કલાકલાપમાં કુશળતા સાથે સૌવન વયને પ્રાપ્ત થયો. તે વૈતાઢય ગિરિ ઉપર ઉત્તર શ્રેણીમાં તેના આભૂષણરૂપ કિન્નરગીત નામના નગરમાં દીપચૂલ નામે રાજા છે. તેને ચંદ્રકતિ નામે પત્ની છે. તેનાથી સુકાંતા નામે સર્વલક્ષણસંપૂર્ણ પુત્રી થઈ અને તેની સાથે મારો વિવાહ થયે. અમો બંને દંપતીને રૂપશીલે વિરાજિત શાંતિમતી નામે પુત્રી થઈ જે આ તમારી પાસે ઊભી છે. આ બાળા મણિસાગર નામના પર્વત ઉપર ભગવતી પ્રજ્ઞપ્તિકા નામની મહાવિદ્યાને સાધતી હતી. તે વખતે આ દુષ્ટ વિદ્યાધરે આવીને તે વિદ્યા સાધવામાં તત્પર બાળાને આકાશમાં ઉંચકી લીધી, પરંતુ તે વિદ્યા સિદ્ધ થઈ એટલે તેને તજી દઈ સધ આ અધમ વિદ્યાધર ત્યાંથી પલાયન કરી ગયે. તેને કોઈ ઠેકાણે શરણ નહીં મળવાથી છેવટે તે દુરાત્મા તમારા ચરણમૂળમાં પ્રાપ્ત થયો છે. હું પ્રજ્ઞપ્તિ વિદ્યાની પૂજાને માટે બળિ લઈને મણિસાગર પર્વત પર જ્યારે આવ્યું ત્યારે તે ગિરિ ઉપર મારી પુત્રીને દેખી નહીં, તેથી તેને પગલે પગલે તેની પછવાડે હું પણ અહીં આવ્યો છું. માટે દુષ્ટને શિક્ષા કરનારા હે સ્વામી! દેની ખાણરૂપ આ અધમને છેડી છો કે જેથી આ ગદાવડે નાળિયેરના ફળની પેઠે તેને ચૂર્ણ કરી નાંખીને યમરાજના સ્થાનમાં પહોંચાડી દઉં. આ પ્રમાણે વૃત્તાંત સાંભળી અવધિજ્ઞાનવડે તેમનો પૂર્વ સંબંધ જાણી વિજયુધ ચક્રવતી બોલ્યા- “અરે વિધાધર ! આ સર્વને પૂર્વ સંબંધ સાંભળ. આ જંબુદ્વીપના ઐરાવત ક્ષેત્રમાં વિંધ્યપુર નગરમાં વિંધ્યદત્ત નામે એક રાજા હતા. તેની સુલક્ષણ નામે પત્નીથી નરલક્ષણથી પૂર્ણ નલિનકેતુ નામે એક પુત્ર થશે. તે નગરમાં મિત્રરૂપ કમળમાં સૂર્ય સમાન ધમમિત્ર નામે એક સાર્થવાહ શિરોમણિ રહેતું હતું. તેને શ્રીદના નામની સ્ત્રીથી દત્ત નામે પુત્ર થયે અને તે દત્તને દિવ્ય રૂપવાળી પ્રભકરા નામે પત્ની થઈ. એક દિવસે વસંત ઋતુમાં રતિ સાથે કામદેવની જેમ તે દર પિતાની દયિતા સાથે ઉદ્યાનમાં કીડા કરવા ગયે. તે સમયે નલિનકેતુ પણ ત્યાં આવી ચઢયો. તે પ્રશંકરાને જોતાંજ કામબાણથી વીંધાઈ ગયા. “અહા! શું શ્લાઘનીય રૂપ છે. જે આ સ્ત્રીની સાથે કીડા કરે તે પણ સ્વાધ્ય છે. આ પ્રમાણે ચિંતવી તે કામાતુરે તત્કાળ તેનું હરણ કર્યું અને કીડા કરવાના ઉધાનમાં સરિતા અને વાપિકા વિગેરેમાં તે નલિનકેતુ તેની સાથે કામદેવની જેમ સ્વચ્છ દે કીડા કરવા લાગ્યા. કુમાર દત્ત પિતાની પ્રિયાના વિયેગાગ્નિથી પીડિત થઈ નિરંતર અભંકરાનું જ ધ્યાન ધરત ઉદ્યાનમાં ભટકવા Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨] શાંતીમતીને વૃત્તાંત [૫ર્વ ૫ મું લાગ્યા. ત્યાં ફરતાં ફરતાં દષ્ટિમાં અમૃતાંજન સમાન જેનું દર્શન છે એવા સુમન નામે એક મુનિ તેના જેવામાં આવ્યા. તે સમયે ઘાતકર્મના ક્ષયથી સુમન મુનિને અજ્ઞાન રૂ૫ અંધકારમાં દિવસ સમાન કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ આવીને કેવળજ્ઞાનને મહિમા કર્યો. તે વખતે દત્તકુમારે પણ આવીને મુનિના ચરણકમળમાં વંદના કરી. મુનિના મુખથી ધર્મદેશના રૂ૫ સુધાનું પાન કરી દત્તકુમારે પૂર્વ તાપની ગ્લાનિ ક્ષણવારમાં છોડી દીધી. નિરંતર દાન ધર્મમાં તત્પર અને શુભ દયાન ધરનારે દત્ત શાંતપણે ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ કરી જબૂદ્વીપના પૂર્વ વિદેહમાં મુકચ્છ વિજયને વિષે વૈતાઢય ગિરિપર આવેલા સ્વર્ણતિલક નામના નગરમાં વિદ્યાધરના રાજા મહેદ્રવિક્રમની અનિલગા પત્નીથી પુત્રપણે ઉત્પન્ન થયે. પિતાએ તેનું અજિતસેન એવું નામ પાડ્યું અને વિધિથી વિદ્યાઓ આપી “વિદ્યાધરનું મૂળધન વિદ્યાજ હોય છે.” યૌવન પ્રાપ્ત થતાં તે વિદ્યાધરની અનેક કન્યાઓને પર તેમની સાથે આકાશમાગે ફરતો ગિરિવનાદિકમાં અનેક પ્રકારે રમવા લાગ્યું. . વિયદત્ત મૃત્યુ પામ્યા પછી વિધ્યપુરમાં વાસુદેવના જે ઉHટ નલિનકેતુ રાજા થયે. તે હરણ કરેલી દત્તની પત્ની પ્રકરા સાથે કાંદપિક દેવની પેઠે વિષયસુખ ભોગવવા લાગે. એક વખતે જેમ વૈમાનિક દેવ દેવીની સાથે પ્રકાશમાન વિમાનપર ચઢે તેમ નલિનકેતુ પ્રભંકરાની સાથે પિતાના મહેલ ઉપર ચઢો. તે વખતે પર્વતના શિખર જેવા, અંજનાચળ જેવા ભાસ્કર કાંતિવાળા, ગજેનાથી દિશાઓને તિરસ્કાર કરનારા, ઉત્ક્રાંત થયેલા દિગજની જેવા, વિધુતથી આકાશને પ્રકાશિત કરતા અને ઇંદ્રધનુષ્યને ધરનારા વાદળ અકસ્માતું આકાશમાં ચડી આવ્યા. તેમને જોઈને નલિનકેતુ ખુશી થયા. પાછા ક્ષણવારમાં પ્રચંડ પવનથી જાણે બેટી રીતે ઉત્પન્ન થયા હોય તેમ તેઓ દશે દિશામાં વિખરાઈ ગયેલા જોવામાં આવ્યા. એ પ્રમાણે એક ક્ષણાર્ધમાં મેઘની ઉત્પત્તિ અને વિનાશ જોઈ નલિનકેતુ વૈરાગ્યથી વિચાર કરવા લાગ્યો કે જેમ આ મેઘ આકાશમાં ક્ષણમાં ઉદય અને ક્ષણમાં અસ્ત પામ્યા તેમ આ સંસારમાં સર્વ પદાર્થો તેવી સ્થિતિમાં જ રહેલા છે. એક જન્મમાં આ પ્રાણી યુવાન, વૃદ્ધ, ધનાઢચ, નિર્ધન, પતિ, દિલ, નીરોગી અને રેગી થાય છે, તેથી સંસારમાં સર્વ ક્ષણિક છે. માટે તેવા સંસારને ધિક્કાર છે ” આ પ્રમાણે વિચારી તત્કાળ પુત્રને રાજ્ય પર બેસાડી તેણે મંકર તીર્થકર પાસે દીક્ષા ગ્રહણ કરી. કેટલેક કાળે ઉગ્ર તપસ્યા કરવાથી અને શુભ ધ્યાન ધ્યાવાથી ઘાતકર્મને ક્ષય થઈને તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી ક્રમે કરી ભોપગ્રાહી ચાર કર્મને પણ હણી નલિનકેતુ મહર્ષિ અવ્યયપદને પામ્યા. સરલ અને ભદ્રિક સ્વભાવવાળી પ્રભંકરા રાણીએ સુત્રતા ગણિની ની પાસે ચાંદ્રાયણ તપ આચર્યું. સમક્તિ વગરના તે તપના ફળથી તે પ્રભંકરા મૃત્યુ પામી આ શાંતિમતી નામે તારી પુત્રી થઈ છે. દત્તને જીવ આ અજિતસેન ૧. સાખી ચમુદાયની અધિકારિણી. Page #292 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ ] પવનવેગ, તેની પુત્રી શાંતિમતી અને અછતને લીધેલ દીક્ષા [૨૫૩ વિદ્યાધર થયે છે. તેણે પૂર્વના સનેહથી આ શાંતિમતીને ઉપાડી હતી, માટે તેના પર કોપ કરીશ નહીં. તેની ઉપરને કેપ છોડી બંધુની પેઠે તેને ક્ષમા કર; કારણ કે જે અનંતાનુબંધી કષાય છે તે નરકને માટે જ થાય છે.” આવી રીતે વાયુધની વાણું સાંભળવાથી ત્રણે જણા વૈરમુક્ત થઈ, સંવેગ પામીને પરસ્પર ખમાવવા લાગ્યા. ફરીવાર વળી ચક્રવર્તી વજાયુધે કહ્યું કે “તમે ત્રણ જણ થડા કાળમાં ક્ષેમકર પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરશે. ત્યાં આ શાંતિમતી રત્નાવની તપ કરશે અને અનશનવડે મૃત્યુ પામીને ઈશાનંદ્ર થશે. તેજ વખતે હે પવનવેગ અને અજિતસેન ! તમને ઘાતકર્મના ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થશે, તેથી તરતજ તમારા કેવળજ્ઞાનને મહિમા મોટા ઉત્સવથી તે ઈશાનંદ્ર આવીને કરશે અને પિતાના પૂર્વ જન્મના દેહની પૂજા કરશે. પછી કાળે કરી ઈશાન ઈંદ્ર ગ્યવી મનુષ્યપણું પ્રાપ્ત કરી કેવળજ્ઞાન ઉપજાવીને સિદ્ધિપદને પામશે.” આ પ્રમાણે ચક્રવતી વજાયુધનું ત્રિકાલવિષયી જ્ઞાન સાંભળી સર્વે સભાસદ વિકસિત નેત્રે વિસ્મય પામી ગયા. પછી રાજા પવનવેગ, તેની પુત્રી શાંતિમતી બને અજિતસેન વિધાધર વજાયુધને પ્રણામ કરીને આ પ્રમાણે છેલ્યા-હે જગત્પતિ! તમે અમારા પિતા, સ્વામી, ગુરૂ અને દેવ છે. કેમકે પરસ્પર પાપ કરવાને પ્રવતેલા અમને તમારા સિવાય બીજે કેણ રક્ષણકર્તા થાત? જે તમારાં વચનરૂપ નરકદ્વારની અગલા વચ્ચે આવી પડી ન હોત તે અમે પરસ્પર મૃત્યુ પામી આજેજ નરકમાં જાત; માટે હે સ્વામી! અમને આજે જ આજ્ઞા આપે, કે જેથી સંસારથી ભય પામેલા અમે હમણાજ શ્રીમંકર પ્રભુને શરણે જઈએ.” આ પ્રમાણેની તેમની વિજ્ઞતિ સાંભળી ચક્રવતીએ આજ્ઞા આપી, એટલે તરતજ તેઓએ ક્ષેમંકર પ્રભુની પાસે જઈને દીક્ષા લીધી. પછી તેમણે શાંત મન રાખીને વિનાશના ભયથી કૃક્ષ થયા હોય તેવા શરીરેથી ઉગ્ર તપસ્યા કરી. તેમાંથી શાંતિમતી મૃત્યુ પામી ઈશાન કલ્પમાં ઇંદ્ર થઈ અને બીજા બન્નેને તેજ સમયે કેવળજ્ઞાન ઉત્પન્ન ઉત્પન્ન થયું. ઈશાનંદ્ર આવી તેમના કેવળજ્ઞાનને મહિમા અને પિતાના દેહનું પૂજન કર્યું. ઈશાનંદ્ર ત્યાંથી ચાવી બીજા જન્મમાં સિદ્ધિ પામ્યા અને તેઓ બને આયુષ્ય પૂર્ણ થતાં તેજ ભવમાં મેક્ષે ગયા. વજય ચક્રી જયંત' સહિત ઇંદ્રની જેમ સહસ્ત્રાયુધ પુત્રની સાથે પૃથ્વીનું પાલન કરતા હતા. એવામાં એકદા સહસ્ત્રાયુધની પત્ની જયનાએ એક સમયે સ્વપ્નમાં કિરણોથી પ્રકાશમાન સુર્વણ શક્તિ જોઈ પ્રાતઃકાળે તેણે સ્વપ્નની વાર્તા પિતાના પતિને કહી, ત્યારે તેણે કહ્યું કે “હે દેવી! મટી શક્તિવાળો તારે પુત્ર થશે.” ત્યારથી તે દેવીએ દુર્વહ ગર્ભ ધારણ કર્યો. પછી સમય આવતાં પૃથ્વી જેમ ધાન્યને જન્મ આપે તેમ વેણે એક પુત્રરત્નને જન્મ આપે. જયનાદેવીએ જોયેલા સ્વપ્નને અનુસારે પિતાએ તે બાળકનું કનકશક્તિ એવું નામ પાડ્યું. અનુક્રમે જ્યારે તે બાલ્યવય ઉલ્લંઘન કરી યૌવનને પ્રાપ્ત થયે, ત્યારે ૧. લેકિક શાસ્ત્રમાં ઈકના પુત્રને જયંત કહે છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪] કનકશક્તિનું વૃત્તાવ [પર્વ પ મું સુમંદિરપુરના રાજા મેરૂમાલીની માદેવી રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલી કનકમાળા નામે રૂપલાવયવતી કન્યાની સાથે યથાવિધિ પર. શ્રીસાર નામના નગરમાં અજિતસેન નામે રાજા હતો. તેની પ્રિયસેના નામે રાણીના ઉદરથી વસંતસેના નામે એક પુત્રી થઈ હતી. તે કનકમાળાની પ્રિય સખી હતી. તેને પિતા અજિતસેન તેને માટે કોઈ ગ્ય વર શોધતું હતું, તેથી તેણે તે સવયંવર કન્યા કનકશક્તિની પાસે મોકલી, એટલે કનકશક્તિ તેને પણ યથાવિધિ પર. આ વિવાહથી વસંતસેનાની કુઈના પુત્રને મનમાં ઘણે ક્રોધ ઉત્પન્ન થયે. એક વખતે કનકશક્તિ ઉઘાનમાં ફરતા હતા, તેવામાં કુકડાની પેઠે ઉંચે ઉછળતે અને પડતે એક પુરૂષ તેના જેવામાં આવ્યો. કનકશક્તિએ તેને પૂછયુ-અરે ભાઈ! તમે પતંગની પેઠે આમ કેમ પડે છો અને ઉછળ છે? તે જે રહસ્ય ન હોય તે કહે.' તેણે કહ્યું-“તમારા જેવા મહાત્માઓની પાસે રહસ્ય કહેવામાં કાંઈ પણ હરકત નથી, કેમકે તે કહેવાથી ગુણ થાય છે; હું વિદ્યાધર છું. કેઈ કાર્યને માટે વૈતાઢય પર્વત ઉપરથી અન્યત્ર જતાં વચમાં આ ઉદ્યાનમાં હું આવી ચડ્યો. ઉદ્યાનની રમ્યતા જેવાને ક્ષણવાર રોકાયો. પછી અહીંથી ઉડવાને આકાશગામિની વિદ્યાનું મેં સમરણ કર્યું પણ તે વિદ્યાનું એક પદ હું ભૂલી ગયે છું; તેથી જેની પાંખે બાંધેલી હોય તેવા પક્ષીની જેમ ઉછળું છું અને પાછા પડી જાઉં છું.” કુમારે કહ્યું -હે મહાપુરૂષ! જે બીજાની પાસે તે વિદ્યા ભણાતી હોય તે ભણો.” તેણે કહ્યું- સામાન્ય પુરૂષોની આગળ તે વિદ્યા ભણાય નહીં; પણ તમારા જેવા મહાત્માને તે તે વિદ્યા આપી શકાય, તો ભણવામાં શી હરકત હોય?” પછી વિદ્યાધર તે એક પદ રહિત વિદ્યા ભણી ગયે; એટલે જેને પદાનુસારી બુદ્ધિ છે એવા કુમારે તે ચૂત પદ કહી આપ્યું. તેથી તત્કાળ જેને પૂર્ણ વિદ્યાશક્તિ પ્રગટ થઈ છે એવા વિદ્યારે તે વિદ્યા કુમારને આપી. વિવેકી જને કૃતજ્ઞજ હેાય છે. પછી વિદ્યાધર ત્યાંથી સ્વસ્થાનકે ગયે અને કુમાર કનકશક્તિ તે વિદ્યાનું યથાવિધિ સાધન કરી માટે વિદ્યાધર થશે. વસંતસેનાની કુઈને પુત્ર જ પ્રથમ રોષ ધરી રહ્યો હતો તે કનકશક્તિને કાંઈ પણ અપકાર કરવા સમર્થ થશે નહીં, તેથી લજજાવડે અન્નપાન છોડી મૃત્યુ પામી હિમચૂલ નામે દેવતા છે. કુમાર કનકશક્તિ, વસંતસેના અને કનકમાળા સાથે વિદ્યાશક્તિથી પવનની જેમ પૃથ્વી પર વેચ્છાએ ફરવા લાગ્યો. એકદા તે કનકશક્તિ હિમવંતગિરિપર જઈ ચઢયો. ત્યાં વિપુલમતિ નામે એક ચારણમુનિ તેના જેવામાં આવ્યા તપેલા સુવર્ણ જેવા અંગવાળા, કૃશ થઈ ગયેલા અને કામદેવને જીતનારા તેમજ જાણે મૂર્તિમાન તપતેજ હોય તેવા તે મુનિને કુમારે ભક્તિથી વંદના કરી. પછી મુનિ પાસેથી “ધર્મલાભ” રૂપ આશિષ મેળવીને બે દેવીઓ સાથે ત્યાં બેસી સંસારરૂપ દાવાનળમાં વર્ષાઋતુ જેવી ધર્મદેશના તેણે સાંભળી. અને 1. છાનું રાખવા જેવું. Page #294 -------------------------------------------------------------------------- ________________ [૨૫૫ સર્ગ ૩ ] વાયુધે લીધેલ દીક્ષા. મહામતિ કનકશક્તિએ પ્રતિબોધ પામી રાયશ્રીની પેઠે બંને દેવીઓને છોડી દઈને દીક્ષા લીધી. વિવેક અને શુભ હદયવાળી બને દેવીઓએ પણ સંવેગ પામી વિમલમતિ નામે આર્યાની પાસે વ્રત ગ્રહણ કર્યું. મુનિ કનકશક્તિ વિહાર કરતાં કરતાં સિદ્ધિના સ્થાનરૂપ તેજ ગિરિ ઉપર એક શિલાને વિષે એક રાત્રીની પ્રતિમા અંગીકાર કરીને કાઉસગ ધ્યાને રહ્યા. અહીં સ્તંભની પેઠે સ્થિર રહેલા કનકશક્તિને જોઈ પેલા દુરાશય હિમશૂલ દેવતાએ તેમને ઉપસર્ગ કરવા માંડયા. તે અધમ દેવને ઉપસર્ગ કરતે જોઈ વિદ્યાધરેએ આવી ક્રોધથી તેને ત્રાસ પમાડવા. સર્વ જન સત્યરૂષના પક્ષમાં જ રહે છે. તપસમૂહના ગિરિરૂપ તે મુનિ પ્રતિમા પારી ત્યાંથી વિહાર કરી રત્નસંચયા નગરીએ આવ્યા અને તે નગરીની બહાર સૂરનિપાત નામના ઉપવનમાં આવી તેમણે પર્વતની જેમ સ્થિર થઈને એક રાત્રીની પ્રતિમા ધારણ કરી. તેજ રાત્રીએ ક્ષેપકેશ્રેણિમાં આરૂઢ થયેલા તેમને ક્ષણવારમાં ઘાતકર્મના ક્ષયથી ઉજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ આવી તે મહાશયને કેવળજ્ઞાનનો મહિમા કર્યો. હિમલ તે જોઈ ભય પામીને શરણે આવ્ય, વાયુધે પણ તે મહર્ષિને કેવળજ્ઞાનને ઉત્સવ કર્યો અને તેમની દેશના સાંભળી પાછા નગરીમાં ગયે. એકદા કરેડ દેવતાઓએ અને રાજાઓએ સેવેલા ક્ષેમંકર પ્રભુ ત્યાં આવીને સમવસર્યા. સેવકોએ આવી વાયુને કહ્યું- હે સ્વામી! ક્ષેમંકર પ્રભુ ઉદ્યાનમાં સમવસર્યા છે. તેઓને સાડાબાર કોટી સેનૈયા આપી વજાયુધ પરિવાર સાથે ક્ષેમંકર પ્રભુની પાસે ગયા. પછી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી વાંહી ભક્તિથી પાસે બેસી ધર્મદેશના સાંભળી. દેશનાને અંતે વજાયુધ ચકી બેલ્યા- “હે સ્વામી! આ દુસ્તર સંસારસાગરથી હું ભય પામ્યો છું, માટે કુમાર સહસ્રાયુધને રાજ્યપર બેસાડી જ્યાં સુધીમાં હું પાછો આવું ત્યાં સુધી મને દીક્ષા આપવાને આપ અહીં રહેવા કૃપા કરો.” પ્રભુએ કહ્યું-“ધર્મકાર્યમાં પ્રમાદ કરશે નહીં. તે સાંભળી વજાયુધે તત્કાળ પિતાની નગરીમાં આવી સહસ્ત્રાયુધને રાજ્યપર બેસાડયા. પછી સહસ્ત્રાયુ ધે જેમને નિષ્ક્રમણત્સવ કરલે છે; એવા વજાયુધ ચઢી શિબિકા પર બેસી ક્ષેમંકર પ્રભુની પાસે આવ્યા. ત્યાં ચારહજાર રાણીઓ, ચારહજા૨ મુગટધારી રાજાઓ અમે સાત પિતાના પુત્રોની સાથે વજાયુધે વ્રત ગ્રહણ કર્યું. વિવિધ પ્રકારના અભિગ્રહને ધારણ કરતા અને પરિષહેને સહન કરતા વાયુધ મુનિ વિહાર કરતાં કરતાં સિદ્ધિ પર્વતે આવ્યા. “હું ઉપસર્ગોને સહન કરીશ અવી શુદ્ધ બુદ્ધિથી તેણે ત્યાં વિરેચન નામના સ્તંભ ઉપર વાર્ષિકી પ્રતિમા ધારણ કરી. હવે અશ્વગ્રીવ પ્રતિવાસુદેવના પુત્ર મણિકુંભ અને મણિકેતુ ચિરકાળ ભવાટવીમાં ભમી, અંતે બાળતપ કરી અસુરકુમાર થયા હતા; તેઓ વેચ્છાએ ફરતાં ફરતાં ત્યાં આવી ચઢયા; એટલે તેમણે મહર્ષિ વાયુધને જોયા. પૂર્વના અમિતતેજના ભવના વિરથી તે બંને જણ વૃક્ષને બે મહિષે ઉપદ્રવ કરે તેમ તે મુનિને ઉપદ્રવ કરવા લાગ્યા. પ્રથમ સિંહ થઈને વજકુર જેવા તીક્ષણ નખથી બે પડખે રહી તેમના દેહને ઉઝરડવા લાગ્યા. પછી થોડીવારે બે હાથી થઈ અંતર્વેદીની જેમ સુંઢના આઘાતથી, દાંતના પ્રહારથી Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬] વશ્વયુધ તથા સહસ્ત્રાયુધે પ્રાપ્ત કરેલ અહમિદ્રપદ [પર્વ ૫ ચું અને પગના દુસહ પાતથી તેમને મારવા લાગ્યા. પછી સપ થઈને તે મહર્ષિના પડખામાં શટના પાશની પેઠે દ્રઢ બંધે ભરડે દઈ લટકવા લાગ્યા. પછી રાક્ષસ થઈને પિતાની દાઢ જેવી તીક્ષણ કાતીથી તે મુનિને માટે ઉપદ્રવ કરવા લાગ્યા. એવી રીતે તેઓ મુનિને વિવિધ ઉપસર્ગો કરતા હતા તેવામાં ઇંદ્રની રંભા તિલોત્તમા વિગેરે અપ્સરાએ અને બીજી દેવાંગનાઓ અહંતને વાંદવા જતી હતી, તેમણે મુનિને ઉપસર્ગ કરતા તે બંને દેવતાઓને દીઠા, એટલે “અરે પાપીઓ! તમે આવા ઉત્તમ સુનિ ઉપર આ શું આરંહ્યું છે?” એમ કહેતી તેઓ વેગવડે આકાશમાથી નીચે ઉતરી. તેમને ઉતરતી જોતાં જ તે બંને દેવતાઓ ભ પામીને ત્યાંથી નાસી ગયા. “સૂર્ય પ્રકાશ થતાં ઘુવડ પરી કેટલીવાર ટકી શકે? પછી રંભાદિક દેવાંગનાઓએ ઇંદ્રની જેમ તે મુનિની આગળ ભક્તિથી નૃત્ય કરવા માંડયું. પછી દર્શનથી પિતાના આત્માને પવિત્ર થયેલે માની તે દેવીઓ પરિવાર સાથે મુનિને વાંદી પિતાપિતાને સ્થાનકે ગઈ. વાયુધ મુનિએ વાર્ષિકી પ્રતિમા પૂર્ણ કરી અનુપમ યમનિયમ ધારણ કરી ત્યાંથી પૃથ્વી પર વિહાર કર્યો. રાજા સહસ્ત્રાયુધ રાજણિવડે શેભિત થઈ વિવાહિત રાજપુત્રીની જેવી પ્રાપ્ત થયેલી રાજ્યલક્ષમીને ભેગવવા લાગ્યો. એક વખતે તે નગરીમાં મુનિગણુથી વીંટાયેલા પિહિતાશ્રવ નામે ગણધર મહારાજ સમવસર્યા, એટલે સહસ્ત્રાયુ ધે તેમની પાસે આવી ભક્તિવડે તેમને વંદના કરી અને કર્ણમાં અમૃતવૃષ્ટિ જેવી તેમની દેશના સાંભળી. તે દેશનાથી આ સંસારને ઇજાળની જે અસાર જાણી તેમણે પોતાના પુત્ર શતબલને રાજ્યપર બેસાડી પિહિતાશ્રવ ગણધરની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી ગુરૂ પાસેથી વિવિધ શિક્ષા ગ્રહણ કરીને તેમણે પૃથ્વી પર વિહાર કરવા માંડયો. એક વખતે સહસ્ત્રાયુધ મુનિ વિહાર કરતાં કરતાં ચંદ્રને બુધ મળે તેમ વજાયુધ રાજર્ષિને અકસ્માત મળી ગયા પછી બંને પિતા પુત્ર સંયુક્તપણે સદા તપધ્યાનમાં તત્પર થઈ પરિષહને સહન કરી પિતાના શરીરની પણ અપેક્ષા છોડી દઈ ક્ષમારૂપ ધનને ધારણ કરી, પુર, ગ્રામ અને અરણ્ય વિગેરેમાં વિહાર કરતાં ઘણે કાળ એક દિવસની જેમ સુખે નિર્ગમન કરવા લાગ્યા. પ્રાંતે બંને મુનિઓએ ઈસાક્ષાર નામના ગિરિ ઉપર ચડી પાદપપગમ' નામે અનશન ગ્રહણ કર્યું. આયુષ્યને ક્ષય થતાં તે મહા મુનિવરોએ પરમ સમૃદ્ધિવાળા ત્રીજા શૈવેયકમાં અહમિંદ્રપણાનું અદ્ભુત પદ પ્રાપ્ત કર્યું, અને પચવીશ સાગરોપમની સ્થિતિ ત્યાં નિર્ગમન કરી. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये पंचमपर्वणि श्रीशांतिनाथदेवीयषष्टसप्तमभववर्णने। નામ તૃતીયઃ સ. / ૧. જેમણે આશ્રવ હાંકી દીધા છે એવા Page #296 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪ થે. ઝઝઝઝઝઝઝઝઝઝ આ જબૂદ્વીપના પૂર્વ મહાવિદેહમાં વિસ્તારવાળા પુષ્કાવતી વિજયને વિષે સીતા નદીને કાંઠે મધ્ય ખંડની વચ્ચે સરોવરમાં પુંડરીક કમળની જેમ લક્ષમીનું નિધાન પુંડરીકિશું નામે નગરી છે. તે નગરીમાં પૃથ્વીમાં રહેલે ઇંદ્ર હોય તે, શત્રુઓના મનોરથને ખંડન કરનાર ઘનરથ નામે મહારથી રાજા હતા. સમુદ્રને ગંગા અને સિંધુની જેમ તેને પ્રિયમતી અને મનોરમા નામે બે પત્નીઓ હતી. વાયુધનો જીવ રૈવેયકમાંથી વી મહાદેવી પ્રિયમતીના ઉદરમાં ઉત્પન્ન થયા. તે સમયે અવશેષ રાત્રીએ સ્વપ્નમાં વરસતે, ગાજતો અને વિદ્યતને પ્રકાશ મેઘ મુખમાં પ્રવેશ કરતા તેને જોવામાં આવ્યું. તેણે પ્રાતઃકાળે તે સ્વપ્નનું વૃત્તાંત રાજા પાસે કહ્યું. તે સાંભળી રાજાએ કહ્યું-“તમારે મેઘની પેઠે પૃથ્વીના સંતાપને હરનારો પુત્ર થશે.” સહસાધનો જીવ રૈવેયકમાંથી ચ્યવીને મહાદેવી મનોરમાની કુક્ષિમાં અવતર્યો. તે સમયે તેણે સ્વપ્નમાં સુવર્ણની ઘુઘરીઓવાળો, દવજાપતાકાથી શોભતો અને લોઢાની ચક્રધારાવાળે એક રથ મુખમાં પ્રવેશ કરતા જોયે. પ્રાતઃકાળે પતિને વૃત્તાંત જણાવતાં તેમણે કહ્યું કે-“હે દેવી! તમારે મહારથીઓમાં અગ્રેસર પુત્ર થશે, બને દેવીઓએ સમય આવતાં જાણે બીજી મૂર્તિને પ્રાપ્ત થયેલા સૂર્યચંદ્ર હોય તેવા બે કુમારને જન્મ આપે. પિતાએ શુભ દિવસે પ્રિયમતીના પુત્રનું સ્વપ્નને અનુસાર મેઘરથ એવું નામ પાડ્યું, અને મને રમાના પુત્રનું સ્વપ્નને અનુસાર દ્રરથ એવું નામ પાડયું. મેઘરથ અને દ્રઢરથ કુમાર દ્રઢ બ્રાતૃભાવ ધારણ કરતાં અનુક્રમે બલભદ્ર અને વાસુદેવની જેમ મોટા થવા લાગ્યા. થોડા કાળમાં તેઓ કામદેવનું રાજ્ય સ્થાન, કામિનીજનને કામગરૂપ અને રૂપના ઉત્કર્ષને પ્રગટ કરનાર યૌવનવયને પ્રાપ્ત થયા. એક વખતે સુમંદિરપુરના રાજા નિહતશત્રના પ્રધાને આવી પ્રણામ કરી ઘરથ રાજાને વિજ્ઞપ્તિ કરી કે-“હે પ્રભુ! ડોલરના પુષ્પ જેવી ઉજ્વળ અને તે તે ઉત્તમ ગુણેથી પ્રકાશિત તમારી કીર્તિ ચંદ્રપ્રભાની જેમ કાને હર્ષ આપતી નથી? અમારા રાજા નિહતશત્રુ અહીંથી દૂર રહેલા છે તે છતાં પણ તે તમારી સાથે નિર્મળ સૌહદુપણાને ધરાવે છે, અને હમણા તો ન સંબંધ બાંધવાવડે સાન્નિધ્યમાં આવી તમારી સાથે વિશેષ સ્નેહ કરવાને ઈચ્છે છે. તે નિહતશત્રુ રાજાને ત્રણ જગતની સ્ત્રીઓથી જુદી તેમના સ્વામીપણામાં રહી હોય તેવી ત્રણ કન્યાએ છે. તેમાંથી બે કન્યા મેઘરથને અને એક કન્યા દ્રઢરથને આપવાને ઈચ્છે છે, તેથી તેમ કરવાથી તમારા જેવાની સાથે તેનું પૂર્ણ સૌહંદુ થાઓ.” રાજા ઘનારથે મેઘની જેવા વિનિથી કહ્યું-“હે મંત્રી ! આ સંબંધવડે અમારા બનેને ઘાટો નેહ થાઓ. પ્રવાહથી B - 33 Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮]. દઢરથ તથા મેઘરથને સુરેન્દ્રદત્તરાજા સાથે થયેલ યુદ્ધ [ પ પ મું પર્વતની નદીઓની સત્યરૂને નેહ વારંવાર બંધાતા સંબંધોથી હમેશાં વૃદ્ધિ પામે છે.” મંત્રી બે-“હે દેવ! કોઈ ઉત્તમ જોષીને બોલાવી માંગળિક કાર્યમાં ઉચિત એવું લગ્ન બતાવે, અને શરીરશોભાથી કામદેવ જેવા તમારા બંને કુમારોને તે કન્યાના વિવાહના મિષથી ત્યાં મોકલે. અમારા સ્વામી ઉપર એટલે અનુગ્રહ કરો.” તે જ વખતે જોષીને બોલાવી લગ્નને નિશ્ચય કરી બંને કુમારોને ત્યાં જવાની આજ્ઞા આપીને રાજાએ મંત્રીને વિદાય કર્યો. મંત્રી ખુશી થતો શીધ્ર સુમંદિરપુરમાં આવ્યું, અને નિહતશત્રુ રાજાને એ વૃત્તાંત કહીને હર્ષિત કર્યો. પછી રાજા ઘનારથે મૂર્તિમાન કામદેવ હેય તેવા દરથ સહિત મેઘરથને સુમંદિરપુર તરફ રવાને કર્યો. સામંત, મંત્રી, તેનાથી વિંટાયેલા બંને ભાઈ સરિતાના પુરની જેમ નિવિદને ચાલ્યા. કેટલાક પ્રયાણ કરી મર્યાદા પાળવામાં સાગરરૂપ તેઓ સુરેંદ્રદત્ત રાજાના દેશના સીમાડામાં આવ્યા. તે વખતે રાજા સુરેંદ્રદત્તે શિક્ષા આપીને મોકલેલા એક તે આવી મેઘરથને ગર્વિષ્ટ વચનેવડે આ પ્રમાણે કહ્યું- “અમારા સ્વામી સુરેંદ્રદત્ત સુરેન્દ્રના જેવા પરાક્રમી છે. તેઓએ કહ્યું છે કે તમારે અમારા દેશની મધ્યમાં થઈને જવું નહીં; તેથી આ દેશને સીમાડો છોડી બીજે માર્ગે જાએ. કેમકે મૃગપતિના માર્ગમાં મૃગની ગતિ ક્ષેમકુશળ થતી નથી.” આવાં ડૂતનાં વચન સાંભળી પુરૂષોમાં શ્રેષ્ઠ એવા મેઘરથે કહ્યું“અમારે આ માર્ગ સરળ પડે છે, તો તેને કેમ ત્યાગ થાય? નદી ખાડા પૂરે, વૃક્ષ ઉમેલે, ઉંચી ભૂમિ છેદી નાખે તથાપિ પિતાને માગ છોડતી નથી, માટે અમે આ સરલ માથીજ જઈશું, તેથી જે તારો સ્વામી સરલ નથી તે ભલે પિતાની શક્તિ બતાવે.” મેઘરથનાં આ સર્વ વચને ફતે જઈને સુરેંદ્રદત્ત રાજાને કહ્યાં. તે સાંભળી જેણે હાકોટા સાંભળ્યા હોય તેવા હાથીની જેમ ધમેલા તાંબાની જેવાં રાતાં નેત્ર કરી સુરેંદ્રદત્તે યુદ્ધને માટે ભંભાનાદ કરાવ્યું. હાથી, સ્વારે, પદળો અને રથિકનું મેટું સૈન્ય યુદ્ધ કરવાને એકઠું થયું. સુભટેની ભુજાના આટથી, ધનુષ્યના ટંકારોથી, ઘોડાના હેષારવથી, રથના ચિત્કારથી, હાથીઓની ગજેનાથી, ઉંટના ઘંઘાટથી, ખચ્ચરોના અવાજેથી અને રણવાદના નાદથી ક્ષણમાં સર્વ જગતને બધિર કરતો સુરેંદ્રદત્ત રાજા સર્વ બળથી મેઘરથનું રણતિશ્ય કરવાની ઈચ્છાએ સામે આવ્યો. અંધકારને નાશ કરતા સૂર્યની જેમ મેઘરથ અને દઢરથ કુમાર યુદ્ધને માટે જેત્રરથમાં આરૂઢ થયા. શંકુ, શલ્ય, ચક્ર, પ્રાસ, દંડ, ગદા, તીર, મુગલ, નારાજ અને વિશિખ તેમજ પાષાણ અને લેહના ગેળા, કરથી અને યંત્રોથી સર્વ સૈનિકે અસ્ત્રોના જાણે મેઘ હોય તેમ બંને સિન્યમાં વર્ષાવવા લાગ્યા, તે વખતે બંને સિન્યમાં એ ઘાટે શપાત થયે કે બેચરની સ્ત્રીઓને યુદ્ધદર્શન કરવામાં વિશ્વકારી થઈ પડ્યો. સમુદ્રમાં જળજંતુઓથી જળતંતુની જેમ યુદ્ધમાં અસ્ત્રોથી અસ્ત્રો અને રોથી રથ ભાંગવા લાગ્યા. જેમના વેગ અમ્મલિત છે એવા શત્રુઓએ પવનથી વનની જેમ બંને કુમારનું સૈન્ય ભગ્ન કરી દીધું. પછી અતિ ભુજપરાક્રમવાળા બને વીરે ક્રોધ કરી મોટા સરોવરમાં હાથી પેસે તેમ શત્રુના સૈન્યમાં પિઠા. તે વખતે ઉછળેલા સમુદ્રની જેમ અસ્ત્રરૂપ ઉર્મિવડે શોભતા તે બંને વિરેને અલના કરવાને શત્રુઓના Page #298 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪ ] મેઘરથ અને દ્રઢરથના લગ્ન [૨૫૯ કોઈ પણ સૈનિકે ઊભા રહી શક્યા નહીં. બે હાથવડે શેરડીના વાડાની જેમ તેઓએ સન્યરૂપ વનનું મથન કરવા માંડ્યું. તે જોઈને સુરેંદ્રદત્ત યુવરાજ સહિત તેમની સામે યુદ્ધ કરવાને દેડો. સુરેંદ્રદત્ત મેઘરથ સાથે અને યુવાન યુવરાજ દ્રઢરથની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેઓ પરસ્પર એકબીજાનાં શસ્ત્રો છેદવા લાગ્યા અને અસ્ત્રો બાધિત કરવા લાગ્યા. તે વખતે તે ચારે જણા રણાંગણમાં લેકપાળની જેવા ભવા લાગ્યા. પછી કરામ્ફોટ કરતા અને પરસ્પર તિરસ્કાર કરતા તેઓ બંધને જાણનારા સર્ષની જેમ ભુજા યુદ્ધથી યુદ્ધ કરવા લાગ્યા. તે મહા પરાક્રમી ચારે વીર ભુજારૂપ શિખરને તિરછી રીતે ઉંચા કરવાથી જાણે ગજદતવાળા પર્વત હોય તેવા ક્ષણવાર યુદ્ધભૂમિમાં દેખાવા લાગ્યા. એમ યુદ્ધ કરતાં છેવટે મેઘરથ અને દ્રઢરથ કુમારોએ ક્ષણવારમાં તેમને ખેદ પમાડીને વનના હાથીની જેમ બાંધી લીધા. પછી તે દેશમાં સ્વદેશની પઠે પિતાની આજ્ઞા ફેલાવીને બંને કુમાર પ્રસન્ન પણે ત્યાંથી ચાલી સુમંદિરપુર સમીપે આવ્યા. તેમના આવવાની ખબર સાંભળી રાજા નિહતશત્રુ તત્કાળ સામે આવ્યા. “બીજા સાધારણ અતિથિને પણ માન આપે તે આવા અતિથિને માટે તે શું કહેવું?” રાજાએ તેમને આલિંગન કરી શિર ઉપર ચુંબન કર્યું, અને અહમિંદ્રની જેમ સુખાદ્વૈતને અનુભવવા લાગ્યો. પછી શુભ લગ્નમાં પ્રિય મિત્ર અને મનેરમા નામે પિતાની બે મોટી કન્યાઓને મેઘરથની સાથે વિધિપૂર્વક પરણાવી અને રાજાએ જેનાં ચરણકમળ ધેયાં છે એવા દ્રઢરથની સાથે ત્રીજી નાની કન્યા સુમતિને પરણાવી. મોટી સમૃદ્ધિથી યથાર્થ વિવાહ કર્યા પછી રાજાએ મોટા માનપૂર્વક વિદાય કરેલા તેઓ પિતાની નગરી તરફ ચાલ્યા. માર્ગમાં સુરેદ્રદત્ત રાજાને તેના યુવરાજ સહિત પૂર્વવત્ તેના રાજ્યપર બેસાડીને પિતાની નગરીમાં આવ્યા. તે મહાભુજ વિરે જાણે ઈંદ્ર અને ઉપેન્દ્ર પ્રીતિયોગથી એક ઠેકાણે મળ્યા હોય તેમ પિતાની પ્રિયા સાથે અનેક પ્રકારના ભેગ ભેગવવા લાગ્યા. કેટલેક કાળ ગયા પછી મેઘરથની પત્ની પ્રિય મિત્રાએ નંદીષેણ નામે અને બીજી પત્ની મનેરમાએ મેઘસેન નામે પુત્રને જન્મ આપે. દ્રઢરથની પત્ની સુમતિએ પણ ઉત્તમ ગુણરતના રોહણાચળ રૂપ રથસેન નામના એક પુત્રને જન્મ આપે. એક વખતે રાજા વનરથ અંતઃપુરમાં યુથપતિ હાથીની જેમ સ્ત્રીઓ પુત્ર અને પૌત્રોથી વીંટાઈ વિવિધ વિનદ કરતું હતું, તેવામાં સુરસેના નામે એક ગણિકા હાથમાં કુકડે લઈ ત્યાં આવીને વિજ્ઞપ્તિ કરવા લાગી કે “હે દેવ! આ મારે કુકડે પોતાની જાતિમાં મુગટરત્ન સમાન છે. તે કોઈ બીજા કુકડાથી કદિપણ છતા નથી. જે કોઈ બીજાને કુકડે આ કુકડાને જીતે તે હું તેને તેના પણમાં એક લાખ દીનાર આપું. હે પ્રભુ! જે કઈ બીજાની પાસે આવે કુકડે હોય તે તે મારી પ્રતિજ્ઞા પુર્ણ ભલે તેડી પાડે.” તે વખતે દેવી મને રમાએ કહ્યું- આ પ્રમાણેના પણુથી મારા કુકડાની સાથે આ કુકડાનું યુદ્ધ થાઓ.” રાજાએ તે વાત સ્વીકારી, એટલે દેવી મને રમાએ વાતુંડ નામને પિતાના કુકડાને દાસીની સાથે મંગાવ્યો, પછી બંને કુકડાને પેદળની જેમ મેદાનમાં ખડા કર્યા, એટલે વિચિત્ર ગતિ કરતા અને નાચતા Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦] ઘનરથરાજાના અંતઃપુરમાં બે કુકડા વચ્ચે થયેલ યુદ્ધ [ પ પ મું તે બંને પરસ્પર પ્રહાર કરવા લાગ્યા. ઉછળતા, પડતા, ખસી જતા અને હતા તેમજ પ્રહાર દેતા અને ઝીલતા તેઓ પરસ્પર લડવા લાગ્યા, અને ઉત્તમ કુકડાની કલગી જે કે સ્વભાવથી રાતી હતી, તથાપિ પ્રચંડ ચંચુ અને ચરણના પ્રહારવડે નીકળતા રૂધિરથી વિશેષ રાતી થઈ ગઈ જાણે પક્ષીરૂપે બે આયુધધારી મનુષ્ય હોય તેવા તે બંને કુકડા વારંવાર પિતાના તીર્ણ નખ પરસ્પરના અંગમાં મારવા લાગ્યા. આ મહાદેવી મને રમાને કુકડે જીતે છે, અરે ! આ સુરસેનાને કુકટે જીતે છે, એવી રીતે ક્ષણે ક્ષણે જયની ભ્રાંતિ થવા લાગી, પણ કેઈન જય થયે નહીં. આ પ્રમાણે ઘણીવાર સુધી બન્નેનું યુદ્ધ ચાલેલું જોયા પછી રાજા ઘનરથ બેલ્યા કે આ બંને કુકડામાંથી કેઈકેઈથી જીતાશે નહીં.” ત્યારે મેઘરથે પૂછ્યું કે “આ પ્રમાણે યુદ્ધ થતાં આમાંથી એકને જય અને એકને પરાજય કેમ નહીં થાય?' એટલે ત્રિકાળજ્ઞાની રાજા ઘનરથ બોલ્યા-“આ બંને કુકડાના પૂર્વભવને વૃત્તાંત સાંભળો– આ જ બુદ્વીપના એરવત ક્ષેત્રને વિષે વિવિધ રોના રાશિથી ભરપૂર રત્નપુર નામે નગર હતું. તે નગરમાં ધનવમુ અને દત્ત નામે બે પરસ્પર ગાઢ મૈત્રીથી શુભતા વણિક રહેતા હતા. તેઓને ધનની આશા નિવૃત્ત થઈ નહોતી, ચાતક પક્ષીની જેમ અત્યંત તૃષ્ણાવાળા હતા, તેથી તે બંને સાથે નાના પ્રકારનાં કરિયાણાનાં ગાડાં અને ગાડીઓ ભરી ગામ, ખાણુ, નગર અને દ્રોણમુખ વિગેરેમાં દારિદ્રના જાણે માતાપિતા હોય તેમ વ્યાપારને માટે ફરતા હતા. તેઓ તરસ્યા, ભુખ્યા, થાકેલા, મંદ, શિથિલ, કૃશ અને ટાઢતડકા તથા વરસાદથી પીડિત એવા બળદની ઉપર અતિ ભાર ભરી ચાબુક, લાકડીના ઘા કરી અને પુંછડા મરડી પરમાધાર્મિક્રની પેઠે તેમને હાંકતા હતા. તીણ આરોથી તેમના સૂઝી ગયેલા પૃષ્ઠ ભાગને વ્યથા કરતા હતા નાસિકાને પ્રથમને વેધ જે તુટી જાય તે ફરીવાર નાસિકાને વીંધતા હતા ઘણે કાળ થાય તે પણ શીઘ્રતાથી ધારેલે ઠેકાણે જવાની ઈચ્છાએ બળદને છોડતા નહોતા. વિલંબ થાય તેને નહીં સહન કરતા તેઓ ચાલતાં ચાલતાં ખાઈ લેતા હતા. હમેશાં કૂટ તોલા, ફૂટ માન, કૂટ નાણાં અને ફૂટ અર્થવાળાં વચનોથી માણસને માહિત કરતા હતા. શિયાળની જેવા તે કપટી વણિક બધા જગતને ઠગતા, અને એક દ્રવ્યની અભિલાષાથી ઘણાઓની સાથે લડાઈ કરતા હતા. મિથ્યાત્વવડે જેમની બુદ્ધિ મોહિત થઈ છે અને હમેશાં લેભથી ભરેલા છે એવા તે નિર્દય અને કઠેર પુરૂ ધર્મની તો વાર્તા પણ કરતા નહોતા. આવી રીતે આ ધ્યાનમાં પડેલા તેઓએ હાથીનું આયુષ્ય બાધ્યું. આધ્યાનનું ફળ તિર્યંચ નિમાં જન્મ થ તેજ છે. એક વખતે શ્રીનદી તીર્થમાં રાગદ્વેષને વશ થયેલા તેઓ પરસ્પર કલહ કરતા કરતા યુદ્ધ કરીને મૃત્યુ પામ્યા. ત્યાંથી મૃત્યુ પામી તેજ ઐરાવત ક્ષેત્રમાં સુવર્ણકૂલા નદીને કાંઠે તાગ્રંકળશ અને કાંચનકળશ નામે બે હાથી થયા. અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયેલા અને સાતે પ્રકારે મદને ઝરતા તે બંને ગજેન્દ્ર કાંઠાનાં વૃક્ષોને ભાંગી નાખતા નદીતીરે વિહાર Page #300 -------------------------------------------------------------------------- ________________ [૨૬૧ સગ ૪ થે] બે કુકડાને પૂર્વભવ કરવા લાગ્યા. એક વખતે તે જુદા જુદા યૂથના ચૂથપતિ હાથી ફરતાં ફરતાં બિંબપ્રતિબિંબની જેમ પરસ્પરને જોતાં જોતાં એકઠા થઈ ગયા. તે સમયે પૂર્વ જન્મના રોષથી દાવાનળવાળા બે પર્વતે હોય તેમ તેઓ વેગથી પરસ્પરનો વધ કરવાને દોડ્યા. ઘણીવાર સુધી દાંતે દાંત અને સુઢ સું યુદ્ધ કરી જન્માંતરમાં યુદ્ધ કરવા માટે હોય તેમ તે બંને એકી સાથે મૃત્યુ પામ્યા. ત્યાંથી મરણ પામીને જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અયોધ્યા નગરીને વિષ ઘણી મહિષીરૂપ ધનવાળો નંદિમિત્ર નામે એક પુરૂષ હતું, તેના અતિ પ્રિય અને મહિષીના ચૂથમાં તેઓ હાથીના બચ્ચાની જેવા પુષ્ટ અંગવાળા બે ઉત્તમ મહિષ થયા. તે મહિષ તે નગરીના શવંજય રાજાની દેવાનંદ રાણીના ઉદરમાં ઉત્પન્ન થયેલા ધનસેન અને નંદિપેણ નામના બે કુમારોના જોવામાં આવ્યા; એટલે તે અયાના રાજકુમારોએ કૌતુકથી તે ગર્વિષ્ટ અને યમરાજના જેવા મહિને પરસ્પર બઝાડયા. ત્યાં ચિરકાળ યુદ્ધ કરી તેઓ મૃત્યુ પામીને તે નગરીમાં કાળ અને મહાકાળી નામે દઢ અંગવાળા મેંઢા થયા. દૈવયોગે એક ઠેકાણે મળવાથી તે પૂર્વના વૈરી ચિરકાળ યુદ્ધ કરી મૃત્યુ પામીને આ સમાન બળવાળા બે કુકડા થયેલા છે. પૂર્વે પણ તેમાંથી કેઈ એકએકથી જીતાયે નથી, કારણ કે તેઓ સમાન પરાક્રમી છે. તેવી રીતે હમણાં પણ કોઈનાથી કઈ જીતાશે નહીં.” તે વખતે મેઘરથે કહ્યું આ કુકડા કેવળ પૂર્વ વૈરવાળા છે, એટલું જ નહીં પણ તેઓ વિદ્યાધરોથી અધિછિત છે તેથી પરસ્પર આમ યુદ્ધ કરે છે.” પછી રાજા ઘનારથે ભ્રકુટી નમાવીને તે કહેવાની પ્રેરણા કરી, એટલે મેઘરથે અંજલિ જેડી આ પ્રમાણે તે વૃત્તાંત કહી બતાવ્યું. આ જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં વૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણિમાં સ્વર્ણનાભ નામના નગરને વિષે ગરૂડની જેવા પરાક્રમવાળો ગરૂડેગ નામે રાજા હતો. તેને પાપ વિનાની ધૃતિષેણ નામે રાણી હતી. તેણે પિતાના ઉલ્લંગમાં રહેલા સૂર્યચંદ્રના સ્વપ્નાએ સૂચિત ચંદ્રતિલક અને સુરતિલક નામના બે કુમારને જન્મ આપ્યો. યૌવનવયને પ્રાપ્ત થતાં તે કુમારો એક વખત મેરૂ પર્વતના શિખર ઉપર શ્રીમાન શાશ્વત અહતની પ્રતિમાને વંદન કરવા ગયા. ત્યાં જિનવંદન કરીને કૌતુકથી ફરતા હતા, તેવામાં સુવર્ણની શિલા ઉપર બેઠેલા સાગરચંદ્ર નામે એક ચારણમુનિ તેમના જોવામાં આવ્યા. પ્રદક્ષિણાપૂર્વક તે મુનિને વંદના કરીને અંજળી જોડી તેમની આગળ બેસી તેઓ ધર્મદેશના સાંભળવા લાગ્યા. દેશનાને અંતે નમસ્કાર કરીને તેઓ બેલ્યા-“ભગવાન ! સારે ભાગ્યે અજ્ઞાનરૂપી અંધકારવડે પીડિત એવા અમને આપ દીપકની પેઠે પ્રાપ્ત થયા છે, માટે હે પ્રભુ! અમારા પૂર્વ ભવોનું સ્વરૂપ કહે. તમારા જેવા મહાત્માનું જ્ઞાન સૂર્યના ઉદયની જેમ પરોપકારને માટે છે.” મુનિવર્ય બેભા-“ધાતકીખંડ દ્વીપમાં પૂર્વ ઐરાવત ક્ષેત્રને વિષે વજપુર નામે નગર છે. તેમાં સર્વ જીવને અભય આપવાને ઘેષ કરનાર અભયઘોષ નામે રાજા હતા. તેને સુવર્ણતિલકા નામે પ્રિયા હતી, તેનાથી વિજય અને જયંત નામે બે પુત્ર થયા. તેઓ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨] બે વિદ્યાધરને પૂર્વભવ [ પ પ મું અનુક્રમે કલાકલાપ ભણીને યૌવનવયને પ્રાપ્ત થયા. તે અરસામાં તેજ ઐરાવત ક્ષેત્રમાં સ્વર્ણદ્વમ નામના નગરને વિષે શંખના જેવા ઉજવળ ગુણવાળે શંખ નામે રાજા હતે. તેની પૃથ્વી નામે રાણીને ઉત્સંગમાં રહેલી પુષ્પમાળાના સ્વપ્ન સૂચવેલી પૃથ્વીસેના નામે પુત્રી થઈ રૂપનાં ઉત્કર્ષને અને વિશેષ ચાતુર્યને પિષણ કરનાર યૌવન અને કલાકલાપ તેણે સંપાદન કર્યા. “આ પુત્રીને યોગ્ય વર આજ છે એવું ચિંતવી શંખરાજાએ તે કન્યા અભયશેષને આપી. રાજા અભયઘોષ તે નવેઢા પૃથ્વીસેનાની સાથે વિષ્ણુની જેમ ક્રીડા કરવા લાગ્યા. એક દિવસે વસંતઋતુમાં વસંતના પુષ્પને ધારણ કરનારી કેઈ એક દાસી અભયશેષની પાસે આવી. તેને જોઈ દેવી સવર્ણતિલકાએ રાજાને કહ્યું-“સ્વામી! વસંતઋતુએ આપણું જાતુક નામના ઉધાનને મંડિત કર્યું છે, માટે હે પ્રાણવલલભ! એ નવીન વસંતલક્ષમીને અનુભવ કરવાને આપણે ઉચિત પરિવાર લઈ તે ઉદ્યાનમાં જઈએ.” તે સમયે હાથમાં કેટી મૂલ્યવાળા યુક્તિના પુપ લઈ પૃથ્વસેના રાજા પાસે આવી. તે જોઈ રાજાએ પ્રફુલ્લિત નેત્રે તેની માગણી કરી, પછી ઉચિત પરિવાર લઈ ઉદ્યાનમાં ગયે, અને ત્યાં અનેક પ્રકારની ક્રીડા કરી. પછી દેવી પૃથ્વીસેના રાજાની આજ્ઞા લઈ આમતેમ ફરતી હતી, તેવામાં એક તરફ દંતમંથન નામે એક વિશિષ્ટ જ્ઞાની મુનિ તેના જેવામાં આવ્યા. ભક્તિએ ભરપૂર અને હર્ષિત થઈને તેણે મુનિને વંદના કરી. ત્યાં સંસારપર નિર્વેદ ઉત્પન્ન કરે તેવી મુનિ પાસે દેશના સાંભળી. તે સાંભળતાં જ તેણે તત્કાળ ભવથી ભય પામી રાજાની આજ્ઞા લઈ તે દંતમંગન મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. દેવી પૃથ્વીસેનાનું અદ્ભુત ચારિત્ર વખાણુતે રાજા અભયશેષ પોતાને ઘેર ગયો. એક વખતે તે રાજા અભયઘોષ પિતાના મંદિરની અગાશી ઉપર વિશ્રામ લેતે સૂર્યની જેમ રત્નસિંહાસન પર બેઠે હતું, તેવામાં તીર્થકરના લિંગને ધરનારા અને છસ્થપણે વિચરતા શ્રી અનંત નામે અહંત પોતાના દ્વારદેશમાં પ્રવેશ કરતાં તેના જોવામાં આવ્યા. તત્કાળ રાજા સંભ્રમથી ઉભે થયે અને ઉચિત આહાર લઈ ભગવંતની પાસે આવી નમસ્કાર કર્યો. ભગવતે તેની આપેલી ભિક્ષાથી ત્યાંજ પારણું કર્યું. દેવતાઓએ અભયઘોષના મંદિરમાં સુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. પારણું કર્યા પછી પ્રભુએ અન્યત્ર વિહાર કર્યો. છદ્યસ્થ પ્રભુ બીજા મુનિની જેમ કે ઠેકાણે સ્થિર રહેતા નથી. ત્યાર પછી જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા તે અનંત પ્રભુ વિહાર કરતાં કરતાં વજપુર નગરે આવીને સમવસર્યા. તે ખબર જાણી રાજા અભયઘોષે ત્યાં આવી ભક્તિથી ત્રણ પ્રદક્ષિણા દઈને વંદના કરી અને સંસારને છેદનારી ધર્મદેશના સાંભળી. દેશનાને અંતે રાજાએ પ્રણામ કરી કહ્યું કે “ભવી પ્રાણીઓના પુણ્યથીજ કલ્પવૃક્ષની જેમ તમે અહીં પધાર્યા છે. હે સ્વામી ! આ તમારી પ્રવૃત્તિ પરના ઉપકારને માટેજ છે, માટે હું તમને વિજ્ઞપ્તિ કરું છું કે હે વિશ્વ પૂજ્ય કરૂણાનિધિ! જ્યાં Page #302 -------------------------------------------------------------------------- ________________ સગ ૪થો] મૃત્યુ પામી બન્ને કુકડાનું મહર્ષિક ભૂતનાયક દેવ થવું [૨૬૩ સુધીમાં મારા પુત્ર ઉપર સર્વ પૃથ્વીને ભાર મૂકી તમારા ચરણકમળમાં દીક્ષા લેવાને હું પાછો ન આવું ત્યાં સુધી અહીં બીરાજશે.” “ધર્મકાર્યમાં પ્રમાદી થવું નહિ” એમ પ્રભુએ કહ્યું, એટલે રાજા અભયઘોષે ઘેર આવી પિતાના બંને પુત્રોને જૂદું જુદું કહ્યું-“હે વત્સ વિજય! આ ક્રમાગત રાજ્યને તું ગ્રહણ કરઅને હે વત્સ વૈજયંત! હું વિજયનું યૌવરાજય સ્વીકાર. હું શ્રી અનંતનાથ પ્રભુની પાસે દીક્ષા લઈશ કે જેથી મારે ફરીવાર આ અતિ ગહન સંસારમાં આવવું પડે નહીં.” પુત્રો બેલ્યા–“પૂજ્ય પિતા! જેમ તમે આ સંસારથી ભય પામ્યા છે, તેમ અમે પણ તમારા પુત્રો આ સંસારથી ભય પામ્યા છીએ; માટે અમે પણ દીક્ષા ગ્રહણ કરશું, કારણ કે દીક્ષા લેવાથી આ લેકમાં તમારી સેવા અને પરલોકમાં એક્ષપ્રાપ્તિ એ બે ફળ અને પ્રાપ્ત થશે.” “પુત્રો ! તમને સાબાશ છે” એમ બોલતા રાજાએ માટી ઉદારતાથી પિતાનું વિસ્તારવાળું રાજ્ય કોઈ બીજાને આપી દીધું અને પિતાના બન્ને પુત્રોને સાથે લઈ પિતે શ્રી અનંતનાથ પ્રભુની પાસે ગયા. ત્યાં સર્વ સંઘની સમક્ષ તેમણે દીક્ષા ગ્રહણ કરી. તે ત્રણે રાજમુનિઓમાં અભયશેષે અતિ ઉગ્ર તપ કરી વીશ સ્થાનકને આરાધી તીર્થંકરનામ ગોત્ર ઉપાર્જન કર્યું. આયુ પૂર્ણ થતાં તે ત્રણે કાળ કરી અશ્રુત દેવલેકે બાવીશ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. આ જંબુદ્વિપના પૂર્વ મહાવિદેહના આભૂષણ જેવા પુષ્કલાવતી નામના વિજયમાં પંડરીકિણી નામે નગરી છે. તે નગરીમાં હેમાંગદ નામે રાજા છે. ઇદ્રની જેમ તેને વજુમાલિની નામે પ્રિયા છે. અમૃત દેવકમાંથી ચ્યવી અભયઘોષને જીવ તે વામાલિનીના ઉદરમાં અવતર્યો. સમય આવતાં વજમાલિનીએ ચૌદ મહાસ્વપ્નાએ જેને તીર્થકરમહિમા સૂચવ્યું છે એવા એક પુત્રને જન્મ આપે. ઇંદ્રાદિકે આવી તેમને જન્માભિષેક કર્યો. પિતાએ ઘરથ નામ પાડયું. તે ઘનરથ તીર્થંકર થઈ અદ્યાપિ ગૃહવાસમાં રહી પૃથ્વીને પાવન કરે છે. તમે વિજય અને વૈજયંતના જીવ દેવકથી ચવીને ચંદ્રતિલક અને સૂર્યતિલક નામે વિદ્યાધર થયા છે. આ પ્રમાણે પિતાના પૂર્વ ભવને સાંભળી તેઓ ઘણુ પ્રસન થયા. પછી તે મુનિને નમસ્કાર કરી પિતાના પૂર્વ જન્મના પિતા જે તમે તેને જેવાને તેઓ ભક્તિથી અહીં આવેલા છે. હે સ્વામી! તેમણે કૌતુકથી આ કુકડામાં પ્રવેશ કરીને તેનું યુદ્ધ કરાવ્યું છે, તે તમારા દર્શનના ઉપાય રૂપ છે. અહીંથી તેઓ ભેગવદ્ધન નામે ગુરૂની પાસે જઈ દીક્ષા લઈ કમને ક્ષય કરીને મોક્ષપદને પામશે.” આ પ્રમાણેને વૃત્તાંત સાંભળી પૂર્વની જેમ પિતાને પુત્રપણે માનનારા તેઓ પ્રગટ થઈ ઘનરથ રાજાને નમી પિતાના ઘર તરફ ગયા. આ સર્વ વૃત્તાંત સાંભળી તે કુકડાઓ જાતિસ્મરણ પામવાથી વિચાર કરવા લાગ્યા કે અહે! આ સંસાર આવા કલેશનું કારણ છે. પૂર્વ જન્મમાં વણિક થઈને આપણે કાંઈ પણ ઉપાર્જન કર્યું નહીં. બીજું તે દૂર રહ્યું, પણ જે મનુષ્યજન્મ પુનઃ મળ અતિ દુર્લભ છે તે આપણે નિષ્ફળ બેઈ નાંખે. અહા ! તે જન્મમાં લુબ્બકની જેવા લુબ્ધ થઈ અનેક ૧. જાળ નાખનાર–પાસ પાથરી પશુ પક્ષીઓને પકડનાર. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪] મેઘરથનું દેવહાયથી સર્વત્ર ફરવું [ પ પ મું ઉપાયોથી આપણે ઘણું પ્રાણીઓને છેતર્યા. ચિરકાળ અસંતોષી થઈ ખોટા માન અને બેટા તેલ વિગેરેથી લોકોને ઠગી છેવટે માંહમાંહી કળહ કરનારા આપણને ધિક્કાર છે! તેને પરિણામે આર્તધ્યાનમાં પડેલા આપણે એક બીજાને પરસ્પર હણી મૃત્યુ પામ્યા અને અનેકવાર તિર્યંચનિમાં ઉત્પન્ન થઈને પાપનું ફળ પ્રાપ્ત કર્યું.” આ પ્રમાણે વિચારી રાજાને પ્રણામ કરી તેઓ પિતાની ભાષામાં બેલ્યા-હે દેવ! આજ્ઞા કરે. અમે હવે અમારા આત્માનું હિત શી રીતે કરીએ?” ઘનરથ રાજાએ અવધિજ્ઞાનથી જાણીને કહ્યું–‘તમને અહંત દેવ, સાધુ ગુરૂ અને જીવ દયારૂપ ધર્મનું શરણ થાઓ.” ઘનરથનું એ વચન સ્વીકારી તે બને કુકડા તરતજ અણસણ અંગીકાર કરી મૃત્યુ પામ્યા. ત્યાંથી મૃત્યુ પામીને તેઓ ભૂતરત્ના નામે મોટી અટવીમાં તામ્રશૂલ અને સ્વર્ણચૂલ નામે બે મહદ્ધિક ભૂતનાયક દેવ થયા. પછી અવધિજ્ઞાનથી પૂર્વ જન્મને જાણી વિમાન વિમુવીને તેઓ પિતાના પૂર્વ જન્મના ઉપકારી મેઘરથની પાસે આવ્યા. અને ભક્તિથી મેઘરથને પ્રણામ કરી તેઓ બેલ્યા- “હે સ્વામી! તમારા પ્રસાદથી અમે હાલ વ્યંતરેશ્વર થયા છીએ. અમે અમારાં કરેલાં પાપકર્મથી મનુષ્યમાંથી હાથી, મહિષ , મેંઢા અને પછી કુકડા એવી રીતે ઉત્પન્ન થઈ હાલ પાછા ઉત્કૃષ્ટ જન્મવાળા થયા છીએ. હે નાથ! જે તમે કુકડાના જન્મમાં શરણરૂપ ન થયા હતા તે પ્રતિદિન અસંખ્ય કીડાનું ભજન કરનારા અમે કેવીએ ગતિમાં જાત? માટે હવે પ્રસન્ન થાઓ, અમારી ઉપર અનુગ્રહ કરો, અને જે કે તમે જ્ઞાનથી પૂર્વે જાણ્યું છે તથાપિ આ વિમાન પર આરૂઢ થઈ બધી પૃથ્વીનું અવકન કરો.” આવી રીતે તેમણે પ્રાર્થના કરી, એટલે દાક્ષિણ્યતાના ક્ષીરસાગર જેવા મેઘરથ પરિવાર સહિત તેમના વિમાનમાં આરૂઢ થયા. વિમાન આકાશમાર્ગે મનની જેવા વેગથી ચાલવા લાગ્યું. તે વખતે તેઓ પૃથ્વી પર જે જે દર્શનીય વસ્તુ આવે તે તે આંગળીથી બતાવી કહેવા લાગ્યા–“જુઓ, આ પિતાની વૈડુર્ય મણિમય પ્રભાથી દિશાઓના મુખને દુર્વાકુરિત કરતી જણાય છે તે ચાલીશ પેજન ઉંચી મેરૂગિરિની ગુલિકા છે. તેની ચારે દિશાઓમાં જે આ અર્ધ ચંદ્રકાર શિલાઓ છે તે અહંતના જન્માભિષેક જળથી પવિત્ર અને સિંહાસનથી અંકિત થયેલી છે. આ શાશ્વત અહંતનાં ઉંચાં ચિત્ય છે અને તેમાં રહેલા અતબિંબના પૂજનમાં જેનાં પુષ્પ કૃતાર્થ થાય છે તે આ પાંડુક નામે વન છે. આ છ વર્ષધર પર્વત છે. તેની ઉપર આ છ પવિત્ર જળવાળ દ્રહ છે; જેમાંથી નીકળેલી પૃથ્વીતળના સેંથા જેવી આ ચૌદ મહાનદીઓ છે. વિદ્યાધરની સમૃદ્ધિ વડે ભરપૂર અને પિતાપિતાના ક્ષેત્રાર્ધની મર્યાદાની શિલાભીંત જેવા આ વૈતાઢય પર્વત છે. તેઓના કૂટ ઉપર શાશ્વત પ્રભુની પ્રતિમા સહિત આ સિદ્ધચૈત્ય છે. ઉંચા જાલકટકવડે શેભતી અને વિદ્યાધરોની વિલાસભૂમિ આ જંબુદ્વીપની વયાકારે રહેલી જગતી છે. મઘર અને જુડ વિગેરે જળચર છનું મોટું નિવાસસ્થાન આ લવાદધિ છે. કાળા સમુદ્રથી વીંટાયેલ આ ધાતકીખંડ ૧. કટ. Page #304 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪ ] ભૂતનાં નાચ [૨૬૫ નામે દ્વીપ છે. તેમાં અહંતના નાત્રની શિલાઓથી અંકિત આ બે મુદ્ર મેરૂગિરિ છે. શાશ્વત અહંત વડે પવિત્ર આ ઈશ્વાકાર ૨ નામે બે પર્વત છે. ધાતકીખંડના જેવો આ અર્ધ પુષ્કર દ્વીપ છે, ત્યાર પછી માનુષેત્તર પર્વત છે. તેનાથી આગળ મનુષ્યભૂમિ નથી. આ પ્રમાણે આખ્યાનપૂર્વક પૃથ્વીને બતાવીને તેઓ મેઘરથને પાછા પુંડરીકિણી નગરીમાં લાવ્યા. પછી તેમને રાજમંદિરમાં મૂકી, પ્રણામપૂર્વક રત્નવૃષ્ટિ કરીને તેઓ પિતાને સ્થાનકે ગયા. અન્યદા લેકાંતિક દેવતાઓએ આવી ઘનરથ રાજાને કહ્યું કે “હે સ્વામી! તીર્થ પ્રવર્તાવે.” તે સાંભળતાં જ સ્વયંબુદ્ધ છતાં તેઓ બોધ પામ્યા, એટલે રાજ્ય ઉપર મેઘરથને અને યૌવરાજ્ય ઉપર દ્રઢરથને બેસાડી વાર્ષિક દાન આપી તરતજ તેમણે દીક્ષા ગ્રહણ કરી. થોડા કાળમાં તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ભાવી પ્રાણીઓને બંધ કરતા ઘનરથ તીર્થકર અનુક્રમે પૃથ્વી પર વિહાર કરી આઠ કર્મોને ક્ષય કરીને મોક્ષે જશે. નિરંતર અનેક રાજાઓના મુગટવો જેના ચરણકમળની પીઠ ઘસાયા કરે છે એ મેઘરથ રાજા દ્રઢરથ સાથે પૃથ્વી પર રાજ્ય કરવા લાગ્યા. એક વખતે પરજનના આગ્રહથી રાજા મેઘરથ કીડા કરવાની ઈચ્છાએ દેવરમણ નામના ઉદ્યાનમાં ગયા. ત્યાં એક અશોકવૃક્ષની નીચે પોતાની પ્રિયામિત્રા પ્રિયા સહિત બેસીને તેમણે મધુર સંગીત કરાવવાનો આરંભ કર્યો. તે સમયે તેમની આગળ હજારો ભૂત અપૂર્વ સંગીત કરવાની ઈચ્છાથી પ્રગટ થયા. કેઈ વિશાળ ઉદરવડે લંદર (ગણેશ) જેવો લાગતા હતા, કઈ કૃશ ઉદરથી જાણે પાતાળને ધારણ કરતા હોય તેવા દેખાતા હતા, કેઈ લાંબા અને કઠેર ચરણથી તાડપર ચઢયા હોય તેવા લાગતા હતા, અને કઈ લાંબી ભુજાઓથી અજગર સહિત વૃક્ષ જેવા જણાતા હતા; કેઈએ સપના આભૂષણ પહેર્યા હતા, કેઈએ નોળનાં ઘરેણાં ધર્યા હતાં. કેઈએ ચિત્તાનાં ચર્મ ઓઢડ્યાં હતાં, કેઈ વ્યાઘચર્મનાં વસ્ત્ર ધર્યા હતાં, કેઈએ અંગરાગ લાગવ્યો હતો, કોઈએ રૂધિરના વિલેપન કર્યા હતાં, કેઈએ ઘૂવડનાં કર્ણાભરણ પહેર્યા હતાં, અને કેઈએ ગીધના મુગટ ધર્યા હતા, કેઈ એ ઉંદરની માળા, કેઈએ કાકીડાની માળા અને કેઈએ મુંડમાળા પહેરી હતી. કેઈએ હાથમાં પરીઓ રાખી હતી, કેઈ અટ્ટહાસ્ય કરતા હતા, કેઈ કેળાહળ કરતા હતા, કોઈ ઘેડાની જેવા અવાજ કરતા હતા, કેઈ હાથીના જેવી ગર્જના કરતા હતા, કેઈ ભુજાના આટ કરતા હતા, કઈ તાલ આપતા હતા, કેઈ મુખવાધ વગાડતા હતા, અને કોઈ કક્ષા વગાડતા હતા. આ પ્રમાણે સર્વ ભૂત એકઠાં મળી જાણે ૧. જબૂઢીપમાં રહેલા લાખ જન ઉંચા મોટા મેરની અપેક્ષાએ આ ૮૪૦૦૦ એજન ઉંચા હેવાથી નાના મેરૂ કહેવાય છે. ૨. અધ અધર ધાતકીખંડ રૂ૫ ધનુષ્યની મધ્યમાં તેટલાજ લાંબા બાણને આકારે હોવાથી ઈશ્વાકાર કહેવાય છે. છે. આની પછીની હકીકત તેમના મોક્ષે પધાર્યા આગાઉની છે. B - 34 Page #305 -------------------------------------------------------------------------- ________________ સિંહરથનું વૃત્તાંત [પર્વ ૫ મું પૃથ્વીને ફાડતા હોય અને આકાશને તેડતા હોય તેમ મોટા આડંબરથી પ્રચંડ તાંડવ કરવા લાગ્યા. એવી રીતે રાજાને સંતોષ આપવા તેઓ તાંડવા કરતા હતા, તેવામાં આકાશમાં એક ઉત્તમ વિમાન પ્રગટ થયું. તેમાં રતિ સાથે કામદેવ હોય તે સુંદર આકૃતિવાળો પુરૂષ એક યુવતીની સાથે રહેલે લેવામાં આવ્યું. તેને જોઈ પ્રિય મિત્રા દેવીએ રાજાને પૂછયુંપ્રભો ! આ પુરૂષ અને સ્ત્રી કોણ છે અને અહીં તે શા માટે આવેલ છે?” મેઘરથે કહ્યું-આ જબૂદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે વૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણિમાં અલકા નામે ઉત્તમ નગરી છે, ત્યાં વિદ્રથ નામે વિદ્યાધરને રાજા છે. તેને માનસગા નામે પ્રિયંવદા દેવી છે. સિંહના રથના સ્વપ્નથી સૂચિત સિંહરથ નામે તેને એક પરાક્રમવડે પ્રફુલ્લિત ભુજવૃક્ષવાળે પુત્ર થયે; અને તે રોહિણીને ચંદ્રની જેમ ઉત્કૃષ્ટ કુળમાં જન્મેલી સ્વાનુરૂપ વેગવતી નામે એક કન્યાને પર. રાજા વિશુદ્રથે તેને યુવરાજપદ આપ્યું. “જ્યારે પુત્ર કવચધારી થાય ત્યારે રાજાઓને તેમ કરવું ઉચિત છે. રાજા સિંહરથ લીલેવાન અને કીડવાણી વિગેરે સ્થાનમાં લલનાને સાથે રાખી વનમાં સિંહની જેમ સ્વેચ્છાએ સુખે રમવા લાગ્યો. એકદા વિદ્યદ્રથ રાજા સંસારમાં સર્વ પદાર્થ વિદ્યુતની જેવા ચળિત ધારી પરમ વિરાગ્યને પ્રાપ્ત થશે. તેથી તરતજ સિંહરથને રાજેયે બેસાડી તેમણે ગુરૂની પાસે જઈ “સર્વ સાવદ્ય વિરતિ ગ્રહણ કરી. અનુક્રમે અતિ સંવેગને પામી સંયમ નિયમ અને ધ્યાનવડે અષ્ટ કર્મનો ક્ષય કરી તે મોક્ષે ગયા. સૂર્યની જેવા પ્રતાપી રાજા સિંહરથે અતિ મુશ્કેલીથી મળે તેવું વિદ્યાધરનું ચક્રવતીપણું પ્રાપ્ત કર્યું. એક વખતે રાત્રીમાં યોગીની જેમ નિદ્રારહિત થઈ સિંહરથ વિચાર કરવા લાગ્યા–“અહા! અરયમાં માલતીના પુષ્પની જેમ મેં મારો જન્મ ફેગટ ગુમાવ્યા. કેવળજ્ઞાનધારી અને સંસારસાગરથી તારવામાં વહાણ જેવા સમવસરેલા અહંત પ્રભુએના મેં દર્શન કર્યા નહીં અને તેમની પૂજા પણ કરી નહીં. હવે સાક્ષાત્ શ્રી જિનેશ્વરને જોઈ મારા આત્માને પવિત્ર કરૂં. એકવાર પણ થયેલું તેમનું દર્શન સારા સ્વપ્નની જેમ ઇચ્છિત મને રથને આપે છે.” આ પ્રમાણે વિચારી સિંહરથ રાજા પત્ની સહિત ધાતકીખંડ કપના પશ્ચિમ વિદેહમાં સીતા નદીના ઉત્તર તીરે આવેલા સૂત્ર નામના વિજયમાં ખગપુર નામના નગરે ગયે, ત્યાં શ્રી અમિતવાહન તીર્થંકરના દર્શન કર્યા. ભગવંતને પ્રણામ કરી રાજાએ સંસારસાગરમાં નાવિકા જેવી ધર્મદેશના સાંભળી. દુઃખરૂપ અગ્નિમાં જળનો છંટકાવ જેવી તે દેશના સાંભળી અહત પ્રભુને નમી તે પાછો પિતાની નગરી તરફ વળ્યો. તે સમયે ઘાટા બરૂના વૃક્ષવડે જેને ભાગ વ્યાપ્ત છે એવા સમુદ્રમાં વહાણની જેમ અહીં ઉદર્વ ભાગે જતાં તેની ગતિ ખલિત થઈ ગઈ. “આ મારી ગતિ કે સ્મલિત કરી” એ જાણવાને તેણે નીચી દ્રષ્ટિ કરી, તેવામાં અહીં રહેલે હું તેના જેવામાં આવ્યું, એટલે તે કેપથી મને ઉપાડીને ઉડાડવાને મારી પાસે આવ્ય; એટલે મારા ડાબા હાથથી તેના ડાબા હાથપર આક્રમણ કર્યું. તેથી સિંહે આક્રાંત કરેલા હાથીની જેમ તે અતિ વિરસ પિકાર કરવા લાગ્યું. પિતાના પતિને કષ્ટમાં દેખીને તેની ભાર્યા પરિવાર સહિત મારે શરણે આવી એટલે મેં તેને છોડી Page #306 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪ થે] સિંહરથનું વૃત્તાંત ૨૬૭ મૂક્યો. મેં છેડડ્યા પછી તે આવા વિવિધ રૂપ વિકુવી મારી પાસે સંગીત કરવા લાગે.” પ્રિય મિત્રાએ ફરીવાર પૂછયું–પ્રિય! પૂર્વ ભવમાં એણે શું શુભ કર્મ કર્યું છે, જેથી તેને આવી મોટી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે?” મેઘરથ બેલ્યા–“પુષ્કરાઈ દ્વીપમાં પૂર્વ ભરતક્ષેત્રને વિષે સંઘપુર નામે એક મોટું નગર છે. તે નગરમાં રાજ્યગુપ્ત નામે એક ગરીબ કુલપુત્ર રહેતે હતો. તે પારકાં કામ કરીને પિતાનો ભજન નિવાહ ચલાવતો હતે. તેને શંખિકા નામે એક અનુરાગી અને પતિભક્તા સ્ત્રી હતી. બંને દંપતી હમેશાં પારકાં ઘરનાં કામ કરતાં હતાં. એક દિવસે તે સ્ત્રી પુરૂષ એકઠાં મળીને ફળ લેવાને માટે વિવિધ વૃક્ષેથી આકુળ સંઘગિરિ નામના મોટા પર્વત પર ગયાં. ત્યાં પકવ ફળને માટે તેઓ ફરતાં હતાં, તેવામાં સર્વગુણ નામે એક મહામુનિને દેશના આપતાં તેમણે જયાં. વિદ્યાધરોની સભા વચ્ચે બેઠેલા તે મહાત્માની પાસે આવી તેઓ ભક્તિથી નમસ્કાર કહીને બેઠા. મુનીશ્વરે તેમને વિશેષ ધર્મ દેશના આપી. રખીની ઉપર મહાન પુરૂષોનું અધિક વાત્સલ્ય હોય છે. દેશનાને અંતે તે બેલ્યા–“હે પ્રભુ! અમે પાપી છીએ તે છતાં અમારું કોઈકે પૂર્વ પુણ્ય હશે, કે જેથી અમને તમારું દર્શન થયું. હે જગપૂજ્ય! તમે સર્વ વિશ્વના હિતકારી છે, તથાપિ પીડાને લીધે અમે તમારી પ્રાર્થના કરીએ છીએ કે અમારા ઉદ્ધારને માટે કાંઈ પણ તપ બતાવે. તેમની ગ્યતા જોઈ મહામુનિ સર્વગુપ્ત “બત્રીશ કલ્યાણક નામે એક તપે તેમને બતાવ્યો. તે તપ અંગીકાર કરી તેઓ પિતાને ઘરે આવ્યા. તેઓએ બત્રીસ દિવસે બત્રીશ ઉપવાસ કરવા વડે તે તપ કર્યો. પારણાને સમયે દ્વાર ઉપર-દ્રષ્ટિ કરીને કઈ અતિથિ મુનિની શેધ કરવા માંડી. તેવામાં ધતિધર નામે એક સાધુને પિતાના ઘરમાં પ્રવેશ કરતા તેમણે જોયા. તેમને બન્ને જણે ભક્તિથી ભાત પાછું વડે પ્રતિલાભિત કર્યા. અન્યદા પેલા સર્વગુણ મુનિ વિહાર કરતાં કરતાં પુનઃ ત્યાં આવી ચડ્યા. એટલે તેઓ તેમની પાસે આવી ધર્મ સાંભળવા લાગ્યા. દેશનાને પ્રાંતે એ વિવેક પરાયણ સ્ત્રીભત્તરે મનુષ્ય જન્મરૂપ વૃક્ષના ફળરૂપ દીક્ષા ગ્રહણ કરી. પછી રાજગુપ્ત મુનિએ ગુરૂની આજ્ઞાથી આચામ્યવદ્ધમાન નામે દુસ્તપ તપ કરવા માંડ્યો. છેવટે અનશન કરી ચાર શરણનો આશ્રય લઈ મૃત્યુ પામીને બ્રહાદેવલેકમાં દશ સાગરોપમને આયુષે દેવતા થયા. ત્યાંથી ચ્યવીને વિદ્યુદ્ધર રાજાને પુત્ર વિદ્યાધરપતિ આ સિંહરથ થયેલ છે. તેની સ્ત્રી શખિકા હતી, તે પણ વિવિધ તપસ્યા કરીને બ્રહ્મલેકમાં દેવતા થઈ હતી, ત્યાંથી થવી અહીં તેની પત્ની થયેલી છે. હવે અહીંથી પિતાને નગરે જઈ પુત્રને રાજ્ય સેપી તે સદ્દબુદ્ધિમાન પુરૂષ મારા પિતાની પાસે દીક્ષા ગ્રહણ કરશે, અને તપ ધ્યાનાદિકથી આઠ કમને ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધિપદને પામશે.” આવાં તેમનાં વચન સાંભળી મેઘરથને ભક્તિથી નમસ્કાર કરી રાજા સિંહરથ પિતાને નગરે ગયો અને પુત્રને રાજ્ય સોંપી મનને દમનાર તે સિંહરથ રાજા શ્રી ૧ એક આંબેલ ને એક ઉપવાસથી અનુક્રમે ૧૦૦ અબેલ ને એક ઉપવાસ કરવો તેનું નામ અબીલ વદ્ધમાન તપ કહેવાય છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮] મેઘરથની પારેવા ઉપરની અપૂર્વ કરૂણા [ પ પ મું ઘરથ સ્વામીની પાસે વ્રત લઈ તપસ્યા કરીને સિદ્ધિપદને પ્રાપ્ત થયા. રાજા મેઘરથે પરિવાર સહિત દેવરમણ ઉદ્યાનમાંથી પાછા આવી પુંડરીકિણી નગરીમાં પ્રવેશ કર્યો. એક વખતે વિદ્વાનેમાં મુખ્ય એવા મેઘરથે પૌષધાગારમાં પૌષધ અંગીકાર કરી શ્રી ભગવંતભાષિત ધર્મનું વ્યાખ્યાન કરવા માંડયું. તે વખતે ભયથી કંપતું અને મરણોન્મુખ હેય તેમ દીન દ્રષ્ટિ ફેરવતું એક પારાવતી પક્ષી તેના ઉત્કંગમાં આવીને પડ્યું. તેણે માનુષા ભાષાથી અભયની યાચના કરી, એટલે રાજાએ કહ્યું કે “ભય પામીશ નહીં, ભય પામીશ નહીં,” એવાં આશ્વાસનથી તે પક્ષી પિતાના ઉસંગમાં બાળકની જેમ એ કારૂણ્યસાગર રાજાના ઉત્સગમાં સ્વસ્થ થઈને બેઠું. થોડી વારે “હે રાજન! એ મારું ભક્ષ્ય છે, માટે સત્વર તેને છેડી ઘો.” આ પ્રમાણે કહેતું એક બાજ પક્ષી સર્પની પાછળ ગરૂડની જેમ તેની પાછળ આવ્યું. રાજાએ બાજ પક્ષીને કહ્યું “તને આ પક્ષી હું આપીશ નહીં, કારણ કે શરણાથીને સોંપી દેવે તે ક્ષત્રિયોને ધર્મ નથી. વળી અરે પક્ષી ! તારા જેવા બુદ્ધિમાનને બીજાના પ્રાણથી પિતાના પ્રાણનું પિષણ કરવું તે પણ ઉચિત નથી. તારા શરીર ઉપરથી એક પીછું ઉખેડીએ તે તેથી તેને જેવી પીડા થાય તેવી પીડા બીજાને પણ થાય છે, તે મારી નાંખવાથી તે કેટલી પીડા થાય તેને હું વિચાર કર. વળી આ પક્ષીના ભક્ષણથી તને તે માત્ર ક્ષણવાર તૃપ્તિ થશે અને આ બીચારા પક્ષીને તે આખા જન્મને વિનાશ થઈ જશે. પંચેંદ્રિય પ્રાણીએને વધ કરવાથી અને તેના માંસનું ભક્ષણ કરવાથી પ્રાણુઓ નરકે જાય છે, અને ત્યાં દુઃસહ પીડા ભેગવે છે. જે પરલેકમાં અનંત દુઃખને માટે અને આ લેકમાં મત્રા ક્ષણવાર સુખને માટે થાય તેવી પ્રાણીની હિંસા કર્યો વિવેકી પુરૂષ ક્ષુધાતુર હોય તે પણ કરે? બીજા ભેજનથી પણ સુધા તો શાંત થાય છે. જે પિત્તાગ્નિ સાકરથી સમે છે તે દૂધથી કેમ શાંત ન થાય! વળી જીવહિંસાથી પ્રાપ્ત થયેલી નરકની વ્યથા સહન કર્યા વગર કેઈપણ પ્રકારે શાંત થતી નથી, માટે હે પક્ષી! તું પ્રાવધ છેડી દે અને ધર્મનું આચરણ કરવું જેથી ભવભવ સુખ પામીશ, આ વિષે તું સ્વયમેવ વિચાર કર.” બાજપક્ષી મનુષ્યભાષાથી રાજા પ્રત્યે બે-“હે રાજા ! આ કપોત મારા ભયથી તમારે શરણે આવ્યું છે, તેમ હું પણ સુધાથી પીડિત છું, તે કોને શરણે જાઉં તે કહે. કરૂણાધનવાળા મહાપુરૂષે સર્વને અનુકૂળ હોય છે. હે નૃપતિ! જેવી રીતે આ પારાવતનું રક્ષણ કરે છે તેવી રીતે મારું પણ રક્ષણ કરે; ક્ષુધાથી પીડિત એવા મારા આ પ્રાણ ચાલ્યા જાય છે. જ્યારે પ્રાણ સ્વસ્થ હોય ત્યારે જ ધર્માધર્મને વિચાર કરે છે. ધર્મપ્રિય પુરૂષ પણ ક્ષુધાતુર થાય ત્યારે શું પાપ નથી, કરતે? માટે હવે ધર્મની વાર્તાથી સર્યું. મારા ભક્ષ્યરૂપ આ પક્ષી જ મને આપો. એકને માર અને એકને બચાવ, એ કે ધર્મ કહેવાય! હે મહીપાળ! પિતાની જાતે મારેલા પ્રાણીના તાજા માંસથીજ મારી તૃપ્તિ થાય છે, બીજા ભેજનથી થતી નથી. હું માંસનેજ ખાનારે છું.” રાજા બોલ્યા- “અરે પક્ષી ! સાવધાન થા, મૃત્યુ પામીશ નહીં. આ કતિની સાથે તેળીને હું મારા ૧ પારેવું. Page #308 -------------------------------------------------------------------------- ________________ સગ ૪ ] એક પક્ષીના રક્ષણ માટે મેઘરથે શરીર ત્યાગ કરવાની કરેલ તૈયારી [૨૬૯ દેહનું તાજું માંસ તને આપું છું.' બાજ પક્ષીએ તેમ કરવા કબુલ કર્યું, એટલે રાજાએ તાજવું મંગાવી એક તરફ કપતને અને બીજી તરફ પિતાનું માંસ છેદી છેદીને મૂકવા માંડયું. જેમ જેમ માંસને ઉતરડી ઉતરડીને રાજા મૂકવા લાગ્યા તેમ તેમ કપોત ભારમાં વધવા લાગે. કપોતને ભારમાં વધતે જોઈ અતુલ સાહસવાળે રાજા પિતાનું બધું શરીર લઈને તાજવામા બેઠે. જ્યારે રાજા તુલાપર અધિરૂઢ થયા ત્યારે તે જોઈને સર્વ પરિવાર હાહાકાર શબ્દથી આકુળવ્યાકુળ થઈ સંશયરૂપ તુલાપર આરૂઢ થઈ ગયે. સામંત, અમાત્ય અને મિત્ર રાજા પાસે આવીને કહેવા લાગ્યા–“અરે પ્રભુ! અમારા અભાગે તમે આ શું આરં. હ્યું છે? આ શરીરવડે તમારે બધી પૃથ્વીનું રક્ષણ કરવું જોઈએ તો માત્ર આ એક પક્ષીના રક્ષણને માટે શરીરને કેમ ત્યાગ કરો છે? અથવા આ પક્ષી કેઈ માયાવી દેવ કે દાનવ હેવો જોઈએ, કારણ કે સામાન્ય પક્ષીમાં આટલે બધો ભાર સંભવે નહીં.” આ પ્રમાણે તેઓ કહેતા હતા, તેવામાં મુગટ કુંટળ અને માળાને ધારણ કરનાર કોઈ દેવતા જાણે તેજનો રાશિ હોય તે પ્રગટ થયે અને બે -“હે વૃદેવ! પુરૂષોમાં તમે એકજ પુરૂષ છે કે જે વસ્થાનથી મેરૂપર્વતની જેમ પોતાના પુરૂષાર્થથી ચળિત થયા નહીં. ઈશાનંદ્ર પિતાની સભામાં તમારી પ્રશંસા કરતા હતા તે મારાથી સહન થઈ નહીં, તેથી તમારી પરીક્ષા કરવાને હું અહીં આવતું હતું, તેવામાં પૂર્વ જન્મના વૈરથી આ બે પક્ષીને યુદ્ધ કરતાં મેં જોયાં, એટલે તેમાં હું અધિષિત થયે હતે, માટે આ સર્વ મારો અપરાધ ક્ષમા કરે.” આ પ્રમાણે કહી રાજાને સજજ કરી તે દેવ સ્વર્ગમાં ગયો. તે વખતે સામંત વિગેરે વિસ્મય પામી રાજાને પૂછવા લાગ્યા–“એ બાજ પક્ષી અને પારાવત પક્ષી પૂર્વ જન્મમાં કોણ હતા? તેમને વૈર થવામાં છે હેતુ હતો? અને આ દેવ પૂર્વ ભવમાં કેણ હતો? તે કહે.” રાજાએ અવધિજ્ઞાનવડે જાણીને તેમનું વૃત્તાંત કહેવા માંડયું. આ જંબુદ્વીપમાં ઐરાવત ક્ષેત્રના મંડનરૂપ-પખંડ જેવું પવિનીખંડ નામે એક નગર છે. તે નગરમાં સંપત્તિથી સાગર જે સાગરદત્ત નામે શ્રેષ્ઠી હતો. તેને વિજયસેના નામે એક નિર્દોષ સ્ત્રી હતી. તેમને ધન અને નંદન નામે બે પુત્ર થયા. અનુક્રમે વૃદ્ધિ પામતા તેઓ યૌવનવયને પામ્યા. પિતાની સમૃદ્ધિથી ઉદ્ધત એવા તેઓ વિવિધ કીડાવડે વિહાર કરતાં કાળ નિર્ગમન કરવા લાગ્યા. એક વખતે તેઓએ પોતાના પિતા સાગરદત્તને કહ્યું- હે તાત! વ્યાપાર કરવાને માટે દેશાંતર જવાની આજ્ઞા આપો. હર્ષ પામેલા પિતાએ તેમને આજ્ઞા આપી. “પુત્રને પ્રથમ ઉઘોગ પિતાના હર્ષને માટે થાય છે.” વિવિધ કરિયાણા લઈને તે મેટા સાર્થથી સાથે ચાલ્યા. અનુક્રમે નાગપુર નામે એક મોટા નગરમાં આવ્યા. ત્યાં વ્યાપાર કરતાં તેઓને બે શ્વાન વચ્ચે એક ભક્યની જેમ એક મોટા મૂલ્યનું રત્ન પ્રાપ્ત થયું. તે રત્નને માટે તેઓ ક્રોધ કરી દર્દીત વૃષભની પેઠે શંખનદીને કાંઠે આવીને માંહોમાંહે યુદ્ધ કરવા લાગ્યા. યુદ્ધ કરતાં કરતાં તેઓ એક અગાધ ધરામાં પડયાં અને મૃત્યુ પામી ગયા. લાભ કેને મૃત્યુને માટે ન થાય ત્યાંથી મૃત્યુ પામી તે બંને બંધુ આ પક્ષીરૂપે Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦] બાજ પક્ષી ને પારાવત પક્ષીને પૂર્વભવ [ પ પ મું ઉત્પન્ન થઈ પૂર્વ જન્મના વિરથી આ ભવમાં પણ પરસ્પર વૈર ધારણ કરે છે. હવે દેવતાને પૂર્વભવ સાંભળો આ જંબુદ્વીપમાં પૂર્વ વિદેહના આભૂષણ તુલ્ય સીતાનદીને દક્ષિણ તીરે રમણીય નામે વિજય છે. તેને વિષે શુભા (સુભળા) નામે નગરી છે. તેમાં સ્તિમિતસાગર નામે રાજા હતો. આજથી પાંચમે ભવે તેને અપરાજિત નામે હું પુત્ર થયે હતા. તે વખતે હું બળદેવ હતો અને જે આ દ્રઢરથે છે તે મારે અનુજ બંધુ અનંતવીર્ય નામે વાસુદેવ હતો. તે સમયમાં મહાભુજ દમિતારિ નામે પ્રતિવાસુદેવ હતા, તેને કનકશ્રી કન્યાને માટે અમે એ યુદ્ધમાં મારી નાખ્યો હતો. તે સંસારરૂપ અરણ્યમાં ભમી જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આવેલા અષ્ટાપદગિરિના મૂળમાં નિકૃતિ નામની સરિતાને કાંઠે સેમપ્રભ નામના તાપસને પુત્ર થયે. વયે વધતાં બાલ તપ આચરીને તે સુરૂપ નામે દેવતા થયા. તે દેવ જ્યારે ઈશાને મારી પ્રશંસા કરી ત્યારે નહીં સહન થવાથી અહીં આવ્યું, અને આ પક્ષીઓમાં અધિષિત થઈને તેણે મારી પરીક્ષા કરી.” રાજાનાં આવાં વચન સાંભળી તે બાજ અને કપાતને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તરતજ તે બંને પક્ષી પૃથ્વી ઉપર મૂછ ખાઈને પડડ્યા. રાજાના સેવકેએ પંખાથી પવન નાખ્યો અને જળ છાંટયું, એટલે તેઓ સુઈને ઉઠયા હોય તેમ સંજ્ઞા પામ્યા. પછી તેઓ પિતાની ભાષામાં બેલ્યા–“હે સ્વામી! તમે અમોને સારો બોધ આપે. અમોને પૂર્વ જન્મનું દુષ્કૃત આવી અધમ ચેનિનું કારણભૂત થઈ પડેલું છે. હે નાથ! તે વખતે અતિ લેભથી પરાભવ પામેલા અમે એ યુદ્ધ કરીને કેવળ રત્ન ગુમાવ્યું નથી પણ અમૂલ્ય મનુષ્યજન્મ પણ ગુમાવ્યા છે. અત્યારે પણ અમારે તે નાટકીપણાને જન્મ નજીક પ્રાપ્ત થયેલ હતો પણ તમે કુવામાં પડતા અંધની જેમ અમને નર્કમાં પડતાં બચાવ્યા છે. હે સ્વામી! હવે ઉન્માર્ગથી અમારી રક્ષા કરો અને સન્માર્ગને બતાવે કે જેથી અમને શુભ સ્થાન પ્રાપ્ત થાય.” અવધિજ્ઞાનરૂપ તરંગના સમુદ્ર મેઘરથ રાજાએ તેમની ચેગ્યતા વિચારીને યથાકાળે પ્રાપ્ત થયેલ અનશન અંગીકાર કરવાની આજ્ઞા કરી. તે જ પ્રમાણે અનશન અંગીકાર કરી શુભ ચિત્તવાળા તેઓ મૃત્યુ પામીને ભુવનવાસી દેવતાઓમાં દેવપણે ઉત્પન્ન થયા. પછી રાજા મેઘરથ પિસહ મારી જાણે મૂર્તિમાન્ ન્યાય હોય તેમ પૃથ્વીનું યથાયોગ્ય રીતે પાલન કરવા લાગ્યા. અન્યદા કપાત અને બાજપક્ષીનું વૃત્તાંત સમરણ કરતાં રાજા સમતારૂપ વૃક્ષના બીજભૂત પરમ વૈરાગ્યને પ્રાપ્ત થયા, એટલે અષ્ટમ તપ કરી ઉપસર્ગ અને પરિષહેને સહન કરવાને શિવની પેઠે સર્વાગે નિશ્ચળ થઈ કાર્યોત્સર્ગમાં સ્થિત થયા. તે સમયે ઈશાને અંતઃપુરમાં બેઠા બેઠા “નમો માવતે તુ” એમ બેલીને તેમને નમસ્કાર કર્યો. તે સમયે તેની ઈંદ્રાણીઓએ પૂછ્યું કે “હે સ્વામી! તમે સર્વ જગતને નમવા ગ્ય છે, તે છતાં અત્યારે અતિ ભક્તિથી કેને નમસ્કાર કર્યો?” ઈશાનંદ્ર બોલ્યા- “અહો દેવીઓ! Page #310 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪] ઈંદ્રાણીઓએ ધ્યાનસ્થ મેઘરથની કરેલી પરીક્ષા [ ૨૭૧ માનવ લેકમાં સરસીમાં કમળની જેમ પુંડરીકિ નગરી વિષે ઘનાથ તીર્થકરના પુત્ર મેઘરથ નામે રાજા અષ્ટમ તપ કરી શુદ્ધ ધ્યાનમાં લીન થઈ મહા પ્રતિમા ધારણ કરીને રહેલા છે. તેઓ આ ભરતક્ષેત્રના આભૂષણરૂપ તીર્થકર થવાના છે, તેથી તેમને દેખીને મેં અહીં બેઠા બેઠા તેમને નમસ્કાર કરે છે. એ ધીર મહાત્માને આ ધ્યાનમાંથી ચળિત કરવાને ઇંદ્ર સહિત સુરાસુરના સમૂહ પણ સમર્થ નથી, તે મનુષ્ય કેણ માત્ર છે?” તે સાંભળી ઈશાનેંદ્રની સુરૂપા અને અતિરૂપા નામે બે મુખ્ય ઇંદ્રાણુએ તે પ્રશંસા સહન ન થવાથી મેઘરથ રાજાને ક્ષોભ કરવાને માટે તેમની પાસે આવી. તેમણે પ્રથમ લાવણ્યજળની સરિતા જેવી અને જગતને જીતનાર કામદેવના જંગમ કિલ્લા જેવી તેમજ વિજય કરનાર અસ્ત્ર જેવી કેટલીક યુવતીઓને વિમુવી. પછી કામદેવને ઉત્પન્ન કરનાર જીવનૌષધિરૂપ વિવિધ વિકારોથી અનુકૂળ ઉપસર્ગો કરવા માંડ્યા. કઈ રમણ મિથ્યા છેડી નાખેલા કેશપાશને બાંધવાના મિષથી કામદેવના સ્થાનરૂપ ભુજામૂળ બતાવવા લાગી. કેઈ અધેવસ્ત્ર શિથિલ કરી ગલેફમાંથી કાઢેલું દર્પણ હોય તેવું જઘન દેખાડવા લાગી. કેઈ સખીજનને બોલાવવાના બહાનાથી વારંવાર કામદેવના અસ્ત્રને ઉગામ્યા જેવી ભૂલતાને ઉક્ષેપ કરવા લાગી. કેઈ બાળા અનુરાગિણી થઈ ગાંધારગ્રામ સાથે મુખદ્રષ્ટિના વિકાર કરી કામદેવના વૃત્તાંતને મધુરાલાપે ગાવા લાગી. કોઈ લીલાવતી સુંદરી વારંવાર અનુભવ કરેલી સંભેગક્રીડાને વખાણતી કામશાસ્ત્રની કથાનો આલાપ કરવા લાગી. કેઈ કામિની પિત્તાદિક પ્રકૃતિઓને યેગ્ય એવા રતિ સંબંધી સાધને ધાતુરસથી આળેખાવા લાગી. કેઈ વારંવાર આલાપ, કેઈ કરસ્પર્શ, કેઈ દ્રષ્ટિપ્રસાદ અને કેઈ આલિંગન યાચના લાગી. તે સિવાય બીજા વિવિધ કલાકલા૫ તેઓ પ્રકાશ કરવા લાગી. એવી રીતે તે દેવીઓએ રાજાની તરફ રાત્રીથી માંડીને પ્રાતઃકાળ સુધી વિકૃતિઓ કરી, પણ તે વજા ઉપર ટાંકણુના પ્રહારની જેમ રાજા ઉપર નિષ્ફળ થઈ પડી. પછી દેવીઓએ સર્વ વિકૃતિઓ સંહરી લીધી, અને મેઘરથને ખમાવી નમસ્કાર કરી પશ્ચાત્તાપ કરતી તે ઈશાનંદ્રની બે ઈંદ્રાણીએ પિતાને સ્થાનકે ગઈ પ્રાત:કાળે રાજા મેઘરથે પ્રસન્ન થઈ પ્રતિમા પારી પિસહ પણ પાર્યો. અને રાત્રીનું વૃત્તાંત સંભારી પરમ સંવેગને પ્રાપ્ત થયું. પ્રિયમિત્રા દેવી પણ પિતાના પ્રિયને તેવા સંવેગી ઈ સંવેગને પામી. સતી સ્ત્રીઓ પતિના માર્ગને જ અનુસરે છે. એકદા અહંત શ્રી ઘનરથ પ્રભુ વિહાર કરતાં કરતાં ત્યાં આવીને પૂર્વોત્તર (ઈશાની દિશામાં સમવસર્યા. સેવકોએ આવી રાજાને પ્રભુનું આગમન જણાવ્યું. તેમને રિષિક આપી મેઘરથ રાજા દ્રઢરથ સહિત પ્રભુ પાસે આવ્યા. એક યોજન સુધી પ્રસરતી સગ્રામરાગી સર્વભાષાનુસારી વાણીવડે પ્રભુએ દેશના આપી. દેશનાને અંતે રાજા પ્રભુને નમસ્કાર કરીને બે-“હે નાથ! વિશ્વનું રક્ષણ કરવાને ઉક્ત થયા છે, તે મારું પણ રક્ષણ કરે. હે જગત્પતિ! તમે ૧. સંતેષ પામે તેટલું દાન. ૨. ગ્રામ-રાગ સહિત. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨] . મેઘરથ તથા દઢરથનું સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થવું [ પ પ મું સર્વ જાણે છે અને સર્વના હિતકારી છે, તથાપિ હું એક પ્રાર્થના કરું છું. કેમકે “વાર્થમાં કેણ ઉત્સુક ન થાય?” હે નાથ! જ્યાં સુધી હું ઘેર જઈ રાજ્ય ઉપર કુમારને બેસાડી અહીં આવું, ત્યાં સુધી મને દીક્ષા આપવાને માટે તમે અહીં બીરાજશો.” પ્રભુ બેલ્યા પ્રમાદ કરે નહીં.” આવી અહંતની શિક્ષા લઈ મેઘરથ પિતાને ઘેર આવ્યા અને દ્રઢરથને કહ્યું-“હે વત્સ! તું આ પૃથ્વીને ભાર ગ્રહણ કર, કે જેથી હું દીક્ષા લઉં. આ સંસારમાં પરિભ્રમણ કરી વટેમાર્ગની જેમ નિર્વેદ પામી ગયે છું” તે સાંભળી દ્રઢરથે અંજળી જોડી કહ્યું-“પૂજયબંધુ! આ સંસાર દુઃખરૂપજ છે, અને વિવેકી જનેએ તજવા ગ્યજ છે; તે આવા સાગર જેવા દુસ્તર અને અપાર સંસારસમુદ્રમાં મારે સાથે પૃથ્વીને ભાર તમે કેમ મૂકી જાઓ છો? હે ઇશ! આજ સુધી આત્માથી અભેદ દ્રષ્ટિએ મને જોઈ હમણા પૃથફ કેમ કરે છે? મારી ઉપર તે પ્રસન્ન થાઓ અને આત્મવત્ મારે પણ ઉદ્ધાર કરો. હે સ્વામી! આજે તમારી સાથે હું પણ પ્રભુ પાસે દીક્ષ લઈશ; આ પૃથ્વી બીજા કોઈને આપ.” આ પ્રમાણે તેનું કહેવું સાંભળી મેઘરથે પિતાના નાના પુત્ર મેઘસેનને રાજ્ય અને દ્રઢરથના પુત્ર રથસેનને યુવરાજ પદ સંપ્યું. પછી મેઘસેને જેમને નિષ્ક્રમણત્સવ કરે છે એવા રાજા મેઘરથે દ્રઢરથે વિગેરે સાત પુત્રો અને ચાર હજાર રાજાઓની સાથે ભગવંતની પાસે આવી સાવધવિરતિ ગ્રહણ કરી. દુસહ પરિષહ અને ઉપસર્ગોને સહન કરતા, ત્રણ ગુપ્તિ તથા પંચ સમિતિને ધારણ કરતા, પિતાના શરીરમાં પણ આકાંક્ષા નહીં રાખતા, વિવિધ અભિગ્રહ તથા તપને આચરતા અને એકાદશ અંગને ધારણ કરતા મેઘરથ મુનિ દ્રઢરથની સાથે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. અનુક્રમે અહંદુભક્તિ વિગેરે શુભ વીશ સ્થાનકોના આરાધનથી તેમણે અતિ દુષ્કર એવું અહંન્નામગાત્ર ઉપાર્જન કર્યું. તે મહાત્મા મેઘરથ મુનિએ સિંહનિકીડિત નામે દુતપ તપ કરી એક લાખ પૂર્વ સુધી અંખડિત સાધુપણું પાળી અંબરતિલક નામના પર્વત પર ચઢી પર્વતની જેમ સ્થિર રહી, અનશન ધારણ કર્યું. અનુક્રમે આયુષ્ય પૂર્ણ કરી મેઘરથ મુનિ સર્વાર્થસિદ્ધ નામે વિમાનમાં ઉત્પન્ન થયા, અને તેમના લઘુ ભ્રાતા દ્રઢરથે પણ ત્યાંજ ઉત્પન્ન થયા. ત્યાં તે બંનેએ તેત્રીશ સાગરેપમ પર્યત કાળ અવ્યયપદ પામવાના વિસામારૂપ મહાસુખમાં વ્યતીત કર્યો. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये पंचमपर्वणि श्री शांतिनाथदेवीयदशमैकादश भववर्णनेो નામ તુર્થ સદ છે. ૧. ખેદ. : Page #312 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૫ મે. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અદ્ધિવાન કુરૂદેશને વિષે હસ્તીનાપુર નામે નગર છે. તે નગરમાં આવેલા મહેલને માથે રહેલા કનકકુંભ નવા ઉત્પન્ન થયેલા સ્થળકમળના વનની શોભાને ધારણ કરે છે. ત્યાં આસપાસ વલયાકારે રહેલી વાપિકાઓ તેના સ્વચ્છ અને નિર્મળ જળમાં કિલ્લાનું પ્રતિબિંબ પડવાને લીધે જાણે નગરના કિલ્લાનું દર્પણ હોય તેવી શોભે છે. ઉદ્યાનેમાં વહેતી નિકને કાંઠે કાંઠે રહેલા સ્નિગ્ધ ક્રમ જળ લેવાને ઉતરેલા મેઘ હોય તેવા જણાય છે. ધનાઢ્યોનાં મંદિરની રવમય ભીંતમાં રાત્રીએ પ્રતિબિંબરૂપે પડેલા ચંદ્રને મારે દધિપિંડ ધારીને ચાટવા કરે છે. જિનચૈત્યમાં બળતી અગરૂધૂપની લતાએ (ધૂમ્રશિખાઓ) ખેચરીઓને યત્ન વગર પટવાસની શેભાને આપે છે. ચૌટામાં દુકાનની શ્રેણીમાં લટકતી રત્નની માળાઓથી જાણે રત્નાકરથી રત્નસર્વસ્વ અહીં આણેલું હોય તેમ દેખાય છે. પવનથી હાલતી ચૈત્યની વજાઓની પૃથ્વી પર પડતી ચપળ છાયા જાણે ધર્મનિધાનની રક્ષા કરનારા સર્પો હોય તેવી જાય છે, અને જેની ભૂમિ ઇંદ્રનીલ મણિએથી જડેલી છે એવા નિર્વાસ જળપૂર્ણ કીડાવાપિકાની જેવા દેખાય છે. તે નગરીમાં ઈફવાકુવંશરૂપ સાગરમાં ચંદ્રરૂપ હેવાથી નેત્રને ઉત્સવ આપનાર અને કીત્તિરૂપ ચંદ્રિકાથી જગતનું પ્રક્ષાલન કરનાર વિશ્વસેન નામે રાજા હતા. તે રાજા શરય જનને વજમંદિર જે, યાચકોને કલ્પવૃક્ષ જેવો અને લક્ષમી તથા સરસ્વતીને મિત્રતાની સંકેતભૂમિ જે હતે. જાણે બીજો સમુદ્ર હેય તે તેને યશરાશિ નદીઓની જેમ શત્રુઓની કીર્તિને ગળી જતું હતું. પ્રભાવથી શત્રુઓને સાધનારા તે રાજાનાં નિધાનરૂપે કરેલા વિરની જેમ વગર વપરાયે પડ્યા રહેતાં હતાં. જાણે બંનેમાં સરખી રીતે વર્તતે હોય તેમ તે યુદ્ધ કરનારના ગળા ઉપર ચરણ અને શરણાથીના પૃષ્ટ ભાગ ઉપર હાથ મૂકતે હતે. તેણે રણાંગણમાં મ્યાનમાંથી ખેંચેલી તરવાર વેચ્છાએ આવેલી વિજયલક્ષમી સહિત પાછી કાશમાં દાખલ થતી હતી. તેને ન્યાય બંધુ હતું, કીર્તિ પ્રિયા હતી, નિર્મળ ગુણે સુહુદ મિત્રો હતા અને પ્રતાપ દિલરૂપ હતે, ઈત્યાદિક સર્વ પરિવાર તેના અંગમાંથીજ ઉત્પન્ન થયેલે હતે. ઉન્નતિને પામેલા અને જગતને આનંદ આપનારા તે રાજાએ મેઘને વિદ્યુતની જેમ અશિશ નામે એક પત્ની હતી. જેવી રીતે તે દેવી સર્વ બ્રીજનમાં શિરોમણિ હતી, તેવી રીતે તેના વિનયાદિક ગુણેમાં શીલ પણ શિરોમણિ હતું. તે શ્રેષ્ઠ સતી હૃદય બહાર જેમ મુક્તાહાર હેય તેમ અહર્નિશ તેના પતિના હૃદયના અંતરંગ આભૂષણરૂપ હતી. તેનું B - 35 Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪] અચિરાદેવીએ જેએલ ચૌદ મહા સ્વપ્ન [ પ પ મુ ૩૫ જતાં દેવતાની સ્ત્રીઓ તેના નિર્માણના બહિત પરમાણુઓથી રચેલી હોય તેવી દેખાતી હતી. એ જગદ્ધઘા સાધવી પ્રવાહ વડે ગંગાની જેમ ચરણન્યાસથી પૃથ્વીને પવિત્ર કરતી ફરતી હતી. તે કુલીન રમણી લજજાથી ગ્રીવાને નમાવીને “આ પૃથ્વી મારા પતિને પાલનીય છે' એવી પ્રીતિથીજ હોય તેમ પૃથ્વીપરજ દ્રષ્ટિ રાખતી હતી. જેમ સૌમનસ વનની પુષ્પવાટિકામાં પુષ્પોની જાતિ ખીલી રહે, તેમ તેનામાં ત્રીજાતિ સર્વે ગુણ ઉજવળતાથી ખીલી રહ્યા હતા. એવી રીતે સદા સામ્રાજ્યસુખમાં લીન એવા રાજા વિશ્વસેન અને અચિરા દેવીને કેટલેક કાળ ઇંદ્ર અને ઇંદ્રાણીની જેમ વ્યતીત થયા. તે સમયે અનુત્તર વિમાનમાં મુખ્ય સર્વાર્થસિદ્ધિ નામના વિમાનમાં મેઘરથને જીવે સુખમગ્નપણે પિતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. ત્યાંથી ચવીને ભાદ્રપદ માસની કૃષ્ણ સપ્તમીએ ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવતાં તે અચિરાદેવીની કુક્ષિમાં અવતર્યા. તે વખતે સુખે સુતેલા દેવીએ રાત્રીના શેષભાગે અનુક્રમે મુખમાં પ્રવેશ કરતાં ચૌદ મહા સ્વપ્ન જોયાં. પ્રથમ સ્વને ઝરતા મદજળના સુગંધથી મત્ત થયેલા ભ્રમરાઓના શબ્દવડે જાણે મુખપ્રવેશની આજ્ઞા માગતું હોય તે ગજેંદ્ર અવેલેક. બીજે સ્વને કૈલાસ પર્વતને છુટા પડેલ એક મેટે શિલાભાગ હોય તે નિર્મળ અને શરીરની કાંતિથી પુંડરીકગિરિની ઉત્કૃષ્ટ સમૃદ્ધિને લુંટનારો વૃષભ જોયે. ત્રીજે સ્વને ઉંચા નાળવાળી કળિયુક્ત રાતા કમળ જેવા ઉંચા પુછવડે ભતે કેશરીસિંહ દીઠે. એથે સ્વપ્ન બંને બાજુ બે હાથી જેને અભિષેક કરી રહ્યા છે એવા દિવ્યરૂપવાળા મહાલક્ષ્મી જાણે પિતાનું બીજુ રૂપ હોય તેવા જોયા. પાંચમે સ્વપ્ન આકાશલકમીના આભૂષણ જેવી, જુરહિત ધનુષ્ય સમાન પંચવણી દિવ્ય પુથી ગુંથેલી વિસ્તારવાળી માળા અવલેકી. છ સ્વપ્ન અખંડ આકાશમંડળમાં ઉદ્યોત કરતા પૂર્ણિમાને ચંદ્ર જાણે દિશાઓનું નિર્મળ રૂપાનું દર્પણ હોય તે દીઠો. સાતમે સવને રાત્રી છતાં દિવસની શોભા બતાવતે કિરણરૂપ અંકુરના ઉદ્દભવમાં કંદરૂ૫ સૂર્ય જે. આઠમે સ્વને નતંકીઓ રૂપ પતાકાઓના નૃત્યમંદિર જેવો અને દ્રષ્ટિના વિશ્રામગૃહ જે મહાવજ જોવામાં આવ્યું. નવમે સ્વપ્ન જાણે લક્ષ્મીને રહેવાનું સ્થાન હોય તેવા અને સુંગધી વિકસિત કમળવડે ઢાંકેલા મુખવાળો વિશાળ પૂર્ણકુંભ દીઠે, દશમે સ્વપ્ન જાણે બીજા પવહુદ હેય તેવું વિકસિત સુંગધી કમળોથી મનહર જળપૂર્ણ સરેવર જોયું; અગ્યારમે સ્વપ્ન આકાશની અન્નમાળાને આલિંગન કરવા ઇચ્છિત હોય તેમ તરંગરૂપ કરને ઉછાળતે અપાર સાગર અવલે. બારમે સ્વપ્ન આકાશમાં રહેલે મહેલ હોય તેવું વિચિત્ર રત્નમય કળશવાળું અને પતાકાભારથી શેભિત અપ્રતિમ વિમાન જોયું. તેરમે સ્વપ્ને પ્રકાશમય કિરણેથી આકાશને લિંપતે હેય તે અને સૂર્યાદિ તિષીને બનાવવાના પુદ્ગલેને જાણે સમૂહ હેાય તે રત્નપુંજ જોવામાં આવ્યું. ચૌદમે વને જાણે ઘણી જિહુવા હોય તેવી આકાશને ચાટતી વાળાએથી અંધકારના પુરને ગ્રાસ કરતે નિધૂમ અગ્નિ જે. Page #314 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૫ મો] પ્રભુને જન્મ અને દિકુમારીઓનું આગમન [૨૭૫ આ પ્રમાણે ચૌદ મહા સ્વપ્ન જોઈને અચિરાદેવીએ જાગ્રત થઈ શપ્યામાંથી ઉઠી વિશ્વસેના રાજાને તે કહ્યાં. તે સાંભળી રાજાએ કહ્યું-“હે મહાદેવી! આ સ્વપ્નથી લેકોત્તર ગુણવાળે અને ત્રણ લેકનું રક્ષણ કરવામાં તત્પર એવો તમારે પુત્ર થશે. પ્રાતઃકાળે નિમિતિયાઓને બોલાવીને પૂછતાં તેઓએ કહ્યું કે “આ સ્વપ્નાથી તમારે ચકી અથવા ધર્મચકી (તીર્થંકર) પુત્ર થશે.” રાજાએ તે સ્વપ્નાર્થ જાણનારા નિમિત્તિયાઓને સત્કાર કરીને વિદાય કર્યા. તે દિવસથી દેવીએ રત્નગર્ભાની જેમ ગર્ભ રત્નને ધારણ કર્યો. તે સમયમાં પ્રથમથી કુરૂદેશમાં ઉદ્વેગ અને મહામારી વિગેરે અનેક અશિવ ઉત્પાત પ્રવર્તતા હતા, તેઓની શાંતિને માટે ઉપાય જાણનારા લેકે એ અનેક ઉપાયે કર્યા, તથાપિ જળવડે વડવાનળની જેમ તે જરાપણ શાંત થયા નહતા; પણ જ્યારે ભગવંત અચિરાદેવીના ઉદરમાં ગર્ભરૂપે આવ્યા, તે વખતથીજ તે સર્વ અશિવકારી ઉત્પાત શમી ગયા. અહંત પ્રભુને પ્રભાવ નિરવધિ છે. પછી નવ માસ અને સાડા સાત દિવસ જતાં ચેઠ માસની કૃષ્ણ ત્રયોદશીને દિવસે ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવ્યો હતો અને સર્વ ગ્રહ ઉચ્ચ સ્થાને રહ્યા હતા તે સમયે 'મૃગાંક ને પૂર્વ દિશા પ્રસવે તેમ અચિરાદેવીએ મૃગના અંકવાળા કનકવણું એક કુમારને જન્મ આપે. તે સમયે ત્રણ જગતમાં ઉદ્યોત થઈ રહ્યો, ક્ષણવાર નારકી જાને પણ અપૂર્વ સુખ થયું, અને દિકકુમારીઓનાં આસન કંપાયમાન થયાં, એટલે તેઓ અવધિજ્ઞાનથી પ્રભુને જન્મ થયે જાણીને હર્ષ પામી. પ્રથમ અકથી આઠ દિકકુમારીએ વિશ્વસેન રાજાના મંદિરમાં આવી અને વિધિથી પ્રભુને અને તેમની માતાને પ્રણામ કર્યો. અચિરાદેવીને તેમણે પોતાને આત્મા એાળખાવી “તમે બશે નહીં” એમ કહ્યું, અને સંવર્તાક પવન વિકુવીને એક જન પર્યત પૃથ્વીની રજ દૂર કરી. પછી પ્રભુથી અને માતાથી અતિ દૂર નહીં તેમ અતિ નજીક નહીં તેવી રીતે રહીને ગાયન કરનારીઓની જેમ પ્રભુના ગુણ ગાવા લાગી. ઉદર્વકમાંથી આઠ દિકુમારીએ આવી. તેઓ વિધિપૂર્વક પૂર્વવત્ સર્વ કર્યા પછી મેઘ વિકુવીને જન પર્યત પૃથ્વી પર જળ સિંચન કરી પ્રભુના ગુણ ગાતી ઊભી રહી. પૂર્વ રૂચકથકી હાથમાં દર્પણ લઈ આઠ દિકકુમારીઓ આવી; તેઓ પ્રભુને અને માતાને પ્રણામ કરી પ્રભુના ગુણગાન કરતી પૂર્વ દિશામાં ઊભી રહી. દક્ષિણ રૂચકથી હાથમાં ઝારીઓ લઈ આઠ દિકુમારીઓ આવી, અને પ્રભુને તથા માતાને નમી પ્રભુના ગુણ ગાતી દક્ષિણ દિશામાં ઊભી રહી. પશ્ચિમ રૂચકમાંથી હાથમાં પંખા લઈ આઠ દિકુમારીઓ આવી, તેઓ પ્રભુને અને અચિરાદેવીને નમી પ્રભુના ગુણ ગાતી પશ્ચિમ દિશામાં ઊભી રહી. ઉત્તર રૂચકથી હાથમાં ચામર લઈને આઠ દિકુમારીઓ આવી, તેઓ પૂર્વવત્ પ્રણામ કરી પ્રભુના ગુણ ગાતી ઉત્તર દિશામાં ઊભી રહી. ચાર વિદિશાઓના રૂચક ગિરિથી ચાર દિકુમારીએ હાથમાં દીપક લઈને આવી, અને પૂર્વની પેઠે પ્રણામ કરી પ્રભુના ગુણ ગાતી વિદિશાઓમાં ઊભી રહી. રૂચક દ્વીપમાંથી ૧. ચંદ્ર. ૨. ચિહ્ન (લંછન) Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬] ઇકોએ કરેલ જમૈત્સવ [ પ પ મું બીજી ચાર દિકુમારીઓએ આવીને પ્રભુને અને માતાને પ્રણામ કરી પ્રભુનું ચાર અંગુળ ઉપરાંત નાળ છેદન કર્યું, પછી એક ખાડો ખોદી તેમાં દ્રવ્યનિધિની જેમ નાળ પધરાવી રત્ન અને હીરા વડે ખાડે પૂરી દઈ દુર્વાથી તેની ઉપર પીઠ બાંધી લીધી. પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દિશામાં તેમણે ચતુશાળ સહિત ત્રણ કદલીગૃહ વિકુવ્યું. પ્રથમ દક્ષિણ દિશાના કદલીગૃહમાં પ્રભુને અને માતાને લાવી ચતુશાળના મધ્ય ભાગમાં રચેલા રત્નસિંહાસન પર બેસાડયા. ત્યાં બન્નેને દિવ્ય સુંગધી તૈલથી અભંગન કરીને સુંગધી દ્રવ્યથી અંગનું ઉદ્વર્તન કર્યું. પછી પૂર્વ દિશાના કદલીગૃહમાં લઈ જઈ સિંહાસન પર બેસાડી સુંગધી શુદ્ધોદકવડે તેમને સનાન કરાવ્યું, પછી દિવ્ય વસ્ત્રાલંકાર ધરાવી બંનેને ઉત્તર દિશાના રંભાગૃહમાં લઈ જઈને રત્નસિંહાસન પર બેસાડયા; પછી આજિગિક દેવતાની પાસે શુદ્ધ હિમાલય પર્વતથી ગોશીષચંદન મંગાવી તેને બાળીને બન્નેને રક્ષાગ્રંથી બાંધી. પછી “તમારું પર્વતના જેટલું આયુષ્ય થાઓ” એવું પ્રભુના કાનમાં કહી બે રત્નમય પાષાણુના ગળાનું આસ્ફાલન કર્યું. પછી પ્રભુને અને માતાને પાછા તેઓ સૂતિકાગ્રહમાં લઈ જઈ પલંગપર બેસાડી ભગવંતના ગુણ ગાતી ગાતી ઉભી રહી. તે સમયે સૌધર્મ ઈન્દ્રનું આસન કંપવાથી પ્રભુને જન્મ જાણી પાલક વિમાનમાં બેસી પરિવાર સાથે તે પ્રભુ પાસે આવ્યો. “કુક્ષિમાં રત્નને ધારણ કરનારા હે દેવી! તમને નમસ્કાર છે' એમ કહી અચિરાવી પર અવસ્થાપિનિ નિદ્રા મૂકી, તથા તેમની પાસે પ્રભુનું પ્રતિબિંબ મૂકી પિતે ચાર દર્પણની જેમ પાંચ રૂપે થયા. તેમાંથી એક રૂપે પ્રભુને બે હાથમાં ધારણ કર્યા, બે રૂપે બે બાજુ ચામર વીંજવા લાગ્યા. એક રૂપે માથે ઉજવળ છત્ર ધયું અને એક રૂપે વજી ઉછાળતે આગળ ચાલ્યા. ક્ષણવારમાં મેરૂપર્વત પર જઈ અતિ પાંડકબલા નામે શિલાપર આવ્યા, ત્યાં પ્રભુને ઉત્સંગમાં લઈ તે સિંહાસન ઉપર બેઠા. તે વખતે આસનપ્રકંપથી પ્રભુના જન્મને જાણીને અય્યત વિગેરે ત્રેસઠ ઇદ્રો પણ જાણે પ્રથમથી સંકેત કર્યો હોય તેમ ત્યાં આવ્યા. પછી સમુદ્ર, નદીઓ અને કહે વિગેરેમાંથી લાવેલા જળવડે ભરેલા કુંભેથી પ્રથમ અય્યતેઢે પ્રભુને સ્નાન કરાવ્યું. બીજા બાસઠ ઇંદ્રોએ પણ હાથમાં તીર્થજળના કુ લઈ તે સેળમા તીર્થકરને સનાન કરાવ્યું. પછી ઈશાને પાંચરૂપે થયા, એક રૂપે પ્રભુને ખેળમાં લીધા, એક રૂપ છત્ર અને બે રૂપે ચામર ધારણ કર્યા, અને એક રૂપે ત્રિશૂળ લઈ આગળ ઊભા રહ્યા. પછી શકઈબ્રે પ્રભુની ચારે બાજુ જાણે ચાર દિશાઓના નિમળ હાસ્ય હોય તેવા ફિટિકમય ચાર વૃષભ વિકવ્ય, અને ધારાયંત્રની જેમ તેના શીંગડાના અગ્ર ભાગમાંથી નીકળતા જળવડે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી ઈદ્ર દેવદૂષ્ય વચથી અંગ લૂછી, ગોશીષચંદનનું વિલેપન કરી, દિવ્ય અલંકારથી અને પુષ્પમાળાઓથી પ્રભુનું અર્ચન કર્યું. પછી વિધિપૂર્વક સ્વામીની આરતી ઉતારી. ઇંદ્ર હર્ષથી ગદ્ગદ્ ગિરાવડે પ્રભુની સ્તુતિ કરવા લાગે. ૧. ચાર દર્પણ ચાર બાજ મૂક્યા છે તે તેમાં ચાર પ્રતિબિંબ પડે અને એક પિતે હેય તે મળીને જેમાં પાંચ રૂપ થાય તેમ. Page #316 -------------------------------------------------------------------------- ________________ સગ પ મ ]. ઇંદ્રની સ્તુતિ [ ૨૭૭ હે ભગવાન! વિશ્વજનના હિતકારી, અદભુત સમૃદ્ધિવાળા અને આ સંસારરૂપ મરૂદેશના માર્ગમાં છાયાવાળા વૃક્ષ જેવા તમને નમસ્કાર છે. હે પરમેશ્વર ! આજે સારે ભાગ્યે તમારૂં દર્શન થવાથી મારે પૂર્વ સંચિત પાપરૂપ રાત્રીને પ્રભાતસમય થયો છે. હે જગત્પતિ જેના વડે “તમારા દર્શન થયા તે નેત્રને ધન્ય છે, અને જેના વડે તમારે સ્પર્શ થયે તે હાથને “તે કરતાં વિશેષ ધન્ય છે. હે પ્રભુ! તમે કોઈવાર વિદ્યાધરના મોટી ત્રાદ્ધિવાળા ચક્રવત થયા છે, કેઈવાર ઉત્કૃષ્ટ બળવાળા બળદેવ થયા છે, કેઈવાર અમ્યુરેંદ્ર થયા છે, કે ઈવાર “મહાજ્ઞાની ચક્રવત થયા છે, કોઈવાર રૈવેયકના આભૂષણભૂત અહમિંદ્ર થયા છે, કોઈવાર “મહાસત્વવાનું અને અવધિજ્ઞાની થયા છે, ને કેઈવાર સર્વાર્થસિદ્ધ વિમાનના અલંકારરૂપ અહમિંદ્ર થયા છે. હે પરમેશ્વર ! ક્યા કયા જન્મમાં તમે ઉત્કૃષ્ટ નથી થયા! છેવટે આજે તીર્થકરના જન્મથી તમારા વર્ણનની વાણી પરિપૂર્ણ થઈ ગઈ છે, તમારા ગુણનું વર્ણન “કરવાને હું સમર્થ નથી, તેથી માત્ર હું મારે સ્વાર્થ જ કહી બતાવું છું કેહે નાથ ! પ્રત્યેક ભવને વિષે તમારા ચરણકમળમાં મારી પૂર્ણ ભક્તિ હજો.” આ પ્રમાણે સ્તુતિ કરીને શકઈકે ઈશાન પતિ પાસેથી પ્રભુને લઈ સત્વર અચિરાદેવીની પાસે ચગ્ય રીતે પાછા મૂક્યા. પ્રભુને દ્રષ્ટિવિનેદ આપવા ચંદરવા ઉપર શ્રીરામગંડક અને પ્રભુને ઓશીકે દેવદૂષ્ય વસ્ત્ર અને બે કુંડળ મૂક્યાં. પછી ઇદ્ર અમોઘ વાણીથી કરી પોતાના આત્માને મહામૂલ્ય કરવાને ઈચ્છતા દેવતાઓ આશાતનાથી બીતા બીતા દેવતાની પાસે આઘેષણ કરાવી કે “દેવતાઓમાંથી, દૈત્યમાંથી કે મનુષ્યમાંથી જે કઈ અહંત પ્રભુનું તેમની માતાનું અશુભ ચિંતવશે તેનું મસ્તક અર્જક વૃક્ષની મંજરીની જેમ સાત પ્રકારે ભેદ પામશે, અર્થાત સાત કકડા થઈ જશે.” પછી ઇંદ્રની આજ્ઞાથી કુબેરે હસ્તીનાપુર નગરમાં રત્ન તથા સુવર્ણની મહાવૃષ્ટિ કરી. પછી પદ્મિનીની નિદ્રા જેમ સૂર્ય હરે તેમ ઇંદ્ર અચિરાદેવીની અવસ્થાપિની નિદ્રા અને અહંતનું પ્રતિબિંબ હરી લીધું. પછી પ્રભુને માટે પાંચ અપ્સરાઓને ધાત્રીરૂપ રહેવાની આજ્ઞા કરીને શકઈંદ્ર ત્યાંથી અને બીજા ઇદ્રો મેરૂપર્વતથી નદીશ્વર દ્વીપે ગયા ત્યાં શાશ્વત અહં તેને વિધિપૂર્વક અઠ્ઠાઈઉત્સવ કરી પ્રસન્ન થઈને સર્વે પોતપોતાને સ્થાનકે ગયા. અચિરાદેવી નિદ્રા રહિત થયા તે વખતે તેમને દિવ્ય વસ્ત્રાલંકાર તથા દિવ્ય અંગરાગવડે યુક્ત અને તેજને પ્રસાર કરતા પુત્ર પિતાની પાસે જવામાં આવ્યા. દેવીના પરિજને આનંદથી સંજામ પામી રાજા પાસે આવીને પુત્રજન્મ અને દિકકુમારીનું સર્વ કૃત્ય નિવેદન કર્યું. રાજાએ હર્ષથી તેમને પારિતોષિક આપ્યું, અને મોટી સમૃદ્ધિથી પુત્રને જન્મમહોત્સવ કર્યો. જયારે આ ગર્ભ તેની માતાના ઉદરમાં આવ્યું ત્યારે દેશમાંથી સર્વ અશિવ ઉત્પાત શાંત થયા હતા એવું ધારી રાજાએ પુત્રનું શાંતિનાથ એવું નામ પાડ્યું. ઇદ્ર જેમાં ૧. ચંદરવાની મધ્યમાં લટકતા પુષ્પમાળના સમૂહને ગુચ્છો. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮] શાંતિનાથના પુત્ર ચક્રાયુધને જન્મ [ પર્વ ૫ મું અમૃત સંક્રમાવેલ છે, એવા પિતાના અંગુઠાને ધાવી સુધા સમાવતા અને ધાત્રીઓથી લાલિત થતા પ્રભુ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા જે કે પ્રભુ જન્મથીજ જ્ઞાનવૃદ્ધ છે, તથાપિ તે વિવિધ પ્રકારની બાળકીડા કરવા લાગ્યા; કારણ કે સર્વત્ર સમચિતજ શેભે છે. પ્રભુની સાથે રાજકીડા કરી પોતાના આત્માને મહામૂલ્ય કરવા ઈચ્છતા દેવતાઓ આશાતનાથી બીતા બીતા પ્રભુને રમાડતા હતા. ક્રીડામાં પણ પ્રભુ તેમને નિઃશંક પાદપ્રહાર કરતા નહીં, કારણ કે મહાત્માઓ ગમે તે અવસરે પણ દયાવીર હોય છે. એવી રીતે વિવિધ કીડાઓથી કીડા કરતા શાંતિનાથ પ્રભુ ચાલીશ ધનુષ્ય પ્રમાણ શરીરથી લક્ષમીના ક્રીડાગ્રહરૂપ યૌવનવયને પ્રાપ્ત થયા. પછી વિશ્વસેન રાજાએ શાંતિકુમારને અનેક રાજકન્યાઓની સાથે વિવાહ કર્યો. “મેટી સમૃદ્ધિવાળા પિતાએ પુત્રના વિવાહત્સવ વિના તૃપ્તિ પામતા નથી.” પચીશ હજાર વર્ષની વયે શાંતિકુમારને રાજ્યપર બેસાડી વિશ્વસેન રાજાએ પોતાનું કાર્ય સાધવા માંડયું. પછી શાંતિકુમાર યથાવિધિ પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. મહાકાએના અવતાર વિશ્વના પાલનને માટે જ હોય છે. અચિરાદેવીના કુમાર શાંતિનાથ પિતાની વિવાહિત સ્ત્રીઓની સાથે કીડા કરવા લાગ્યા. અહંત પ્રભુને પણ નિકાચિત ભેગનીય કર્મ અવશ્ય ભેગવવું પડે છે. સર્વ અંતઃપુરમાં મુખ્ય યશમતી નામે તેમને પટ્ટરાણી હતી. એક વખતે તેણે સ્વપ્નમાં અબ્રમાં સૂર્યની જેમ મુખમાં પ્રવેશ કરતું ચક્ર જોયું. તે સમયે દ્રઢરથ મુનિને જીવ સર્વાર્થસિદ્ધિ વિમાનમાં આયુષ્ય પૂર્ણ કરી ચ્યવીને યશોમતીના ઉદરમાં ઉત્પન્ન થશે. નિદ્રામાંથી જાગ્રત થઈ યશોમતીએ તે સ્વપ્નાની વાત પિતાના સ્વામી શાંતિનાથને કહી. ત્રણે જ્ઞાનને ધારણ કરનારા શાંતિનાથ પ્રભુએ કહ્યું કે “હે દેવી! પૂર્વ જન્મમાં દ્રઢરથ નામે મારે એક અનુજ બંધુ હતું. તે સર્વાર્થસિદ્ધિ વિમાનમાંથી ચ્યવને તારા ઉદરમાં અવતરે છે. સમય આવતાં તે પુત્રને તમે જન્મ આપશે. પ્રાતઃકાળમાં મેઘની ગર્જના જેવું પતિનું અમોઘ વચન સાંભળી દેવી યશોમતી હર્ષ પામ્યા, ત્યારથી તેમણે ગર્ભ ધારણ કર્યો. સમય આવતાં જાણે પતિનું પ્રતિબિંબ હેય તેવા સર્વ લક્ષણ સંપન્ન પુત્રને તેણે જન્મ આપ્યું. તે ગર્ભમાં હતા તે વખતે દેવી યમતીએ ચક ચેલું હતું, તેથી તેનું ચકાયુધ એવું પિતાએ નામ પાડ્યું. ત્રણલેકમાં તિલકરૂપ એ ચકાયુધ ધાત્રીઓથી લાલિત થઈ હાથીના શિશુની જેમ વધવા લાગે. અનુક્રમે યુવતીવર્ગનાં લેચનને મેહકારી અને કામદેવના ક્રીડેદ્યાનરૂપ યૌવનવયને તે પ્રાપ્ત થશે. પિતા શાંતિનાથે સ્વયંવર થઈને આવેલી લક્ષ્મી જેવી રૂપલાવણ્ય વડે મનહર અનેક રાજપુત્રીઓની સાથે તેને વિવાહ કર્યો. નીતિથી રાજ્યનું પાલન કરતાં શ્રીમાન શાંતિનાથને પચીશ હજાર વર્ષો વીતી ગયા. એકદા ઉપપદ શય્યામાં જેમ દેવ ઉત્પન્ન થાય, તેમ શ્રી શાંતિનાથની અશાળામાં વિશાળ તિએ વ્યાપ્ત એવું ચક્રરત્ન ઉત્પન્ન થયું. પ્રભુએ તેને અઠ્ઠાઈ ઉત્સવ કર્યો. પૂજ્ય મહાશયે પણ જે આચારથી પૂજ્ય હોય તેની પૂજા કરે છે. પછી સાગરમાંથી સૂર્યની જેમ દિગ્વિજ્યની લમીના મુખરૂપ તે ચક્ર અસ્ત્રશાળામાંથી નીકળી પૂર્વ દિશાની સન્મુખ Page #318 -------------------------------------------------------------------------- ________________ સર્ગ પ મ ] માગધપતિએ પિતાની સંપત્તિ વડે પ્રભુની કરેલ પૂજા [૨૭૯ ચાલ્યું. હજાર આરાની જેમ સહસ્ત્ર યક્ષેથી અધિષ્ઠિત એવા તે ચક્રની પછવાડે સૈન્યવડે ભૂતળને આચ્છાદન કરતાં શાંતિનાથ રાજા વેગથી ચાલ્યા. પ્રતિદિન એક એક જન ચાલી તે ચક્ર સ્થિર રહેતું, એટલે પ્રભુ ત્યાં બાર યે જન વિસ્તારવાળી છાવણી નાખીને મુકામ કરતા હતા. એવી રીતે દિવસે દિવસે ખેદ રહિત પ્રયાણ કરતા વિશ્વસેનના કુમાર પૂર્વ દિશાના મુખના મંડળરૂપ માગધ તીર્થ સમીપે આવ્યા. જેને મધ્ય ભાગ લબ્ધ થતો નથી એવા સમુદ્રની જે પિતાને કંધાવાર તેના કાંઠા ઉપર સ્થાપન કર્યો. પછી માગધ તીર્થની સન્મુખ વિજયેછુ એવા પ્રભુ નિર્વિકારણે ઉત્તમ સિંહાસન પર બેઠા. તે સમયે કાંઠાથી દ્વાદશ એજન ઉપર દૂર રહેલા માગધપતિનું સિંહાસન લુલા પગની જેમ કંપાયમાન થયું. માગધપતિ વિચારમાં પડ્યા કે “એવુંઅપૂર્વ શું થયું કે જેથી મારું દ્રઢ આસન ચલિત થયું? અથવા શું મારે ચવવાનો સમય આવ્યો કે કઈ મારી સમૃદ્ધિને નહીં સહન કરનારાએ મારા આસનને કંપાવ્યું?” આ પ્રમાણે સંદેહ ઉત્પન્ન થતા અવધિજ્ઞાન પ્રયુંજયું, એટલે ધર્મચક્રી અને ચક્રવત્ત શાંતિનાથ પ્રભુ ત્યાં આવેલા તેના જાણવામાં આવ્યા. તેથી માગધપતિએ વિચાર્યું કે “અહે! બાળકની જેમ મેં આવા અજ્ઞાન ભરેલા વિચાર કર્યા તેથી મને ધિક્કાર છે! આ સોળમા તીર્થંકર અને પાંચમા ચક્રવર્તી મારી ઉપર અનુકંપા લાવીને બેઠા છે. ત્રણ જગતની રક્ષા અને સંહાર કરવામાં જેમની ભુજા સમર્થ છે એવા તે પ્રભુની પાસે હું સૂર્ય પાસે ખદ્યોત જે છું. અમ્યુરેંદ્ર વિગેરે ઇકો જેની પદાતિની માફક સેવા કરે છે તે પ્રભુની હું કેવી રીતે ભક્તિ કરી શકીશ? તથાપિ અહીં આવેલા આ જગન્નાથની વાને બદલે તાંતણાથી ચંદ્રની જેમ હું મારી સંપત્તિવડે પૂજા કરૂં.” આવો મનમાં નિશ્ચય કરી મોટી ભેટ લઈ માગધપતિ શાંતિનાથની પાસે આવ્યા. પછી આકાશમાં રહી પ્રણામ કરીને તે બે-, હે નાથ! એક પતિ માત્ર એવા મારા ઉપર સારે ભાગ્યે તમે અનુગ્રહ કર્યો છે. હે સ્વામી! હું તમારે પૂર્વ દિશાને દિકપાળ આપની આજ્ઞાને ધારણ કરનાર છું; માટે દુર્ગપાળની જેમ અહર્નિશ મને આજ્ઞા કરજે.” આ પ્રમાણે કહી નમસ્કાર કરી તેણે શય્યાપાળની જેમ પ્રભુને ભક્તિથી દિવ્ય વસ્ત્રાલંકાર અર્પણ કર્યા. શાંતિનાથે પણ સત્કાર કરીને તે દેવને વિદાય કર્યો. ત્યાંથી ચક્રરત્ન દક્ષિણ દિશા તરફ ચાલ્યું, અગાધ ભુજપરાક્રમવાળા પ્રભુ ચક્રના માર્ગે અનુસરતા અપ્રતિરૂદ્ધ વેગે દક્ષિણ સમુદ્રના કિનારા પાસે આવ્યા. ત્યાં આક્ષેપ રહિતપણે વરદામ દેવને ઉદ્દેશોને સમુદ્રતીરે રત્નસિંહાસન ઉપર બેઠા. વરદામપતિ અવધિજ્ઞાને પ્રભુને આવેલા જાણી પિતાની રક્ષાના ઉપાયરૂપ ભેટ લઈ સામે આવ્યું. તેણે પ્રભુને નમી તેમની સેવા સ્વીકારી દિવ્ય અલંકારાદિ ભેટ આગળ ધરી. પ્રભુએ પ્રસન્નતાથી તેને બેલાવી વિદાય કર્યો. પછી ચક્રરત્ન ત્યાંથી પશ્ચિમ દિશા તરફ ચાલ્યું. શાંતિનાથજી તેની પછવાડે ચાલ્યા. અનુક્રમે નાગરવેલના વન સાથે સોપારીનાં વૃક્ષો જેમાં મળેલા છે એવા પશ્ચિમ સમુદ્રકાંઠે પ્રભુએ છાવણી નાખી. આસન ચલિત થતાં પ્રભાસપતિએ ત્યાં આવી શાંતિનાથ પ્રભુની સેવા કરી તેમના શાસનને અંગીકાર કર્યું. ત્યાંથી સિંધુદેવીને ઉદ્દેશી ચક્રરત્ન પશ્ચિમોત્તર (વાયવ્ય) દિશાને માગે Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ] પ્રભુએ સિંધુદેવી વિગેરેને સાધવું [ પર્વ ૫ મું ચાલ્યું. શાંતિનાથજી તેના માર્ગને અનુસરી પછવાડે ચાલ્યા. સિંધુ દેવીના સ્થાનની નજીક દક્ષિણ સમુદ્રને તીરે પ્રભુએ ચલિત નગરના જેવી છાવણી નાંખી. પછી સિંધુદેવીને મનમાં ધારી ગીની જેમ તેનું આકર્ષણ કરવામાં તત્પર એવા પ્રભુ તેની સન્મુખ સિંહાસન પર બેઠા. અવધિજ્ઞાનથી પ્રભુને આવેલા જાણી સિંધુદેવી ભેટ લઈ ભક્તિથી તત્કાળ તેમની પાસે આવી. પછી શાંતિનાથને નમી અંજળી જેડીને બેલી–“હે સ્વામી ! આ દેશમાં સેનાનીની જેમ હું તમારી આજ્ઞાકારી થઈને રહેલી છું.” આ પ્રમાણે કહીને તે ભક્તિવડે નમ્ર દેવીએ રત્નસુવર્ણમય નાનપીઠ અને કળશે તથા આભૂષણદિક પ્રભુને ભેટ કયાં. ત્યાંથી સેના સહિત ચક્રરત્નની પછવાડે ચક્રવતી ચાલ્યા. તે ઉત્તર પૂર્વ (ઈશાની દિશામાં ચાલતાં વિતાઢય પર્વતની સમીપની ભૂમિએ આવ્યા, ત્યાં વૈતાડ્યાદ્રિકુમાર નામના દેવે પ્રભુ પાસે આવી ભેટ આપી અને પોતે વશ થઈને રહ્યો. ત્યાંથી ચક્રના માર્ગને અનુસરી પ્રભુ તમિશ્રા ગુહાની નજીક આવ્યા, ત્યાં રહેલા કૃતમાળ દેવને તત્કાળ વશ કરી લીધું. ત્યાંથી શાંતિનાથની આજ્ઞાથી સેનાપતિએ ચર્મરત્નવડે સિંધુ નદી ઉતરી તેના દક્ષિણ નિકૂટને ક્ષણમાં સાધી લીધું. ત્યાંથી આવી સેનાપતિએ અમેઘ શક્તિવાળા દંડ રત્નથી પાટને તાડન કરી તમિશ્રા ગુફા ઉઘાડી. પછી પ્રૌઢ પરાક્રમવાળા પ્રભુએ ગજરતનપર ચઢી સિંહની જેમ તે ગુફામાં સિન્યસહિત પ્રવેશ કર્યો. વિશ્વસેનના કુમાર શાંતિનાથે ગુહામાં રહેલા અંધકારને છેદવા માટે ઉદયગિરિપર સૂર્યની જેમ ગજેંદ્રના દક્ષિણ કુંભ ઉપર મણિરત્ન સ્થાપિત કર્યું, અને હાથમાં કાંકણી રત્ન લઈ ગુહાની બંને બાજુ અનુક્રમે ઓગણપચાસ માંડળ આલેખતાં ચાલ્યા. આગળ ચાલતા ગુફાના મધ્યમાં આવેલી ઉન્મજ્ઞા અને નિમગ્ના નામની નદી ઉપર પ્રભુએ વાધેકિરત્ન પાસે એક પડ્યા (સેતુ) બંધાવી, તે સેતુથી શાંતિનાથ સન્ય સહિત તે દુસ્તર નદીઓ ઉતર્યા. ભુજપરાક્રમી પુરૂષોને સર્વ કાર્ય સરલ થાય છે. પ્રાત:કાળે સૂર્યના દર્શનથી કમળકેશની જેમ પ્રભુના દર્શનથી ગુહાનું ઉત્તર દ્વારા પિતાની મેળેજ ઉઘડી ગયું. તત્કાળ તે દ્વારથી પ્રભુ સૈન્યસહિત બહાર નીકળ્યા. પ્રવાહની જેમ મહાત્માઓને સર્વ ઠેકાણે અખલિત માર્ગજ હોય છે. ગુફામાંથી ચક્રવતીને સૈન્ય સહિત નીકળેલા જોઈ ત્યાં રહેલા તે ઉપહાસ્યથી આ પ્રમાણે કહેવા લાગ્યા–“અરે જુઓ ! સિંહના યૂથથી ભરેલા અરણ્યમાં જેમ હાથી આવે તેમ આપણા દેશમાં અપ્રાર્થિત (મૃત્યુ)ને પ્રાર્થના આ કોણ આવ્યું છે? ધૂળીવડે ધુંસર અંગવાળા અને પિતાના આત્માને સુભટ માનનારા આ પદાતિજને ગધેડાની જેમ ઈચ્છા પ્રમાણે કુદી રહ્યા છે તે કોણ છે? કેટલાક વૃક્ષ પર વાનરે તેમ ચડે હાથીપર ચડી બેઠેલા, કેટલાક તરંગપર રહેલા વહાણની જેમ ઘેડા પર ચડેલા અને કેટલાક લુલા હોય તેમ રથ પર આરૂઢ થયેલા આ સર્વે કેણ છે? આ અંગારાની સગડી જે-તેઢાના ખંડ જેવું શું હશે? હા! આ બુદ્ધિ વગરના લોકેનું કેવું અવિચારિત કામ છે કે જેઓએ શિયાળની જેમ એકઠા * આગળ ચાલતું ચક. Page #320 -------------------------------------------------------------------------- ________________ [૨૮૧ સગ પ મ ] પ્રભુના સૈન્ય સાથે યુદ્ધ પ્રવર્તેલા સ્લેચ્છો થઈને આ ઉજાગરાનો આરંભ કર્યો છે? હવે આપણે તેઓની ઉપેક્ષા કરવી ચોગ્ય નથી. ઉપેક્ષા કરેલે શત્રુ વિષરૂપ થાય છે, માટે કાકલ પક્ષીઓ જેમ ટીડોને હશે તેમ આપણે તેમને હણી નાખીએ.” આ પ્રમાણે પરસ્પર કહી હાથમાં વિવિધ હથીઆરે લઈ તેઓ શાંતિનાથ ચક્રીના અગ્ર સિન્યની સાથે યુદ્ધ કરવાને પ્રવર્યા. કેઈ મુગરોથી રાફડાની જેમ હાથીઓને મારવા લાગ્યા, કેઈ ગદાથી ઘડાની ઠીબની જેમ રથોને ભાંગવા લાગ્યા, કેઈ બાણ અને વિશૂલથી કુતરાની જેમ અને વધવા લાગ્યા, કેઈ મંત્રવડે શબની જેમ શલ્યથી દિલને ખીલી લેવા લાગ્યા. આ પ્રમાણે વિચિત્ર રીતે મારતા અને મોટું યુદ્ધ વધારતા તે સર્વ વીર સિંહનાદ કરીને વારંવાર ભુજાફેટ કરવા લાગ્યા. તે દુલલિત કિરાત કોએ વાનરની જેમ ઉછળતા થકા ચક્રવતીના અગ્રસૈન્યને વનની જેમ ભાંગી નાખ્યું. પોતાના અગ્રસન્યનો ભંગ થયેલ જેઈ શાંતિનાથને સેનાપતિ આહુતિવડે આગ્નિની જેમ ભયંકર પ્રજ્વલિત થયે. તત્કાળ યમરાજની જેમ તૈયાર થઈ હાથમાં ખરત્ન ધારણ કરી અને અશ્વરત્નપર બેસી તે કિરાત લેકેની સામે દેડયો. તે વખતે સંયુક્ત થયેલા સેનાપતિ રત્ન, અવરત્ન અને ખરત્ન એ ત્રણ રત્નો જાણે ત્રણ પ્રકારના અગ્નિઓ એકત્ર મળ્યા હોય તેવા દેખાવા લાગ્યા. પાદચારી ગરૂડની જેમ પૃથ્વીને ફાડતે અશ્વરત્ન સેનાપતિના મનની સાથે કિરાત સૈન્યમાં પેઠે. તે વખતે નદીના એઘની પાસે વૃક્ષની જેમ વાર કે દિલ કોઈ પણ કિરાત તેની આગળ ઉભે રહેવાને પણ સમર્થ થઈ શકે નહીં. કોઈ ખાડામાં નૃપાપાત કરવા લાગ્યા, કેઈ વનની કુંજમાં સંતાઈ ગયા, કેઈ ગિરિઓની ગુફામાં પેસી ગયા, કેઈ પાણીમાં ડુબી ગયા, કેઈએ હથીઆરો છેડી દીધા, કોઈએ વસ્ત્ર ઉતારી નાખ્યાં અને કેઈ મુડદાના જેવાનિષ્ટ થઈને પૃથ્વી પર લેટવા લાગ્યા. વૃક્ષોની શાખાની જેમ કેઈના હાથ, ફળની જેમ મસ્તક અને પત્રની જેમ હાથનાં કાંડાં પૃથ્વી પર ત્રુટી પડ્યાં. કેઈના દાંત, કોઈના પગ અને કેઈની તુંબપાત્રની જેમ માથાની પરી તુટી પડી. સેનાપતિ અશ્વરનવડે રણસાગરમાં પ્રવેશ કરતાં જળજંતુઓ જેમ શત્રુઓને શી શી વિપત્તિ ન પ્રાપ્ત થઈ? આ પ્રમાણે સેનાપતિએ ક્ષોભ પમાડેલા કિરાત લેકે ક્ષણ વારમાં પવને ઉડાડેલા રૂની જેમ દશે દિશાઓમાં નાસી ગયા. તેઓ ઘણા જન સુધી દૂર ગયા પછી એક ઠેકાણે એકઠા મળી ક્રોધ અને લજજાથી પીડિત થઈને વિચાર કરવા લાગ્યા- “અહે! આપણને અકસ્માત શું થયું કે જેથી આ કેઈક વૈતાઢય પર્વતને ઉલ્લંઘન કરીને અહીં આવે! તેમાં પણ એ અસમાન પુરૂષે ઉશ્કેલ સમુદ્ર જેમ પૃથ્વીને આચ્છાદન કરે તેમ અત્યંત સૈન્યથી આપણી પૃથ્વીને આચ્છાદન કરી લીધી! વળી તે સેનાના અંગરૂપ માત્ર કેઈ એક દિલ જેવા ઉદુભટ પુરૂષે આપણે જેવા સુભટ માની અનેક પુરૂષને ક્ષણવારમાં કુટી નાખ્યા! આપણે કે જેઓની ભુજાઓ પરાક્રમથી ઉપસેલી છે તેઓ એક બીજાથી લજજા પામીને હવે પરસ્પર પણ મુખ બતાવવાને સમર્થ થઈ શકતા નથી. હવે B - 36 Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨] કિરાતે પરાજય [ પર્વ ૫ મું આપણે શું બળતા અગ્નિમાં પેસવું? ઉંચા પર્વતના શિખર પરથી મરવાને માટે પૃપાપાત કરો ? અથવા શું પોતાની મેળે જ ઉગ્ર કાળફૂટ ઝેર ખાવું? અથવા વૃક્ષોની ઉપર ગળાફાંસો બાંધીને હીંચકાની જેમ શરીરને લટકાવવું? અથવા જીર્ણ વસ્ત્રની જેમ છરીઓથી પિતાનું પેટ ફાડવું ? અથવા કાકડીના ખંડની જેમ દાંત વડે જિહુવાને કરડવી? ઈત્યાદિ કઈ પણ પ્રકારથી અત્યારે મરણજ આપણું શરણું છે. આ પરાભવ થાય ત્યારે કયે માની પુરૂષ જીવવાને સમર્થ થાય ? પરંતુ હજુ શત્રુઓને સાધવા માટે એક ઉપાય છે. આપણે આપણું કુળદેવતા મેઘકુમારને બેલાવીએ; કેમકે જેઓના ઉપાયમાત્ર ક્ષીણ થયા હોય, પુરૂષાર્થની સંપત્તિ ક્ષય પામી હોય અને જેઓ શત્રુઓથી દબાઈ ગયા હોય તેઓને કુળદેવતાનું જ શરણ છે.” આવો નિશ્ચય કરી તે સર્વે કિરાતલેકે ચક્રવર્તીના પ્રતાપથી તપ્ત થઈ જળમાં મગ્ન થવાને ઈચ્છતા હોય તેમ સિંધુના તીર ઉપર આવ્યા. ત્યાં સર્વસ્વ હારી ગયેલા ઘતકારની પેઠે તે સર્વે દીન અને દિશામાત્ર વસ્ત્રવાળા (નગ્ન) થઈ ચત્તા સુઈ ગયા. એ પ્રમાણે એકઠા થઈને મેઘકુમારને પ્રસન્ન વરવા માટે તેમણે અષ્ટમ તપ આચર્યું. દેવતાઓ તપ અને ભક્તિથી ગ્રાહ્ય છે. અષ્ટમ તપને અંતે મેઘકુમાર પ્રગટ થયા અને કહ્યું કે “વત્સ! બહીશે નહીં, તમારે શી પીડા છેતે કહે.” મ્લેચ્છ બોલ્યાકેઈ ચક્રવર્તી અને મારી નાખે છે. તેના ભયથી કાગડાની જેમ નાસીને અમે અહીં આવ્યા છીએ. હે ભગવંત મેઘકુમાર ! અમારી રક્ષા કરે; અમારા ત્રાતા તમેજ છે, કેમકે પાછી ગયેલી છીંકવાળાને પ્રાયઃ એક સૂર્યજ શરણરૂપ છે.” મેઘકુમારેએ કિરાતોને કહ્યું “આજે જ અમે તમારા શત્રુઓને જળમાં ડુબાવી દઈ શીતળ મૃત્યુથીજ મારી નાખીશું, પછી તે મેઘકુમારે જાણે પૃથ્વીને એકાર્ણવ કરવાને ધારતા હોય તેમ લેઢાના મુશલ જેવી જળધારાઓથી શાંતિનાથના સૈન્યમાં વર્ષવા લાગ્યા. જ્યારે પિતાની સર્વ છાવણી જળવડે વ્યાપ્ત જોવામાં આવી, ત્યારે એ પાંચમાં ચક્રવર્તીએ કરવડે ચર્મરત્નને સ્પર્શ કર્યો. તેથી પાણીમાં જેમ સેવાળ, જાળ અને ફીણને પિંડ વધે તેમ ચર્મરત્ન બાર જન સુધી વિસ્તાર પામ્યું. શ્રી શાંતિનાથની આજ્ઞાથી જાણે લાંગર નાંખેલું સ્થિર વહાણ હોય તેવા તે ચર્મરત્નની ઉપર બધું સિન્ય ચડી ગયું. પછી ચર્મરત્નની જેમ છત્રરત્નને કરથી સ્પર્શ કરી તેને સૈન્યની ઉપર બાર જન સુધી વિસ્તાર્યું. પુરૂષોમાં શિરોમણિ પ્રભુએ છત્રરત્નના દંડના મૂળમાં, ગોખમાં દીપકની જેમ અંધકારને નાશ કરવાને માટે મણિરત્ન સ્થાપિત કર્યું. પછી તેમાં રહી સર્વ સિન્ય પ્રાતઃકાળે વાવેલા અને મધ્યાન્હ પાકીને તૈયાર થયેલા શાલિ વિગેરે ખાવા લાગ્યું. એ ગૃહીરત્નને મહિમા છે. જેમ સમુદ્રમાં વહાણવટી રહે તેમ શાંતિનાથ ચકી સૈન્ય સાથે તે જળમાં સાત દિવસ રહ્યા. પછી પ્રભુના સેવકદેવતાઓ કેપ કરી શસ્ત્ર ધારણ કરીને મેઘકુમારને કહેવા લાગ્યા-“અરે મેઘકુમારે! તમે વિચાર્યા વગર આ શું આરંક્યું છે? હે અભાગીઆઓ! તમે આત્મશક્તિ કે પરશક્તિને જાણતા નથી. જેના શિખરે આકાશ સુધી ઉંચા છે એ સુવર્ણનો મેરૂગિરિ કયાં અને કૃત્તિકાના કે વેળુના બનેલા જાનું સુધી ઉંચા રાફડા કયાં? બધા જગતને પ્રકાશ કરનાર સૂર્ય કયાં અને ખજુઆના નાનાં બચ્ચાં કયાં? બળનું ધામ ગરૂડ કયાં અને સાર વગરના ટીડ કયાં? પૃથવી ધારણ કરનાર Page #322 -------------------------------------------------------------------------- ________________ સગ ૫ મ.] કિરાતેએ અંગીકૃત કરેલ સેવકપણું [ ૨૮૩ શેષનાગ કયાં અને બીચારા નાના સાપનાં પડકાં કયાં! સ્વયંભૂરણ સમુદ્ર ક્યાં અને ઘરની ખાળે કયાં? તેમજ ઐક્ય વંદના કરેલા આ તીર્થકર અને ચક્રવર્તી કયાં અને અમારાથી જીતી શકાય તેવા બીચારા રાંકડા તમે કયાં? માટે તમે શીધ્ર હવે અહીંથી ચાલ્યા જાઓ, નહીંતે તમારો અપરાધ અમે સહન કરશું નહીં.” આ પ્રમાણે તેઓએ આડંબરથી કહ્યું, એટલે તે મેઘકુમારોએ કિરાને કિરાને સમજાવ્યા કે “આ શાંતિનાથ પ્રભુજ તમારૂં શરણ છે.” મેઘકુમારની શિક્ષાથી તે સ્વેચ્છે નિઃશ્વાસ મુકી મદ રહિત થયેલા હાથીઓની જેમ ક્રોધ છેડીને શાંત થઈ ગયા. પછી વિચિત્ર વાહને, અદ્ભૂત આભૂષણો અને ઘણાં મૂલ્યવાળાં વસ્ત્રો તથા સુવર્ણ અને રૂપાના રાશિ ભેટ આપવા માટે લઈને તે શરણાથી કિરાતે સર્વ અંગે આળેટી પૃથ્વીનું માર્જન કરતાં ત્યાં આવ્યા. શાંતિનાથને ભેટ અર્પણ કરી નમીને તેઓ બોલ્યા–“હે પ્રભુ! અરણ્યના વૃષભની જેમ અમે સદા ઉન્મત્ત છીએ, તેથી તમે અમારા સ્વામી અહીં આવ્યા છે તેમ નહી જાણતા એવા અમેએ સાહસથી જે અ૫રાધ કર્યો છે તે ક્ષમા કરો અને અમારા પર પ્રસન્ન થાઓ. આજથી પૃથ્વીને સાધનાર એવા તમેજ અમારા સ્વામી છે, અને આજ્ઞા કરો, વધારે શું કહીએ? હવેથી તમારા સેવક થઈને અમે અહીં રહીશું.” આ પ્રમાણે બેલતાં તે મ્લેચ્છોને સત્કાર કરી, ભેટ સ્વીકારીને પ્રભુએ તેમને અનુગ્રહ કર્યો. પછી શાંતિનાથે સેનાપતિ પાસે સિંધુનો ઉત્તર નિષ્ફટ સધાવ્યા. ત્યાંથી મોટી સેવાવાળા પ્રભુ પિતાના બહોળા સિન્યથી ગંગા અને સિંધુ નદીના અંતરને આચ્છાદન કરતા ત્યાંથી શુદ્ધ હિમાલય પર્વત પાસે આવ્યા. ત્યાં તે પર્વતના અધિષ્ઠાયિક હિમવંતકુમારે ગશીર્ષ ચંદનથી, પવહુદના જળથી અને બીજા રત્નથી શ્રી શાંતિનાથનું પૂજન કર્યું. ત્યાથી કષભકૂટાદ્રિએ જઈ કાંકણું રત્ન હાથમાં લઈ ચક્રવત્તીના કલ્પ પ્રમાણે “પાંચમા ચશ્વરી શાંતિનાથ એવા અક્ષરે લખ્યા. શત્રુઓના પરાક્રમને શાંત કરનાર શાંતિનાથ ત્યાંથી પાછા ફરી અનુક્રમે વૈતાઢય પર્વત પાસેની ભૂમિમાં આવ્યા. ત્યાં બંને શ્રેણિમાં રહેનારા વિદ્યાધરોના રાજાઓએ આલેક અને પરલોકના સુખને માટે ચક્રવર્તીને સત્કાર કર્યો, ત્યાંથી ગંગાને તીરે જઈ પોતે ગંગાદેવીને સાધ્યા, અને સેનાપતિ પાસે ગંગાને ઉત્તર નિષ્ફટ સધાવ્યો. ત્યાંથી વૈતાઢથ નીચેની ખંડપ્રપાતા નામની ગુફા પાસે આવ્યા અને ત્યાં રહેલા નાયમાલ દેવને વશ કર્યો. સેનાનીએ દંડરત્નથી તે ગુહાને ઉઘાડી, એટલે શાંતિનાથ ચક્રીએ ચક્રરત્નને અનુસરીને તેમાં પ્રવેશ કર્યો અને પૂર્વની પેઠે મણિરત્ન હાથીના કુંભસ્થળપર રાખીને દીપકની જેમ કાંકણિરત્નવડે મંડળ આળખી ગુહાગૃહનું અંધકાર શાંત કરી દીધું. પછી સૈન્ય સહિત પ્રભુ વાદ્ધકી ૨ને કરેલી પાજથી ઉત્પન્ના અને નિમગ્ન નદીના જળને ઉતરી ગયા. પરાક્રમી પુરૂષોને કાંઈપણ દુષ્કર નથી. પ્રાંતે પિતાની મેળે ઉઘડી ગયેલા તે ગુહાના દક્ષિણદ્વારથી પ્રભુ સિંહની જેમ સેના સહિત બહાર નીકળ્યા. પછી ગંગા નદીના વિપુળ તટની ઉપર ગંગાના તરંગ જેવા ચપળ અથી અલંકૃત એવી પિતાની છાવણી નાખી. ત્યાં ગંગાના Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪] ખંડ ભારતને સાધી પ્રભુનું પાછું આવવું પર્વ ૫ મું મુખપર નિવાસ કરી રહેલા નિસર્પ વિગેરે નવનિધિ શાંતિપ્રભુ પાસે આવીને તેમને વશ થયા. પછી પ્રભુએ સ્વછંદી મ્લેચ્છ લેકેથી ભરપૂર એવું ગંગાનું દક્ષિણ નિષ્ફટ એક પાળ સાથે તેની પેઠે સેનાપતિ પાસે સધાવી લીધું. આ પ્રમાણે શાંતિનાથ ચક્રવત્ત ષડુ અરિવર્ગની જેમ ષ, ખંડ ભરતને સાધી આઠસો વર્ષે પાછા આવ્યા. પ્રતિદિન અવિચ્છિન્ન પ્રયાણવડે માર્ગે ચાલતાં એ લક્ષમીના ધામ નરહસ્તી પ્રભુ અનુક્રમે હસ્તીનાપુર આવી પહોંચ્યા. નગરમાં પ્રવેશ કરીને ચિરકાળના ઉત્કંઠિત મંત્રી જન અને પૌરજનેએ દેવની જેમ અનિમેષ દ્રષ્ટિએ જોવાયેલા પ્રભુ પોતાના મહેલમાં આવ્યા. ત્યાં દેવતાઓએ અને બીજા મુગટબદ્ધ રાજાઓએ શાંતિનાથને ચક્રવત્તીપણાને અભિષેક કર્યો. તે અભિષેકને ઉત્સવ કેઈપણ પ્રકારના દંડ, કર અને સુભટપ્રવેશ વિના બાર વર્ષ સુધી હસ્તીનાપુરમાં પ્રવર્યો. ચક્રવત્તી શાંતિનાથ, જેની દરેકની હજાર હજાર યક્ષે રક્ષા કરે છે એવા ચૌદરત્ન અને નવનિધિએ આશ્રિત કરેલા હતા, ચેસઠ હજાર અંતઃપુરની સ્ત્રીઓથી પરવરેલા હતા. રાશી લાખ હાથી, ચેરાશી લાખ ઘેડા અને તેટલાજ રથેથી વિભૂષિત હતા, છનુ કેટી ગ્રામ, છ— કેટી પાયદળ, બત્રીશ હજાર દેશ અને તેટલા રાજાઓના તે સ્વામી હતા, ત્રણસો ને ત્રેસઠ રસેઈઆ તેમની સેવા કરતા હતા, અઢાર શ્રેણી પ્રશ્રેણીવડે તેમની ભૂમિ શોભતી હતી, બોતેર હજાર મેટા નગરના રક્ષક હતા, એકહજારે ઉણું એક લાખ દ્રોણમુખ ઉપર તેમનું શાસન ચાલતું હતું, અડતાળીશ હજાર પત્તન અને વીશહજાર કર્બટ તથા મંડળના તે અધીશ્વર હતા. વીશ હજાર રત્નાદિકની ખાણેના અને સોળ હજાર ખેટ ગ્રામના તે ઈશ હતા. ચૌદ હજાર સંબધના તથા છપ્પન અંતરદ્વીપના તે પ્રભુ હતા, અને ઓગણપચાસ કુરાના નાયક હતા. વિશેષ બીજું શું કહેવું? તેઓ પખંડ ભારતને ભેગવતા હતા. હમેશાં ગીત, નૃત્ય, તાંડવ, નાટકનાં અભિનય, પુષ્પચય અને જળક્રીડા વિગેરેથી ઉત્તમ સુખ અનુભવતા હતા. ચક્રવર્તીપણામાં અભિષેકથી આરંભીને આઠ વર્ષ ઉણ પચીશ હજાર વર્ષો તેમણે રાજ્ય કરવામાં નિગમન કર્યા. તે સમયે બ્રહાદેવલોકમાં રહેનારા લોકાંતિક દેવતાઓનાં આસને કેઈએ ચલાવ્યાં હોય તેમ કંપાયમાન થયાં. તે વખતે “આ શું થયું?” એમ સારસ્વતાદિ નવે પ્રકારના તે દેવતાઓ સંભ્રાંત થઈ ગયા. પછી ક્ષણવારે અવધિજ્ઞાનવડે તેનું કારણ જાણી તેઓ માંહોમાંહે કહેવા લાગ્યા–“અરે! આ જબૂદ્વીપના બરતાદ્ધિમાં શાંતિનાથ અર્હ તને દીક્ષા સમય નજીક આવ્યું છે. તેના પ્રભાવથી જાણે સચેતન થયા તેમ આ આસને આપણને તે પ્રભુની દીક્ષાકાળની ઉચિત ક્રિયા કરવાનું સૂચવે છે. જો કે ભગવંત ત્રિવિધ જ્ઞાનવડે પોતાની મેળે જાણે છે, તથાપિ આપણે આ કલ્પ છે માટે ચાલે, આપણે તે પ્રભુને વ્રતને સમય જણાવીએ.” આ પ્રમાણે પરસ્પર આલાપ–સંલાપ કર્યા પછી તત્કાળ વિમાનમાં બેસી તે Page #324 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૫ મો.] શાંતિનાથ પ્રભુનો દીક્ષાભિષેક [૨૮૫ સારસ્વતાદિ દેવતાઓ ભગવાન શાંતિનાથની પાસે આવ્યા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પ્રણામ કરી અંજળી જોડીને તેમણે કહ્યું-“હે સ્વામી! તીર્થ પ્રવર્તાવે.” આ પ્રમાણે કહી નમસ્કાર કરીને લેકાંતિક દેવ પાછા સ્વર્ગમાં ગયા. પછી જ ભકદેવતાઓએ પૂરેલાં દ્રવ્યવડે પ્રભુએ વાર્ષિકદાન આપ્યું. વર્ષો તે પિતાની જેવા ચકાયુધ નામના પુત્રને રાજય સોંપી પોતે સંયમસામ્રાજ્ય લેવા તત્પર થયા. તે વખતે ઇંદ્ર પ્રમુખ દેવતાઓએ અને ચક્રાયુધાદિ રાજાઓએ મળીને ચક્રવર્તીપણા જેવો પ્રભુને દીક્ષાભિષેક કર્યો. પછી સર્વાથ નામની શિબિકામાં રત્નસિંહાસન ઉપર જગત્પતિ આરૂઢ થયા, તે શિબિકાને પ્રથમ મનુષ્યોએ ઉપાડી અને પછી પૂર્વ તરફ વૈમાનિક દેવેએ, દક્ષિણ તરફ અસુરકુમારે એ, પશ્ચિમ તરફ સુવર્ણકુમાર દેવોએ અને ઉત્તર તરફ નાગકુમારોએ વહન કરવા માંડી. તે શિબિકામાં બેસી અચિરાના કુમાર શાંતિનાથ સહસ્સામ્રવન નામના ઉધાનમાં ગયા. એ મનહર ઉધાન દિશાઓના મુખને સંધ્યાકાળના વાદળાના જેવા ગુલાબનાં પુષ્પોથી રક્તવણી કરતું હતું. શિરીષનાં પુપથી જાણે ગ્રીષ્મઋતુની શેભાવડે પુલકિત થયું હોય તેવું દેખાતું હતું, જાણે ધર્મ જળના બિંદુઓ હોય તેવા મલ્લિકાનાં પુષે તેમાં શોભતાં હતાં. કામદેવનાં બાણ જેવા સુવર્ણ કેતકીના કેશથી તે અંકિત હતું. જેની નવીન કળીઓમાં ભમી ભમરાની શ્રેણી ગુંજારવ કરતી હતી એવા ઘાતકીનાં વૃક્ષે જાણે ગ્રીષ્મ ઋતુની લમીના ગાયક હોય તેમ ત્યાં શેભી રહ્યાં હતાં. વનલક્ષમીના સ્તન જેવા પુષ્પગુચ્છોની સંપત્તિવડે ખજૂરનાં વૃક્ષથી જજે૨ થયેલી વસંતલમીને તે હસી કાઢતું હતું, પાકેલાં ફળ ઉપર ઉડી રહેલા પિપટના ઘાટા પિંછાએથી દ્વિગુણ થયેલી તામ્રપલ્લવની સમૃદ્ધિવડે તે ઘણું સુંદર લાગતું હતું. તેમાં રહેલી વાપિકાએને વિષે જળક્રીડા કરવાના રસમાં નગરજને અતિ આકુળવ્યાકુળ થઈ ગયા હતા. એ ઉદ્યાનમાં આવી પ્રભુ શિબિકા ઉપરથી ઉતર્યા. પછી રાજ્યની પેઠે પુષ્પમાલ્ય અને રત્નાલંકારાદિક તજી દીધાં અને જયેષ્ઠ કૃષ્ણ ચતુર્દશીને દિવસે ભરણી નક્ષત્રમાં દિવસના પાછલા પહોરે સિદ્ધને નમસ્કાર કરી છઠ્ઠ તપવાળા પ્રભુએ એક હજાર રાજાઓની સાથે દીક્ષા ગ્રહણ કરી. તે સમયે જ તેમને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી બીજે દિવસે મંદિરપુરમાં સુમિત્ર રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. તે વખતે દેવતાઓએ તે રાજાના મંદિરમાં વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યા, સુમિત્ર રાજાએ પ્રભુના ચરણને ઠેકાણે એક રત્નમય પીઠ કરાવી. આસન અને શયનને બીલકુલ તજી દઈ મૂળોત્તર ગુણના આધારરૂપ પ્રભુ નિઃસંગ અને નિર્મમ થઈ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યાં. અનુક્રમે એક વર્ષને અંતે વિહાર કરતાં કરતાં પાછા હસ્તીનાપુરના સહસ્ત્રાપ્રવનમાં આવ્યા. ત્યાં છઠ્ઠ કરીને નંદીવૃક્ષની નીચે શુકલધ્યાન ધરતા પ્રભુના ઘાતકર્મ તુટી ગયાં. પિષમાસની શુકલ નવમીએ ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવતાં શાંતિનાથ પ્રભુને ઉજજળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આસનકંપથી પ્રભુના કેવળજ્ઞાનની વાર્તા Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬] પ્રભુની ઇ કરેલ સ્તુતિ [ પર્વ ૫ મું જાણીને ઇંદ્રાદિક દેવતાઓ પ્રભુએ પવિત્ર કરેલા તે પ્રદેશનાં આવ્યા. સાવરણીના ધરનારા હેય તેમ દેવતાઓએ સંવર્તક પવન વિકુવીને એક જન સુધી કાછ તૃણાદિક તથા રજને દૂર કરી નાખી. પછી ૨જને શમાવવાને પ્રથમ ગંધદકની અને પછી પંચવણી દિવ્ય પુની જાનુ સુધી વૃષ્ટિ કરી. પછી સુવર્ણશિલાઓથી તે ભૂમિને સીધેસીધ મેળવીને બાંધી લીધી અને પૂર્વાદિ ચારે દિશાઓમાં રમણિક તારણે બાંધ્યાં. મધ્યમાં મણિમય પીઠ કરી ચાર ગોપુર વડે સુંદર એવા રૂખ, સુવર્ણ અને રત્નના ત્રણ પ્રકાર વિકુબ્ધ. તેની ઉપર નવકની મધ્યમાં ચારસો ને એંશી ધનુષ્ય ઊંચું એક ચૈત્યવૃક્ષ કર્યું. તેની નીચે દેવતાઓએ અનુપમ દેવછંદ રચે. તેની ઉપર પૂર્વાદિ ચારે દિશાની સન્મુખ ચાર રત્નમય સિંહાસન રચ્યાં. ચેત્રીશ અતિશથી પ્રકાશિત ભગવંત શાંતિનાથે પૂર્વ ધારથી સમવસરણમાં પ્રવેશ કર્યો અને ચૈત્ય વૃક્ષને પ્રદક્ષિણા કરી “તીર્થ નમઃ' એમ કહ્યું. પરંપરાથી અહં તેની એ સ્થિતિ છે. પછી પ્રભુ પૂર્વ સિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેઠા; એટલે બીજી ત્રણ દિશાઓમાં દેવતાઓએ તેમના ત્રણ પ્રતિબિંબ વિકુવ્વ. પછી શ્રી ચતુર્વિધ સંઘ યથાયોગ્ય દ્વારે પ્રવેશ કરીને પ્રભુના મુખ સામું જોતો ગ્ય સ્થાનકે બેઠે. પરસ્પર વિરોધી એવા તિર્ય મધ્યવપ્રમાં આવીને બેઠા, અને નિચલા પ્રાકારમાં બધાં વાહનો રાખવામાં આવ્યાં. તે સમયે સહસ્સામ્રવનના ઉદ્યાનપાલકોએ હર્ષથી પ્રકુટિલત લચને નગરમાં આવી ચક્રાયુધ રાજાને ખબર આપ્યા કે “મહારાજા! આપ હમણું સારે ભાગ્યે વૃદ્ધિ પામે છે; કેમકે આ૫ણુ સહસ્ત્રામ્રવનમાં સ્થિતિ કરી રહેલા શ્રી શાંતિનાથ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે.” આ પ્રમાણે સાંભળી ચક્રાયુધ હર્ષ પામ્યો. તત્કાળ તેમને પારિતોષિક આપી પ્રભુની પાસે આવ્યું. અને પ્રભુને પ્રદક્ષિણાપૂર્વક પ્રણામ કરી વિનયથી ઈંદ્રની પછવાડે બેઠે. પછી ફરીવાર પ્રભુને નમી ચક્રાયુધ અને ઇંદ્ર બંને હર્ષથી ગદ્ગદ્ એવી ગિરાવડે આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. “હે જગત્પતિ! દિનના ઉત્સવને કરનાર જ્ઞાનસૂર્યરૂપે તમારા ઉદયથી આજે “જગતને કલ્યાણદશામાં પ્રવેશ થયે છે. હે જગદ્ગુરૂ! અમારી જેવાને પૂર્વ પુણ્યના ગથીજ કલ્યાણપ્રાપ્તિના ચિંતામણિરૂપ તમારા કલ્યાણકના ઉત્સવો પ્રાપ્ત થાય છે. હે “જગન્નાથ! તમારા દર્શનરૂપ જળના તરંગો સર્વ પ્રાણીઓના કષાયાદિ મળથી ભરેલા મનને “ધઈ નાખે છે. કમને છેદવાને મોટો યત્ન કરી તમે જે પૂર્વે તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું “તેજ તમારૂં નિઃસ્વાર્થ પોપકારીપણું છે. આ જગતમાં ઘેર સંસારથી ભય પામેલા “પ્રાણુઓને તમારૂં આ સમવસરણ મોટા કિલ્લાની પેઠે શરણરૂપ છે. હે પ્રભુ! તમે સર્વ ૧. દરવાજ. ૨. ગઢ. ૩. શ્રી સંધમાં સમગ્ગદષ્ટિ દેવીદેવતાઓને સમાવેશ શ્રાવક શ્રાવિકામાં થાય છે. ૪. દિવસ, બીજે પક્ષે સંસાર દુ:ખમાં દબાયેલા દીન એવા સંસારી જને. Page #326 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૫ ] શાંતિનાથ પ્રભુની દેશના [૨૮૭ જીના સર્વ ભાવ જાણે છે અને સદા હિતકારી છે, તેથી તમારી પાસે કોઈપણ પ્રાર્થના કરવાની જરૂર નથી, તથાપિ એટલી પ્રાર્થના કરું છું કે જેમ તમે પૃથ્વીમાં વિહાર કરી, “ગામ, આકર અને નગર વિગેરેને ક્ષણેક્ષણે છેડી દ્યો છે, તેમ કઈ વખત પણ મારા હૃદયને છોડશે નહીં અને હે ભગવન્! તમારા પ્રસાદથી નિરંતર તમારા ચરણકમળમાં મારૂં ચિત્ત ભ્રમરરૂપ થયેલું રહે એવી રીતે મારા સર્વ કાળ નિર્ગમન થશે.” આ પ્રમાણે ઈંદ્ર અને ચકાયુધ ભગવંતની સ્તુતિ કરીને મૌન રહ્યા, એટલે ભગવંત શાંતિનાથે દેશના આપવા માંડી. અહો! આ ચાર ગતિવાળે સંસાર દાવાનળની જેમ અનેક દુખોની પરંપરાનું મૂળ “કારણ છે. મોટા મંદિરને આધારભૂત જેમ સ્તંભ હોય તેમ તે સંસારને ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાય ચાર સ્તંભરૂપ છે. તે કષાય ક્ષીણ થતાં સંસાર પિતાની મેળે “ક્ષીણ થઈ જાય છે. “મૂળી સુકાઈ જતાં વૃક્ષ એની મેળે જ સુકાઈ જાય છે. પણ ઈદ્ધિને “જય કર્યા વગર તે કષાયને જીતવાને કોઈપણ સમર્થ થતું નથી, કેમકે પ્રજવલિત અગ્નિ વિના સુવર્ણનું જાય હણાતું નથી. ચપળ અને ઉન્માર્ગે ચાલનારા એ ઇંદ્રિયરૂપ અદાંત અશ્વો “પ્રાણીને ખેંચીને તત્કાળ નરકરૂપ અરણ્યમાં લઈ જાય છે. ઇથિી જીતાયેલે પ્રાણી કષાયથી પણ પરાભવ પામે છે. “વીર પુરૂએ જેની વચમાંની ઈટો ખેંચી લીધી હોય તે કિલ્લો પછી કેનાથી ખંડિત ન થાય?'પ્રાણુઓની નહીં છતાયેલી ઇન્દ્રિય તેને ઘાત, પાત, બંધ અને વધુને માટેજ થાય છે. સ્વાર્થે પરવશ એવી ઇન્દ્રિયોથી કયો પુરૂષ નથી હેરાન થતું? કદિ તે શાસ્ત્રાર્થને “ જાણનારો હોય તથાપિ ઇદ્ધિને વશ થવાની બાળકની પેઠે ચેષ્ટા કરે છે. આ કરતાં વધારે “તે ઇદ્રિનું લજજાવાળું સ્થાનક કયું બતાવીએ કે જેના વડે ભરતરાજાએ પણ બાહુબળ જેવા બંધુ ઉપર ચક્ર મૂક્યું? બાહુબળીને જય અને ભારતને પરાજય એ જયપરાજયને વિષે “પણ સર્વ ઇઢિયેનું ચેષ્ટિતજ છે. ચરમ ભાવમાં રહેલા પુરૂષ પણ જેના વડે શશી “યુદ્ધ કરે છે. તેવા ઇદ્રિયેના દુરંત મહિમાથી લજજાવા જેવું છે. કદિ પ્રચંડ ચરિત્રવાળી “ઇદ્રિથી પશુઓ અને સામાન્ય મનુષ્ય દંડાય પણ જે મહિને શાંત કરનારા અને પૂર્વવેત્તા હોય છે તેઓ પણ દંડાય છે, તે અતિ અદ્દભુત વાર્તા છે. ઇદ્વિએ જીતી લીધેલા દેવ, દાનવ, મનુષ્ય અને તપસ્વીઓ પણ નિંદિત કર્મ કરે છે, તે કેવી ખેદની વાત છે! ઇદ્ધિને વશ થયેલા પ્રાણીઓ અખાદ્ય “વસ્તુ ખાય છે, અપેય વસ્તુ પીવે છે અને અગમ્ય સાથે ગમન કરે છે. નિર્દય ઈદ્રિયોથી હણાઈ ગયેલા પ્રાણીઓ કુળશીલથી રહિત થઈ વેશ્યાઓના પણ નીચ કામ અને દાસત્વ કરે છે. મેહાંધ મનવાળા પુરૂષોની પરદ્રવ્ય અને પરસ્ત્રીમાં જે પ્રવૃત્તિ થાય છે તે “જાગ્રત ઇંદ્રિયોનેજ વિલાસ છે. જે ઇંદ્ધિના ૧. દમન કર્યા વિનાના. ૨. ઉપશાંત મોહ નામના અગિયારમે ગુણસ્થાનકે પહેચેલા. ૩. ચૌદ પૂર્વનાં રાનવાલા. ૪. બાવીશ અભક્ષ્મ બત્રીશ અનંતકાયાદિ. ૫. મદિરાદિ, ૬. માતા, બેન, ગુરની સ્ત્રી, શેઠાણી, વતીની વિગેરે, Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮] શાંતિનાથ પ્રભુની દેશના [ પર્વ ૫ મું વશપણને લીધે હાથ, પગ અને ઇન્દ્રિયનો છેદ તેમજ મરણ પણ થાય છે તે ઈદ્રિની વાતજ શી કરવી? જેઓ પિતે ઇંદ્રિયેથી જીતાઈ ગયેલા છે અને બીજાને વિનયનું ગ્રહણ કરાવે છે તેવા પુરૂને જોઈ વિવેકી પુરૂષ હાથવડે મુખ ઢાંકીને હસે છે. શ્રી વીતરાગ પ્રભુ ઇંદ્રથી માંડીને એક કીડા સુધી સર્વ જંતુઓ ઇક્રિએથી જીતાઈ ગયેલાજ છે. હાથીણીના સ્પર્શથી ઉપજતા સુખને આસ્વાદન કરવાની ઈચ્છાથી સુંઢને પ્રસારતો હસ્તી તત્કાળ આલાન (ખીલ) બંધનરૂપ કલેશમાં આવી પડે છે. અગાધ જળમાં વિચરનાર મીન ગળગતમાંસને ગળતાં ઢીમરના હાથમાં દીનપણે આવી જાય છે. રત્ત માતંગના ગંડસ્થળ ઉપર ગંધને લેભે ભમતે ભમરો કર્ણ તાલના આઘાતવડે તત્કાળ મૃત્યુ પામી જાય છે. સુવર્ણના છેદ જેવી દીપશિખાના દર્શનથી મોહિત “થયેલે પતંગ સહસા દીપમાં પડીને મરણ પામે છે. મને હર ગીતને સાંભળવામાં ઉત્સુક એવા હરિણા કાન સુધી ધનુષ્યને ખેંચીને રહેલા શીકારીના વેધ્ય થઈ પડે છે. એવી રીતે એક એક વિષય સેવવાથી પંચત્વ પમાય છે તો એક સાથે પાંચ વિષ સેવવાથી કેમ પંચત્વ ન પમાય? તે માટે મહામતિ પુરૂષે મન શુદ્ધિવડે ઇંદ્રિયને જય કર, કેમકે તેના વિના યમનિયમથી કાયાને કલેશ પમાડે તે વૃથા છે. જે ઇદ્રિના ગ્રામને જીતતું નથી તે દુઃખે પ્રતિબંધ પામી શકે છે, માટે સર્વ દુઃખમાંથી મુક્ત થવાને ઈદ્રિયને જય કરે ઇન્દ્રિયની સર્વથા પ્રવૃત્તિ કરવી નહીં તેથી કાંઈ તેને વિજય થતું નથી, પણ તેના વડે ઉપજતા રાગદ્વેષથી મુક્ત થવું. જેથી તેની પ્રવૃત્તિ પણ તેના જયરૂપ થાય છે. પછી તે ઇદ્રિના વિષય તેની પાસે રહ્યા હોય તો પણ ઇદ્રિથી સ્પર્શ કરવાને અશક્ય થાય છે, માટે બુદ્ધિમાન પુરૂષે તેમાં જે રાગદ્વેષ ઉપજે છે તેને તજી દેવા. સદા સંયમી ગીઓની ઇન્દ્રિયે હણાયેલી જ હોય છે, તેથી તેઓના નિહિત અર્થ હણાયેલા હતા નથી અને અહિતકારી વસ્તુઓ હણાયેલ હોય છે. જીતેલી ઇદ્ધિ મેક્ષને માટે થાય છે અને નહીં જીતેલી સંસારને માટે થાય છે, માટે તેમાં જે તફાવત છે તેને સમજીને જે ગ્ય લાગે તે કરવું. રૂ વિગેરેના કોમળ સ્પર્શમાં અને પાષાણુ વિગેરેના કઠેર સ્પર્શમાં જે પ્રીતિ અને અપ્રીતિ થાય છે તે મિથ્યા છે, એવું ધારી તેને ત્યાગ કરવાવડે સ્પર્શ ઈદ્રિયને જય કરે. ભઠ્ય પદાર્થોના સ્વાદિષ્ટ રસમાં અને કટુ રસમાં પ્રીતિ ને અપ્રીતિ બંનેને તજીને જવા ઇંદ્રિયને જીતી લેવી, સુગંધ અને દુર્ગધ ધ્રાણેન્દ્રિયમાં પ્રાપ્ત થતાં તેને વસ્તુ પરિણામરૂપ વિચારીને ઘાણ ઇંદ્રિયને જય કરે. મનહર કે નઠારૂં રૂપ જોઈને તેનાવડે ઉપજતા હર્ષ અને જુગુપ્સાને “ત્યાગ કરી ચક્ષુ ઇંદ્રિયને જીતી લેવી. વણાદિકના શ્રાવ્ય-મધુર સ્વરમાં અને ગધેડા વિગેરેના “ દુઃશ્રાવ્ય સ્વરમાં રતિ અને જુગુપ્સાને જીતવાથી શ્રોત્રંદ્રિયને જય થાય. કેઈપણ સારે કે “નઠારે એ વિષય નથી કે જે ઇદ્રિએ અનેક વખત ભેગા ન હોય, તે શા માટે ૧. માછીઓએ જાળમાં લોઢાના કાંટા પર લગાડેલ માંસ. ૨. મરણ. ૩. હિતકારક અર્થ. Page #328 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૫ ] પ્રભુનું પાછું હસ્તિનાપુર ફરીથી આવવું. . [૨૮૯ “હવે સ્વસ્થપણાને ન સેવવું? કઈવાર શુભ વિષયો અશુભ થઈ જાય છે અને અશુભ “વિષયે શુભ થઈ જાય છે, તે ઇન્દ્રિયથી કેનામાં રાગ ઘર કે કોનામાં વિરાગ ધરે ? “કદિ કઈ કારણથી તે વિષય રૂચિકર કે અરૂચિકર થાય પણ તત્વથી જતાં કદિપણ પદાર્થોમાં “શુભ કે અશુભપણું હોતું નથી, તેથી જે પ્રાણી મનની શુદ્ધિથી ઇન્દ્રિયને છતી કષાયને “ક્ષીણ કરે છે તે ચેડા કાળમાં અક્ષણ સુખવાળા મોક્ષમાં જાય છે.” આ પ્રમાણે કર્થમાં અમૃતવૃષ્ટિ જેવી પ્રભુની દેશના સાંભળીને ચક્રાયુધે સંવેગયુક્ત થઈ ભગવંતને કહ્યું-“હે સ્વામી! માત્ર કલેશનાજ સ્થાનરૂપ એવા આ સંસારથી હું ભય પામે છું. બળવાન અને વિવેકી પુરૂષનું પણ પુરૂષાભિમાન તેમાં રહેતું નથી. ઘરમાં ક્યારે અગ્નિ લાગે અને વહાણ જ્યારે ફુટી જાય તે વખતે તેને નાયક તેમાં જે કાંઈ સારવતુ હોય તે લઈને બીજે જાય છે, તેમ જન્મ, જરા અને મરણાદિકથી વિકરાળ એવા આ સંસારમાંથી સારભૂત એવા એક આત્માને લઈને હું તમારે શરણે આવ્યો છું. હે પ્રભુ! આ ભવસાગરમાં પડતા એવા મારી ઉપેક્ષા કરશે નહીં. મને તે તે સંસારસમુદ્રથી ઉતરવાને નાવરૂપ દીક્ષા હમણાંજ આપો.” પ્રભુએ કહ્યું કે “તમારા જેવા વિવેકીને તેમજ ઘટે છે. આ પ્રમાણે કહેવાથી તરતજ ચકાયુધે પોતાના કવચધારી પુત્ર કુરચંદ્રને રાજ્ય સેંપ્યું અને પોતે બીજા પાંત્રીસ રાજાઓની સાથે પ્રભુ પાસે સંઘની સાક્ષીએ દીક્ષા ગ્રહણ કરી. ચકાયુધ વિગેરે છત્રીશ ગણુધરેને પ્રભુએ ઉત્પાદવિગમ અને ધ્રૌવ્ય એ ત્રિપદીને ઉપદેશ કર્યો. તે ત્રિપદીને અનુસારે તેમણે દ્વાદશાંગી રચી. પછી પ્રભુએ તેમને અનુગ, અનુજ્ઞા અને ગણાનુજ્ઞા આપી તે રામયે ઘણું નર અને નારીઓએ પ્રભુની પાસે દીક્ષા લીધી, અને કેટલાકે સમક્તિપૂર્વક શ્રાવકપણું સ્વીકાર્યું. પ્રથમ પૌરૂષી પૂર્ણ થયા પછી પ્રભુ ઉઠીને મધ્ય પ્રકારના મંડનરૂપ દેવજીંદા ઉપર વિશ્રામ લેવા બેઠા. પછી પ્રભુના ચરણ પીઠ ઉપર બેસી મુખ્ય ગણધર ચકાયુધ સંઘની આગળ દેશના આપવા માંડી. બીજી પૌરૂષી પૂર્ણ થતાં તેમણે પણ દેશના સમાપ્ત કરી. પછી દેવતા વિગેરે સર્વ પ્રભુને નમી પોતાને સ્થાનકે ગયા. તેમના તીર્થમાં સુવરના વાહનવાળા, શ્યામવર્ણ ધરનારે, ડુક્કરના જેવા મુખવાળો, બે દક્ષિણ કરમાં બીજેરૂ અને કમળ, ને બે વામ કરમાં નકુળ અને અક્ષસૂત્રને ધરનારે ગરૂડ નામે શાંતિનાથ પ્રભુને શાસન દેવતા થયે. અને ગીર અંગવાળી, કમળના આસન પર બેસનારી, બે વશિણ ભુજામાં પુસ્તક અને ઉત્પલ અને બે વામ ભુજામાં કમંડલ અને કમળને ધરનારી નિર્વાણ નામે પ્રભુની શાસનદેવી થઈ. તે બંને શાસનદેવતા નિરંતર જેમની સાંનિધ્યમાં રહેતા હતા એવા શાંતિનાથ પ્રભુએ ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ કરવા માટે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. એકદા વિહાર કરતા પ્રભુ પાછા હસ્તિનાપુર નગરે આવ્યા. કરૂણાનિધિ ભગવાન ત્યાં સમવસર્યાના ખબર સાંભળી કુરચંદ્ર પુરજન અને દેશજનને સાથે લઈ અમાવાસ્યાને દિવસે B - 37. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૦] “ કરૂચંદ્ર પૂર્વભવ. [ પર્વ ૫ મું સૂર્યની પાસે જેમ ચંદ્ર આવે તેમ પ્રભુની પાસે આવ્યો. ચતુર્વિધ સંઘ એગ્ય સ્થાને બેઠે, એટલે પ્રભુએ સંસારમાં વૈરાગ્ય ઉત્પન્ન કરનારી દેશના આપી. દેશનને અંતે પ્રભુને નમી કુરચંદ્ર બેલ્યો-“હે સ્વામી! પૂર્વ જન્મના કયા શુભ કર્મથી હું અહીં રાજ્ય પામ્યું છું? પ્રતિદિન અદ્દભુત એવા પાંચ વસ્ત્ર અને ફલાદિક મને પૂર્વના કયા કર્મથી ભેટ મળે છે? અને તે ભેટની વસ્તુઓ હું ઈષ્ટ જનને આપીશ એવું ધારીને હું કયા કમથી તેને ઉપભોગ કરતે નથી, તેમ બીજાને આપતા પણ નથી ?” પ્રભુ બોલ્યા-“જે તને આ રાજયલક્ષમી મળી છે અને પ્રતિદિન પાંચ વસ્તુની ભેટ મળે છે તે પૂર્વે દીધેલા મુનિદાનના પ્રભાવથી મળે છે અને જે તેનું દાન કે ઉપગ થઈ શકતાં નથી તે સાધારણ પુણ્યને લીધે છે. કેમકે “જે વસ્તુ બહુને આધીન હોય છે તે એકથી ભોગવી શકાતી નથી.” તેથીજ “આ વસ્તુ હું ઈષ્ટ જનને આપીશ” એ તને વિચાર થયા કરે છે. પ્રાણુઓને પૂર્વ કર્મને અનુસારેજ બુદ્ધિ ઉતપન્ન થાય છે, હવે તારું વિશેષ ચરિત્ર સાંભળ. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે કેશળનામે દેશમાં શ્રીપુર કરીને એક નગર છે. તેમાં સુધન, ધનપતિ, ધનદ અને ધનેશ્વર નામે ચાર સરખી વયના વણિકપુત્રો સહેદર હેય તેમ મિત્રપણે રહેતા હતા. એક વખતે તે ચારે મિત્ર એકઠા થઈ ધન ઉપાર્જન કરવાને માટે દ્રોણુ નામના પુરૂષની પાસે ઘણું ભાતું ઉપડાવી રત્નદ્વીપ પ્રત્યે ચાલ્યા. માર્ગમાં એક મહાટવી આવી. તે અટવી ઘણી ખરી ઉતરી ગયા પણ તે વખતે જે ભાતું ઘણું હતું તે છતાં પણ ખુટી જવા આવ્યું. આગળ ચાલતાં કાઉસગ્ગ ધ્યાને રહેલા એક મુનિ તેમના જેવામાં આવ્યા. તે ક્ષણે તેમણે વિચાર્યું કે “આ મુનિને કાંઈક વહેરાવીએ તો સારું.' પછી તેઓએ ભાતું વહન કરનારા દ્રોણને કહ્યું કે “હે ભદ્ર! આ મહર્ષિને કાંઈક ભાતું આપ.” એટલે તેણે અધિક શ્રદ્ધાથી મુનિને પ્રતિલાભિત કર્યા. તેથી તેણે મહા ભેગફળકર્મ ઉપાર્જન કર્યું. ત્યાંથી સર્વે રત્નદ્વીપે આવ્યા. ત્યાં સારે વ્યાપાર કરી પુષ્કળ ધન ઉપાર્જન કરી પુનઃ પિતાને નગર આવ્યા અને તે પુણ્યના બીજથી સર્વે આનંદ પામવા લાગ્યા. સ્વાતી નક્ષત્રનું જળ એક્વાર મળે તે પણ મોતી ઉત્પન્ન થાય છે. ચાર શ્રેણિપુત્રમાં ધનેશ્વર અને ધનપતિ જરા માયાવી હતા અને દ્રોણની વૃત્તિ તે ચારેથી શુદ્ધ હતી. તે દ્રોણ આયુષ્યને ક્ષય થતાં પ્રથમ મૃત્યુ પામી મુનિદાનના પ્રભાવથી હસ્તિનાપુરના રાજાને તું પુત્ર થયેલ છે. તારા ગર્ભ સમયે તારી માતાએ સ્વપ્નમાં મુખ વિષે ચંદ્રને પ્રવેશ કરતાં જે હતું, તેથી પિતાએ તારૂં કરૂચંદ્ર એવું નામ પાડયું છે, જે સુધન અને ધનદ હતા તેઓ મૃત્યુ પામીને વણિકપુત્રે થયેલા છે, તેમાં સુધન કાંપિલ્યપુરમાં વસંતદેવ નામે વણિક પુત્ર થયું છે અને ધનદ કૃત્તિકાપુરમાં કામપાળ નામે થયો છે. માયાવી ધનપતિ અને ધનેશ્વર કાળગે મૃત્યુ પાપી મદિરા અને કેસરા નામે કઈ વણિકની પુત્રીઓ થયેલ છે. ધનપતિ શંખપુરમાં મદિરા નામે અને ધનેશ્વર જયંતી નગરીમાં કેસરા નામે ઉત્પન્ન થયેલ છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૫ મે ] કુરચંદ્રને પૂર્વભવ [ ૨૧ તે ચારે જણ અનુક્રમે મોટા થઈ શિશુવયને ઉલ્લંઘન કરી નવીન વનવયને પ્રાપ્ત થયા તેમાં સુધનને જીવ જે વસંતદેવ થયેલે છે તે અન્યદા કપિલ્યપુરથી વ્યાપારને માટે જયંતી નગરીએ આવ્યું ત્યાં તેણે ધન ઉપાર્જન કર્યું. એક વખતે અષ્ટમીને ચંદ્રોત્સવ હતે, તેથી વસંતદેવ રતિનંદન નામે ઉદ્યાનમાં ગયા. ત્યાં દૈવયોગે ધનેશ્વરને જવ જે કેસરા થયેલ હતું તે કેસરા વસંતદેવના જોવામાં આવી. તેણીએ પણ સ્નિગ્ધ દ્રષ્ટિથી વસંતદેવની સામું જોયું, એટલે તે બંનેને પરસ્પર પૂર્વ જન્મને સનેહ પ્રગટ થયો. ત્યાં જયંતીનગરીને નિવાસી પ્રિયંકર નામે વણિકપુત્ર હતું, તેને વસંતદેવે પૂછયું કે આ સ્ત્રી કેણ છે? અને કેની પુત્રી છે? પ્રિયંકરે કહ્યું કે “આ પંચનંદી નામે શેઠની પુત્રી. જયંતદેવની બેન છે અને એનું નામ કેસરા છે.” ત્યારથી વસંતદેવે કેસરાના ભાઈ જયંતદેવની સાથે સનેહ કરવા માંડ્યો, અને એક બીજાને ઘેર જવા આવવા માંડયું. એક વખતે જયંતદેવે વસંતદેવને જમવાનું નિમંત્રણ કર્યું. એ પ્રકાર મિત્રીરૂપ વૃક્ષને દેહદ છે. ત્યાં નેત્રરૂપ કુમુદને કૌમુદી સમાન કેસરા પુખ્યવડે કામદેવની પૂજા કરતી તેના જેવામાં આવી, અને તેજ વખતે જયંતદેવના હાથમાંથી પુષ્પની માળા લેતાં વસંતદેવને પણ તેણે સાનુરાગ દ્રષ્ટિએ અવલે, તે સમયે આ અનુકૂળ શુકન થયું, એમ બંનેને હર્ષ થયે; કેમકે પસ્પર જે શુભ ચેષ્ટા થાય તે બન્નેને સારું પરિણામ આપે છે. તે વખતે કેસરા અને વસંતદેવને ભાવ ત્યાં રહેલી પ્રિયંકરા નામે ધાત્રી પુત્રીના જાણવામાં આવ્યું. ચેષ્ટા ઉપરથી બીજાના હગત ભાવને જાણનારા માણસેને પરહૃદય જાણવું સહેલું છે. પછી કેસરાના ભાઈએ વસંત જેમ કામદેવની પૂજા કરે, તેમ પિતાના મિત્ર વસંતદેવની પૂજા કરી. તે સમયે ધાત્રીસુતા પ્રિયંકરાએ કેસરાને કહ્યું-કેસરા! તારા ભાઈ મિત્રની પૂજા કરે છે, તે તું પણ કાંઈ ગ્ય લાગે તે કર.” તેનાં આવાં વચનથી એક સાથે લજજા, ભય અને હર્ષને ધારણ કરતી કેસરા બેલી-“તું ઉચિત જાણે છે, તે જે ચોગ્ય લાગે તે તું કર.” પછી પ્રિયંકરા તેના આંગણામાં રહેલી પ્રિયંગુ વૃક્ષની મંજરી અને કેકેલ વિગેરે લઈ વસંતદેવ પ્રત્યે બેલી-“હે સુંદર ! , આ મારા સ્વામિની પિતાને હાથે ચુંટીને ઈષ્ટને આપવા લાયક પુષ્પ અને ફળે તમને આપે છે.” “હું ચે બાળાને અભિષ્ટ છું' એમ વિચારી હર્ષ પામતા વસંતદેવે પોતાના હાથે તે પુષ્પ અને ફળ ગ્રહણ કર્યા. પછી પિતાના નામની મુદ્રિકા તેને આપીને વસંતદેવે કહ્યું કે “તમે તેને કહેજે કે આ કાર્ય તમે બહુ સારું કર્યું, હવેથી સદા ઈષ્ટને અનુકૂળ વત્ત જે.' પ્રિયંકરાએ આવું દ્રઢ અનુરાગરૂપ અંકુરને ઉત્પન્ન કરવામાં મેઘજળ જેવું વચન કેસરને કહ્યું. તે રાત્રીએ કેસરાએ પાછલે પહેરે સ્વપ્નમાં પિતાનું પાણિગ્રહણ કરતા એવા વસંતદેવને જે, અને વસંતદેવ પણ સ્વપ્નમાં તેને પરો . તેઓનું સ્વપ્નદર્શન પમ તેમને વિવાહથી અધિક હર્ષદાયક થઈ પડ્યું. તત્કાળ શરીર રોમાંચિત કરી. કેસરાએ એ સ્વપ્નની વાત પ્રિયંકરાને જણાવી, તેજ વખતે નજીક રહેલા પુરોહિતે અકસ્માત કહ્યું છે એ પ્રમાણે અવશ્ય થશે.” તે સાંભળી પ્રિયંકરાએ કેસરાને કહ્યું-“આ સ્વપ્ન અને શુકનવડે જોતાં Page #331 -------------------------------------------------------------------------- ________________ કેરચંદ્રને પૂર્વભવ [ પ પ મું વસંતદેવ અવશ્ય તમારે ભર્તાર થશે. માટે આ શુકનગ્રંથી બધો. પછી પ્રિયંકરાએ જઈને વસંતદેવને સ્વપ્નની વાત કહી, એટલે તે પિતાના સ્વપ્ન પ્રમાણે જ તેને સ્વપ્ન આવેલું જાણી પિતાને અર્થ સિદ્ધ થયેલે માનવા લાગ્યો. પછી પ્રિયંકરા બોલી–મારી સ્વામિનીએ પિતાને આત્મા તમને જ અર્પે છે, તે હવે તમે સંકલ્પ-વિકલ્પ છોડી દઈ વિવાહની સર્વ તૈયારી કરે.” વસંતદેવે કહ્યું–‘વિધિએ દેવે) જ તૈયારી કરી મૂકેલી છે, કારણકે મનુષ્યઘટિત કાર્ય કદિ વિઘટિત થઈ જાય છે, પણ વિધિનું કરેલું ફરતું નથી.” આ પ્રમાણે કાર્યચતુર વસંતદેવે આલાપ અને સત્યકાર કરી જાણે મૂર્તિમાન નિયતિ (ભવિતવ્યતા) હેાય તેવી પ્રિયંકરાને વિદાય કરી. આ પ્રમાણે પ્રતિદિન એકબીજાના સંદેશારૂપ અમૃતનું પાન કરતા તે વસંતદેવ અને કેસરાને કેટલેક કાળ ગયે, પણ તે શત વર્ષના નિર્ગમન જેવો થઈ પડ્યો. એક વખતે પિતાને ઘેર રહેલા વસંતદેવે પંચનદી શેઠના ઘરમાં માંગલિક વાજીંત્રો વાગતાં સાંભળ્યા. તત્કાળ વસંતદેવે પિતાના પુરૂષને તેની તપાસ સરવા મોકલ્યા. તેઓએ આવીને કહ્યું કે “કાન્યકુજનાં ( કજ દેશનાનિવાસી) સુદત્ત શેઠના વરદત્ત નામના પુત્રને પંચનંદી શેઠે પિતાની પુત્રી કેસરાને આપી તે વધામણી માટે આ માંગલિક વાજાં વાગે છે.” આ ખબર સાંભળતાંજ જાણે મુદુગરથી તાડિત થયે હેય તેમ વસંતદેવ મૂછ પામી ગયે. તે વખતે તત્કાળ પ્રિયંકરાએ આવી આશ્વાસન આપ્યું કે “હે ભદ્ર! અમારી સ્વામિની કેસરાએ તમને સંદેશો કહા છે કે તમારે કાંઈપણ ખેદ કરવો નહીં. મારા વડીલ જનને ઉપક્રમ સાંભળ્યાં છતાં પણ મારે જે પ્રિય હશે તેની સાથેજ હું વિવાહિત થઈશ. માતાપિતા મારા અભિપ્રાયને જાણ્યા વગર આ કાર્ય કરવાને ઇચ્છે છે તે તે ભલે ઇચ્છે, હું તે મારૂં ઈચ્છિત છે તેજ કરીશ. હે નાથ! કાં તે તમે મારા ભત્ત થશે અથવા તે મારૂં મરણ થશે, બીજું કાંઈ પણ તમારે સમજવું નહીં. કુલીનની વાણું કદિપણ મિથ્યા થતી નથી.” તે સાંભળી સંતેષ પામી વસંતદેવે કહ્યું-“પૂર્વોક્ત પ્રકારના અમને બંનેને સ્વપ્ન આવેલાં છે તેથી અને કુલીની પ્રતિજ્ઞા કદિ પણ વ્યર્થ થતી નથી તેથી મારી પણ એવી પ્રતિજ્ઞા છે કે ગમે તે ઉપાયથી કેસરને જ પરણવું અથવા તે યમદ્વારમાં જવું. આ પ્રમાણે કહી પ્રિયંકરાને વિદાય કરી એટલે તેણે કેસરાની પાસે આવી સર્વ વાર્તા કહીતે સાંભળી કેસરા ખુશી થઈઆ પ્રમાણે પરસ્પર સંબંધ જોડવાના ઉપાયની ચિંતા કરતાં તે બંનેને ચક્રવાક પક્ષીઓને રાત્રીની જેમ કેટલેક કાળ દુઃખમાં વ્યતીત થયે. પરંતુ અનેક ઉપાય કરતાં પણ તેમને ઈરાદે પાર પડ્યો નહીં. તેવામાં કેસરાના વિવાહને માટે એક દિવસ પ્રાતઃકાળે જાન આવી. તે સાંભળી વસંતદેવ પવનની જેમ ઉતાવળ નગરની બહાર ઉદ્યાનમાં ગયે. ત્યાં જઈને તેણે વિચાર્યું કે “અંગુળીવડે બતાવવાથી કેળાની જેમ તે કેસરા બીજાની સાથે વિવાહ થવાથી જરૂર મૃત્યુ પામશે અથવા તે યથાયોગ્ય કૃત્યને નહિ સમજનારા તેના માતાપિતાથી ઘણું કાળથી ખેદ પામેલી અને મારી સાથેના વિવાહમાં નિરાશ થયેલી એ બાળા પરણ્યા વગરજ પંચત્વ પામશે. તેથી હું તેની અગાઉજ મૃત્યુ પામી મારા દુઃખને શાંત કરૂં. કેમકે દાઝયા ઉપર ફિલ્લા થાય તેના જેવું પ્રિયાનું Page #332 -------------------------------------------------------------------------- ________________ સગ ૫ મો] કુરચંદ્રને પૂર્વભવ [ ૨૯૩ મરણ કેણ સાંભળવા ઈછે?” આ પ્રમાણે ચિંતવી વસંતદેવ એક અશોક વૃક્ષની ઉપર ચઢી પિતાના ભાથાની જેમ ગળે ફાંસી ખાવાની તૈયારી કરવા લાગ્યું. પાસને જરાં બાંધે તેવામાં લતાગ્રહમાંથી કઈ પુરૂષ “અરે! સાહસ કર નહીં' એમ બોલતા બોલતે નીકળે અને અશોક વૃક્ષની ઉપર ચડી તેણે ફાંસીની ગાંઠ તેડી નાંખી. પછી કહ્યું કે “તે આ કાર્ય તારી આકૃતિથી વિરૂદ્ધ કર્યું છે. વસંતદેવે કહ્યું કે “હે સુંદર! ઇદ્રવરૂણુના નિઃસાર ફળની જેમ દૈવથી દગ્ધ થયેલા એવા મારી આકૃતિવડે તમે શા માટે બ્રાંત થાઓ છે? હે ભદ્ર! પ્રિયાના વિરહદુઃખને અંત કરવાના કારણરૂપ મૃત્યુને ઇચ્છતા એવા મને પાશગ્રંથી તેડીને તમે શા માટે વિશ્વ કર્યું ?” પછી તેને પૂછવાથી વસંતે પિતાનું કેસરા સાથેના વિવાહ સંબંધી બધું વૃત્તાંત કહી સંભળાવ્યું. પ્રાયઃ બીજાને કહેવાથી દુખ કાંઈક શાંત થાય છે. તે પુરૂષે કહ્યું-“જે કે આ મહા દુઃખ પ્રાપ્ત થયું છે, તે પણ તેથી વિવેકી પુરૂષને પ્રાણત્યાગ કર યુક્ત નથી; પણ ઈચ્છિત અર્થની પ્રાપ્તિ થાય એવા ઉપાયે કરવા યુક્ત છે કેમકે આ ઉપેય તે તને મળે તેમ છે. માટે તું પશુની પેઠે વૃથા શા માટે મરે છે? કદિ કોઈ ઉપાદેય વસ્તુમાં ઉપાય ચાલે તેવું ન હોય તે પણ તેથી મરવું ઉચિત નથી, કારણકે કાંઈ મરવાથી તે વસ્તુ પ્રાપ્ત થતી નથી. મર્યા પછી તે માત્ર પોતાના કર્મને ઉચિત એવી ગતિમાં જ જવું પડે છે. હું પોતેજ ઈષ્ટ વસ્તુ પ્રાપ્ય છતાં પણ તેના ઉપાયને અભાવ હેવાથી આ જગતમાં પર્યટન કરતે જીવું છું, કેમકે જીવતે નર કેઈ વખત પણ ભદ્ર જુવે છે.” હું કૃત્તિકપુરને નિવાસી છું. મારું નામ કામપાલ છે. મારી યૌવનવયમાં ઉન્મત્ત થઈને હું દેશાંતર જેવાને માટે નીકળ્યો હતે. ફરતે ફરતે શંખપુર નગરે પહે; ત્યાં શંખપાળ નામે યક્ષને મહોત્સવ થતું હતું તે જેવાં હું ગયો. ત્યાં કામદેવના અંતઃપુર જેવા આમ્રકુંજમાં એકાંત શુભ દર્શનવાળી એક સુંદર કન્યા મારા જેવામાં આવી, તેને જોઈ હું તેનાપર અનુરાગી થયા. તેણીએ પણ મને અનુરાગથી છે. તેના પ્રેમપાશથી બદ્ધ થયેલ હું ઘણીવાર સુધી ત્યાં ઉભે રહ્યો. અનિંદિતા બાળાએ સખી દ્વારા મને તાંબૂલ આપ્યું. જે હેઠના રાગની જેમ તેના પર મનેરાગનું પણ કારણ થયું. તાંબૂલને લેતાં તેને બદલે કાંઈ આપવો જોઈએ એવી ઈચ્છાથી હું વિચાર કરતા હતા, તેવામા આલાનરતંભને ઉખેડી સાંકળને તેડીને કેઈ બળવાન હાથી છુટીને અમારી તરફ આવતે દેખાયે. પ્રતિકાર નહીં ચાલવાથી છેડી દીધેલ, અતિ આકુળવ્યાકુળ થયેલા મહાવતે જેની પાછળ દોડી રહ્યા છે એવો અને ઉપર ચડેલા ભયભીત મહાવતેને ક્ષોભ કરતા તે હાથી એક ક્ષણમાં તે નિકુંજ પાસે આવ્યો તે વખતે કન્યાને સર્વ પરિવાર નાસી ગયો. પ્રાયઃ ભય પ્રાપ્ત થતાં પોતાને આત્માજ સર્વોપરી રહે છે. એટલામાં હાથી નજીક આવી ગયે, એટલે તે કન્યા ત્યાંથી નાસી શકી નહીં. તેથી સિંહ પાસે હરિણીની જેમ તે કંપતી ઉભી રહી, જેવી હાથીએ સુંઢથી તેને પકડવા માંડી તેજ મેં લાકડી વડે હાથીના પેચકમાં ઘા કર્યો. તેથી પુછે અડકેલા Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪] કુરચંદ્રને પૂર્વભવ [ પર્વ ૫ મું સપની જેમ હાથી કન્યાને મૂકી મારી ઉપર છે. પણ હું તત્કાળ હાથીને છેતરી તે કન્યાને લઈને બીજી તરફ નાસી ગયે, અને ઉપદ્રવ ન થાય તેવા પ્રદેશમાં મેં તેને મૂકી દીધી; પણ તે સતી સ્ત્રીએ પોતાના હૃદયમાંથી મને મૂક નહીં. થોડીવાને તેને પરિવાર ત્યાં આવ્યો. તે મદિરાને મેં બચાવેલી છે એમ જાણીને ચારણભાટની જેમ મારી સ્તુતિ કરવા લાગે. સખીઓ પાછી તેને આંબાના વનમાં લઈ ગઈ પણ દેવગે પવનથી ખેંચાઈને હાથીની સુંઢના જળકણે ત્યાં આવી પડ્યા, તેથી તે મદિરા અને તેની સખીઓ ભય પામી દશે દિશામાં નાસી ગઈ મદિરા કયાં ગઈ, તે નહીં જણાવાથી હું તેને જોવાની ઈચ્છાથી ફરવા લાગે ઘણે સ્થાનકે ફરતાં છતાં ચિરકાળ સુધી તેને જોઈ નહીં. એટલે હું શૂન્યાહદયે ફરતે અહીં આવ્યો છું. તેને મેળવવાને નિરૂપાય છું, તથાપિ હું મરતો નથી, જુ, આ જવું છું, કેસરાની પ્રાપ્તિમાં તે ઉપાય પણ છે, માટે તેને તુલ્ય દુઃખવાળો મિત્ર જાણીને હું કહું છું કે તું અજ્ઞાનથી મરીશ નહીં. પ્રાતઃકાળે વિવાહ થવાનો છે તેથી આજે કેસરા એકલી આવીને રતિ સહિત કામદેવની પૂજા કરશે, કારણ કે એ આચાર છે; તેથી તેની અગાઉ આપણે બંને કામદેવના મંદિરમાં જઈ સાધકની જેમ પ્રવેશ કરીને ગુપ્તપણે રહીએ. જ્યારે કેસરા મંદિરમાં આવશે, તે વખતે હું તેને વેષ પહેરીને તેના પરિવારને ભૂલા ખવરાવી તેને ઘેર જઈશ. હું જ્યારે દૂર જાઉં, ત્યારે તેને લઈને તું અહીંથી સ્વચ્છેદે બીજે ચાલે જજે, આવી રીતે કરવાથી તારી ઈચ્છા અખંડિત સિદ્ધ થશે.” વસંતદેવ તેનાં વચનથી હર્ષ પામી બે-“મિત્ર! આ પ્રમાણે કરવામાં મને તે રોગ અને ક્ષેમ બંને જોવામાં આવે છે. પણ તને કષ્ટ જોવામાં આવે છે. તે સમયે ઈષ્ટ દેવની જેમ કેઈ બ્રાહ્મણીએ છીંક ખાધી. તે સાંભળી કામપાલે કહ્યું કે “એમાં મારે કાંઈ પણ કષ્ટ પડવાનું નથી, પણ તારા કાર્યમાં જોડાવાથી ઉલટી મારો અભ્યદય થવાનો સંભવ છે. સાત્વિક પુરૂષને દૈવ પણ અનુકૂળ થાય છે. તે વખતે એક વૃદ્ધ બ્રાહ્મણે મનમાં હર્ષ લાવીને અકસ્માત તેના સ્વાર્થને અનુકૂળ વચન કહ્યું કે “તમે કહે છે તે એમજ છે.” પછી તે શુકનગ્રંથી બાંધી તેનું વચન સ્વીકારી વસંતદેવ તેની સાથે નગરીમાં પેઠે. બન્ને જણ સાયંકાળે ઘેરથી નીકળ્યા, અને કામદેવના મંદિરમાં આવી કામદેવની મૂર્તિની પછવાડે સંતાયા ત્યાં રહ્યા રહ્યા તેમણે માંગળિક વાજિંત્રનો વનિ સાંભળે, એટલે જરૂર કેસ આવે છે એવું જાણ તેઓ હર્ષ પામ્યા. કેસરા પણ મરણમાત્રથી સાધ્ય પ્રિયસમાગમરૂપ સાધ્યમંત્રનું વારંવાર સ્મરણ કરતી ત્યાં આવી. વિમાન ઉપરથી દેવી ઉતરે તેમ શિબિકામાંથી ઉતરીને કેસરાએ પ્રિયંકરાના હાથમાંથી સુવર્ણમય પૂજા ગ્રહણ કરી. પછી તે એકલી કામદેવના મંદિરમાં પિઠી. એ આચાર હોવાથી પિતાને હાથે મંદિરનું દ્વાર બંધ કર્યું. પછી ભૂમિતળ ઉપર દેવને ઉદ્દેશીને પુષ્પ, પત્ર અને અર્થ નાખી હૃદયમાં કામાસક્ત થઈ અંજલિ જોડીને આ પ્રમાણે બેલી-“હે ભગવદ્ મકરધ્વજ! તમે સર્વના ચિત્તમાં ઉત્પન્ન થાઓ છે અને તેમાં રહે છે તેથી તેને સર્વ ભાવ જાણે છે, માટે હે પ્રભુ! તમે મારે સર્વ ભાવ જાણે છે. તે છતાં Page #334 -------------------------------------------------------------------------- ________________ સગ પ મ ] કુરચંદ્ર પૂર્વભવ [૨૯૫ મને આ અભીષ્ટ પતિ સાથે બળાત્કાર કેમ જેડા છે? શું એ તમને ઘટિત છે? વસંત દેવ વિના મારું મન બીજા પુરૂષમાં રમતું નથી, તેથી વિષકન્યાના પતિની જેમ બીજે પતિ મારે મરણને માટે જ છે. માટે હવે તે ફરીવાર જન્માંતરમાં એ વસંતદેવજ મારા પતિ હજે. હું તમને ચિરકાળથી નમસ્કાર કરું છું, તેમાં આ છેલ્લા નમસ્કાર છે.” આ પ્રમાણે કહીને જેવામાં પોતાના મસ્તકને તેરણની ફાંસી કરી બાંધવા માંડયું, તેવામાં વસંતદેવે દેડી પાશગ્રંથીને તેડી નાંખી. “આ અહીં ક્યાંથી ?” એમ જાણું કેસરા અકસ્માત આશ્ચર્ય, લજજા અને ભય પામી ગઈ, પછી વસંતદેવે એ કુમુદેક્ષણ કેસરાને કહ્યું-“હે પ્રિયા ! હું તારે પ્રાણપ્રિય વસંતદેવ છું, જેની તમે કામદેવની પાસે પલેકમાં પણ સ્વામી તરીકે યાચના કરી છે. હે કૃશદરિ! આ મારા નિષ્કારણ મિત્ર મહાત્માની બુદ્ધિથી તમને હરી જવાની ઇચ્છાએ હું અહીં અગાઉથી આવીને બેઠે હવે, તમારે જે વિષ છે તે આ મારા મિત્રને આપે. તે વિષ પહેરીને તમારા પરિજનને મેહિત કરતે આ મિત્ર તમારે ઘેર જશે અને હે શ્યામ કેશવાળી કાંતા ! આ મિત્ર કામપાળ તમારા પરિવાર સાથે જરા આગળ જશે, એટલે પછી આપણે ધારેલા દેશાંતરમાં ચાલ્યા જઈશું.” વસંતદેવનાં આવાં વચનથી તે સ્ત્રીએ પિતાને વેષ ઉતારીને કામ પાળને આગે. વસંતદેવ કામદેવની પછવાડે સંતાઈ રહ્યો. કામ પાળે પુષ્પાદિકથી કામદેવની પૂજા કરીને પછી કેસરાને વેષ ધારણ કર્યો અને લજજાવડે મુખને ઢાંકી દીધું. તે સ્ત્રીવેશી કામપાળ કામદેવના મંદિરનું દ્વાર ઉઘાડી, પ્રિયંકરને ટેકે દઈ શિબિકા ઉપર ચઢો. તેના ઉપાડનારાઓએ શિબિકા વહન કરી, એટલે કામપાળ પરિજનથી અલક્ષિત પંચનદી શેઠને ઘેર આવ્યું. સારી રીતે જેલા દંભના અંતને બ્રહ્મા પણ પામતા નથી. પ્રિયંકરાએ વાહન પરથી ઉતારી, વધુગૃહમાં લાવી, એક સુવર્ણમય વેત્રાસન ઉપર તેને બેસાર્યો, અને “હે કેસરા! પ્રિય સમાગમના મંત્રનું સ્મરણ કરતી રહેજે.' આ પ્રમાણે કહી તેનું પ્રિય કરનારી પ્રિયંકરા ત્યાંથી અન્યત્ર ગઈ પ્રિયંકરાનાં વાક્યોને ભાવાર્થ જાણી લઈ મહામતિ કામપાળ વારંવાર કામરતિ સમાગમના મંત્રનું સ્મરણ કરવા લાગ્યો. તે વખતે શંખપુરનિવાસી કેસરાના મામાની દીકરી મદિરા જાન સાથે નિમંત્રણ કરેલું હેવાથી ત્યાં આવી, તે કામપાળની પાસે બેસી કાંક નિસાસે મૂકીને બેલી–“? બહેન કેસરા! વાંચ્છિતની સિદ્ધિ દૈવને આધીન છે તે તેમાં તું શા માટે ખેદ કરે છે? હે સુંદરી! તારી ઈચ્છા વસંતદેવની સાથે સંગમ કરવાની હતી, એવું મેં શંખપુરમાં સાંભળ્યું હતું. હે સખી! હું મારા અનુભવથી પ્રિયપતિના વિરહની વેદના જાણું છું, તેથી તને આશ્વાસન આપવાને કહું છું કે જેમ પ્રતિકૂળ વિધિ અનષ્ટ કરે છે, તેમ ભાગ્યદશાના વશથી તે અનુકૂળ થાય તે અભીષ્ટ પણ તેજ કરે છે. પ્રિય સ!િ તું ધન્ય છે, જે તારે તારા પ્યારાની ૧. જેની ઇચ્છા ન હોય તે. ૨. અણગમત. ૩. ઓળખાયા વિના. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬] " કુરચંદ્રને પૂર્વભવ [[પર્વ પ મું સાથે દર્શન, આલાપ વિગેરે તે વારંવાર થયા છે, પણ મારે ભયંકર વૃત્તાંત તે સાંભળવા જેવો છે. તે સાંભળ-એક વખતે હું શંખપાળ યક્ષને ઉત્સવ જેવાને પરિવાર સાથે ગઈ હતી. ત્યાં અશોકવૃક્ષની નીચે જાણે પ્રત્યક્ષ કામદેવ હેય તે હદયનું સર્વસ્વ ચેરનાર એક યુવાન પુરૂષ મારા જેવામાં આવ્યું. મેં સખીની સાથે તેને તાંબૂળ મોકલાવ્યું. થોડી વારમાં એક તેફાની હાથી ત્યાં આવ્યો. યમરાજની જેમ તે હાથી પાસેથી તે પુરૂષે મને બચાવી. પછી ફરીવાર તે હાથીની શંકા થતાં હું સખીજન સાથે ત્રાસ પામી આઘી પાછી જતી રહી, એટલામાં તે યુવાન નર કયાં ચાલ્યા ગયા તે શોધ કરતાં પણ પાછા જોવામાં આવ્યા નહીં. ત્યારથી ભ્રમરે ડશેલી મર્કટીની જેમ સર્વ ઠેકાણે જેને અપ્રીતિ ઉપજે છે એવી હું કઈ રીતે દીનપણે જીવું છું. ગઈ રાત્રે એ મનહર યુવાનને મેં સ્વપ્નમાં જોયા હતા, તેથી જે દેવ અનુકૂળ હશે તે તે પ્રત્યક્ષ થશે. પ્રિય બહેન! તારું દુખ હલકું કરવાને મેં આ મારી રહસ્યમય વાર્તા કરી છે, કેમકે બીજાને દુઃખી જોઈને દુઃખી માણસ આશ્વાસન પામે છે. તે સખી! હવે ખેદ કરીશ નહીં, જ્યારે વિધિ અનુકૂળ થશે ત્યારે વયમેવ પ્રિયસમાગમ થઈ જશે, માટે કાયર ન થતાં ધીરજવાન થા.” મદિરાનું આ વૃત્તાંત સાંભળી કામપાળે સુખ ઉપરથી નીરંગી દૂર કરીને કહ્યું કે“શંખપાળ યક્ષના ઉત્સંગમાં તમે જે પુરૂષ જોયા હતા તે તમારો પ્રિય હું જ છું. રે કાંતા! દૈવની અનુકૂળતાથી આપણે અત્યારે સમાગમ થયે છે. તેવી જ રીતે વસંતદેવ અને કેસરને પણ સમાગમ થયું છે. હે સુદર્શના! હવે આલાપરૂપ વિન્ન કરે નહીં, વિહ્વકારી ભયને છેડી દે અને મને જરા નીકળવાનું દ્વાર બતાવે.” આ પ્રમાણે કહેવાથી મદિરાએ ગૃહેવાનને પશ્ચિમ બાજુને માર્ગ બતાવ્યું, એટલે કામપાળ મદિરાની સાથે ત્યાંથી નીકળી ગયું અને એ નગરમાં જ્યાં વસંતદેવ અને કેસરા પ્રથમથી રહેલાં હતાં ત્યાં તેમને મદિરા સાથે કામ પાળ પણ આવી મળ્યો. હે રાજા! તેઓ પૂર્વના નેહથી નિત્ય આવીને તમને અદ્ભુત પાંચ વસ્તુઓ ભેટ કરે છે તે તત્વથી જાણું લેજે. તે સર્વ વસ્તુ એ ઈષ્ટ જનની સાથે તમે ભેગવી શકવાને સમર્થ થશે. આટલા વખત સુધી એ અભીષ્ટ જનને નહીં જાણવાથી તમે તે ભેગવી શક્યા નથી.” પ્રભુનાં આવાં વચન સાંભળી રાજાને અને તેમને પૂર્વ સનેહનો ઉદ્યત કરવામાં દીપક સમાન જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી કુરચંદ્ર રાજા ભગવંતને નમીને તેઓને સહદરની જેમ સ્નેહથી પિતાને ઘેર લઈ ગયે. દેવતાઓ પણ પ્રભુને નમી પિતે પિતપતાને સ્થાનકે ગયા અને ભગવંતે વિશ્વનો અનુગ્રહ કરવા માટે ત્યાથી અન્યત્ર વિહાર કર્યો. બાસઠ હજાર આત્મનૈષ્ટિક મુનિઓ, એકસઠ હજાર ને છસે સાધ્વીઓ, આઠસે ચૌદ ૧. બુરખા જેવું વસ્ત્ર અથવા લાજ કાલે વસ્ત્ર છે. ૨. આત્મામાં જ સ્થિતિ કરનાર– પૌદગળિક સુખથી વિમુખ Page #336 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૫ મો ] પ્રભુનું નિર્વાણ [ ૨૯૭ પૂર્વધારી મહાત્મા, ત્રણ હજાર અવધિજ્ઞાની, ચારહજાર મન:પર્યવજ્ઞાની, ચાર હજાર ને ત્રણ કેવળજ્ઞાની, છ હજાર વૈક્રિયલબ્ધિવાળા, બે હજાર ને ચારસો વાદલબ્ધિવાળા, બે લાખ ને નેવું હજાર શ્રાવકે અને ત્રણુલાખ ને ત્રાણું હજાર શ્રાવિકાઓ. આ પ્રમાણે કેવળજ્ઞાનથી આરંભી ચાવીશ હજાર નવસો ને નવાણું વર્ષ સુધી વિહાર કરતાં પ્રભુને પરિવાર થયો. પિતાને નિર્વાણ સમય નજીક જાણ પ્રભુ સમેતશિખર પધાર્યા, અને ત્યાં નવસે મુનિઓની સાથે અનશનવ્રત ગ્રહણ કર્યું. એક માસને અંતે છ માસની કૃષ્ણ ત્રદશીએ ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવતાં શાંતિનાથ ભગવાન તે મુનિઓની સાથે મોક્ષે ગયા. કૌમારપણુમાં, માંડળિકપણામાં, ચક્રવતી પણામાં અને વ્રતમાં પ્રત્યેકે પચીશ પચીશ હજાર વર્ષો વ્યતીત થયેલાં હેવાથી શાંતિનાથ પ્રભુનું એક લક્ષ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું. શ્રી ધર્મનાથ સ્વામીના નિર્વાણ પછી શ્રી શાંતિનાથ પ્રભુને નિર્વાણકાળ પુણા પલ્યોપમે ઉણુ ત્રણ સાગરોપમ ગયા પછી થયેલ છે. પછી ઈંદ્રાદિક દેએ આવી શાંતિનાથ પ્રભુને નિર્વાણ મહિમા કર્યો, કેટલેક કાળે ચક્રાયુધ ગણધર કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ભવિ પ્રાણુઓને બંધ કરવા ચિરકાળ વિહાર કરી આયુષ્યને ક્ષય થતાં કેટિશિલા નામે તીર્થ ઉપર ઘણું સાધુઓની સાથે મોક્ષે ગયા. ષટૂખંડ પૃથ્વીતલને જય કરવામાં પણ જેને પ્રયાસ થયે નથી, તૃણની પેઠે રાજય લક્ષમીને છેડી જેમણે વ્રત ગ્રહણ કરેલું છે અને ચક્રવતી તથા તીર્થંકરપણાથી જેમને યશ જગતમાં વિખ્યાત છે એવા શ્રી શાંતિનાથ ભગવંતનું આ ધીરાદાત્ત અને ધીરશાંત ચરિત્ર સદા જય પામે છે. इत्याचार्यश्री हेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये पंचमपर्वणि श्रीशांतिनाथचरमभववर्णनो નામ વંનમઃ સઃ | इति पंचमं पर्व. 200000000000000000000000000 500000000000000000000000000000000000 0 0 00000000000000000000000009 000000000000000రరరరరరరరరరం B - 38 Page #337 -------------------------------------------------------------------------- ________________ Preeman m argenee श्री त्रिषष्टि शलाका पुरुष चरित्र पर्व छटुं. మడ దదదదదదదదదదదదడ Page #338 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री कुंथुनाथ ॥ doxBRAN A00000 honan Aonnnn oooooooo la ANANAA AR oe PORRORD श्री कुंथुनाथो भगवान्, सनाथोडतिशयर्द्धिभिः । सुरासुरनृनाथाना, - मेकनाथोडस्तु वः श्रिये ।।१७।। Page #339 -------------------------------------------------------------------------- ________________ र श्री त्रिषष्टि शलाका पुरुष चरित्र હું પર્વ છછું. સગ ૧ લો. શ્રી કુંથુનાથ ચરિત્ર - જગતમાં જયવંત એવા કુંથુસ્વામીની દેશનાવાણી જય પામે છે, જે વાણી મહાહરૂપ પાષાણને ભેદવામાં સરિતાના મોટા પૂર જેવી છે. સંસારસાગરને મથન કરવામાં મંદરાચલ જેવું લેયપતિ શ્રી કુંથુસ્વામીનું પવિત્ર ચરિત્ર હવે કહું છું. આ જંબૂદ્વીપના પૂર્વ વિદેહ ક્ષેત્રમાં શોભાથી સ્વર્ગનો પણ વિજય કરનાર આવ7 નામે વિજ્ય છે. તેમાં ખાંડ નામે એક મોટી નગરી છે. ત્યાં સર્વ ગુણનું પાત્ર અને ધર્મધુરંધર જનની સીમા જે સિંહાવહ નામે રાજા હત; તે ધર્મનો આધાર, પાપને કુઠાર, ન્યાયનું કુળગૃહ અને સમૃદ્ધિની જન્મભૂમિ જે હતું તેને વિચાર મનની જેમ વિદ્વાનને પણ દુર્લક્ષ હતું તેનું પ્રભુપણું ઈંદ્ર જેવું હતું અને ઉત્સાહ વિષણુના જે તે સમુદ્રની પેઠે તેની મર્યાદા ઉલ્લંઘન થતી નહતી, પરંતુ એ શક્તિમાન રાજા સ્વયમેવ આ જગતને મર્યાદામાં રાખતું હતું. તેના ધનુષ્યનો વિનિ લક્ષમીઓને આકર્ષણ મંત્ર, શત્રુઓને ભેદમંત્ર અને પૃથ્વીને રક્ષામંત્ર હેય તે શોભતે હતે. તે ધર્મને માટેજ પૃથ્વીનું રાજ્ય કરતા હતા, પણ દ્રવ્યને માટે નહીં. સર્વદા ધર્મનિષ્ઠ પુરૂષને દ્રવ્યપ્રાપ્તિ તે આનુષગિક (અવાંતર). ફળરૂપ હોય છે. તત્ત્વવેત્તાઓમાં અગ્રેસર એ સિંહાવહ રાજાએ ભજનને ભેગીની જેમ અનાસક્તપણે ભેગને ભેગવતાં કેટલેક કાળ નિર્ગમન કર્યો. એકદા સમુદ્રની વેલા (ભરતી)ની જેમ અધિક વૈરાગ્ય ધારણ કરી તેણે સંવરાચાર્ય પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી. તીવ્ર વ્રતને પાળતા અહંત આરાધનાદિ કેટલાક સ્થાનકોની આરાધનાવડે તેમણે તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું. કાળગે મૃત્યુ પામીને એ સમદ્રષ્ટિ અને સમાધિસ્થ મહાશય સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં દેવતા થયા. આ જ બદ્રીના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામે મોટું નગર છે. તેમાં આવેલા ચૈત્યોની Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦] શ્રી કુંથુનાથનું માતાની કુક્ષિમાં ઉપજવું [પવું ૬ ઠું ઉજજળ પતાકાના મિષથી જાણે ધર્મ નિત્ય નૃત્ય કરતા હોય તેમ જણાય છે. સર્વ ગૃહની અંદર ચારે બાજુ રત્નથી બાંધેલી આંગણાની ભૂમિમાં કઈમનું નામ ફક્ત યક્ષકઈમમાંજ હતું. રત્નથી જડેલા ને નગરીના કિલ્લામાં પડેલા પિતાના પ્રતિબિંબની ઉપર મદગંધી હાથીએ બીજા હાથીની બુદ્ધિથી દંતઘાત કરતા હતા. રાજમંદિરમાં, પ્રજાના ગૃહમાં, દરવાજાઓમાં અને બીજા સર્વ સ્થાનમાં આકાશમાં ગ્રહની જેમ અહતના પ્રતિબિંબ વ્યાપી રહ્યાં હતાં. તે નગરમાં અલકાપુરીમાં કુબેરની જેમ તેજવડે નવીન સૂર્ય જેવો સૂર નામે રાજા હતું, તેના હૃદયમાં ઢજે અંતરાત્મા હોય તેવી રીતે ધર્મ વસી રહ્યો હતો, અને અર્થ અને કામ તે બહિરાત્માની જેમ બહાર જ રહ્યા હતા. પ્રતાપથી દિશાઓને દબાવતા એવાં તે રાજાને સર્વ શસ્ત્રો બાજુબંધ અને કડાં વિગેરેની જેમ ભુજાઓમાં આભૂષણને માટે જ હતાં. તે કોઈવાર કે૫ કરતા નહીં, તથાપિ પૃથ્વીને સારી રીતે પાળતે હતે. ચંદ્ર તીવ્રતા વિના પણ વિશ્વને પ્રકાશિત કરે છે. રૂપલાવયથી સુંદર અંગવાળી અને નિર્મળ શીળવડે શોભતી હરિને લક્ષમીની જેમ શ્રી નામે તેને પત્ની હતી. જાણે અમૃતની નીક હોય અથવા ચંદ્રની અધિદેવતા હોય તેમ વચનવડે અમૃતને ઝરતી એ સુંદરમુખી રમણી અતિશય શોભતી હતી. નિર્દોષ અંગવાળી તે શ્રીદેવી મંદ મંદ ચાલતી હતી અને મંદસ્વરે બોલતી હતી. રાજહંસને હંસલીની જેમ શૂર રાજાને તે પ્રાણવલ્લભા હતી. વિમાનિક દેવની જેમ શૂરરાજ નિર્વિઘ સુખમાં મન થઈ તેની સાથે ઉત્તમ ભેગ ભેગવતે હતે. અહીં સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી સિંહાવહ રાજાને જીવ શ્રાવણ માસની કૃષ્ણ નવમીએ ચંદ્ર કૃત્તિકા નક્ષત્રમાં આવતાં ત્યાંથી ચ્યવી શ્રીદેવીના ઉદરમાં અવતર્યો. તે સમયે ચાર દાંતવાળો ત હાથી, કુમુદ પુષ્પના જેવી કાંતિવાળે વૃષભ, ઉંચી કેશરાવાળો કેશરી, અભિષેકવડે મનેહરા લક્ષમી. પંચવણ પુષ્પની માળા, પૂર્ણિમાને ચંદ્ર, ઉઘાત કરતો સૂર્ય, પતાકા સહિત મહાઇવજ, સુવર્ણને પૂર્ણકુંભ, કમળોથી ભરપૂર સરેવર, તરંગવડે ઉછળતો સમુદ્ર, રત્નમય વિમાન, આકાશ સુધી ઉંચે રત્નપુંજ અને નિમ અગ્નિ-આ પ્રમાણે ચૌદ સ્વપનો શ્રીદેવીએ જોયાં. તેમણે રાજાને સ્વપ્નની વાર્તા કહી. રાજાએ પ્રાતઃકાળે કહ્યું કે “દેવી ! આ સ્વપ્નના પ્રભાવથી તમારે ચક્રવતી અને તીર્થંકર પુત્ર થશે.” અનુક્રમે નવ માસ અને સાડાસાત દિવસ જતાં વૈશાખ માસની કૃષ્ણ ચતુર્દશીએ ચંદ્ર કૃત્તિકાનક્ષત્રમાં આવતાં અને બીજા સર્વ ગ્રહે ઉંચના થતા છગના ચિન્હથી અંકિત સુવર્ણ જેવી કાંતિવાળા અને સર્વ લક્ષથી સંપૂર્ણ એવા એક પુત્રને શ્રીદેવીએ જન્મ આપ્યો. તે સમયે ક્ષણવાર નારકીના છને સુખ થયું. ત્રણ જગતમાં ઉદ્યોત થઈ રહ્યો, અને ઇંદ્રાદિકનાં આસને કંપાયમાન થયાં. પ્રથમ આસનકંપથી આવીને દાસીઓની જેમ છપ્પન દિકુમારીઓએ સૂતિકર્મ કર્યું. પછી શકેંદ્ર પાંચરૂપે થઈ પ્રભુને મેરૂગિરિપર ભઈ ગયા. ત્યાં ત્રેસઠ ઈંદ્રોએ ૧. અક્ષકદમ તે ચંદન, કેસર, બરાસ, કસ્તુરી, અંબર, અગર, રક્તચંદન, સેનાને અક વિગેરે પદાર્થોને એક રા. Page #341 -------------------------------------------------------------------------- ________________ [૩૦૧ સગ ૧ લે ]. શકે કે પ્રભુની કરેલ સ્તુતિ તીર્થજળથી પ્રભુને અભિષેક કર્યો. પછી ઈશાન ઈંદ્રના ઉલ્લંગમાં પ્રભુને બેસાડી શકે કે સ્નાત્ર કરાવ્યું અને પૂજાદિ વિધિ કરીને આ પ્રમાણે સ્તુતિ કરી. હે જગત્પતિ! આજે ક્ષીરસાગર પ્રમુખ જળાશનાં જળ પવ, વિગેરે કહેનાં જળ અને કમળ, ક્ષુદ્ર હિમાલય વિગેરે પર્વતની ઔષધિઓ, ભદ્રશાળ પ્રમુખ વનનાં પુષ્પ, અને મલયાચલની આસપાસની ભૂમિના ચંદન એ સર્વે તમારા સ્નાત્રમાં ઉ૫ચોગી થવાથી “કૃતાર્થ થયા છે, અને હે દેવ! તમારા જન્મકલ્યાણકને મહત્સવ કરવાથી આ બધા દેવતાઓનું ઐશ્વર્ય પણ કૃતાર્થ થયું છે. તમારા બિંબથી અલંકૃત થયેલે આ મેરૂગિરિ આજે તમારા પ્રસાદની જેમ સર્વ પર્વતેમાં ઉત્કૃષ્ટ અને તીર્થરૂપ થયેલ છે. હે ભુવનેશ્વર! તમારા દર્શનથી અને સ્પર્શથી આજે નેત્ર અને હાથ ખરેખરા નેત્ર અને હાથ થયા છે. “હે નાથ આજે અમારું સ્વાભાવિક અવધિજ્ઞાન પણ સફળ થયેલું છે કે જેના વડે હે પ્રભુ! તમારે જન્મ જાણીને અમે જન્મોત્સવ કર્યો છે. હે પ્રભુ! જેમ હમણાં સ્નાત્રકાળે તમે મારા હૃદય પર રહ્યા હતા તેમ હૃદયની અંદર પણ ચિરકાળ રહે.” આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી તેમને લઈને ઇંદ્ર હસ્તિનાપુર ગયા અને ત્યાં શ્રીદેવીની પાસે પ્રભુને સ્થાપિત કર્યા. પ્રાત:કાળે શૂર રાજાએ પ્રભુને જન્મોત્સવ કર્યો. જ્યારે તીર્થકર ઉત્પન્ન થાય ત્યારે સર્વ જગત ઉત્સવમય થાય છે. પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે તેમની માતાએ કુંથુ નામને રત્નસંચય જે હતું, તેથી પિતાએ તેમનું કુંથુ એવું નામ પડયું. ઇંદ્ર અંગુઠામાં સંક્રમાવેલા અમૃતનું પાન કરતા પ્રભુ અનુક્રમે વૃદ્ધિ પામતા પાંત્રીશ ધનુષ્ય ઉંચી કાયાવાળા થયા. પિતાની આજ્ઞાથી ગ્ય સમયે તેમણે રાજકન્યાઓ સાથે વિવાહ કર્યો. “ભેગફળકર્મ બીજી રીતે છેદી શકાતું નથી.” જન્મથીજ ત્રેવીસહજાર અને સાડાસાતસો વર્ષ ગયા પછી પ્રભુએ પિતાની આજ્ઞાથી રાજ્ય ગ્રહણ કર્યું. તેટલાજ વર્ષ માંડળિકપણામાં ગયા પછી શસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. જગને પૂજનીય એવા શૂર રાજાના પુત્રે ચક્રરત્નની પૂજા કરી. મહાત્માઓ સેવક જનને પણ સત્કાર કરે છે. પછી ચક્રરત્નને અનુસરીને પ્રયાણ કરતાં અનુક્રમે માગધપતિ, વરદામપતિ, પ્રભાસપતિ, સિંધુદેવી, વૈતાડ્યાદ્રિકુમારદેવ અને કૃતમાળદેવને પોતાની જાતે સાધી લીધા, અને સિંધુ નિકુટને સેનાપતિ પાસે સધાવ્યું. પછી સેનાપતિએ જેનાં દ્વારા ઉઘાડેલાં છે એવી તમિસ્રા ગુફામાં પેસી સામી બાજુ નીકળી આપાત જાતિના લૈચ્છને સાધી લીધા. પછી સેનાપતિ પાસે સિંધુના બીજા નિકુટને સધાવ્યું. ત્યાંથી મુદ્ર હિમાલય પર્વત સમીપે જઈ ક્ષુદ્રહિમવંત કુમારદેવને સા. પછી ઋષભકુટ ઉપર પતાને આચાર છે” એવું ધારી પિતાનું નામ લખ્યું. ત્યાંથી ચક્રત્નને અનુસરી ચક્રવર્તી પાછા વળ્યા. અનુક્રમે વૈતાઢય પર્વત પાસે આવ્યા, ત્યાં બને શ્રેણિમાં રહેલા વિદ્યાધરીએ વિવિધ ભેટ ધરીને પ્રભુની પૂજા કરી. ગંગાદેવી અને નાટયમાલ દેવને પોતે સાધી ગંગાનું Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨] કુંથુપ્રભુને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન મ્યુચ્છ લોકોએ ભરપૂર એવું નિષ્ફટ સેનાપતિ પાસે સધાવ્યું. પછી સેનાપતિએ ઉઘાલા ખંડપ્રપાતા ગુહાના દ્વારવડે વૈતાઢય ગિરિમાં પેસી પરિવાર સાથે સામી બાજુ નીકળ્યા. ત્યાં ગંગાના મુખ ઉપર રહેનારા નૈસર્પ વિગેને નવ નિધિએ પ્રભુને પોતાની મેળે સિદ્ધ થયા, અને ગંગાનું બીજુ નિકૂટ સેનાપતિ પાસે સધાવ્યું. એવી રીતે આખા ભરતક્ષેત્રને કુંથુનાથ પ્રભુએ છસો વર્ષે સાધી લીધું. ચક્રવતીની સંપત્તિથી સંપૂર્ણ મનુષ્ય તથા દેવતાઓએ સેવેલા કુંથુનાથ ભગવાન દિગ્વિજય કરીને પાછા હસ્તિનાપુરમાં આવ્યા. પછી દેવ અને મનુષ્યએ આવીને પ્રભુને ચક્રવતી પણાને અભિષેક કર્યો. તેને મહત્સવ તે નગરમાં બાર વર્ષ સુધી પ્રવ. કુંથુસવામીને ચક્રવર્તી પણાના વૈભવમાં ત્રેવીસહજાર ને સાડાસાત વર્ષ નિર્ગમન થયા, પછી કાંતિક દેવતાઓએ આવીને કહ્યું કે “સ્વામી! તીર્થ પ્રવર્તાવો.” તે વિજ્ઞપ્તિ સાંભળતાં જ પ્રભુએ પુત્રને રાજ્ય આપી વાર્ષિક દાન આપવા માંડયું. પછી દે અને રાજાઓએ જેને નિષ્ક્રમણત્સવ કરે છે એવા પ્રભુ વિજયા નામની શિબિકામાં બેસી સહસ્ત્રાગ્ર વનમાં પધાર્યા. જે મનહર વનમાં યુવાન પુરૂષની જેમ ચંપક લતાને ચુંબન કરતે, આશ્રયષ્ટિને કંપાવતે, વાસંતી લતાને નચાવતે, નિર્ગુડીને મર્દન કરતે, ચાળીને આલિંગન કરતે, નવમહિલાને સ્પર્શ કરતે, ગુલાબને ચતુર કરતે, કમલિનીની પાસે જત, અશેકલતાને દબાવતે અને કદલીપર અનુગ્રહ કરતા એક યુવાન પુરૂષની જેવો દક્ષિણ પવન વાતું જેમાં લલિત લલનાઓ હિંછકા ખાવામાં આસક્ત હતી, જેમાં નગરના ધનાઢય શ્રેણીકુમારે પુષ્પ ઘુંટવાની ક્રીડમાં વ્યગ્ર થયા હતા, અને ઉન્મત્ત કેકિલાના મધુર આલાપથી તેમજ ભ્રમરાઓના ગુંજારવથી જાણે આવકાર આપતું હોય તેમ જે જણાતું હતું. એવા સુંદર ઉદ્યાનમાં પ્રભુએ પ્રવેશ કર્યો. પછી શિબિકામાંથી ઉતરી, અલંકારાદિકને ત્યાગ કરી, વૈશાખ માસની કૃષ્ણ પંચમીએ કૃતિકા નક્ષત્રમાં પાછલે પહેરે એક હજાર રાજાઓની સાથે છઠ્ઠ તપયુકત પ્રભુએ દીક્ષા અંગીકાર કરી, તત્કાળ મન:પર્યવ નામનું ચોથું જ્ઞાન પ્રભુને પ્રાપ્ત થયું. બીજે દિવસે ચક્રપુરમાં વ્યાધ્રસિંહ રાજાને ઘેર પ્રભુએ પરમાત્તવડે પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય કર્યા, વ્યાધ્રસિંહે પ્રભુના ચરણસ્થાને રત્નમય પીઠ કરાવી. પવનની જેમ નિઃસંગ અને પ્રતિબંધ રહિત એવા પ્રભુએ છદ્મસ્થપણે સોળ વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કર્યો. અન્યદા કુંથુનાથ સ્વામી વિહાર કરતાં કરતાં પછા સહસ્સામ્ર વનમાં આવ્યા. ત્યાં તિલકના વૃક્ષની નીચે છઠ્ઠ તપ કરીને કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ચૈત્ર માસની શુકલ તૃતીયાને દિવસે ચંદ્ર કૃત્તિકા નક્ષત્રમાં આવતાં ઘાતકર્મનો ક્ષય થવાથી પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તત્કાળ ઇંદ્ર સહિત ચતુર્વિધ દેવનિકાયે આવી ત્રણ પ્રકારથી મંડિત એવું સમવસરણ રચ્યું, દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણના કમળ ઉપર ચરણ મૂકતા પ્રભુએ પૂર્વ દ્વારથી રામવસરણમાં પ્રવેશ કર્યો. ત્યાં ધર્મચક્રી અને જગદ્ગુરૂ એવા કુંથુનાથ સ્વામીએ ચાર ને વીશ ધનુષ્ય ઉંચા ચિત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી, અને તેની નીચે દેવછંદક ઉપર રહેલા પૂર્વ Page #343 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લે ] સૌધર્મેદ્ર અને કુરુવંશી રાજાએ કરેલ સ્તુતિ [૩૦૩ સિંહાસન ઉપર તીર નમઃ' એમ કહીને પૂર્વાભિમુખે તેઓ બેઠા; એટલે વ્યંતર દેવતાએ પ્રભુના પ્રબાવથી બીજી ત્રણ દિશાઓમાં પ્રભુની જેવાં જ પ્રભુનાં પ્રતિબિંબે વિકવ્ય; પછી ચગ્ય સ્થાને ચતુર્વિધ સંઘ બેઠે, મધ્ય પ્રમાં તિય ચે બેઠા અને નીચેના વપ્રમાં સર્વ વાહને રહ્યાં. પ્રભુને સમવસરેલા જાણી કુરૂવંશી રાજા ત્યાં આવ્યું, અને પ્રભુને નમસ્કાર કરી ઇદ્રની પછવાડે અંજળી જોડીને બેઠે. સૌધર્મેદ્ર અને કુરુવંશી રાજા ફરીવાર પ્રભુને નમી હૃદયમાં હર્ષ ધારતા આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. “ચતુવિધ ધર્મને ઉપદેશ કરનાર, ચાર મુખવાળા અને ચોથા પુરૂષાર્થ (મોક્ષ) ના સ્વામી એવા તમારી અમે સ્તુતિ કરીએ છીએ. હે જગદીશ્વર ! તમે નિસંગપણાથી ચૌદ “મહારત્નને ત્યાગ કરી ત્રણ નિર્દોષ રને ધારણ કરે છે. હે નાથ! તમે આખા વિશ્વના “મનને હરો છે, તે છતાં તમે મન રહિત છે અને ઉત્તમ સુવર્ણના જેવા વર્ણવાળા છતાં ચંદ્રની “જેવું શીતળ તમારા સવરૂપનું ધ્યાન થાય છે. હે પ્રભુ ! તમે નિઃસંગ છતાં મેટી અદ્ધિવાળા છે, ધ્યાન કરવા ગ્ય છતાં ધ્યાતા છે, કેટી દેવાથી વીંટાયેલા છતાં કૈવલ્યને જ ભજે, છે, પિતે વીતરાગ છતાં વિશ્વને તમારા પર રાગ વધારો છે, અને અકિચન છતાં જગતને પરમ સમૃદ્ધિને માટે થાઓ છે. હે અહંન્ ! જેને પ્રભાવ જાણી શકાતું નથી અને જેનું રૂપ “કળવામાં આવતું નથી એવા આપ દયાળુ સત્તરમાં ભગવંતને અમારો નમસ્કાર છે. તે વિભુ! “તમને પ્રણામ કરે તે પણ મનુષ્યોને અચિંત્ય ચિંતામણિરૂપ થાય છે, તે તમારૂ મનથી, “ધ્યાનથી અને વચનથી સ્તવન કરતાં શું ન થાય? હે પ્રભુ! તમારા સ્તવનમાં, પ્રણામમાં, ધ્યાનમાં અને તમારાજ વિષયમાં અમારી પ્રવૃત્તિ સદા રહે, બીજા મનહર પદાર્થોની અમારે કાંઈ જરૂર નથી.” આ પ્રમાણે ઈંદ્ર અને કુરૂરાજ સ્તુતિ કરી રહ્યા પછી શ્રી કુંથુનાથ ભગવંતે ધર્મદેશના આપવા માંડી. મોટા દુઃખનું કારણ એથી આ સંસારરૂપ સાગર રાશી લાખ નિરૂપ જળભ્રમરીઓમાં પડવાવ અતિ ભયંકર છે. તે ભવસાગરને તરવામાં સમર્થ એવી નાવિકા વિવેકી જનને ઇન્દ્રિયરૂપ ઉમિઓના જ્ય સાથે મન શુદ્ધિ કરવી તે છે. વિદ્વાનોએ મનઃશુદ્ધિ “નિર્વાણમાગને બતાવનારી અને કદિપણુ નહિ બુઝે તેવી એક દીપિકા કહેલી છે મનશુદ્ધિ “હેય તે જે અછતા ગુણે છે તે સત્ થાય છે અને છતા ગુણ કદિપણ અછતા થતા નથી, માટે પ્રાજ્ઞ પુરૂષોએ સદા મનશુદ્ધિ કરવી. જે મનશુદ્ધિ કર્યા વિના મુક્તિને માટે તપસ્યા કરે છે, તે નાવ છોડી મહાસાગરને બે ભુજાએ તરવાને ઈચ્છે છે. તપસ્વીઓની મન શુદ્ધિ વગરની સર્વ ક્રિયા અંધને દર્પણની જેમ નિષ્ફળ થાય છે. મુક્તિમાં જવાની ઈચ્છાથી તપ કરતા પ્રાણીઓને ચક્રવાત (વટેળીયા) ની જેમ ચપળ ચિત્ત કેઈ બીજી . કેવલ્ય એટલે કેવળજ્ઞાન અને વિરોધપક્ષે કેવલ્ય એટલે એકલા છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪] પ્રભુએ આપેલ દેશના [પર્વ ૬ ઠું “તરફજ નાંખી દે છે, અર્થાત મુક્તિમાં નહીં જવા દેતાં અન્ય ગતિમાં લઈ જાય છે. નિરંકુશ “થઈ નિઃશંકપણે ફરતે મનરૂપી નિશાચર આ ત્રણ લેકને સંસારના ઉંડા ખાડામાં પાડી નાખે છે. મનને રેપ કર્યા વગર જે માણસ ગપર શ્રદ્ધા રાખે છે, તે પરવડે ગામમાં “જવાને ઇચ્છનાર પંગુ માણસની જેમ ઉપહાસ્યને પામે છે. મનને નિરાધ કરવાથી સર્વ કર્મને પણ નિધ થાય છે અને મનને નહીં રૂંધનારાનાં સર્વ કર્મ પ્રસરી જાય છે. આ મનરૂપી કપિ વિશ્વમાં પરિભ્રમણ કરવામાં લંપટ છે, તેથી તેને મુક્તિની ઇચ્છાવાળા પ્રાણીઓએ યત્નથી કબજે રાખવું. સિદ્ધિને ઈચ્છનારા પ્રાણીએ અવશ્ય મનની શુદ્ધિ કરવી, “તે શિવાય ત૫, શ્રત અને યમ નિયમવડે કાયાને દંડ આપ તે કશા કામને નથી. “ મનની શુદ્ધિવડે રાગ દ્વેષને જય કરે, જેથી આત્મા ભાવમલિનતા છેડીને સ્વસ્વરૂપમાં “સ્થિર થાય છે.” આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળી ઘણું લોકેએ દીક્ષા લીધી અને સ્વયંભૂ વિગેરે પ્રભુના પાંત્રીશ ગણધર થયા. પ્રથમ પૌરૂષી પૂર્ણ થતાં પ્રભુ દેશનાથી વિરામ પામ્યા એટલે સ્વયંભૂ ગણધરે પ્રભુના ચરણ પીઠ પર બેસીને દેશના આપી. બીજી પૌરૂષી પૂર્ણ થઈ એટલે ગણધરે પણ દેશનાં સમાપ્ત કરી; એટલે સર્વ મનુષ્ય, દેવતાઓ વિગેરે કુંથુસ્વામીને નમીને પોતપોતાને સ્થાનકે ગયા. કુંથુસ્વામીના તીર્થમાં રથના વાહનવાળ, શ્યામવર્ણ ધરનારો, બે દક્ષિણ ભુજામાં વરદ અને પાસ અને બે વામ ભુજામાં બીજેરૂં અને અંકુશ રાખનારો ગંધર્વ નામે યક્ષ શાસનદેવતા થયે, અને ગૌરવર્ણવાળી, મયૂરના વાહનપર બેસનારી, બે દક્ષિણ ભુજામાં બીજેરૂ અને ત્રિશૂળ તથા બે વામ ભુજામાં મુઢી અને કમળને ધરનારી બલાદેવી નામે પ્રભુની સદા પાસે રહેનારી શાસનદેવી થઈ તે બને શાસનદેવતા નિરંતર જેમની સાનિધ્યમાં રહેલા છે એવા પ્રભુએ ભવ્ય પ્રાણીઓના ઉપકારને માટે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. સાઠ હજાર સાધુઓ, સાઠ હજાર અને છસો સાધ્વીઓ. છ ને સિત્તેર ચૌદપૂર્વધારી, અઢી હજાર અવધિજ્ઞાની, ત્રણ હજાર ત્રણસો ને ચાલીશ મન:પર્યવજ્ઞાની, ત્રણ હજાર અને બસે કેવળજ્ઞાની, પાંચ હજાર ને એકસો વૈક્રિયલબ્ધિવાળા, બે હજાર વાદલબ્ધિવાળા, એક લાખ ને ઓગણએંશી હજાર શ્રાવકે અને ત્રણ લાખ ને એકાશી હજાર શ્રાવિકા–આટલે પરિવાર કેવળજ્ઞાન થયા પછી વિહાર કરતાં પ્રભુને થયે હતે. કેવળજ્ઞાન થયા પછી ત્રેવીસહજાર સાત ને ચોવીશ વર્ષ ગયા ત્યારે પિતાને નિર્વાણ સમય નજીક આવેલે જાણું પ્રભુ સમેતશિખરે પધાર્યા અને ત્યાં એક હજારમુનિએની સાથે અનશન કર્યું. માસને અંતે વૈિશાખ માસની કૃષ્ણ પ્રતિપદાને દિવસે કૃત્તિકા નક્ષત્રમાં તે સર્વે મુનિઓની સાથે કુંથુનાથ પ્રભુ મેસે ગયા. કૌમારપણામાં, રાજ્ય કરવામાં. ચક્રવર્તી પણામાં અને વ્રતમાં સરખા ભાગે આયુષ્ય ગાળી પંચાણું હજાર વર્ષનું આયુષ્ય તેમણે પૂર્ણ કર્યું હતું. શ્રી શાંતિનાથ પ્રભુના નિર્વાણ Page #345 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री अरनाथ ॥ SAAnanNAA nannnnn ARAANA AnonAAR 60000000 Year News E अरनाथस्तु भगवाँ,श्व्रतुर्थारनभोरविः । चतुर्थपुरुषार्थश्री,-विलासं वितनोतु वः ।।१८।। Page #346 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લે ] કુંથુનાથ પ્રભુનું નિર્વાણ [ ૩૦૫ પછી અદ્ધ પોપમ કાળ ગયા ત્યારે શ્રી કુંથુનાથભગવાનનું નિર્વાણ થયું. તે અવસરે ઈંદ્રોએ દે સહિત આવી ત્યાં પ્રભુને નિર્વાણ મહત્સવ કર્યો અને પ્રભુની દાઢ તથા દાંત વિગેરે પવિત્ર વસ્તુ પૂજન કરવાને માટે ક્રમ પ્રમાણે પિતાના સ્થાનમાં લઈ ગયા. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये षष्ठे पर्वणि श्रीकुंथुनाथचरितवर्णना નામ પ્રથમ સ: // સર્ગ ર જે. యదయడయదయదయడయదయం શ્રી અરનાથ ચરિત્ર. ઈફવાકુ વંશમાં તિલકરૂપ, ગોરોચના ચંદન જેવી સુંદર કાંતિવાળા અને ચોથા આરારૂપ સરોવરમાં હંસ સમાન એવા શ્રી અરનાથ પ્રભુ તમારું રક્ષણ કરે. ત્રણ જગરૂપ કુમુદને આનંદ આપવામાં ચંદ્ર સમાન એવા પરમેષ્ઠી શ્રી અરનાથ અહંતનું ઉજવળ ચરિત્ર હવે કહેવામાં આવશે. આ જંબૂદ્વીપના પૂર્વ વિદેહક્ષેત્રમાં સીતાનદીના વિસ્તારવાળા તટ ઉપર વલ્સ નામે વિજય છે. તેમાં સુસીમા નામે મટી નગરીમાં શૌર્ય સંપત્તિની સીમારૂપ ધર્મ અને કીર્તિરૂપ ધનવાળો ધનપતિ નામે રાજા હતા. તે રાજા સારભૂત આજ્ઞાથી પૃથ્વી પર રાજ્ય કરતે જીતે કેઈને બંધન, તાડન, અંગખંડન કે દંડ કાંઈપણ થતું ન હતું. પરસ્પર રાજયકળહ વગરના અને વાત્સલ્યભાવથી વર્તતા લેકેથી બધી પૃથ્વી મુનિના આશ્રમ જેવી લાગતી હતી. તેના દયારૂપ જળતરંગવાળા મનરૂપ સરોવરમાં હંસની જેમ શ્રીજિનેક્ત ધર્મ સદા ક્રીડા કરતા હતા. અનુક્રમે આ અસાર સંસારથી વિરક્ત થઈને સારગ્રહણ બુદ્ધિવાળા તેણે સંવરને ગ્રહણ કરી સંવર મુનિની પાસે દીક્ષા લીધી. વિવિધ અભિગ્રહને ધારણ કરીને તે રાજમુનિ વ્રતને પાળતાં, તીવ્ર તપસ્યા કરતાં પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. એકવાર તેમણે ચાતુર્માસના ઉપવાસ કર્યા. પારણને દિવસે જિનદાસ નામે શ્રેષ્ઠીપુત્રે શ્રદ્ધાથી તેમને પ્રતિલાભિત કર્યા. અનુક્રમે અહત આરાધનાદિ કેટલાએક સ્થાનકના આરાધના વડે તે ધનપતિ મુનિએ કમને B - 39 Page #347 -------------------------------------------------------------------------- ________________ સીમે કરેલી પ્રભુની સ્તુતિ [૫ ૬ શું નાશ કરતાં તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. કાળગે મનઃસમાધિએ પંચત્વ પામી તે ધનપતિ મુનિ નવમા ગ્રેવેયકમાં પરમ મહદ્ધિક દેવતા થય. જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં પરમ સમૃદ્ધિવાળું હસ્તિનાપુર નામે નગર છે. ત્યાં સેવાને માટે આવેલા રાજાઓ પ્રજા જેવા લાગે છે અને દિવ્ય વાહન અને વેષ પહેરનારી પ્રજાએ રાજા જેવી લાગે છે. નગરની આસપાસ આવેલી વલયાકાર ખાઈ જાણે તેમાં કમીને સ્થિર રાખવાને માટે વિધાતાએ તેને આજ્ઞા લેખ (આણ) દીધેલ હોય તેવી જણાય છે. તે નગરીમાં સુવર્ણ, સ્ફટિક અને નીલમણિનાં અનેક ચૈત્ય છે, તે મેરૂ, કૈલાશ અને અંજનગિરિનાં શિખરો હોય તેવાં દેખાય છે. તે નગરમાં દેવતાઓમાં ઈંદ્રની જેવો શ્રેષ્ઠ અને ચંદ્રની પેઠે સુદર્શન સુદર્શન નામે રાજા હતા. તેના આસનમાં, શયનગૃહમાં અને બહાર નિરંતર સાનિક રહેતો ધર્મ જાણે તેને પ્રિય મિત્ર હોય તેવું લાગતું હતું. સિદ્ધમંત્રની જેમ તેને પ્રતાપ એ પ્રસરતું હતું કે તેની ચતુરંગ સેના માત્ર આચાર તરીકે રહેલી હતી. રાજાઓએ ભેટ કરેલા ગજે દ્રોના ઘાટા મદજળની ધારાઓથી તેના ઘરના આંગણાથી રજ હમેશાં શમી જતી હતી. તેના અંતપુરમાં શિરોમણિ જાણે કે દેવી આવેલી હોય તેવી મહાદેવી નામે તેને એક પ્રિયા હતી. તે કદિ પણ પતિની સાથે પ્રણયકે૫ કરતી નહીં અને પ્રકૃતિથી આર્ય એવી એ રમણ સપત્નીઓમાં પણ ઈર્ષો ધરતી નહીં. તેમામાં રહેલે પતિને પ્રસાદ અને ઉત્તમ સૌભાગ્ય તેને જરા પણ મદ ઉત્પન્ન કરતાં નહીં, તથાપિ તે પ્રમાદાઓમાં શિરામણિ કહેવાતી હતી. નિર્દોષ અંગવાળી અને લાવણ્યની સરિતારૂપ તે દેવીના જેવી બીજી પ્રતિમા માત્ર દર્પણમાં જ દેખાતી હતી, બીજે ઠેકાણે દેખાતી નહતી. તેની સાથે ભેગ ભેગવત બળવાન સુદર્શન રાજા સ્વર્ગમાં રહેનારા દેવતાની જેમ કાળ નિર્ગમન કરતે હતે. રૈવેયક દેવલોકમાં રહેલા અને એકાત સુખમાં મગ્ન એવા ધનપતિના જીવે ત્યાં પિતાનું આયુષ્ય પૂર્ણ કર્યું અને ફલ્ગણ માસની શુકલ દ્વિતીયાને દિવસે ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં ત્યાંથી ચ્યવીને તે મહાદેવીના ઉદરમાં અવતર્યો. સુખે સુતેલા મહાદેવીએ રાત્રીના શેષ ભાગે તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્ન જોયાં. માતાને નહીં પીડત, શોભાને વધારતે અને ત્રણ જ્ઞાન ધરતો એ ગર્ભ ગૂઢ રીતે વધવા લાગ્યો. અનુક્રમે માર્ગશીર્ષ માસની શુકલ દસમીએ ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં નંદાવર્નના લાંછનવાળા અને સર્વ લક્ષણેએ પૂર્ણ એવા એક કનકવણું પુત્રને માતાએ જન્મ આપ્યો. તે સમયે છપ્પન દિકુમારીઓએ આવીને સૂતિકર્મ કર્યું અને ચેસઠ ઇંદ્રોએ મેરૂ ઉપર લઈ જઈને જન્માભિષેક કર્યો. પછી ચંદનના વિલેપનાદિકથી પૂજા કરી, આરતી ઉતારીને સૌધર્મો આ પ્રમાણે સ્તુતિ કરી. * “અઢાર દેષ રહિત અને અઢાર પ્રકારના બ્રહ્મચર્યને ધારણ કરનારા પુરૂષને ધ્યાન કરવા ચોગ્ય એવા અઢારમાં તીર્થકરને મારે નમસ્કાર થાઓ. હે તીર્થનાથ! જેવી રીતે ૧. સારા દર્શનવાળો. Page #348 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ ] અરનાથ પ્રભુએ લીધેલ દીક્ષા ને કેવળજ્ઞાન [૭૦૭ તમે ગર્ભમાંથી જ ત્રણ જ્ઞાન ધારણ કરે છે, તેવી રીતે જ આ ત્રણ જગતને પણ ધારણ “કરો છો. હે સ્વામી! રાગ દ્વષાદિ તસ્કરો મેહરૂપ અવસ્થાપિની નિદ્રા મુકીને આ ત્રણ “જગતને લાંબા વખતથી લુંટી લે છે, માટે હવે સત્વર તેની રક્ષા કરે. હે નાથ! જેમ શાંત લઈ ગયેલાએ રથને, તૃષાતુર નદીને, તાપથી તપેલા વૃક્ષની છાયાને, ડુબી જતાઓ “વહાણને, રોગીઓ ઔષધને, અંધકારથી અંધ થયેલાઓ દીપકને, હિમથી પીડિત થયેલા “સૂર્યને, માર્ગ ભૂલી ગયેલાઓ ભેમીઓને અને વ્યાઘથી ભય પામેલા અગ્નિને પ્રાપ્ત “કરે, તેમ અનાથપણાને લીધે ઘણા કાળથી વિધુર થઈ ગયેલા અમોએ અત્યારે તમારા “જેવા તીર્થપતિ નાથને પ્રાપ્ત કરેલા છે. તમારા જેવા સ્વામીને પ્રાપ્ત કરી આ સુર, અસુર અને મનુષ્યો હર્ષથી ન સમાતા હોય તેમ તિપિતાના સ્થાનથી અહીં આવે છે. હે નાથ! “હું તમારી પાસે બીજું કાંઈ પણ માગતું નથી, માત્ર એટલુંજ માગું છું કે તમે ભભવ “મારા નાથ થજે.” આ પ્રમાણે સ્તુતિ કરી પ્રભુને લઈને ઈંદ્ર અચલપુરમાં આવ્યા અને ત્યાં દેવીના પડખામાં પ્રભુને પધરાવ્યા. પ્રભાતે રાજા સુદર્શને પ્રભુને જન્મ મહોત્સવ કર્યો અને સ્વપ્નમાં દેવીએ અર (ચક્રના આરા) દીઠેલા હતા તેથી પ્રભુનું અર એવું નામ પાડયું. દેવાંગનારૂપ ધાત્રીએથી, સમાન વયના થઈને આવેલા દેવતાએથી અને કીડાનાં સાધન (રમકડાંઓ) થી કીડા કરતા પ્રભુ અનુક્રમે મોટા થયા. ત્રીશ ધનુષ્યની કાયાવાળા અરનાથ પ્રભુ પિતાના શાસનની ગૌરવતાને માટે એગ્ય સમયે અનેક રાજકન્યાઓ સાથે પરણ્યા અને જન્મથી એકવીશ હજાર વર્ષે ગયા પછી પ્રભુએ પિતાની આજ્ઞાથી રાયધુરા ધારણ કરી. પ્રભુને માંડળિકપણમાં તેટલાજ વર્ષ ગયા પછી શસ્ત્રાગારમાં ગગનચારી ચક્રરત ઉત્પન્ન થયું. પછી પ્રાપ્ત થયેલા બીજા તેર રન્નેને પણ સાથે લઈ અરનાથ પ્રભુ ચક્રરત્નની પછવાડે દિગ્વિજય કરવા નીકળ્યા. ચાર વર્ષ સુધી ફરીને આખા ભરતક્ષેત્ર ઉપર પોતાનું શાસન પ્રવર્તાવ્યું. ચક્રવત્તી પણામાં પણ તેટલેજ કાળ (૨૧૦૦૦ વર્ષ) ગયા ત્યારે લેકાંતિક દેવતાઓએ આવીને કહ્યું કે “સ્વામી! તીર્થ પ્રવત્ત. 'એટલે પ્રભુ વાર્ષિક દાન આપી, પિતાના પુત્ર અરવિંદને રાજય સોંપી, વૈજયંતી શિબિકામાં બેસીને સહસ્ત્રાપ્રવનમાં ગયા. તે વનનાં વૃક્ષે મુનિઓની જેમ મૌન રહેલા કેકિલ પક્ષીઓએ આશ્રિત કર્યા હતા, તેમાં આવેલી કૃષ્ણવણી શેલડીના વાઢની રક્ષણ કરનારી સ્ત્રીઓના મધુર ગીત સાંભળી વટેમાર્ગ ઉભા રહેતા હતા. ત્યાં કીડા કરતી નગર સ્ત્રીઓના કેશપાસને જોતાં મયૂરના છુટા પડેલાં પીંછાઓએ તેનું શરણ કર્યું હોય એમ જણાતું હતું. પુન્નાગના પુષ્પોની ખુશાથી મધુકરે પ્રમાદ ધરતા હતા. બોરડી અને નારંગીના ફળથી આકાશ પીળું થઈ ગયું હતું, જાણે હેમંતના હાસ્ય હોય તેવા ચાળી, ફલી, ડોલર અને મુચકુંદની કળીઓથી તે શેભી રહ્યું હતું અને રોહડાનાં પુષ્પની રજથી તેણે દિશાઓને નિર્મળ કરી હતી. આવા સુંદર ઉદ્યાનમાં નંદાવર્તથી લાંછિત એવા અરનાથ પ્રભુએ પ્રવેશ કર્યો. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮j અરનાથ પ્રભુની દેશના પછી તે વનમાં વૈજયંતી શિબિકામાંથી ઉતરી માર્ગશીર્ષ માસની શુકલ એકાદશીએ ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં દિવસના પાછલે પહેરે એક હજાર રાજાઓની સાથે પ્રભુએ છઠ્ઠ તપ કરીને દીક્ષા લીધી. તત્કાળ તેમને મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. બીજે દિવસે રાજપુર નગરમાં અપરાજિત રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય કર્યા અને પ્રભુના ચરણને સ્થાને રાજાએ રત્નપીઠ રચાવી. આસન અને શયનને બીલકુલ તજી દઈ વિવિધ અભિગ્રહને ધારણ કરતા પ્રભુએ છસ્થપણે ત્રણ વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કર્યો. એકદા પાછા તેજ સહસ્ત્રાપ્રવનમાં આવી આમ્રવૃક્ષની નીચે પ્રતિમા ધરીને ઉભા રહ્યા. ત્યાં કાત્તિક માસની શુકલ દ્વાદશીએ ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં પ્રભુને ઘાતકર્મના ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ આવી તત્કાળ સમવસરણ રચ્યું, તેમાં પ્રભુએ પૂર્વદ્વારથી પ્રવેશ કર્યો, અને ત્રણસેં ને સાઠ ધનુષ્ય ઉંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણ કરી “તીર્થાય નમઃ” એમ બેલી પૂર્વાભિમુખે પૂર્વ સિંહાસન પર આરૂઢ થયા. વ્યંતરોએ તરતજ બીજી ત્રણ દિશાઓમાં તેમના પ્રતિબિંબે વિમુર્થી, ચતુર્વિધ સંઘ વણ આવીને એગ્ય સ્થાને બેઠે. પ્રભુને સમવસર્યા જાણી રાજા કુરદ્ધહ પણ તરતજ ત્યાં આવ્યું અને ભગવંતને નમીને તે ઇદ્રની પછવાડે બેઠે. પછી ઇંદ્ર અને કુરૂકહ રાજા ઉભા થઈને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. ત્રણ ભુવનના અધીશ, સર્વ વિશ્વ પર વાત્સલ્ય ભાવના ધરનાર, કરૂણાના સાગર, “અને અતિશયેની શભિત એવા હે પ્રભુ! જય પામે. હે નાથ! જેમ નિષ્કારણ જગતના ઉપકારને માટે સૂર્ય પિતાના સફળ કિરણોથી વિશ્વને પ્રકાશ કરે છે, જેમ ચંદ્ર પિતાની “જસ્નાથી વિશ્વને સંતાપ હરે છે, જેમ વર્ષાઋતુ મેઘના જળથી જગતને જીવન આપે છે, જેમ વાયુ પોતાની નિરંતરની ગતિથી જગતને આશ્વાસન કરે છે, તેવી રીતે નિષ્કારણ “ત્રણ લેકના ઉપકારને માટેજ તમારી પ્રવૃત્તિ જય પામે છે. તે સ્વામી! જે આ જગત “અત્યાર સુધી અંધકારમય અને અંધ થઈ રહ્યું હતું, તે તમારાથી હવે પ્રકાશમય અને “નેત્રવાળું થયેલું છે. હે નાથ ! હવેથી નરકને માર્ગ ખીલાઈ જશે, તિર્યંચ નિમાં પણ “થોડી ગતિ પ્રવર્તશે, સ્વર્ગ લેક એક સીમાડાના બીજા ગામડા જેવું થશે, અને મુક્તિ જે “ઘણું દૂર છે તે પણ નજીક થશે. હે પ્રભે! વિશ્વના ઉપકારને માટે તમે વિહાર કરતાં “પ્રાણુઓને અસંભવિત કલ્યાણ પણ શું શું પ્રાપ્ત નહી થાય? અર્થાત્ સર્વ કલ્યાણ પ્રાપ્ત થશે.” આ પ્રમાણે ઇદ્ર અને કુરૂરાજ સ્તુતિ કરી રહ્યા પછી અરનાથ ભગવાને ધર્મદેશના દેવાનો આરંભ કર્યો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-એ ચાર પુરૂષાર્થમાં એકાંત સુખને સાગર એ “મોક્ષ પુરૂષાર્થ મુખ્ય છે, તેને સાધનારૂં ધ્યાન છે, તે સદા મનને આધીન છે. તે મનને ગીએ આત્માધીન કરે છે પણ રાગાદિ શત્રુઓ પાછા દબાવીને તે મનને પરાધીન કરી દે “ છે. એ મનને સારી રીતે રક્ષણ કરીને રાખ્યું હોય તે પણ સહજ માત્ર મિષ પામીને Page #350 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ ]. પ્રભુની દેશના [૩૦૯ “પિશાચની જેમ રાગાદિ તેને વારંવાર છળે છે. રાગાદિરૂપ તિમિરથી જ્ઞાનને નાશ કરનારૂં “અજ્ઞાન અંધની જેમ ખેંચીને પ્રાણુને નરકના ખાડામાં પાડી દે છે. દ્રવ્યાદિકમાં જે રતિ “અને પ્રીતિ તે રાગ અને તેમાં જે અરતિ અને અપ્રીતિ તે ઠેષ એમ વિદ્વાન કહે છે. એ “રાગ અને દ્વેષ સર્વ પ્રાણીઓના દ્રઢ બંધનરૂપ છે અને સર્વ દુઃખરૂપ વૃક્ષના મૂળ અંકુર છે. જે એ રાગદ્વેષ જગતમાં ન હેત તે સુખમાં કણ વિસ્મય પામત? દુઃખમાં કેણુ “કૃપણ થાત? અને મોક્ષને કોણ ન પામત? રાગ વિના શ્રેષ અને દ્વેષ વિના રાગ રહેતે જ નથી. તેઓ બંનેમાંથી એકનો ત્યાગ કરતાં અને ત્યાગ થાય છે. કામાદિ સર્વ દેશે. “રાગનો પરિવાર છે અને મિથ્યાભિમાન પ્રમુખ દ્વેષનો પરિવાર છે. તે રાગ દ્વેષને પિતા, “બીજ, નાયક કે પરમેશ્વર મહ છે અને તે તેનાથી અભિન્ન છે, તેથી સર્વ દેષના પિતામહ એવા તે માહથી ઘણી સંભાળ રાખીને રહેવું એગ્ય છે. સંસારમાં આ ત્રણ (રાગ, દ્વેષ ને મોહ) દેષજ છે, તે સિવાય બીજે કઈ દેષ નથી. તે ત્રણ દેષથીજ આ સંસારવારિધિમાં “સર્વ પ્રાણીઓ ભમ્યા કરે છે. જીવ સ્વભાવે ફાટિક મણિ જેવો નિર્મળ છે પણ તે ત્રણ “દેષની ઉપાધિથી તદ્રુપપણે જણાય છે. અહા ! આ આખું વિશ્વ રાજાવગરનું છે કે જેથી તેમાં રહેલા પ્રાણીઓનું જ્ઞાનસર્વસ્વ અને સ્વરૂપ તે લુંટારાએ તાજેતરમાં લુંટી લે છે. જે પ્રાણીઓ નિગોદમાં છે અને જેઓ નજદીકમાં મુક્તિ જવાવાળા છે. તે સર્વની ઉપર “તેમની તિય સેના આવીને પડે છે. શું તેમને મુક્તિ સાથે વૈર છે કે મુમુક્ષુ સાથે વૈર છે કે જેથી તે બંનેને થતે દેગ તેઓ અટકાવે છે!” “ઉત્તમ મુનિ બંને લેકમાં અપકાર કરનારા એ ત્રણ દેષથી જેવા ભય પામે છે, તેવા “વ્યાવ્ર, સર્પ, જળ અને અગ્નિથી ભય પામતા નથી. આવો આ મહા સંકટવાળે માર્ગ મહાગીઓએ આશ્રિત કરે છે, કે જેની બંને બાજુએ રાગદ્વેષરૂપ વ્યાવ્ર અને સિંહ “ઉભા છે, નિર્વાણ પદની ઈચ્છા કરનારા પ્રમાદ રહિત પુરૂએ સમભાવને અંગીકાર કરીને એ રાગદ્વેષ રૂપ શત્રુને જય કરે.” આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને ઘણા લેકેએ દીક્ષા લીધી. પ્રભુને કુંભ વિગેરે તેત્રીશ ગણધર થયા. પ્રથમ પીરૂષી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી પછી તેમના પાદપીઠ પર બેસીને કુંભ ગણધરે દેશના આપવા માંડી. બીજી પૌરૂષી પૂર્ણ થઈ ત્યારે તેમણે પણ દેશના સમાપ્ત કરી એટલે ઈંદ્રાદિક દેવતાઓ પ્રભુને નમીને પિતાપિતાને સ્થાનકે ગયા. એ પ્રભુના તીર્થમાં ત્રણ નેત્રવાળે, શ્યામણી, શંખના વાહનપર બેસનારે, છ દક્ષિણ ભુજાઓમાં બીજોરું, બાણ, ખ, મુદગર, પાશ અને અભય તથા છ વામ ભુજાઓમાં નકુલ, ધનુષ્ય, ઢાલ, શૂલ, અંકૂશ અને અક્ષસૂત્રને ધારણ કરનારો પણસુખ નામે યક્ષ શાસનદેવતા થયે. અને નીલવર્ણવાળી, કમળપર બેસનારી, બે દક્ષિણ ભુજામાં બીજેરૂ અને કમળ તથા બે વામાં ભુજામાં પદ્મ અને અક્ષસૂત્ર ધરનારી ધારિણી નામે શાસનદેવી થઈ. એ બંને શાસનદેવતા નિરંતર અરનાથ ભગવંતની સમીપેજ રહેતા હતા. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦] કુંભગણધરે કહેલ વીરભદ્રને વૃત્તાંત એ શાસનદેવતાઓથી અધિષ્ઠિત અરનાથ પ્રભુ પૃથ્વી પર વિહાર કરતાં અન્યદા પતિનીખંડ નામે નગરની બહાર સમવસર્યા. ત્યાં પ્રભુ દેશના આપીને વિરામ પામ્યા. પછી કુંભ ગણધરે સંશયને છેદ કરે તેવી દેશના આપી તે સમયે એક વામન પુરૂષ ત્યાં આવી ધર્મ સાંભળવા બેઠે હતે. દેશનાને અંતે સાગરદત્ત નામેના એક શેઠે કુંભ ગણધરને નમસ્કાર કરીને કહ્યું કે-“હે ભગવન્! આ સંસારની પ્રકૃતિથીજ સર્વ પ્રાણીઓ દુઃખી તે હોય છે પણ તેમાં હું સર્વથી વિશેષ દુઃખી છું; મારે લેશ માત્ર સુખ નથી. મારે જિનમતી નામે સ્ત્રી છે. તેના ઉદરથી રૂપવડે દેવાંગનાને પણ તિરસ્કાર કરનારી પ્રિયદર્શીના નામે એક પુત્રી થઈ છે તે પુત્રીએ સર્વ કળાઓમાં અસમાન કુશળતા મેળવી છે અને વય, સ્વરૂપ તથા ચાતુર્ય સંબંધી વિશેષ પ્રકારની શોભા પ્રાપ્ત કરી છે. તેને માટે યોગ્ય વર નહીં મળવાથી એકદા હું દુઃખી થઈને ચિંતા કરતા હતા તે વખતે મારી પત્ની જિનમતીએ કહ્યું કે, “હે નાથ! શી ચિંતા કરો છે?' કહ્યું-“હે સુંદરિ! પુત્રી પ્રિયદર્શનને વર શોધતાં કઈ મળતો નથી તેથી મને ચિંતા થાય છે. મારી સ્ત્રીએ કહ્યું-“હે પ્રિય! તેને માટે તમારે કોઈ શ્રેષ્ઠ વર શોધો કે જેથી આપણને પછી પશ્ચાત્તાપ થાય નહીં.” મેં કહ્યું-“પ્રિયા! તે વિષે તે દૈવજ પ્રમાણ છે. કેમકે સર્વ લેકે પિતાના સુખમાં તત્પર રહે છે, કેઈ પિતાને માટે થોડું પણ દુખ ઈચ્છતું નથી, પરંતુ સૌને પોતપોતાના ભાગ્ય અનુસારે જ સુખ મળે છે, વધારે મળતું નથી.” આ પ્રમાણે કહી હું બજારમાં ગયો. ત્યાં માર્ગમાં તામ્રલિસી નગરથી આવેલા ઋષભદત્ત નામના એક મહદ્ધિક સાર્થવાહને મેં દીઠે. સાધમપણાને લીધે તે માટે પૂર્વે મિત્ર થયે હતું તેથી તેની સાથે નેહ ભરેલા અને વ્યાપારના વૃત્તાંતે ગર્ભિત એવા કેટલાક વાર્તાલાપ થયા. પછી એક દિવસે કેઈ કારણને લઈને તે મારે ઘેર આવ્યો. ત્યાં મારી પુત્રી પ્રિયદર્શનાની સામું ઘણીવાર સુધી તે જોઈ રહ્યો. પછી તેણે કહ્યું-“આ કોની કન્યા છે?” મેં કહ્યું–બતે મારી કન્યા છે, પણ તમે ઘણીવાર સુધી તેની સામું કમ જોયું ?” તે બેલ્યો-“વીરભદ્ર નામે એક યુવાન અને નીતિમાન મારે પુત્ર છે. તે રૂપથી કામદેવને, કાવ્યશક્તિથી કવી (શુક્ર) ને, વક્તૃત્વશક્તિથી ગુરૂને, વિજ્ઞાનશક્તિથી વાર્ધકીને, ગીતથી હૃહુ ગંધર્વને, વિણાથી તુંબરૂને, નાટયકળાથી ભરતને અને વિનોદક્રિયાથી નારદને ઉલ્લંઘન કરે તેવો છે; ગુટિકાદિ પ્રયોગથી દેવની જેમ કામરૂપી છે. જગમાં એવી કઈ કળા નથી કે જે મારે પુત્ર વિધાતાની પેઠે જાણતા નથી. આજ સુધી તેને એગ્ય એવી કઈપણ કન્ય મારા જેવામાં આવી નથી. પણ આ તમારી કન્યા તેને ચગ્ય છે, તે ચિરકાળે મારા જેવામાં આવી છે.” તે સાંભળી હું બે-“આ મારી કન્યા કળાકૌશલ્યવડે શોભિત છે, તેને ચગ્ય વર મેળવવા માટે લાંબે કાળ થયાં હું પણ ચિંતાગ્રસ્ત છું. અનુકૂળ દેવના ચેગથી આપણા બંનેને સહદ સંબંધ છે. તો આ બંને આપણા અપત્યને વરવધુપણે સંબંધ ચિરકાળ પર્યત જોડાઓ.” પછી ૧. ઈચ્છિતરૂ૫ કરનારે. Page #352 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૨ જે] . કુંભગણધરે કહેલ વીરભદ્રને વૃત્તાંત [૩૧૧ આવી યોગ્ય પુત્રવધુના લાભથી હર્ષ પામી અષભદત્ત પિતાની નગરીએ ગયે અને ત્યાંથી તેણે મટી જાન સાથે પિતાના પુત્ર વીરભદ્રને પરણવા મોકલ્યો. વર તરીકે આવેલા વિરભદ્રમાં તેના પિતાએ કહેલા સર્વે રૂપ અને ગુણ જોઈ હું ઘણે આનંદ પામ્યું. પછી શુભ દિવસે કુલસ્ત્રીઓએ કરેલા માંગલિક આચારપૂર્વક વીરભદ્ર મારી પુત્રી પ્રિયદર્શના પર. કેટલાએક દિવસ મારે ત્યાં રહી પછી વધુ સહિત તે પોતાની નગરાએ ગયે. માની પુરૂષ લાં કાળ કદિપણ સાસરાને ઘેર રહેતા નથી. કેટલાએક કાળ ગયા પછી મારા સાંભળવામાં આવ્યું કે એક રાત્રિના છેલલા પહોરે પ્રિયદર્શનાને સૂતી મુકીને તે વીરભદ્ર એકાકી ક્યાં પણ ચાલ્યા ગયે છે. હમણા તેના ખબર આ વામન પુરૂષ લાવે છે, પણ તે ફુટ રીતે કહેતા નથી. માટે હે પ્રભુ! તમે ફુટ રીતે કહે.” આ પ્રમાણે સાગરદત્ત શેઠે ભગવાન કુંભ ગણધરને વિજ્ઞપ્તિ કરી, એટલે કૃપાળુ મુનિ બેલ્યા- “હે શ્રેષ્ઠિન ! તારા જામાતા વીરભદ્રને તે રાત્રે એ વિચાર થયે કે “હું કળાઓને પારદશી છું, મારે ઘણા મંત્રો સિદ્ધ થયેલા છે; મેં ગુટિકાના વિસ્મયકારી પ્રગો જાણેલા છે, સર્વ પ્રકારના વિજ્ઞાનમાં મેં સંપૂર્ણ ચાતુર્ય મેળવ્યું છે, પરંતુ આ સર્વ મારૂં ચાતુર્ય અપ્રકાશિત હોવાથી નિરર્થક છે, કારણ કે અહીં વડીલેના સાનિધ્યપણાથી લજજાને લીધે હું નિયંત્રિત થયેલ છું. કુવાના દેડકાંની પેઠે અહીં જ પડ્યો રહેવાથી હું કાપુરૂષ જે થઈ ગયે છું; માટે અહીંથી બીજા દેશમાં જઈ મારા ગુણેને પ્રકાશિત કરૂં.” આ પ્રમાણે વિચારી તે ઉભે થે. ફરી તેને વિચાર થયે કે આ પ્રિયદર્શના જે કૃત્રિમ નિદ્રા લેતી હશે તે મારા ગમનમાં વિદન કરશે એવું ધારી તેણે પિતાની પ્રિયાને ક્રીડા કરવા માટે ઉઠાડવા માંડી. તે સમયે અધિષિત એવા રત્નપુર નગરમાં આવ્યું. ત્યાં શંખની જેવા ઉજવલ ગુણવાળા શખ નામના શેઠની દુકાને જઈને બેઠે. તેને જોઈને હર્ષ પામેલા શેઠે પૂછયું કે “ભદ્ર! તમે કયાંથી આવે છે?” વીરભદ્રે કહ્યું–‘તાત! તામ્રલિસી નગરીથી મારે ઘેરથી રીસાઈને નીકળ્યો છું અને ફરતે ફરતો અહીં આવ્યો છું.” શંખ શેઠ બેલ્યા-કુમાર ! તમે સુકુમાર છતાં આવી રીતે વિદેશગમન કર્યું તે સારું કર્યું નહીં. હે વત્સ! તું કાંઈ અડચણ પામ્યા સિવાય અહીં મારી પાસે આવ્યા તેથી એમ જણાય છે કે તારૂં વાંકું કમ પણ દેવે સરળ કર્યું છે. આ પ્રમાણે કહી શંખશેઠ તેને પિતાને ઘેર લઈ ગયા અને પુત્રની પેઠે સ્નાન ભોજન કરાવીને પછી સનેહથી કહ્યું- હે પુત્ર! મારે પુત્ર નથી, તે તું જ મારો પુત્ર છે, માટે આ મારા વૈભવને સ્વામી થઈ તેને ઈચ્છા પ્રમાણે ભેગવ અને દાનવિલાસથી દેવ સમાન સમૃદ્ધિને ભોગવતાં મારાં નેત્રને પ્રસન્ન કર. હે વત્સ ! આ જગતમાં ધન સુલભ છે, પણ તેને જોતા પુત્ર દુર્લભ છે.” તે સાંભળી વીરભદ્દે નમ્રતાથી કહ્યું–‘પિતાના ઘરમાંથી નીકળીને પાછે હું પિતાના ઘરમાં જ આવ્યો છું, હું તમારી આજ્ઞામાં વનાર અને સર્વદા તમારો શિષ્ય છું. ઔરસપુત્ર પાપપુત્ર કહેવાય છે અને હું તે તમારો ધર્મપુત્ર છું.” Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨] વિરભદ્રને વૃત્તાંત પછી વીરભદ્ર શંખ શેઠને ઘેર સુખે રહીને પિતાની કળાવિજ્ઞાનની કુશળતાથી નગરજનોને વિસ્મય પમાડવા લાગ્યો. ત્યાંના રાજા રત્નાકરને સર્વ વિAવમાં સુંદર અનંગસુંદરી નામે એક પુરૂષàષિણી પુત્રી હતી. તેની પાસે શંખશેઠની વિનયના સ્થાન જેવી વિનયવતી નામની પુત્રી પ્રતિદિન જતી હતી. એકદા વિનયવતીને વીરભદ્રે પૂછ્યું કે “બહેન! તમે નિત્ય કયાં જાઓ છો ?' એટલે વિનયવતીએ બ્રાહુનેહથી જે યથાર્થ હતું તે કહી આપ્યું. વીરભદ્ર પૂછયું-બહેન! તારી સખી કેવા વિદથી પિતાને કાળ નિર્ગમન કરે છે?” વિનયવતી બેલીવિણા વિગેરે વાજિંત્રોના વિદથી. વીરભદ્ર બેલ્ય-“ ત્યારે હું ત્યાં આવીશ.” વિનયવતીએ કહ્યું -“એક નાના બાળક પુરૂષને પ્રવેશ પણ ત્યાં થતું નથી તે તમારે પ્રવેશ ત્યાં શી રીતે થાય ?' વીરભદ્રે કહ્યું–‘હું વધૂનું સ્વરૂપ ધારણ કરીશ.” પછી વિનયવતીની તેમાં સંમતિ થઈ એટલે વીરભદ્ર આવેષ ગ્રહણ કર્યો. તેવી રીતે અંતઃપુરમાં જતાં અનંગસુંદરીએ પૂછયુંસખી ! આ તારી સાથે બીજી સ્ત્રી કેશુ છે?” વિનયવતી બોલી–“એ મારી બહેન છે.” પછી અનંગસુંદરીએ નવીન સુંદર વર્ણથી એક ફલક ઉપર વિરહપીડિત હંસલી ચિતરવા માંડી. તે વખતે સ્ત્રીરૂપ વીરભદ્રે કહ્યું-“તમે વિરહપીડિત હંસલીને ચિતરવાનો આરંભ કર્યો છે, પણ તેની દ્રષ્ટિ વિગેરે બરાબર જોઈએ તેવી થતી નથી.” “ત્યારે , આ ચિત્ર તમે આળે.” એમ કહી અનંગસુંદરીએ વિવિધ વર્ણ સાથે તે ફલક (પાટીયું) વીરભદ્રને આપ્યું એટલે વીરભદ્રે તત્કાળ બરાબર તાદ્રશ હંસલી આળખીને અનંગસુદરીને આપી. તેને બરાબર નીરખી જઈને અનંગસુંદરી બોલી-“અહો! અંદરના ભાવને પ્રકાશ કરે તેવી આ ચિત્રમાં કુશળતા ઘણી સારી વાપરી છે. જુઓ, આ તેની દ્રષ્ટિ અબુજળના બિંદુને વષી રહી છે, વદન ગ્લાનિ પામેલું છે, ચંચુ કમળનાળને શિથિલપણે રાખી રહેલ છે, ગ્રીવા શિથિલ થઈ ગઈ છે અને પાંખે ઉડવાને અસમર્થ લાગે છે. આ શૂન્ય સ્થિતિ કહ્યા વગરજ તેની વિરહઅવસ્થાને સ્પષ્ટ રીતે સૂચવે છે.” પછી અનંગસુંદરીએ વિનયવતીને કહ્યું-સખિ ! આવી કળા જાણનારી આ તારી બહેનને તું આટલા વખત સુધી અહીં કેમ લાવી ન હતી? ઘરમાં ગુપ્ત રીતે શા માટે રાખી હતી ?” વીરભદ્રે કહ્યું-“ગુરૂજનની શંકાને લીધે મારી બહેન મને અહીં લાવતાં નહીં. તે વિના બીજુ કાંઈ કારણ નથી.” અનંગસુંદરીએ વિનયવતીને કહ્યું–હવે પ્રતિદિન તમારી બહેનને તમારે સાથે લઈને આવવું. હે સુંદરી! આનું નામ શું છે?” વીરભદ્ર સત્વર બે કે “મારૂં નામ વીરમતી છે. રાજપુત્રીએ ફરીથી પૂછ્યું-“તમે બીજી કઈ કળા જાણે છે?” વિનયવતી બેલી-થોડા કાળમાં જે હશે તે તમારા જાણવામાં આવશે. બીજાના માત્ર કહેલા અદૂભુત ગુણમાં તત્કાળ પ્રતીતિ થતી નથી.” “ તું” એમ કહી અનંગસુંદરીએ ખુશી થઈ સત્કાર કરીને વિનયવતી અને વીરમતીને વિદાય કરી. ઘેર આવી વેષ બદલી પિતૃભક્તિમાં બંધાયેલો વીરભદ્ર શેઠની દુકાને ગયો. શેઠે પૂછ્યું વત્સ! આટલીવાર કયાં રહ્યો હતો? અહીં તારે માટે પૂછનારા પુરૂષોને ઉત્તર આપીને હું Page #354 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૨ ] વીરભદ્રને વૃત્તાંત [૩૧૩ કંટાળી ગયે છું” વીરભદ્ર બોલ્યા-પિતાજી! હું ઉદ્યાનમાં ગયે હત” શેઠે કહ્યું-“ત્યારે તે બહુ સારું કર્યું.' બીજે દિવસે પાછા કળાનિધિ વીરભદ્ર સ્ત્રીવેષ લઈ અંતઃપુરમાં ગયે. ત્યાં અનંગસુંદરીને વીણા વગાડતી જોઈ વીરભદ્રે કહ્યું-“હે સુંદરી ! આ વીણુ બરાબર સ્વર આપતી નથી. તેમાં કઈ મનુષ્યને વાળ ભરાઈ ગયે છે.” અનંગસુંદરીએ પૂછ્યું-“તમે કેવી રીતે જાણ્યું?' વીરભદ્રે કહ્યું–‘તમે તેને બજાવે છે ત્યારે તેમાં જે રાગનો નિર્વાહ જોવામાં આવે છે, તે ઉપરથી મારા જાણવામાં આવ્યું છે.” પછી રાજપુત્રીએ તે વીણા વીરભદ્રને આપી; એટલે તત્કાળ તેને જાણનારા વીરભદ્ર તે ઉખેળી નાખી; અને મનુષ્યના હૃદયમાંથી શલ્યની જેમ તેમાંથી મનુષ્યને વાળ કાઢીને બતાવ્યું, એટલે તે આશ્ચર્ય પામી. પછી તેને સારી રીતે ગોઠવી દંડ સાથે બાંધી તૈયાર કરીને પ્રવીણતાથી તુંબરૂ ગંધર્વને જીતનારા વીરભદ્રે તે વીણ વગાડવા માંડી. સારણીવડે કૃતિઓને ફુટ ફરનારા સ્વર અને ધાતુ તથા વ્યંજનને સ્પષ્ટ કરનારા તાન ઉત્પન્ન કર્યા. વાઘનાં સર્વ પ્રકારને આશ્રયીને શ્રવણનાં અમૃતરૂપ સવ સકલ અને નિષ્કલ રાગે વીણામાં જણાવી દીધા. તે સાંભળી અનંગસુંદરી અને સર્વ સભા હર્ષોત્કર્ષને ધારણ કરીને મૃગની જેમ ચિત્રલિખિત હેય તેમ સ્થિર થઈ ગઈ. તે વણગીત સાંભળી રાજપુત્રી વિચારમાં પડી કે આવું ગુણવાન પાત્ર દેવતાને પણ દુર્લભ છે. આ સ્ત્રી વિના મારો જન્મ નિરર્થક છે. સકળ પણ પ્રતિમા પુષ્પમાળાથી જ શોભે છે.” આ પ્રમાણે અવસરે અવસરે બીજી પણ કળાઓમાં વીરભદ્ર પિતાની પ્રવીણતા બતાવી તેના મનરૂપ વિત્તને ચેરી લીધું. એક વખતે અનંગસુંદરીને પિતામાં અનુરક્ત થયેલ જાણું વીરભદ્રે એકાંતમાં શંખ શ્રેણીને આ પ્રમાણે કહ્યું-“પૂજ્ય પિતાજી! બહેન વિનયવતીની સાથે હું સ્ત્રીને વેષ લઈ પ્રતિદિન અનંગસુંદરી પાસે જાઉં છું, પણ તેથી તમે ભય રાખશે નહીં, હું જે કરીશ તે એવી રીતે કરીશ કે જેથી કઈ જાતનો અનર્થ નહીં થાય પણ તમારી મહેટાઈ વધશે. જે રાજા પિતાની કન્યા મને આપવાને આપની પાસે પ્રાર્થના કરે તો પ્રથમ તમે માન્ય કરશે નહીં, જ્યારે તે અતિ આગ્રહ કરે ત્યારે માન્ય કરજે.” શેઠે કહ્યું-“વત્સ! તું બુદ્ધિથી અધિક છે, તેથી સર્વ સમજે છે; અમે તો એટલું કહીએ છીએ કે તારે પિતાનું કુશળ થાય તેમ કરવું. પછી વીરભદ્રે કહ્યું–‘પિતા! તમે ઉદ્વેગ કરશે નહીં. હવે થોડા કાળમાં તમારા પુત્રનું શુભ પરિણામવાળું શુભ કાર્ય જોશે.” શેઠે કહ્યું-“તે બાબત તું જાણે.” એમ કહી શંખશેઠ મૌન ધરીને રહ્યા. . તે સમયે રત્નાકર રાજાની સભામાં વાર્તા થઈ કે “તાઅલિપ્તી નગરીથી કોઈ યુવાન પુરૂષ શંખશેઠને ઘેર આવેલ છે, તે પ્રતિદિન નગરમાં વિચિત્ર કળાએ બતાવી સર્વને વિસ્મિત B - 40 Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪] વીરભદ્રને વૃત્તાંત [ પર્વ ૬ ફૂઠું કરે છે. તે વિદેશી છે, તેથી તેની જ્ઞાતિ જણાતી નથી, પણ તેની આકૃતિ તે મહા કુળમાં ઉત્પન્ન થયે છે એમ કહી આપે છે.” રાજા વિચારવા લાગ્યો કે રૂપમાં કામદેવ જે, સદાચારવાળે, સારી આકૃતિવાળે, કળાને રત્નાકર અને સદ્બુદ્ધિવાળે એ યુવાન પુરૂષ જે મારી પુત્રીને રૂચે તે તેને સંબંધ જોડનાર વિધાતનું તે કાર્ય દેષવાળું ન ગણાય.” અહીં એક વખતે વીરભદ્ર અનંગસુંદરીને એકાંતમાં કહ્યું- હે સખિ! તમારી પાસે આવી સામગ્રી છતાં તમે ભેગથી વિમુખ કેમ છે?” અનંગસુંદરી બોલી–બહેન! ભેગ કોને વહાલા ન હોય? પણ પિતાને યોગ્ય કુલીન પતિ મળ દુર્લભ છે. મણિ એક સારે પણ કાચની મુદ્રિકા સાથે જડાયેલે સારે નહીં; નદી જળરહિત સારી, પણ ઘણું જળજંતુઓથી આકુળ સારી નહીં; શાળા શૂન્ય સારી પણ તસ્કર લેકેથી ભરપૂર સારી નહીં; વાડી વૃક્ષવગરની સારી, પણ વિષવૃક્ષવાળી સારી નહીં; તેમ રૂપ યૌવનવાળી સ્ત્રી પરણ્યા વગરની સારી, પણ અકુલીન અને કળા રહિત પતિથી વિડંબિત થયેલી સારી નહીં. હે સખિ! આટલા વખત સુધી હજુ કેઈ યોગ્ય વર મારા જેવામાં આવ્યું નથી, તે અ૫ ગુણવાળા પતિને વરીને હું ઉપહાસનું પાત્ર કેમ થાઉં?” વીરભદ્ર બેલ્યો-“સખિ ! એગ્ય વર મળે તેજ સારૂં. પણ “યોગ્ય કેઈ વર નથી” એવું બેલશે નહીં; કેમકે આ પૃથ્વી બહુ રનવાળી છે. તમારે માટે ગ્ય વર હું હમણાં જ શેધી લાવું, પણ તમે અરોચક થઈ ગયા છે, તેથી તમને ભેગ રૂચશે નહીં.” અનંગસુંદરીએ કહ્યું-“સખી! આવી આશા આપી મારી જવાને શા માટે ખેંચે છે અને આવું મિથ્યા કેમ બેલે છે? જે તારું કહેવું સાચું હોય તે મને ચોગ્ય એ વર બતાવ કે જેથી મારાં કળા, યૌવન, રૂપ વિગેરે સર્વ કૃતાર્થ થાય.” આ પ્રમાણે વીરભદ્રને કહ્યું, એટલે તેણે પિતાનું રૂપ બતાવ્યું. તત્કાળ અનંગસુંદરી બેલી કે “હવે હું તમારે આધીન છું, તમે મારા પતિ છે.” વીરભદ્રે કહ્યું-“તથાસ્તુ. પણ તમને અપવાદ ન લાગે માટે હવેથી હું અહીં આવીશ નહીં, તમારે તમારા પિતાને આ વાર્તા જણાવવી; જેથી રાજા શંખશ્રેષ્ઠીને અપરાધ ન ગણે અને ઉલટા તેને બોલાવી “અનંગસુંદરીને વીરભદ્ર માટે ગ્રહણ કરે” એમ આગ્રણ સાથે કહે” અનંગસુંદરીએ તેમ કરવા કબુલ કર્યું, એટલે વીરભદ્ર પિતાને ઘેર ગયે. પછી અનંગસુંદરીએ તત્કાળ પિતાની માતાને બેલાવીને આ પ્રમાણે કહ્યું કે-“હે માતા! આટલે વખત ગ્ય વરના અભાવથી કેવળ માતપિતાને હૃદયમાં શલ્યની જેમ ખેદને માટેજ હું થઈ પડી હતી, પણ હવે કળા, રૂપ પ્રમુખ ગુણેથી મારે ચગ્ય એ શંખશેઠને પુત્ર વીરભદ્ર નામે એક ઉત્તમ વર મેં શેડ્યો છે, માટે આજ ને આજ એ ગુણી વાર મને આપે. તએ પોતે મારા પિતાને વિજ્ઞપ્તિ કરે છે તે મારે માટે તેના પિતા શંખશેઠની પ્રાર્થના કરે.' આવાં વચન સાંભતાંજ રાણુ ખુશી થઈ. તત્કાળ રાજા પાસે આવી તેણે કહ્યું કે “સ્વામી! વધામણ છે, સારે ભાગ્યે આપણું પુત્રીને યોગ્ય વરને લાભ થયો છે. અનંગસુંદરીએ પિતાની Page #356 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૨ જે] વીરભદ્રને વૃત્તાંત [૩૧૫ મેળે પરીક્ષા કરીને શંખશેઠના યુવાન પુત્ર વીરભદ્રને યોગ્ય વર તરીકે પસંદ કર્યો છે. રાજાએ કહ્યુંઆ વિષેજ હું ચિંતવન કરતે હતા, ત્યાં ચિંતામણિ કે કામધેનુ હોય તેમ તમે આવી ચઢયાં; અહા ! પુત્રીનું વરની પરીક્ષા કરવામાં કેવું સ્થય અને ડહાપણ છે? કે જેણે આટલે કાળ ખમીને છેવટે આવા ચગ્ય વરને પસંદ કર્યો? તત્કાળ રાજાના આમંત્રણથી ઘણું ધનાઢ્ય વણિકેથી પરવરેલે શંખશેઠ ત્યાં આવ્યો. તેણે રાજાને પ્રણામ કર્યો. રાજા રત્નાકરે શંખશેઠને કહ્યું-“તાગ્રંલિસી નગરીથી કઈ યુવાન પુરૂષ તમારે ઘેર આવે છે, તે સર્વ કળાસાગરના પારને પામેલે, અદ્વૈત સૌંદર્યવાળે અને ગુણગણુથી ઉત્તમ છે, એમ સાંભળવામાં આવ્યું છે.” ખશેઠે કહ્યું-“હે દેવ! તેના ગુણે લોકે જાણે છે.” રાજાએ ક્રહ્યું- તે તમારી આજ્ઞામાં છે કે નહીં? શંખશેઠે કહ્યું–“સ્વામી ! તે વિષે વધારે શું કહું, સર્વ જન તેના ગુણથી ખરીદ થઈ તેનેજ વશ રહે છે.” રાજાએ કહ્યું-“શેઠજી! મારી પુત્રી અનંગસુંદરી છે, તેને વીરભદ્રને માટે તમે આજેજ ગ્રહણ કરે; તે બને ચગ્ય વરવધુને ચિરકાળે ન થાઓ. શેઠ બેલ્યા“હે પ્રભુ! તમે અમારા સ્વામી છે, અને અમે તમારી પાળવા પ્રજા છીએ; તેથી આપ કહે છે તે સંબંધ અઘટિત છે. સંબંધ અને મિત્રતા સરખે સરખામાં જ શેભે છે.” રાજાએ કહ્યું-“શેઠજી! શું યુક્તિવડે મને ના કહો છો? જાઓ મારી આજ્ઞા નિર્વિચારે કરે. અહીંથી જઈને સત્વર સજજ થાઓ.” રાજાની આજ્ઞા માન્ય કરી શંખશેઠ ઘેર આવ્યા અને રાજાના શાસનને સર્વ વૃત્તાંત વીરભદ્રને કહ્યો. પછી શુભ દિવસે શુભ લગ્નમાં અનંગસુંદરી અને વીરભદ્રને મેટ સમૃદ્ધિથી વિવાહિત્સવ થશે. એ સ્વયંવર વધૂવર સરખે સરખા હોવાથી તેમની પરસ્પર પ્રીતિ દિવસે દિવસે અધિક વધવા લાગી. વીરભદ્ર નિત્ય જૈનધર્મને ઉપદેશ આપી અનંગસુંદરીને શ્રાવિકા કરી દીધી. પુરૂષને સંગ આલેમાં તે શું પણ પરલોકમાં પણ સુખને માટે થાય છે. એક વસ્ત્ર ઉપર શ્રી અહંતની પ્રતિમા અને ચતુવિધ સંઘના ચિત્ર આળેખી વીરભદ્ર રાજકુમારીને અર્પણ કર્યા અને પછી સારી રીતે તેની સમજુતી આપી. એક વખતે વીરભદ્રને વિચાર થયો કે “આ સ્ત્રી મારાપર સનેહ ધરે છે એમ દેખાય છે, પણ પ્રકૃતિએ ચપળ એવી સ્ત્રીઓની સ્થિરતાને માટે નિશ્ચય સમજ નહીં. હું આ સ્ત્રીને આશય કેઈ યુક્તિએ જાણીશ.” આ વિચાર કરી એ ચતુર સુંદર વણિક કુમારે અનંગસુંદરીને કહ્યું-“હે પ્રિયતમા ! મને તમારા સિવાય બીજું કાંઈ પણ પ્રિય લાગતું નથી, તથાપિ હવે સ્વદેશમાં જવાને માટે તમારી રજા લઉં છું; કારણ કે મારા માતાપિતા મારા વિયેગથી પીડિત થઈ અતિ દુઃખી થતાં હશે, માટે હું જઈને તેમને આશ્વાસન આપું. હે સુંદર ભ્રકુટીવાળી સ્ત્રી! તમે અહીં જ રહેજે, હું જઈને તત્કાળ પાછો આવીશ, કેમકે તમારા વિના બીજે ઠેકાણે રહેવાને હું સમર્થ નથી.” અનંગસુંદરી પ્લાન વદને બોલી“સ્વામી! તમે બહુ સારું કહ્યું, જે સાંભળતાંજ મારા પ્રાણ જાણે જવાને ઈચ્છતા હોય તેમ લાગે છે. તમે આવું કહેવાને શક્તિમાન થયા તે ઉપરથી એમ જણાય છે કે તમે કઠિન હૃદયવાળા છે. જે હું તમારા જેવી હેત તેજ તમારાં આવાં વચન સાંભળવાને શક્તિવાન Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬] વિરભદ્રને વૃત્તાંત થાત.” આ પ્રમાણે તેનાં વચન સાભળી વીરભદ્રે કહ્યું “પ્રિયા! કોપ કરશે નહિ, તમને સાથે લઈ જવાને માટેજ મેં આ ઉપાય કર્યો છે.” પછી વીરભદ્ર અનંગસુંદરી સાથે સ્વદેશ પ્રત્યે જવાને માટે રત્નાકર રાજાની આગ્રહપૂર્વક રજા માગી. રાજાએ પ્રિયા સહિત વીરભદ્રને માંડમાંડ વિદાયગીરી આપી. “પુત્રી અને જામાતાને વિરહ કોને દુઃસહ નથી?' પછી તે દંપતી વહાણમાં બેસીને જળમાર્ગે ચાલ્યા. સાહસિક પુરૂષની ગતિ જળમાર્ગમાં અને સ્થળમાર્ગમાં સરખી જ હોય છે. જેમ ધનુષ્યથી છુટેલું બાણ હોય અને માળામાંથી ઉડેલું પક્ષી હોય તેમ અનુકૂળ પવને પ્રેરિત વહાણ સમુદ્રમાં ચાલ્યું. વહાણ કેટલેક દૂર ગયું તેવામાં એકદા કલ્પાંત કાળની જે મહા પવન વાવા લાગ્યું. કલ્પાંત કાળની જેમ અતિ ભયંકર થઈને ઉછળતા સમુદ્ર હાથી જેમ તૃણના પુળાને ઉછાળે તેમ વહાણને ઉછાળતા માંડ્યું. વારંવાર ઉછળતું તે વહાણ ત્રણ દિવસ પર્યત ભમી ભમીને છેવટે પથ્થર પર પડી ગયેલા પક્ષીના ઇંડાની જેમ ભાંગી ગયું. તત્કાળ અનંગસુંદરીને તેનું એક પાટીયું મળ્યું. “આયુષ્ય તુટયા વગર મૃત્યુ થતું નથી. તેથી હંસલીની જેમ કલ્લેલથી ઉછાળા ખાતી ખાતી અનંગસુંદરી પાંચ રાત્રે એક વનવાળા સમુદ્રના કાંઠા ઉપર નીકળી. પિતાના સંબંધીઓના વિયેગથી, વિદેશ ગમનથી, પ્રિયના વિગથી, વહાણના ભાંગવાથી, ધનના ક્ષયથી, તરંગે સાથે અથડાવાથી અને સુધા તથા તૃષાથી વિધુર થઈ ગયેલી અનંગસુંદરી જાણે જળ બહાર નીકળેલી જળમાનુષી હોય તેમ સંજ્ઞા રહિત થઈ મૂછ પામી કિનારા પર પડી ગઈ. તેને કેઈ સ્વાભાવિક દયાળુ તાપસકુમારે આ દ્રષ્ટિએ જોઈ. પછી તેને ઉઠાડી બહેનની જેમ તે પિતાને આશ્રમે લઈ ગયે. ત્યાં તેને કુળપતિએ કહ્યું કે પુત્રી ! અહીં વિશ્વાસ ધરીને રહે.” તાપસીઓએ પાલન કરેલી તે કેટલાક દિવસ સુધી પિતાના ઘરની પેઠે ત્યાં રહીને સ્વસ્થ થઈ. તેના અતિશય રૂપથી તાપસે વિચાર કર્યા કે જે આ સુંદર સ્ત્રી નિત્ય અહીં રહેશે તે તાપસોની સમાધિને ભંગ થશે.” આવું ધારી વૃદ્ધ તાપસે અનંગસુંદરીને કહ્યું-“હે વત્સ! અહીંથી નજીક એક પવિત્રીખંડ નામે શહેર છે, ત્યાં પ્રાયઃ ધનાઢય લેકે વસે છે. તેથી ત્યાં રહેવાથી તમને વિશેષ સ્વસ્થતા થશે અને તમને ત્યાં તમારા ભત્તરને સમાગમ પણ અવશ્ય થશે, માટે વૃદ્ધ તાપસની સાથે ત્યાં જાઓ. આવી કુળપતિની આજ્ઞાથી અનંગસુંદરી વૃદ્ધતાપસની સાથે પવિનીના ખંડમાં જેમ હંસલી આવે તેમ પવિનીખંડ નગર પાસે આવી. “આપણે નગરમાં પ્રવેશ કરે એગ્ય નથી એવું ધારી તાપસે તેને નગરની પાસે મૂકીને પાછા ગયા. તે વખતે દષ્ટિપાતથી આકાશને કુમુદવાળી કરતી હોય તેમ દિશાઓને જેતી અનંગસુંદરી યુથમાંથી ભ્રષ્ટ થયેલી મૃગલી હોય તેવી દેખાવા લાગી. તે સમયે દેહચિંતાથે આવતા સાધવીએથી પરવરેલા સુત્રતા નામે ગણિની જાણે પિતાની માતાને દેખે તેમ તેના જેવામાં આવ્યા. તેને જોતાંજ તેને સ્મરણ થયું કે ૧. સાધ્વી ગણ (સમુદાય) માં મુખ. Page #358 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૨ ] વીરભદ્રને વૃત્તાંત. [ ૩૧૭ આવા નિર્દોષ અને જગવંધ સાઠવીએ મારા પતિ વીરભદ્ર પટમાં ચીતરીને બતાવ્યા હતા. પછી પૂર્વ વિધિના અભ્યાસથી તેમની પાસે આવીને સુવ્રતા ગણિનીને અને બીજી સાવીઓને તેણે વંદના કરી. પછી અંજળિ જોડીને તેણે કહ્યું કે-“માતા ! મારાં વચનથી સિંહલદ્વીપના ચૈત્યને વંદના કરે. તે જૈ બહુ સુંદર અને વિસ્તારવાળાં છે. સુત્રતા ગણિની બોલ્યા-“શું તમે સિંહલદ્વીપથી આવ્યા છે? અહીં એકલા કેમ છે? તમારી આકૃતિ પરિવાર રહિત મનુષ્ય જેવી નથી.” “હું સ્વસ્થ થયા પછી સર્વ વૃત્તાંત કહીશ” એમ તેણે કહ્યું, એટલે સુવ્રતા ગણિની તેને સાથે લઈ તરતજ પિતાને ઉપાશ્રયે ગયા. ત્યાં અસાધારણ ભક્તિથી સાધ્વીઓને વંદના કરતી અનંગસુંદરીને તમારી પુત્રી પ્રિયદર્શનાએ દીઠી. પછી સુવ્રતા અને પ્રિયદર્શનાના પૂછવાથી તેને સુવ્રતાનું દર્શન થયું. ત્યાં સુધી પિતાનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. પછી પ્રિયદર્શનાએ કહ્યું-“હે સુંદરિ! તારા પતિ વીરભદ્રના સર્વ કળા વિગેરે ગુણે તે મારા પતિ વીરભદ્ર સાથે મળતા છે, પણ તેનો વર્ણ કે છે?” અનંગસુંદરીએ કહ્યું તેને શ્યામવર્ણ છે.” પ્રિયદર્શના બેલી “હે વર્ગિની ! મારા પિતાનો ફક્ત વર્ણ જુદો પડે છે, બાકી સર્વ મળતું છે.” ગણિની બેલ્યા–“વત્સ ! આ પ્રિયદર્શના તારી ધર્મભગિની થાય છે, તેથી ધર્મક્રિયામાં તત્પર થઈ તેની સાથે રહે.” આ પ્રમાણે સુત્રતા અને પ્રિયદર્શનાના કહેવાથી દર્શન કરતાં જ અતિ વાત્સલ્ય બતાવેલ હોવાને લીધે અનંગસુંદરી ત્યાંજ રહી, અહીં વીરભદ્ર વહાણ ભાંગી ગયા પછી સમુદ્રના તરંગેએ અનેક પ્રકારે તાડિત કર્યા છતાં પણ એક પાટીયા ઉપર લગ્ન થઈ રહ્યો. સાતમે દિવસે તે રતિવલ્લભ નામે એક વિદ્યાધરના જોવામાં આવ્યો. તેથી તે વિદ્યારે તેને તરત જ સમુદ્રમાંથી કાઢયો અને વૈતાઢય ગિરિ ઉપર લઈ ગયે. તે અપુત્ર હોવાથી હર્ષ પામીને તેણે મદનમંજુષા નામની પિતાની પ્રિયાને પુત્ર તરીકે અર્પણ કર્યો. તેઓના પૂછવાથી વીરભદ્ર પિતાની સ્ત્રીને અને પિતાને સમુદ્રમાં વહાણ ભાંગવા સુધીને વૃત્તાંત પ્રથમથી કહી બતાવ્યું. પછી તેણે કહ્યું- હે પિતાજી! યમરાજના મુખમાંથી ખેંચી લાવે તેમ તમે મને સમુદ્રમાંથી ખેંચી લાવ્યા, પણ મારી સાથે ડુબેલી અનંગસુંદરીનું શું થયું તે તમે કહો.” તે સાંભળી રતિવલ્લભ વિદ્યાધરે આગિની વિદ્યાથી જાણી લઈને કહ્યું-“વત્સ! તારી પ્રિયા અનંગસુંદરી અને પ્રિયદર્શના પવિનીખંડ નગરને વિષે સુવ્રતા સાવીના ઉપાશ્રયમાં બે બહેને હોય તેમ સાથે રહીને ધર્મ આચરે છે.” બંને પત્નીની આવી કલ્યાણ વાર્તા સાંભળી જાણે સર્વ અંગમાં અમૃત સિંચન થયું હોય તેમ વીરભદ્ર ખુશી થા. સમુદ્રમાંથી બહાર નીકળતાંજ તેણે શ્યામવર્ણ કરનારી ગુટિકા દર કરી હતી. એટલે તેને સહજ ગૌરવર્ણ થઈ ગયેલું હતું. પછી રતિવલ્લભે વજુવેગવતી નામની પિતાની પત્નીના ઉદરમાંથી જન્મેલી રત્નપ્રભા નામની પિતાની પુત્રી વીરભદ્ર સાથે પરણાવી. વીરભદ્ર પિતાનું બુદ્ધદાસ એવું નામ જણાવી રત્નપ્રભાની સાથે વિષયસુખ અનુભવવા લાગે. એક વખતે વિદ્યાધરોને એકઠા થઈને જતાં જોઈ વિરભદ્ર રત્નપ્રભાને પૂછયું કે-“આ સવે વેગથી કયાં જાય છે?” રત્નપ્રભાએ કહ્યું-“હે પ્રિય! આ વિદ્યાધરો આ ગિરિ ઉપર Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮] વીરભદ્રને વૃત્તાંત [પર્વ ૬ ફૂઠું રહેલા શાશ્વત અહંતની યાત્રા કરવા માટે વેગથી જાય છે. આ પ્રમાણે સાંભળતાજ શ્રાવક બુદ્ધદાસ રત્નપ્રભા પ્રિયાની સાથે વૈતાઢય ગિરિના શિખર ઉપર ગયે અને ત્યાં ભક્તિથી શાશ્વત અહંતના ચૈત્યને વંદના કરી. રત્નપ્રભાએ પણ દેવની આગળ ગીત નૃત્યાદિ કર્યું. બુદ્ધદાસે કહ્યું-“હે પ્રિયા ! આ દેવ અને તે અપૂર્વ લાગે છે, કારણકે હું સિંહલદ્વીપને નિવાસી છું, તેથી મારા કુળ દેવતા તે બુદ્ધ છે.” રત્નપ્રભા બેલી–“હે નાથ! તેવા હેતુથીજ હું આ પ્રમાણે કહું છું કે આ દેવાધિદેવ પ્રભુ અમારા અપૂર્વ દેવ છે, અને તે અરિહંત પ્રભુ સર્વજ્ઞ, રાગાદિ દેષને જીતનાર, શૈલેયપૂજિત અને યથાસ્થિત અર્થના કહેવાવાળા છે. બીજા જે બુદ્ધ અને બ્રહ્માદિક છે તે દેવ નથી, કારણ કે તે સંસારના આવર્તમાં પાડનારા છે અને પિતાને મહાદિ દેષ રહેલા છે એમ સૂચવનાર અક્ષસૂત્ર વિગેરેને ધારણ કરનારા છે.” આ પ્રમાણે પ્રતિદિન વિચિત્ર ક્રિીડાવડે ક્રીડા કરતા અને રતિસાગરમાં મગ્ન થયેલા બુદ્ધદાસ અને રત્નપ્રભાને કેટલેક કાળ વ્યતીત થયે. એક વખતે રાત્રીના શેષ ભાગે વીરભદ્ર રત્નપ્રભાને કહ્યું-“હે પ્રિયે! ચાલે આજે દક્ષિણ ભરતાદ્ધમાં ક્રિીડા કરવા જઈએ.” રત્નપ્રભાએ તેમ કરવા હા પાડી, એટલે તે દંપતી વિદ્યાવડે આકાશમાર્ગે થઈ પદ્મિનીખંડ નગરમાં સુવ્રતા સાધવીને ઉપાશ્રયે આવ્યા. ઉપાશ્રયના દ્વારે ઉભા રહી વીરભદ્ર રત્નપ્રભાને કહ્યું-“હું જરા દિશા જઈને આવું ત્યાં સુધી તું અહીંજ ઉભી રહેજે.એમ કહી કેટલીક ભૂમિ ચાલી તેનું રક્ષણ કરવાને માટે રાજાના બાતમીદારની જેમ સંતાઈને ઉભે રહ્યો. ક્ષણવાર પતિ વગર એકલી રહેતાં જ તેણે ચક્રવાકીની જેમ તાર સ્વરે રૂદન કરવા માંડયું. “સ્ત્રીઓને એ સ્વભાવજ છે. તેના કરૂણ સ્વરને સાંભળીને કરૂણાની સરિતારૂપ ગણિની સુવતીએ પોતેજ ઉપાશ્રયનાં દ્વાર ઉઘાડયાં, એટલે તેને રોતી જોઈ સાવીએ પૂછ્યું-“હે વત્સ! તું કોણ છે? કયાંથી આવી છે? એકાકી કેમ છે? અને શા માટે રૂદન કરે છે?” રત્નપ્રભાએ નમસ્કાર કરીને કહ્યું-વૈતાઢય પર્વત ઉપરથી મારા પતિની સાથે હું અહીં આવી છું. મારા પતિ દિશા જવાને માટે અહીંથી ગયા છે તેને ઘણીવાર થઈ. તે મારા વિના એક મુહૂર્તાવાર પણ રહી શકતા નથી, તેથી હે માતા ! આ વિષે હું આતુર થઈને તેમાં મોટું કારણ હોય એવી આશંકા કરૂ છું. આ વખતે મારું મન તપેલા સ્થાનમાં રહેલા નકુળ (નેલીઆ) ની જેવું તલખે છે, તેથી હવે પ્રાણ ધારણ કરવાને પણ હું સમર્થ નથી.” તે સાંભળી સુવ્રતા ગણિનીએ અનુકંપા લાવીને કહ્યું-“હે પતિવ્રતા ! તું બીહીશ નહીં, સ્વસ્થ થા અને જ્યાં સુધી તારે પતિ આવે ત્યાં સુધી આ ઉપાશ્રયમાં રહે.” ગણિનીના કહેવાથી રત્નપ્રભા ઉપાશ્રયમાં પેઠી પિતાની પ્રિયાને ચગ્ય સ્થાનમાં ગયેલી જોઈને ગુપ્તપણે જેતે વીરભદ્ર ત્યાંથી ખસી ગયો. પછી સ્વેચ્છાએ વામનરૂપ લઈ, નગરમાં ક્રીડા કરતાં અને વિચિત્ર કળાઓ બતાવતાં તેણે સર્વ નગરજનેનાં મન હરી લીધાં, તેમજ રાજા ઈશાનચંદ્રને પણ અતિશય રંજિત કર્યો. “એક કળા પણ ચિત્ત હરી લે તે સર્વ કળાને માટે શું કહેવું?” Page #360 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ ] વિરભદ્રને વૃત્તાંત [૩૧૯ અહીં ઉપાશ્રયમાં રહેલી રત્નપ્રભાને અનંગસુંદરી અને પ્રિયદર્શનાએ પૂછયું કે “તારો પતિ કેવો છે અને કોણ છે?” રત્નપ્રભા બેલી-સિંહલદ્વીપને નિવાસી, ગૌરવ, સર્વ કળાનો ભંડાર અને રૂપે કામદેવ જે બુદ્ધદાસ નામે મારો પતિ છે. પ્રિયદર્શના બેલીબધી રીતે તમારા પતિને મળતે છે પણ સિંહલદ્વીપમાં નિવાસ અને બુદ્ધદાસ નામ એ મળતાં નથી. અનંગસુંદરી બલી-“મારા પતિ સાથે પણ તે મળતે છે, પણ તેને આ વર્ણ, સિંહલદ્વીપમાં નિવાસ અને બુદ્ધદાસ નામ એ મળતાં નથી. પછી તે ત્રણે બહેને હોય તેમ સંપથી સાથે રહી. સુવતા ગણિનીના ઉપાશ્રયમાં તપ સ્વાધ્યાયમાંજ તત્પરપણે પુરૂષની વાર્તા પણ નહીં કરતી રહેવા લાગી. માયાથી વામન થયેલે વીરભદ્ર પ્રતિદિન પિતાની ત્રણ પ્રિયાને જોવા આવતે અને તેમના મનહર શીલથી ખુશી થતું હતું. એક વખતે ઈશાનચંદ્ર રાજાની સભામાં કઈ પ્રસંગે વાર્તા થઈ કે “આપણું નગરમાં સુવ્રતા સાધ્વીના ઉપાશ્રયે ત્રણ રૂપવતી મહાત્મા યુવતીઓ રહે છે, તે ત્રણે સ્ત્રીરને આ પૃથ્વીના પવિત્રપણાનું કારણ છે. ઉત્તમ કુળચિત માર્ગે ચાલનારી તે મહાસતીઓને કઈ પુરૂષ બેલાવવાને પણ સમર્થ થઈ શકે તેમ નથી. તે વખતે તે કપટી વામન વીરભદ્ર બે -“તેઓને અનુક્રમે બેલાવવાને હું સમર્થ છું. આવા દુષ્કર કાર્યમાં પણ મારું સામર્થ્ય જુ.” પછી પ્રધાન રાજપુરૂષ અને મુખ્ય નગરજનેથી વીંટાઈ તે સુવ્રતા ગણિનીને ઉપાશ્રયે ગયે. પ્રથમ ઉપાશ્રયના દ્વારે રહી સાથે આવેલા લેકેને તેણે શિખવ્યું કે તમારે મને પ્રથમ કહેવું કે “કોઈ કથા કહો.” પછી થોડા પરિવાર સાથે ઉપાશ્રયમાં પ્રવેશ કરી વામન વીરભદ્ર નિર્મળ વ્રતવાળા સુત્રતા ગણિનીને અને બીજી સાધવીઓને વંદન કરી. ત્યાંથી પાછા ફરી વીરભદ્ર ઉપાશ્રયના દ્વારમંડપમાં બેઠે. તેને જોવાના કૌતુકથી પેલી ત્રણે સ્ત્રીઓ સાથ્વીઓની સાથે ત્યાં આવી, એટલે વામને કહ્યું-“જ્યાં સુધી અમારે રાજાની પાસે જવાને અવસર થશે નહીં, ત્યાં સુધી જેનું હૃદય વિનેદ કરવા તરફ જ ખેંચાયેલું છે એવા અમે અહીંજ રહીશું.' તે વખતે લેકેએ કહ્યું-“હે રાજપુરૂષ! કઈ કૌતુકવાળી કથા કહે.” વામન બોલ્યો-“કથા કહું કે વીતક કહુ” ત્યારે તેઓએ પૂછયું કે “કથા અને વીતકમાં શો ભેદ છે?' વામને કહ્યું કે-“જે અનુભવેલું વૃત્તાંત તે વિતક કહેવાય અને જે પ્રાચીન પુરૂષોનું ચરિત્ર તે કથા કહેવાય છે. ત્યારે તેઓ બેલ્યા- વીતક કહે. વામને નીચે પ્રમાણે વિતક કહેવાનું શરૂ કર્યું “આ ભરત ક્ષેત્રમાં તાલિપ્તી નામે મટી નગરી છે. તેમાં ગુણવડે શ્રેષ્ઠ ગષભદત્ત નામે એક શેઠ રહે છે, એક વખતે વ્યાપાર નિમિત્તે તે પતિનીખંડ નામના નગરે ગયો. ત્યાં સાગરદત્ત શેઠની પ્રિયદર્શીના નામે કન્યા જોઈ તે કન્યાને યોગ્ય જાણું તેની સાથે પોતાના વીરભદ્ર નામના પુત્રને પરણાવ્યું. તેની સાથે વીરભદ્ર વિષયસુખ અનુભવવા લાગે. એક વખતે રાત્રીએ પ્રિયદર્શના કપટનિદ્રાએ સુતી હતી, તેને વીરભદ્ર જગાડવા માંડી. તે વખતે તેણે કહ્યું-“અત્યારે મને હેરાન કરે નહીં, મારા મસ્તકમાં પીડા થાય છે.” વીરભદ્રે કહ્યું Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦] વીરભદ્ર વૃત્તાંત [ પર્વ દ હું કોના દોષથી?” તેણીએ કહ્યું-“તમારા દેષથી. વીરભદ્ર પૂછયું-“મારે શે દેવ છે?” પ્રિયદના બોલી–પ્રિય! આવે સમયે પણ તમે આવા ચાતુર્યવચન બેલે છે.” તે વીરભદ્ર બે -“હવે ફરીવાર એવું કહીશ નહીં.” એમ કહી તેની સાથે વિષયકીડા કરી. પછી જ્યારે તે ખરેખરી સુઈ ગઈ ત્યારે તેને છેડી તેને પતિ વિદેશમાં ચાલ્યો ગયો.” અહીં સુધી કહીને પછી વામને કહ્યું–“હવે મારે રાજદ્વારમાં રાજસેવાનો સમય થઈ ગયો.” એમ કહીને તે ઉભો થશે. વામનને ઉભે થતે જોઈ પ્રિયદર્શના આદરથી બેલી-“ભદ્ર! પછી તે વીરભદ્ર ક્યાં ગયે? તે કહે.” વામન બે -“હું સદા કુળકલંકથી ભય પામું છું, તેથી પરસ્ત્રીની સાથે બેલીશ નહીં.” પ્રિયદર્શના બેલી–“તમારા કુળને ચગ્ય એવું શીલ શું છે? કુલીને તે પ્રથમ ગુણ દાક્ષિયતા છે તે દાક્ષિણ્યતાથી કહે.” “તે હું આવતી કાલે કહીશ” આ પ્રમાણે કહી વામન ચાલ્યા ગયે. રાજપુરૂએ તે વૃત્તાંત રાજાને કહ્યું, તે સાંભળી રાજા પણ વિસ્મય પાપે. બીજે દિવસે તેવી રીતે જ વીરભદ્ર ગણિનીના ઉપાશ્રયમાં આવ્યું અને તેની તેમજ બાકી રહેલી પ્રિયાની કથા આ પ્રમાણે કહેવા લાગ્યો. પછી વીરભદ્ર મંત્રગુટિકાવડે કૃષ્ણવર્ણ થઈ તે નગરીમાંથી નીકળે અને વિવિધ દેશમાં ફરી સિંહલદ્વીપે આવ્યો. ત્યાં રત્નપુર નગરમાં શંખશેઠની દુકાને બેઠે. શંખશેઠ તેના વૃત્તાંતથી માહિતગાર થઈ તેને પોતાને ઘેર લઈ ગયા. શેઠે તેને પુત્ર કરીને રાખે. કળાવડે સર્વને વિમય પમાડતો વીરભદ્ર તે નગરમાં સુખે રહ્યો. એક વખત શેઠની પુત્રી વિનયવતીની સાથે સ્ત્રીને વેષ લઈને તે રાજ પુત્રી અનંગસુંદરીની પાસે ગયે. પિતાની કળાથી તેના ચિત્તનું હરણ કરી, આત્મસ્વરૂપ જણાવી છેવટે તેની સાથે ચિરકાળ ભેગ ભેગવ્યા. કેટલાક દિવસ ત્યાં રહી પછી તેને સાથે લઈને તામ્રલિમી નગરી તરફ જળમાર્ગે ચાલતા દૈવયોગે સમુદ્રમાં વહાણ ભાંગી ગયું.” આટલી વાર્તા કહી વામન વીરભદ્ર કહ્યું-“હવે રાજસેવાનો અવસર થયે છે, માટે હું જઈશ, સેવકોની સેવા કર્યા વગર રહેવાથી આજીવિકા ભાંગી જાય છે. તે વખતે અનંગસુંદરીએ આગ્રહથી કહ્યું-“ભદ્ર! તે વીરભદ્ર કયાં છે તે હાલ ને હાલ કહે.” “આવતી કાલે તે વૃત્તાંત કહીશ.” એમ કહી તે રાજમંદિરમાં ગયો. રાજાના પુરૂએ આ સર્વ વૃત્તાંત પણ રાજાની પાસે નિવેદન કર્યો. પછી ત્રીજે દિવસે પણ ઉપાશ્રયે આવી વામને તે વાર્તા આગળ ચલાવી. “સમુદ્રમાં વહાણ ડુબી ગયું. તે વખતે દૈવયોગે એક પાટીયું વીરભદ્રના હાથમાં આવ્યું. સાતમે દિવસે રતિવલ્લભ નામના એક વિદ્યારે સમુદ્રમાં તણાતા વીરભદ્રને જે તેથી તેને બહાર કાઢી વૈતાઢયગિરિ પર પોતાના મકાનમાં તેને લઈ ગયે. જ્યારે વીરભદ્ર સમુદ્રમાંથી બહાર આવ્યો ત્યારે શ્યામતા કરનારી ગુટિકા તેણે મુખમાંથી કહાડી નાંખી, એટલે તામ્રલિપી નગરીની જેમ તે ગૌરવણ થઈ રહ્યો. વિદ્યાધર રતિવલ્લભના પૂછવાથી તેણે પિતાને સિંહલદ્વીપમાં નિવાસ અને બુદ્ધદાસ એવું નામ જણાવ્યું. તે વિદ્યાધરને અતિ પ્રિય થઈ પડયો, પછી તે Page #362 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ દે ] વીરભદ્રનું દેવલોકમાં જવું [ ૩૨૧ વિદ્યાધરની રત્નપ્રભા નામની પુત્રી સાથે પર અને વિલાસ ઉપવનાદિકમાં તેની સાથે સુખે રમવા લાગ્યું. એક વખતે તેની સાથે ક્રીડા કરવાની ઈચ્છાએ તે અહીં આવ્યો અને આચમન કરવા જવાનું બાનું બતાવી તેને અહીં એકલી મૂકી તે બીજે સ્થાનકે ચાલ્યો ગયો.” આટલી વાર્તા કહીને “હવે હું પણ અહીંથી જઈશ.” એમ કહી તે ઉભે થયે, એટલે રત્નપ્રભાએ પૂછયું કે-તે બુદ્ધદાસ અત્યારે ક્યાં છે?” “બાકીની કથા સવારે કહીશ.” એમ કહી તે ત્યાંથી ચાલ્યા ગયે. પછી તે ત્રણે સ્ત્રીઓ પિતાને ત્રણેને એક પતિ છે, એવું ધારી ઉચે પ્રકારે ઉચીસ પામવા લાગી.” કુંભ ગણધરે આટલું વૃત્તાંત કહીને શેઠને કહ્યું કે-“હે સાગર શેઠ! તે આ વામન પુરૂષ તારે જામાતા છે. તેણે ત્રણ સ્ત્રીઓના પતિ થઈને છેવટે તેઓને માત્ર કુતુહળથી વિરહ આપ્યો છે. તે વખતે વામને ગણધરને વંદના કરીને કહ્યું કે “તમે જ્ઞાનદ્રષ્ટિએ જોઈને જે કહ્યું તે બરાબર છે, તેમાં જરા પણ ફેર નથી.' બીજી પૌરષી પૂર્ણ થઈ એદલે કુંભગણધરે દેશના સમાપ્ત કરી. તેમની દેશના ત્યાં સુધી જ હોય છે. પછી સાગરણી ગણધરને નમી તે વામનની સાથે હર્ષ સહિત સુવતા ગણિનીને ઉપાશ્રયે આવ્યા. વામનને આવેલ જોઈ તે ત્રણે સ્ત્રીઓ તત્કાળ તેની પાસે આવી. “પ્રિયની વાર્તા કહેનાર કોને વહાલ ન લાગે?” સાગરદને કહ્યું-“હે વત્સ ! તમારા ત્રણેનો આ પતિ છે.” તેઓ બેલી- શી રીતે ?' ત્યારે શેઠે બધી વાર્તા કહી સંભળાવી. તે સાંભળી ગણિની સહિત સર્વે પરમ વિસ્મય પામ્યા. અંદર જઈને વામને પિતાનું વામન સ્વરૂપ છેડી દીધું. જે પ્રથમ અનંગસુંદરીએ જે હતો તે થઈને તેમની આગળ ઉભે રહ્યો. શ્યામપણું છોડીને ગૌરવણી થઈ રહ્યો. સર્વ સ્ત્રીઓએ ઉત્કંઠાપૂર્વક તેને ઓળખે. ગણિનીએ વીરભદ્રને પૂછયું કે-“તમારે આવું શા માટે કરવું પડયું ?' વીરભદ્રે કહ્યું–“ભગવતિ! હું ક્રીડા કરવાને માટેજ ઘેરથી નીકળ્યો હતો અને ક્રીડાને લીધે જ સ્ત્રીઓના વિરહ તરફ મારી ઉપેક્ષા હતી.” સુત્રતા ગણિની તાત્વિક વચન બેલ્યા કે–“દૂર દેશાંતરે, અરયમાં પર્વતમાં, સમુદ્રમાં, વાટમાં કે બીજે ગમે ત્યાં દુઃખના સ્થાનમાં પણ જે ધાર્મિક પુરૂષે જાય ત્યાં પણ પિતાના ઘરની જેમ તે અતુલ સુખ પ્રાપ્ત કરે છે. “સત્પાત્ર દાનના પ્રભાવથીજ ભેગ પ્રાપ્ત થાય છે એવું આહંત વચન છે, તો આ વીરભદ્ર કેને એવું દાન આપ્યું હતું, તે આપણે શ્રીઅરનાથ પ્રભુની પાસે જઈને પૂછીએ. એ સર્વે એ વિચાર કર્યો. પછી સુત્રતા ગણિની, સાગરદત્ત શેઠ અને ત્રણે પ્રિયાઓ સહિત વીરભદ્ર અરનાથસ્વામી પાસે આવ્યા અને યથાવિધિ પ્રભુને નમસ્કાર કર્યો. સુત્રતા ગણિનીએ પ્રભુને પૂછયું–‘આ વીરભદ્ર પૂર્વે ભેગફળવાળું શું કર્મ કરેલું છે તે કહો.” પ્રભુ બેલ્યા-“આ ભવથી ત્રીજા ભવે પૂર્વ વિદેહક્ષેત્રમાં મોટું રાજ્ય છોડી વ્રત લઈને હું પૃથ્વી પર વિહાર કરતા હતા. એકદા ચાર B - 41. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨] વીરભદ્રનું દેવલોકમાં જવું [પવું ૬ હું માસના ઉપવાસને પારણે રત્નપુર નગરમાં આવતાં જિનદાસ નામના શ્રેષ્ઠીકુમારે મને ભક્તિ પૂર્વક ભિક્ષા આપી. તે પુણ્યથી તે જિનદાસ બ્રહ્મદેવલોકમાં દેવતા થયે. ત્યાંથી વીને જબૂદ્વીપના અરવિત ક્ષેત્રમાં કાંપિલ્ય નગરને વિષે તે હેાટે ધનાઢય શ્રેષ્ઠી થયું. ત્યાં પણ પરમ સમુદ્ધિવડે શ્રાવકપણું પાળી મરણ પામીને અય્યત દેવલેકમાં દેવ થશે. ત્યાંથી ચવીને આ વીરભદ્ર થ છે. પૂર્વનું પુણ્યાનુબંધી પુણ્યથી આ ભવમાં પણ તે ભેગ ભેગવે છે.” પ્રાણુઓને જ્યાં ત્યાં પણ પુણ્ય અનુસરે છે. આ પ્રમાણે કહી બહુ જનને બોધ પમાડી જગતના મોહને હરનાર ભગવાન અરનાથે અન્યત્ર વિહાર કર્યો. વીરભદ્ર ચિરકાળ ભેગ ભેળવી દીક્ષા લઈ અનુક્રમે પુણ્યના દ્રઢ રથ ઉપર બેસી દેવકમાં ગયે. પચાસ હજાર મહાત્મા સાધુઓ, સાઠ હજાર તીવ્ર વ્રતધારી સાધ્વીએ, છસે ને દશ ચૌદ પૂર્વધારીઓ, બે હજાર ને છ અવધિજ્ઞાની, પચીસો ને એકાવન મન:પર્યાયજ્ઞાની, બેહજાર ને આઠસે કેવળજ્ઞાની, સાત હજાર ને ત્રણસે વૈક્રિયલબ્ધિવાળા, એક હજાર ને છસે વાદલબ્ધિવાળા, એક લાખ ને ચોરાશી હજાર શ્રાવકો અને ત્રણ લાખ ને બહોતેર હજાર શ્રાવિકાઓ-આટલે પરિવાર કેવળજ્ઞાન થયા પછી ત્રણ વર્ષે ઉણા એકવીશ હજાર વર્ષ સુધી પૃથ્વીમાં વિહાર કરતાં અરનાથ પ્રભુને થયે. પોતાને નિર્વાણ સમય નજીક જાણી પ્રભુ સંમેતશિખરે પધાર્યા. ત્યાં એકહજાર મુનિની સાથે પ્રભુએ અનશન ગ્રહણ કર્યું. એક માસને અંતે માર્ગશીર્ષ માસની શુદિ દશમીએ, ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં, તે મુનિએની સાથે પ્રભુ અવ્યયપદને (મોક્ષની પ્રાપ્ત થયા. અરનાથ પ્રભુને કૌમારપણામાં, માંડળિકપણુમાં, ચક્રવત્તીત્વમાં અને વ્રતમાં સરખે ભાગે ચોરાશી હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું હતું. શ્રી કુંથુનાથ પ્રભુ મોક્ષે ગયા પછી કેટી હજાર વર્ષ ઉણે પાપમને ચોથો અંશ ગયો ત્યારે શ્રીઅરનાથ પ્રભુ મોક્ષે ગયા. હજાર મુનિઓની સાથે શ્રીઅરનાથ પ્રભુને મોક્ષે ગયેલા જાણીને ઇંદ્રોએ ત્યાં આવી ભક્તિવડે શરીરસંસ્કારપૂર્વક તેમને નિર્વાણ મહોત્સવ કર્યો. इत्याचार्यश्री हेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये षष्ठे पर्वणि श्रीअरनाथचरितवर्णनो નામ તિવઃ સઃ || Page #364 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ જ. మనయందయడయయ యయయందు છઠ્ઠા આનંદ બલભદ્ર, પુરૂષપુંડરીક વાસુદેવ અને બલિ પ્રતિવાસુદેવનું ચરિત્ર. હવે શ્રી અરનાથ પ્રભુના તીર્થમાં થયેલ છઠ્ઠા વાસુદેવ, બલદેવ અને બલિ નામના પ્રતિવાસુદેવનું ચરિત્ર કહીએ છીએ. વિજયપુર નામના નગરમાં ચંદ્રની જેમ સુદર્શન અને જગતને આનંદ આપનાર સુદર્શન નામે રાજા હતે. દમધર નામના મુનિ પાસેથી જૈનધર્મ સાંભળીને વિરક્ત બુદ્ધિવાળા તે રાજાએ દીક્ષા લીધી અને મોટી તપસ્યા કરીને સહસ્ત્રાર દેવલોકમાં દેવતા થયે. આ ભરતક્ષેત્રને વિષે પિતનપુર નામના નગરમાં મિત્રરૂપ કમળમાં મિત્ર (સૂર્ય)ના ઉદય જે પ્રિયમિત્ર નામે રાજા હતા. તેની પ્રિયાને સુકેતુ નામના કોઈ એક રાજાએ હરણ કરી. તે પરાભવથી વિરક્ત થઈ પ્રિય મિત્રે વસુભૂતિ મુનિની પાસે દીક્ષા લીધી. પ્રિયાના હરણથી થયેલા દુઃખવડે પીડિત એવા તેણે મહા આકરી તપસ્યા કરી. પ્રાતે એવું નિયાણું બાંધ્યું કે “આ તપના પ્રભાવથી હું મારી પત્નીનું હરણ કરનારને વધ કરનાર થાઉં.' આવા નિયાણાની આલોચના કર્યા વગર અનશન કરી મૃત્યુ પામીને તે મહેદ્ર૫માં મહદ્ધિક દેવતા થશે. વૈતાયગિરિ ઉપર અરિંજય નામના નગરમાં સુભૂમ ચક્રીએ જેને બને વૈભવ આપે છે એવો મેઘનાદ નામે વિદ્યાધરનો રાજા હતા. તે સુભૂમ ચક્રવર્તીની સ્ત્રી પદ્મશ્રીનો પિતા થતે હતો. પેલે સુકેતુ ભવભ્રમણ કરી અરિંજય નગરમાં તે મેઘનાદના વંશમાં બલિ નામે પ્રતિવાસુદેવ થયે. તે પચાસ હજાર વર્ષના આયુષ્યવાળો, કૃષ્ણવર્ણ અને છવીશ ધનુષની કાયાવાળો ત્રિખંડ પૃથ્વીને ભોક્તા થશે. આ જંબુદ્વીપમાં દક્ષિણ ભરતાદ્ધમાં પૃથ્વીમંડળના મંડનરૂપ. ચપુર નામે નગર હતું. તેમાં રાજાઓને મોટા મસ્તકને નગ્ન કરાવનાર અને જાણે બીજે લેપાળ હોય તે મહાશિર નામે રાજા હતે. અદ્દભૂત ચરિત્રવાળા અને સર્વ રાજાઓમાં શિરોમણિ તે રાજાને અનુક્રમે બુદ્ધિ અને લક્ષમી વિવેકથી વિભૂષિત હતી. સ્વયંભૂરમણ સમુદ્રમાં જળજતુની જાતિની જેમ કે એવી કળા નથી કે જે તે રાજામાં ન હતી. તે પૃથ્વી પર રાજ્ય કરતાં કંઈ ચારની વાર્તા પણ જાણતું નહીં, માત્ર તે રાજા પુરૂષોના મનને ચોરી લેતે હતે. એકને પ્રીતિ અને બીજાને ભય ઉત્પન્ન કરતે એ રાજા સારા અને નઠારા પુરૂષોના હૃદયમાંથી કદિ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪] પુરૂષ પંડરીક વાસુદેવ ને બલિપ્રતિવાસુદેવ વચ્ચે થયેલ યુદ્ધ [ પર્વ ૬ ઠું પણ દૂર રહે નહીં. તે રાજાને રૂપથી સવગની સ્ત્રીઓને જીતનારી એક વૈજયંતી અને જાણે અપરા લક્ષમી હોય તેવી બીજી લક્ષ્મીવતી નામે બે પત્નીએ હતી. સુદર્શનને જીવ જે સહસ્ત્રાર દેવલોમાં દેવતા થયા હતા, તે ત્યાંથી ચ્યવીને વૈજયંતી દેવીના ઉદરમાં અવતર્યો. બલભદ્રના જન્મને સૂચવનારાં ચાર મહાસ્વપ્ન જોઈ હર્ષ પામેલી વૈજયંતી દેવીએ ઉત્તમ ગર્ભ ધારણ કર્યો. ગર્ભસમય પૂર્ણ થતાં પૂર્ણ ચંદ્રની જેવા નિર્મળ આનંદ નામના પુત્રને તેણે જન્મ આપ્યો. તે યૌવનમાં આવતાં એગણત્રીશ ધનુષ્યની કાયાવાળા થયા. પ્રિય મિત્રને જીવ ચેથા દેવલોકમાંથી ચ્યવી મહાદેવી લક્ષ્મીવતીના ઉદરમાં અવતર્યો. વાસુદેવના જન્મને સૂચવનારાં સાત મહા સ્વપ્ન જોઈ હર્ષ પામેલા લમીવતીએ ગર્ભ ધારણ કર્યો. પ્રસવ સમય થતાં પુરૂષપુંડરીક નામે એક શ્યામવર્ણ પુત્રને તેણે જન્મ આપે. તે પુત્ર પણ ઓગણત્રીશ ધનુષ્યની ઉંચી કાયાવાળો થયે. ગરૂડ અને તાડ વૃક્ષના ચિન્હવાળા અને નીલ તથા પીત વસ્ત્ર ધરનારા તે બંને ભાઈ માતાપિતાના મનોરથની સાથે મોટા થયા. લીલામાત્ર ચાલતાં તેઓ પૃથ્વીને કંપાવતા હતા અને તે બંને બાળક છતાં તેમને બાળધારક પુરૂષે તેડી શકતા નહતા. અનુક્રમે તેઓ પવિત્ર ૌિવનવયને પ્રાપ્ત થઈ સર્વ કળારૂપ સાગરના પારગામી થયા. રાજેતપુરના ઉપેંદ્રસેન નામના રાજાએ પદ્માવતી નામની કન્યા પુંડરીક વાસુદેવને આપી. રૂપલક્ષમીથી નાગકન્યાને પણ દાસી કરનાર તે પદ્માવતીના રૂપ સંબંધી વાત સાંભળી બલિ પ્રતિવાસુદેવ તેનું હરણ કરવા આવ્યા. સર્વ જગતના બલવાન પુરૂષની અવજ્ઞા કરનાર અને ભુજાના બળથી ધમધમી રહેલા બલિની સામે આનંદ અને પુંડરીક તત્કાળ ચડી આવ્યા. તે વખતે દેવતાઓએ શસ્ત્રાગારમાં નીમેલા પુરૂષની જેમ શા ધનુષ્ય અને હળ વિગેરે શસ્ત્રો તેમને અર્પણ કર્યા. પ્રથમ બલિ પ્રતિવાસુદેવની બળવાન સેનાએ આનંદ અને પુંડરીકની સેનાને ભાંગી નાંખી અને પિતાના સ્વામીના જયને સૂચવે તેવા તેના સુભટોએ સિંહનાદ કર્યા. તે વખતે આનંદ અને પુંડરીક રથમાં બેસી હર્ષ ધરતા રણ કરવાને માટે આગળ આવ્યા. વીર પુરૂષો યુદ્ધથી હર્ષ પામે છે. પુંડરીકે તારસ્વરે પાંચજન્ય શંખને નાદ કર્યો તેથી સમુદ્રમાં જળજતુસમૂહની જેમ શત્રુઓનું ઘણું લશ્કર નાસી ગયું. પછી જાણે શંખને અનુવાદ કરતે હેય તેમ તરત જ તેમણે શા ધનુષ્યને ટંકાર કર્યો, તેના મેટા નાદથી બાકી રહેલા શત્રુઓ નાસી ગયાં. તે વખતે મેઘ જેમ જળધારા વરસાવે તેમ બાણને વરસાવતે તીવ્ર પરાક્રમી બલિ પિતે યુદ્ધ કરવાને આવ્યું. વિષ્ણુએ તેના બાણ છેદ્યા અને તેણે વિષ્ણુના બાણ છેદ્યા; એવી રીતે ઘણી વાર બાણ છેદવાથી ક્રોધ પામેલા બલિએ ચક ધારણ કર્યું. “હવે તું રહેવાને નથી” એમ કહેતાં બળવાન બલિએ તે ચક્ર ભમાડીને પુંડરીક વાસુદેવ ઉપર છેડયું, લપડાકની જેવા લાગેલા તેના પ્રહારથી મૂછ પામી ક્ષણવારમાં પાછી સંજ્ઞા મેળવીને વાસુદેવે તે ચક્ર પોતે ગ્રહણ કર્યું. “અરે! હવે તું રહેવાને નથી' એમ બેલતા વાસુદેવે તે ચક્ર ભમાડીને છોડયું, જેથી તત્કાળ બલિનું મસ્તક છેદાઈ ગયું. પછી પુંડરીક વાસુદેવ આનંદ બળભદ્રને સાથે લઈ શત્રુ રાજાઓને હણી દિગ્યાત્રા કરી Page #366 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ જે] પુંડરીક વાસુદેવનું છઠ્ઠી નરકમાં જવું ને આનંદ બલભદ્રનું મોક્ષે જવું [ ૩૨૫ અદ્ધ ચક્રવતી થયા. વાસુદેવે મગધ દેશમાં રહેલી કેટીશિલા નામની મહાશિલાને એક તાજવાની કેટિની જેમ લીલાવડે ઉપાડી. પાંસઠ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પુંડરીક વાસુદેવ પિતાના ઉગ્ર કર્મથી છઠ્ઠી નરકમાં ગયા. પુંડરીક વાસુદેવે અઢીસો વર્ષ કૌમારવયમાં, તેટલાજ માંડળિકપણામાં, સાઠ વર્ષ દિગ્વિજયમાં અને ચેસઠ હજાર ચારસે ને ચાલીશ વર્ષ રાજ્યમાં એવી રીતે સર્વ ૬૫૦૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. પંચાશી હજાર વર્ષના આયુષ્યવાળા આનંદ બળભદ્ર પિતાના અનુજ બંધુ વિના નિરાનંદપણાથી કેટલેક કાળ નિર્ગમન કર્યો. અન્યદા પિતાના ભાઈને વિયોગથી વૈરાગ્ય થતાં સુમિત્ર મુનિની પાસે દીક્ષા લઈ આનંદ બળભદ્ર આત્મારામ થઈ કેવળજ્ઞાન પામી સુખના ધામરૂપ શાશ્વત સ્થાન (મોક્ષ)ને પ્રાપ્ત થયા. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये पष्टे पर्वणि आनदपुरुषपुंडरीकबलि चरितकीर्तनो नाम तृतीयः सर्गः । સગ ૪ થે. దదదదదదదదదదయ શ્રી સુભૂમ ચવતી ચરિત્ર હવે અરનાથ પ્રભુના તીર્થમાં જ થયેલા આઠમા ચક્રવર્તી સુભૂમનું અનુક્રમે આવેલુ ચરિત્ર કહેવાય છે. આ ભરતક્ષેત્રમાં આવેલા વિશાળ નગરને વિષે ક્ષત્રિયવ્રતને પાળનાર ભૂપાલ નામે રાજા હતો. એક વખતે સંગ્રામમાં ઘણા શત્રુઓએ એક થઈને તેને જીતી લીધે. “હમેશાં સમૂહ અતિ બળવાન હોય છે. વૈરીઓના પરાભવથી મલિન મુખવાળા થઈને તે રાજાએ સંભૂતમુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. ચિરકાળ તપસ્યા કરી અંતકાળે ઘણા ભેગવિષયની પ્રાપ્તિ થવા નિયાણ બાંધી મૃત્યુ પામીને મહાશુક દેવલેકમાં તે દેવતા થયે. શ્રી ઋષભદેવને કુરૂ નામે એક પુત્ર હતું, જેના નામથી કુરૂદેશ પ્રખ્યાત થયે છે. તેનો પુત્ર હતી નામે થયે હતું, જેના નામથી અનેક તીર્થકર અને ચક્રવતીની જન્મભૂમિ હસ્તીનાપુર પ્રસિદ્ધ થયેલું છે. તેના વંશમાં અનંતવીર્ય નામે મહા પરાક્રમી રાજા થયે હતો. ભરતક્ષેત્રમાં આવેલા વસંતપુર નગરમાં વંશને ઉચ્છેદ કરનાર અગ્નિક નામે એક છેક હતે. તે એક વખતે પિતાના સ્થાનથી દેશાંતરે ચાલે, આગળ જતાં સાર્થ વગરનો Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ] જમદગ્નિનું રેણુકા સાથે પરણવું [પર્વ ૬ ઠું તે જ્યાં ત્યાં ભમતે ભમતે તાપને આશ્રમે આવી ચડ્યો. ત્યાંના કુલપતિએ (વૃદ્ધ તાપસે) તે અગ્નિકને પુત્ર કરીને રાખે. તે લેકમાં જમદગ્નિના નામથી પ્રખ્યાત થયા. તીણ તપસ્યા કરતા તે પ્રત્યક્ષ અગ્નિની જેમ પોતાના દુઃસહ તેજથી પૃવીમાં વિશેષ વિખ્યાત થયે. તે સમયે પૂર્વ જન્મમાં શ્રાવક હતો એ વૈશ્વાનર નામે એક દેવ અને તાપસને ભક્ત ધવંતરિ દેવ તે બંનેને આ પ્રમાણે પરસ્પર વાદ થયો, એક કહે કે અહંત ધર્મ પ્રમાણ છે અને બીજે કહે કે તાપસ ધર્મ પ્રમાણે છે. આ વિવાદમાં તેઓએ એ નિર્ણય કર્યો કે અહંત ધર્મમાં જે જઘન્ય હોય તેની અને તાપસ ધર્મમાં જે ઉત્કૃષ્ટ હોય તેની આપણે પરીક્ષા કરવી કે બેમાં ગુણેથી અધિક કોણ થાય છે?” તે વખતે અભિનવ ધર્મ પામેલ પવરથ નામે રાજા મિથિલાનગરીથી નીકળીને ભાવયતિ થયેલે, તે શ્રી વાસુપૂજય પ્રભુની પાસે દીક્ષા લેવાને ચંપાપુરી જતે હતો. તે વૈશ્વાનર અને ધવંતરિ દેવના જોવામાં આવ્યું. તેની પરીક્ષા કરવાને તે દેવતાઓએ તેની પાસે અન્નપાન લાવી મૂક્યાં. તેને તૃષા અને સુધા ઘણી લાગી હતી, તથાપિ તે અગ્રાહ્ય જણાવાથી તેણે અંગીકાર કર્યા નહીં. વીર પુરૂષ કદિપણું સત્વથી ચલિત થતા નથી. પછી તે દેવતાઓ માર્ગમાં કરવત જેવા કઠેર કાંકરા કાંટા વિમુવી તે રાજાના કમળ ચરણકમળમાં પીડા કરવા લાગ્યા. તેવે માર્ગે ચાલતાં તેના ચરણમાંથી રૂધિરની ધારાઓ ચાલતી હતી તથાપિ રૂની તળાઈની જેમ તે સુંદર પગલાં ભરીને ચાલતું હતું. પછી તેને સેંભ કરવા માટે તે દેવતાઓએ નૃત્યગીત થતાં બતાવ્યાં, પરંતુ ગોત્રજમાં દિવ્ય અસ્ત્રની જેમ તે સર્વ નિષ્ફળ થયાં. પછી સિદ્ધપુત્રનું રૂપ ધરી તેની આગળ આવીને તેઓ બોલ્યા- “હે મહાભાગ! હજુ તમારૂં મેટું આયુષ્ય છે અને તમે યુવાન છે, માટે સ્વચ્છેદપણે ભેગ ભેગ. યૌવનવયમાં તપ કરવું તે કેવી બુદ્ધિ કહેવાય? કયે ઉદ્યોગી પુરૂષ પણ અદ્ધરાત્રીનું કામ સવારમાંથી કરે? તાત! યૌવન ગયા પછી દેહને દુર્બળ કરવાનું શું કારણ અને જાણે બીજી વૃદ્ધ વય હોય તેવું તપચારિત્ર ગ્રહણ કરવાનું શું કારણ? ” રાજા પરથે કહ્યું-“જે મારું આયુષ્ય ઘણું હશે તે મને પુય પણ ઘણું મળી શકશે; કેમકે જળ પ્રમાણે કમળનું નાળ વધે છે. જેમાં ઇઢિયે ચપળ થાય છે એવા યૌવનમાં જે તપ કરવું તેનું નામ જ તપ કહેવાય છે. દારૂણ અસ્ત્રનું યુદ્ધ ચાલતું હોય તેવા રણમાં શૂરવીર જણાય તે જ ખરો શૂરવીર કહેવાય છે. જ્યારે પારથ તેઓની પરીક્ષામાં ચલિત થયો નહીં, ત્યારે તેમને સાબાશી આપતા તે બંને દેવતાઓ ત્યાંથી તાપમાં ઉત્કૃષ્ટ એવા જમદગ્નિની પરીક્ષા કરવાને ગયા. વડના વૃક્ષની જેવી વિસ્તારવાળી જટાથી પૃથ્વીને સ્પર્શ કરતા અને જેના ચરણ રાફડાથી વ્યાપ્ત થયેલા છે એવા તે દાંત તાપસને તેમણે જોયા પછી બંને દેવતા માયાથી ચટક પક્ષી (ચકલા ચકલી) નું જોડલું બની જમદગ્નિની દાઢીમાં માળે રચી તેમાં નિવાસ કરીને રહ્યા. તે સમયે ચકલે પિતાની સ્ત્રી ચકલીને કહ્યું – “હું હિમાલય ઉપર જઈશ.” ચકલી બેલી–“ત્યાં ગયા પછી બીજી ચકલીમાં આસક્ત થઈ તું પાછો આવે નહીં, માટે તેને જવા Page #368 -------------------------------------------------------------------------- ________________ સગ ૪ ] જમદગ્નિનું રણકા સાથે પરણવું દઈશ નહી” ચકલે કહ્યું- હે પ્રિયા ! જે હું પાછો ન આવું તે મને ગોહત્યાનું પાપ છે.” આવા સોગન લેતા ચકલાને ચકલીએ ફરીવાર કહ્યું-“હે પ્રિય! તું એવા સેગન લે કે “જે હું પાછે ન આવું તો આ તાપસ મુનિનું પાપ મને લાગે.” તે તે સેગન ઉપર હું તને જવા દઉં.” ચકલાએ એ પ્રમાણે સોગન લીધા એટલે ચકલીએ કહ્યું-“તારે માર્ગ સુખદાયક થાઓ.” આવાં તે પક્ષીનાં વચનો સાંભળી જમદગ્નિ કોપ પામ્યું અને બે હાથે તે બન્ને પક્ષીઓને પકડી લીધા અને કહ્યું-“અરે પક્ષીઓ? સૂર્યમાં અંધકારની જેમ આવું દુષ્કર તપ કરતા એવા મારામાં કયાંથી પાપ હોય?” ચકલી બેલી-“હે તાપસ! કે૫ કરો નહી, તમારૂં તપ વ્યર્થ છે. “અપુત્રની ગતિ થતી નથી” એ શ્રુતિ શું તમે નથી સાંભળી?” તે કૃતિને માનનારા જમદગ્નિ મુનિ વિચારમાં પડયા કે “પુત્ર અને સ્ત્રી વગર મારું આ સઘળું તપ પ્રવાહમાં વહી ગયું. આ પ્રમાણે જમદગ્નિને ધ્યાનથી ક્ષોભ પામેલા જોઈ મને ધિક્કાર છે કે જે હું તાપસેથી ભરમાઈ ગયે” એ વિચાર કરતે ધવંતરિ શ્રાવક થઈ ગયે. “ખરી પ્રતીતિ થતાં કેને વિશ્વાસ ન આવે !' પછી બંને દેવતા અદ્રશ્ય થઈ ગયા. મિચ્છા વિચારમાં ભમાયેલ જમદગ્નિ તાપસ નેમિકકેષ્ટક નામના નગરમાં આવ્યા. તે નગરના રાજા જિતને ઘણું કન્યાઓ હતી. ગૌરીને મળવા ઈચ્છતા શંકરની જેમ, તેમાંથી એક કન્યા મેળવવાની ઈચ્છાએ તે રાજા પાસે આવ્યો તાપસને આવેલા જાણ રાજા જિતશત્રુ ઉભે થઈ અંજળિ જોડીને બેલ્ય. તમે શા માટે આવ્યા છે અને મારે શું કાર્ય કરવાનું છે? તે કહે.” જમદગ્નિ બે -“હું કન્યાને માટે આવેલું છું.” રાજાએ કહ્યું-“મારે સે કન્યાઓ છે, તેમાં જે તમને ઇચ્છે તેને તમે ખુશીથી ગ્રહણ કરો. જમદગ્નિએ અંતપુરમાં જઈ રાજકન્યાઓને કહ્યું કે “તમારામાંથી કેઈ એક મારી ધર્મપત્ની થાઓ.” તે સાંભળી અરે જટાધારી! માથે પળિઆવાળો, દુર્બળ અને ભીખ માગીને જીવનારે તું આવું બોલતાં લજજા કેમ પામતે નથી?' આ પ્રમાણે કહીને તે સઘળીએ થુથુકાર કર્યો. તત્કાળ જમદગ્નિએ ક્રોધ કરીને ચઢાવેલ ધનુષ્યની યષ્ટિ જેવી તે બધી કન્યાઓને કુબડી કરી દીધી. તે સમયે એક કન્યા રેણુકા કુંજની સાથે રાજાના આંગણમાં રમતી હતી, તેને જોઈ જમદગ્નિએ રેણુકા એવા નામથી તેને બોલાવી, અને “આ લેવાની ઈચ્છા છે.” એવું કહી તેને એક બીજાનું ફળ બતાવ્યું. તે સમયે તે બાળાએ પાણિગ્રહણને સૂચવે તે પાણિ (હાથ) પ્રસા. નિર્ધન જેમ ધનને ગ્રહણ કરે, તેમ મુનિ જમદગ્નિએ હદયથી તેનું ગ્રહણ કર્યું એટલે રાજાએ ગાય વિગેરેની સાથે તેને વિધિથી ધારણ કરાવી. પછી જમદગ્નિએ તપની શક્તિ વડે બીજી નવાણું કન્યાઓને પિતાની સાળીના નેહ સંબંધથી પાછી સજજ કરી. “તપસ્વીના આવા વ્યર્થ તપના વ્યયને ધિક્કાર છે!” એ મધુરાકૃતિ મુગ્ધાને પિતાના આશ્રમમાં લાવી તેની ઉપર જમદગ્નિ મોહિત થયે. હરિણીના જેવી એ લેળાક્ષી બાલાને તેણે પ્રેમથી ઉછેરવા માંડી. તાપસ જમદગ્નિ આંગળીએથી દિવસ ગણતા ૧. ધૂળને ઢગલે. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ] પરશુરામે પિતાની શીલભ્રષ્ટ માતાને કરેલ ઘાત [પર્વ ૬ હું હતા. એમ કરતાં કરતાં રેણુકા કામદેવના લીલાવન જેવા સુંદર યૌવનવયને પ્રાપ્ત થઈ. પછી સાક્ષાત્ અગ્નિને વળાયમાન કરીને તેની સાક્ષીએ જમદગ્નિ મુનિ પાર્વતીને શિવ પરણે તેમ રેણુકાને વિધિથી પર. ઋતુકાળ પ્રાપ્ત થતાં મુનિએ રેણુકાને કહ્યું કે “તારે માટે એ ચરૂ સાધું કે જેથી સર્વ બ્રાહ્મણમાં અગ્રેસર એ એક પુત્ર તને થાય.” રેણુકા બોલી–“હસ્તિનાપુરમાં અનંતવીર્ય રાજાની જે પત્ની છે તે મારી બહેન થાય છે, તેથી તેને માટે પણ એક ક્ષત્રિય ચરૂ સાધે. પછી પિતાની સ્ત્રીને માટે બ્રાહ્મણ ચરૂ અને સાળીને માટે ક્ષત્રિય ચરૂ પુત્રપ્રાપ્તિ માટે તેણે સાધ્યા અને તે બંને ચરૂ રેણુકાને આપ્યા. રેણુકાએ વિચાર કર્યો કે “હું તે અરણ્યની મૃગલી જેવી છું, તે પુત્ર પણ તે ન થાઓ.” આવું વિચારી તેણે ક્ષત્રિય ચરૂનું ભક્ષણ કર્યું અને પોતાને બ્રાહ્મણ ચરૂ તે બહેનને આપ્યો. તેથી તે બનેને એક એક પુત્ર થયે. રેણુકાને રામ નામે અને તેની બહેનને કૃતવીર્ય નામે પુત્ર થયે. એક વખતે અતિસાર (ઝાડા)ને પગવાળો કોઈ વિદ્યાધર ત્યાં આવ્યો. અતિસાર રોગની પીડાથી તે આકાશગામી વિદ્યા ભૂલી ગયું હતું. રેણુકાના પુત્ર રામે ઔષધેપચારથી પિતાના બંધુની જેમ તેની બરદાસ્ત કરી, તેથી પ્રસન્ન થઈ તેણે રામને પરશુ વિદ્યા આપી. શરકટને વનમાં જઈને રામે તે વિદ્યા સાધી, ત્યારથી રામ પરશુરામ એવા નામથી પ્રખ્યાત થયે. એક વખતે પિતાની બહેનને મળવાને ઉત્કંઠિત રેણુકા પતિની રજા લઈ હસ્તિનાપુર ગઈ. પ્રેમને કાંઈપણુ દૂર નથી. પોતાની સાળી તરીકે લાડ કરાવતાં અનંતવી ચપળ લેશનવાળી રેણુકા સાથે એકદા રતિક્રીડા કરી. “કામદેવ અત્યંત નિરંકુશ છે. પછી તો અહલ્યા સાથે ઇંદ્રની જેમ તે ઋષિપત્નીની સાથે રાજા નિરંતર ઈચ્છાનુસાર રતિસુખ અનુભવવા લાગ્યું. કેટલેક કાળે ઉતથ્ય મુનિની સ્ત્રી મમતાને બૃહસ્પતિથી થયે હતું તેમ અનંતવીર્યથકી રેણુકાને એક પુત્ર ઉત્પન્ન થયેલ. જમદગ્નિ તે પુત્ર સહિત રેણુકાને પિતાને ઘેર તેડી લાવ્યા. “પ્રાયઃ શ્રીલુખ્ય જનો તેનાં દેષને જોતા નથી.” પિતાની માતાને પુત્ર સહિત જોતાં પરશુરામને કોપ ચડ્યો; તેથી અકાળે ફળિત થયેલી વલ્લીની જેમ તેને તેણે પુત્ર સહિત ફરશીથી છેદી નાખી. તેની બહેને આ વૃત્તાંત અનંતવીર્યને કહ્યો; એટલે પવનથી અગ્નિની જેમ તેને કેપ ઉદ્દીપન થયો. તેથી અવાર્ય ભજવીર્યવાળા અનંતવીચે જઈને ઉન્મત હાથીની જેમ જમદગ્નિના આશ્રમને ભાંગી નાખે, અને તાપસને ત્રાસ પમાડી તેના ગાય વિગેરે પદાર્થો લઈ કેશરીસિંહની જેમ મંદમંદ ગતિએ તે ત્યાંથી પાછો વળ્યો. ત્રાસ પામેલા તપસ્વીઓને કેળાહળ અને તે વૃત્તાંત સાંભળી જાણે સાક્ષાત્ યમરાજ હોય તેમ પરશુરામ ક્રોધ કરીને ત્યાં દેડી આવ્યા. સુભટના સમૂહ વચ્ચે સંગ્રામ કરવાને કૌતુકી એવા અનંતવીર્યન, જમદગ્નિના પુત્ર પરશુરામે પોતાની દારૂણ ફરશીથી દારૂ (કાષ્ટ)ની જેમ ખંડ ખંડ કરી નાંખ્યા. પછી પ્રધાન પુરૂષોએ મળીને લઘુવય છતાં પણ મહા વીર્યવાન કૃતવીર્યને રાજ્યપર બેસાડ્યો. Page #370 -------------------------------------------------------------------------- ________________ સગ ૪ ] સુભૂમીકીએ એકવીશવાર કરેલ નિષ્ક્રાણી પૃથ્વી [૩૨૯ તેને તારા નામે વિશાળ લેનવાળી એક રાણી હતી. તે દંપતી દેવતાની જેમ નિર્વિદને ભોગ ભેગવવા લાગ્યા. ભૂપાલ રાજાને જીવ મહાશુક્ર દેવલેકમાં પિતાનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચ્યવીને તારારાણીની કુક્ષિમાં અવતર્યો. એક વખતે કૃતવીર્ય માતાના મુખથી પિતાના મૃત્યુની વાર્તા સાંભળીને આદેશ કરેલા સર્ષની જેમ તાપસીના આશ્રમમાં જઈ જમદગ્નિને મારી નાખે. પિતાના વધથી ક્રોધ પામેલા પરશુરામે શીધ્ર હસ્તિનાપુરમાં જઈ કૃતવીર્યને માર્યો. યમરાજને શું દૂર છે?” તેના રાજ્યપર પરશુરામ સ્વયમેવ પોતે બેઠે. “રાજય પરાક્રમને આધીન છે, તેમાં ક્રમાક્રમ જેવાતું નથી. જ્યારે પરશુરામે રાજ્ય દબાવ્યું, ત્યારે તે નગરમાંથી કૃતવીર્યની સ્ત્રી તારા જે ગર્ભિણી હતી તે વ્યાઘવાળા વનમાંથી મૃગલીની જેમ કેઈ તાપસના આશ્રમમાં નાસી આવી. કૃપાળુ તાપસેએ તેને નિધાનની પેઠે ભૂમિગ્રહ (યરા) માં ગુપ્ત રાખીને ક્રૂર પરશુરામથી બચાવી લીધી. ત્યાં ચૌદ મહાસ્વપ્નએ સૂચિત એ તે રાણીએ પુત્ર પ્રસ. તેણે ભૂમિગ્રહમાં જન્મ લીધો, તેથી તેનું સુમ એવું નામ પાડયું. હવે જ્યાં જ્યાં ક્ષત્રિય હતા ત્યાં ત્યાં પરશુરામની પરશુ મૂર્તિમાન કે પાગ્નિ હોય તેમ પ્રદીપ્ત થતી હતી. એક વખતે પરશુરામ ફરતે ફરતે આશ્રમમાં આવી ચડ્યો, ત્યાં પ્રદીપ્ત થયેલી પરશુએ ધૂમ અગ્નિને જણાવે તેમ “અહીં કોઈ ક્ષત્રિય છે એમ સૂચવી દીધું. પરશુરામે તાપસીને પૂછયું કે “શું અહીં કેઈ ક્ષત્રિય છે?” તાપસે બેલ્યા- “અમે તાપસરૂપે થયેલા ક્ષત્રિયે છીએ.” પછી પરશુરામે ક્રોધથી દાવાનળ જેમ પર્વતના તટને તૃણ રહિત કરે તેમ પૃથ્વીને સાત વાર નક્ષત્રિયા કરી અને હણેલા ક્ષત્રિયોની દાઢેથી વાંચ્છિતપૂર્ણ યમરાજના પૂર્ણપાત્રની શેભા આપતે એક થાળ ભરી દીધો. એક વખતે પરશુરામે કઈ નિમિત્તિયાને પૂછયું કે “મારે વધ કેનાથી થશે?” “સદા વૈર કરનારા પુરૂષ બીજાથી પિતાની શંકા કર્યા જ કરે છે. તે સાંભળી નિમિત્તિ બોલ્યો કે જે પુરૂષ સિંહાસન ઉપર બેસીને ક્ષીરરૂપ થઈ ગયેલી આ દાઢનું ભક્ષણ કરશે તેનાથી તમારે વધ થશે.” તે સાંભળી પરશુરામે ત્યાં એક અવારિત દાનશાળા કરાવી અને તેની આગળ એક સિંહાસન મૂકાવી તેની ઉપર દાઢને થાળ રખા. હવે તાપસેના આશ્રમમાં કૃતવીર્યની આથી જે સુભૂમ નામે પુત્ર ઉત્પન્ન થયું હતું, તે આંગણામાં ઉગેલા વૃક્ષની જેમ વૃદ્ધિ પામી સુવર્ણવણ અને અઠ્ઠાવીશ ધનુષ્ય ઉંચી કાયાવાળે થયો. વૈતાઢયપર રહેનારા મેઘનાદ વિદ્યારે એક વખતે નિમિત્તિયાને પૂછયું કે “મારી પશ્રી નામે કન્યા હું કોને આપું?” તેએાએ તેને યોગ્ય વર સુલૂમ છે એમ કહ્યું, એટલે તેણે ત્યાં આવી સુભૂમને કન્યા પરણાવીને પિતે તેને સેવક થઈને રહ્યો, એક વખતે કુવાના દેડકાની જેમ ભૂમિગ્રહમાં રહેલા જેની સમાન કેઈ રાજ નથી એવા સુબ્રમે પોતાની માતાને પૂછયું-“શું આ લેક આટલે જ છે કે આથી અધિક છે?” માતાએ કહ્યું-“વત્સ! આ લેક B - 42 Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦]. સુભૂમનું સાતમી નરકે જવું [૫ ૬ ફૂઠું તે અનંત છે. તેના મધ્યમાં આ આશ્રમ એક મક્ષિકાના પગ જેટલું છે. આ લેકમાં હસ્તીનાપુર નામે એક નગર છે, તેમાં કૃતવીર્ય નામે તારા પ્રખ્યાત અને પરાક્રમી પિતા રાજા હતા, તારા પિતાને મારી પરશુરામે તે રાજ્ય ખુંચવી લીધું અને બધી પૃથ્વીને તેણે નિજ ક્ષત્રિયા કરી દીધી છે. તેના ભયથી આપણે અહીં છાના રહીએ છીએ.” તે સાંભળતાંજ સુબ્રમ મંગળ ગ્રહની પેઠે ક્રોધથી પ્રજવલિત થઈ શત્રુ સાથે લઢવા હસ્તીનાપુર તરફ ચાલ્યું. “ક્ષાત્રતેજજ દૂધર છે.” ભૂમિગ્રહમાંથી નીકળી પરમાર્યો દાનશાળામાં જઈ સિંહની જેમ સિંહાસન પર બેઠે અને તે વખતે ક્ષીરરૂપે થઈ ગયેલી પેલી ક્ષત્રિયેની દાઢને તે ખાઈ ગયો. તરતજ દાઢની રક્ષા કરનારા બ્રાહ્મણે યુદ્ધ કરવાને ઉઠયા, પરંતુ હરિને વાઘની જેમ મેઘનાદે તે સર્વને મારી નાંખ્યા. તે ખબર સાંભળી પરશુરામ ક્રોધથી દાંતવડે હોઠને પીસતે કાળપાશથી જાણે ખેંચાયે હેય તેમ સત્વર ત્યાં આવ્યું. પરશુરામે રેષથી સુલૂમ ઉપર પિતાની ફરશી નાંખી, પરંતુ જળમાં અગ્નિના તણખાની જેમ તે તત્કાળ બુઝાઈ ગઈ. સુભૂમની પાસે કોઈ શસ્ત્ર હતું નહીં, એટલે તેણે દાઢને થાળ ફેંકયો, તે સદ્ય ચક્રરૂપ થઈ ગયો. “પુણ્યસંપત્તિવાળાને શું ન થાય?' પછી આઠમા ચક્રવતી સુભૂમે તે પ્રકાશમાન ચક્રવડે પરશુરામના મસ્તકને કમળની જેમ છેદી નાખ્યું. જેવી રીતે પરશુરામે પૃથ્વીને સાતવાર નિક્ષત્રિયા કરી હતી, તેવી રીતે સુબૂમ ચક્રીએ પૃથ્વીને એકવીશ વાર નિબ્રહ્મણ કરી. ક્ષય પામેલા રાજાઓની હસ્તી, અશ્વ અને પિદળના રૂધિરની નવી સરિતાને વહન કરતા સુબ્રમે પ્રથમ પૂર્વ દિશા સાધી. પછી અનેક સુભટના કપાયેલા મસ્તકથી છીપ અને શંખની જેમ પૃથ્વીને મંડિત કરતા એવા તેણે દક્ષિણ દિશાના પતિ (યમ) ની જેમ દક્ષિણ દિશાને સાધી. સુભટના અસ્થિવડે સમુદ્રના તીરને દાંતવાળું કરતા તેણે પશ્ચિમ દિશા સાધી. પછી બળના ગિરિરૂપ સુધૂમ વૈતાઢય પર્વતની ગુહાના દ્વારને હલામાત્રમાં ઉઘાડી મ્લેચ્છને જીતવાને ભરતક્ષેત્રના ઉત્તર ખંડમાં પેઠે મોટે ગજેંદ્ર જેમ ઈક્ષુદંડને ભાંગી નાંખે તેમ ઉછળતા શેણિત ૨સથી પૃથ્વીને છાંટતા એવા તેણે મ્લેચ્છ લેકેને ભાંગી નાંખ્યા. પછી સુભ્રમ ચક્રવર્તીએ પિતાના સસરા મેઘનાદને વૈતાઢય ગિરિની બંને શ્રેણીઓના અધિપતિની પદવી આપી. - સાઠ હજાર વર્ષના આયુષ્યવાળા સુલૂમ ચક્રવર્તીએ એવી રીતે ચારે દિશામાં ફરી અનેક સુભટેને મારી ષખંડ પૃથ્વીને સાધી લીધી અનેક પ્રાણીઓની હિંસા કરતા અને નિત્ય રૌદ્રધ્યાનરૂપી અગ્નિવડે જેને અંતરાત્મા બળ્યા કરતે હો એવા સુભમ ચક્રવર્તી કાળપરિણામના વશથી મૃત્યુ પામી સાતમી નરકભૂમિમાં ગયા. પાંચ હજાર વર્ષ કુમારપણામાં, તેટલાજ માંડળિકપણુમાં, પાંચસો દિગ્વિજયમાં અને પાંચસે ઉણા અર્ધલક્ષ ચક્રવર્તી પણામાં એવી રીતે સાઠ હજાર વર્ષનું આયુષ્ય તેણે પૂર્ણ કર્યું. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये षष्ठे पर्वणि सुभूभचरितवर्णना નામ વાર્થ : / Page #372 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૫ મો. మాయదయడయయం નંદન બલભદ્ર, દત્ત વાસુદેવ અને પ્રહાદ પ્રતિવાસુદેવનું ચરિત્ર. હવે શ્રી અરનાથ પ્રભુના તીર્થમાં થયેલા દત્ત, નંદન અને પ્રહાદ નામે વાસુદેવ, બલભદ્ર અને પ્રતિવાસુદેવનું ચરિત્ર કહેવામાં આવશે. આ જંબુદ્વીપના પૂર્વ વિદેહક્ષેત્રમાં તેના આભૂષણ જેવી સુસીમા નામે નગરી છે. તેમાં વસુંધર નામે રાજા હતા. તે ચિરકાળ પૃથ્વીનું પાલન કરી સુધમ મુનિની પાસે વ્રત લઈ મૃત્યુ પામીને બ્રહ્મદેવલોકમાં દેવતા થયે. આ જબૂદ્વીપના દક્ષિણ ભરતાદ્ધમાં શીલપુર નગરને વિષે અંદરથીર નામે એક રાજા હતું. તેને ગુણરત્નને સાગર, પરાક્રમી અને મિત્રરૂપ કમલમાં સૂર્ય સમાન લલિતમિત્ર નામે પુત્ર હતા. ખેલ નામના મંત્રીએ, કુમાર લલિતમિત્ર ગર્વિષ્ટ છે એવું જણાવી તેને ભાઈને યુવરાજપદ ઉપર બેસાડી દીધે. આ પરાભવથી વિરક્ત થયેલા લલિતમિત્રે ઘોષસેન મુનિની પાસે દીક્ષા લીધી. તે દુર્મદ કુમારે તપસ્યા કરતાં એવું નિયાણું બાંધ્યું કે “આ તપના પ્રભાવવડે તે ખેલ મંત્રીને વધ કરનાર થાઉં.' આવા નિયાણની આલોચના કર્યા વગર તે કાળધર્મને પામી સૌધર્મ દેવલેકમાં પરમ મહદ્ધિક દેવતા થ. પેલે ખલમંત્રી ચિરકાળ ભવાટવીમાં ભમી આ જંબૂદ્વીપમાં વૈતાઢયગિરિ ઉપર ઉત્તર શ્રેણીમાં તિલપુર નામના નગરમાં વિદ્યાધરને ઈંદ્ર પ્રહાદ નામે પ્રતિવાસુદેવ થયે. આ જંબુદ્વીપના દક્ષિણ ભરતાદ્ધમાં વારાણસી નામે નગરી છે. તે જાણે પિતાની સખી હેય તેમ ગંગા નદીથી આશ્રિત થયેલી છે. તે નગરીમાં તેજવડે અગ્નિ સમાન અને પરાક્રમથી સિંહ સમાન અગ્નિસિંહ નામે ઈવાકુવંશી રાજા હતા. તેને યશરૂપી હંસ શૌર્ય અને વ્યવસાય રૂ૫ બે પાંખેવડે જગતમાં નિરંતર પરિભ્રમણ કરવાથી વિરામ પામતે નહીં. રણભૂમિમાં લીલામાત્રમાં તેણે નમાવેલું ધનુષ્ય જોઈને જાણે તેની મર્યાદા ધારતા હોય તેમ સર્વ શત્રુરાજાઓ નમી જતા હતા. તેના બલવાન ભુજરૂપ સ્તંભ સાથે દૃઢ ગુણવડે બંધાયેલી લક્ષમી હાથિણીની જેમ સ્થિરતાને પામી હતી. રૂપસંપત્તિથી અશેષ ભુવનની સ્ત્રીઓને જીતનારી જયંતી અને શેષવતી નામે તેને બે પત્નીએ હતી. વસુંધર રાજાને જીવ જે દેવતા થયે હતે તે પાંચમા દેવકથી ચવને મહાદેવી જયંતીના ઉદરમાં અવતર્યો. અનુક્રમે ચાર વોએ સૂચવ્યું છેરામાવતાર જેને એ નંદન નામે તેણે પુત્ર પ્રસવ્ય, લલિતમિત્રને જીવ સૌધર્મ દેવલોકમાંથી ચવી શેષવતીના ઉદરમાં અવતર્યો. સાત વખે સૂચવે છે વાસુદેવ અવતાર જેને એ દત્ત નામે તેણે પુત્ર પ્રસ. અનુક્રમે શ્વેત અને શ્યામ વર્ણવાળા તે Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨] દત્તવાસુદેવે કરેલ દિગ્વિજય [પર્વ ૬ ડું બંને ભાઈ ક્ષીરદધિ અને કાલેદધિ સમુદ્રની જેવા દેખાવા લાગ્યા, છવીશ ધનુષ્ય ઉંચી કાયાવાળા તેઓ યૌવનવયને પ્રાપ્ત થયા. નીલ અને પીત વસ્ત્રને ધારણ કરતા અને ગરૂડ તથા તાડના ચિન્હને રાખતા તે બંને ભાઈએ જેષ્ઠ કનિષ્ઠ છતાં જાણે સમાન વયના હોય તેમ સાથે ને સાથે ફરતા હતા. એકદા ભરતાદ્ધના સ્વામી અને સમર્થ એવા પ્રસ્બાદ પ્રતિવાસુદેવે, નંદન અને દત્તની પાસે ઐરાવણ જે હાથી છે એવું સાંભળીને તેની માગણી કરી. જ્યારે તેમણે એ ગજેંદ્રને આપે નહીં ત્યારે પ્રતિવાસુદેવ મલ્હાદ તિરસ્કાર કરેલા સિંહની જેમ અતિશય કે પાયમાન થયો. પછી જેમ વનના બે ગજેદ્રો હોય તેમ વાસુદેવ અને પ્રતિવાસુદેવ ક્રોધ કરી સર્વ યુદ્ધસામગ્રી લઈને પરસ્પર યુદ્ધ કરવા માટે સામસામા ચડી આવ્યા. પ્રહાદના સૈન્ય સામા સૈન્યને ક્ષણવારમાં દીન દશાને પમાડી દીધું, એટલે નંદર અને દત્ત બંને રથમાં બેસી યુદ્ધ કરવાને ચાલ્યા. દત્તે શત્રુઓના બળને હણનારા પંચજન્ય શંખને કુંક અને જયકુંજરના વાત્રરૂપ શા ધનુષ્યને ટંકાર કર્યો. તે સાંભળી અલ્લાદ પણ ધનુષ્યના ટંકારથી દિશાઓને ગજાવતા અને ભુજદંડને દઢ કરતો રણભૂમિમાં આવ્યો. હરિ અને પ્રતિહરિ બંને રોષથી બાણને છોડવા લાગ્યા અને પરસ્પર વિજયની ઈચ્છાએ એકબીજાના બાણને છેદવા લાગ્યા. છેદ કરવામાં ચતુર એવા બંને વીર પરસ્પરનાં ગદા, મુદુગર અને દંડ વિગેરે બીજા આયુધાને પણ છેદવા લાગ્યા. પછી ક્રોધ પામેવા પ્રહાદે પ્રલયકાળના સૂર્યની જેવું તેજપુંજથી ભરપૂર અને સેંકડે જવાળાઓની માળાવડે વ્યાપ્ત એવું ચક્ર આકાશમાં જમાડીને વાસુદેવ ઉપર મૂક્યું, પરંતુ તેની સમીપ આવતાં તે ચક્ર નિષ્ફળ થયું; એટલે વાસુદેવે તે ચક્ર હાથમાં લઈ અલ્લાદ ઉપર મૂકયું, જેથી તેનું મસ્તક તત્કાળ છેદાઈ ગયું. પછી દત્તવાસુદેવે દિવિજય કરી ભરતાદ્ધને સાધી લીધું, અને કોટીશિલા ઉપાડીને તે આ ભરતના સાતમા અદ્ધચક્રી થયા. કૌમારવયમાં નવસો વર્ષ, માંડળિકપણામાં અને દિગ્વિજયમાં પ્રત્યેકમાં પચાસ પચાસ વર્ષ અને વાસુદેવપણામાં ૫૫૦૦૦ વર્ષ-એમ બધા મળી છપ્પન હજાર વર્ષનું આયુષ્ય નિગમન કરી દત્તવાસુદેવ પાપકર્મના વશપણથી પાંચમી નરકભૂમિમાં ગયા. પિતાના લઘુભાઈ દત્તવાસુદેવને અવસાનકાળ થયા પછી પાંસઠ હજાર વર્ષના આયુષ્યવાળા નંદન બળભદ્દે બાકીને કાળ માંડમાંડ પૂરો કર્યો. પ્રાંતે ભાઈના મૃત્યુથી અને ઘણી વિભાવનાથી વૈરાગ્યવાન થયેલ નંદન બલભદ્ર દીક્ષા લઈ નિરતિચાર તીવ્ર વ્રત પાળીને સિદ્ધિ પદમાં પ્રતિષ્ઠા પામ્યા, અર્થાત મોક્ષે ગયા. इत्याचार्यश्रीहेमचद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये षष्ठे पर्वणि नदनदत्तप्रल्हादचरितवर्णनो नाम पंचमः सर्गः ॥ Page #374 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री मल्लिनाथ ॥ HOTO.04 0000DOD WAROO00000 10000aar S Koo000000 100000 anadag Wapr uuNITIATION CG00000 000 सुरासुरनराधीश,-मयूरनववारिदम् । कर्मद्रुन्मूलने हस्ति, -मल्लं मल्लीमभिष्टुमः ।।१९।। Page #375 -------------------------------------------------------------------------- ________________ સગ છઠ્ઠો. మడయయం చయయడయుడు શ્રી મલ્લીનાથ ચરિત્ર. - મલિકાના પુષ્પના જેવી નિર્મળ અને ભવ્યપ્રાણીરૂપ ભમરાઓએ ઉત્કંઠાથી પાન કરેલી શ્રી મલ્લીનાથ ભગવાનની વાણી જય પામે છે. હવે શ્રોતાઓના શ્રવણમાં અમૃતના સ્ત્રોત જેવું શ્રી મલ્લી સ્વામીનું અદ્ભુત ચરિત્ર કહેવામાં આવે છે. જબૂદ્વીપના અપરવિદેહમાં સલિલાવતી વિજયને વિષે વીતશેકા નામે નગરી હતી. તેમાં શત્રુઓના બળરૂપ વનને વિનાશ કરવામાં કુંજર (હાથી) જે અને બળથી બળભદ્ર જેવો મલ નામે એક દેવકૃતિ રાજા હતા. તે રાજાને ધારણ નામે પત્નીથી કેશરીસિંહના સ્વપ્નથી સૂચિત મહાબલ નામે એક પૂર્ણ પરાક્રમી પુત્ર થશે. અનુક્રમે તે મહાબલ કુમાર ઉત્કટ ૌવનવાળી કમલશ્રી વિગેરે પાંચસો રાજકન્યા સાથે એક દિવસે પર. તે મહાબળને અચળ, ધરણ, પૂરણ, વસુ, વૈશ્રવણ, અને અભિચંદ્ર નામે છ રાજાએ બાલમિત્રો હતા. એકદા તે નગરીની બહાર ઈશાન દિશામાં આવેલા ઇંદ્રકુજ નામના ઉઘાનમાં કેટલાક મુનિઓ આવ્યા. બળરાજા તેમની પાસે ગયે. ત્યાં ધર્મ સાંભળી વૈરાગ્ય પ્રાપ્ત થતાં મહાબળને રાજ્ય ઉપર બેસાડી દીક્ષા લઈને તે રાજા મોક્ષે ગયે. મહાબલને કમલશ્રી નામે મુખ્ય રાણીથી સિંહના સ્વપ્નવડે સૂચિત બલભદ્ર નામે એક પુત્ર થયે. અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થતાં જાણે પિતાની બીજી મૂર્તિ હોય તેવા બલભદ્રને તેણે યુવરાજપદવી આપી અને પોતે પિતાના છ બાળમિત્ર સાથે સૌહાર્દના એકભાવથી નિત્ય આહંત ધર્મને સાંભળવા લાગે. એકદા મહાબલે પિતાના મિત્રોને કહ્યું- હે મિત્રો ! હું આ સંસારથી ભય પામે છું માટે હવે દીક્ષા ગ્રહણ કરીશ. પછી તમારે શું માર્ગ લે છે?” તેઓ બેલ્યા–“જેવી રીતે આપણે એકઠા રહીને આજ સુધી સાંસારિક સુખ ભોગવ્યું છે, તેવી જ રીતે એકઠા રહીને હવે મોક્ષસુખ ભેગવશુ.' મહાબલે પિતાના રાજય ઉપર બલભદ્રને બેસાડ્યો અને બીજા મિત્રોએ પિતપોતાના પુત્રોને બેસાડયા. પછી મહાબલે પિતાના છ મિત્રો સાથે મહાત્મા વરધમ મુનિની પાસે દીક્ષા લીધી. તે સાતે મહાત્માઓની એવી પ્રતિજ્ઞા હતી કે “આપણામાંથી જે એક તપસ્યા કરે તે પ્રમાણે સર્વેએ કરવી.” આવો સંકેત કરી મિક્ષને માટે સરખી ઉત્કંઠા ધારણ કરી તેઓ ચતુર્થાદિ તપસ્યા કરવા લાગ્યા. તેમાં મહાબલ સર્વથી પિતાને અધિક ફળ મળે તેવી ઈચ્છાથી “આજ મારૂં મસ્તક દુખે છે, આજે પિટમાં પીડા થાય છે, આજે ક્ષુધા લાગી નથી,” આવા બેટાં બહાના Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪] મલ્લીનાથને જન્મ [૫ ૬ ફૂઠું બતાવી પારણને દિવસે પણ આહાર કરતા નહીં અને તેવી માયા (કપટ) થી તે છ મિત્રોને છેતરીને અધિક તપસ્યા કરતા હતા. તેવા માયામિશ્ર તપ કરવાવડે સ્ત્રીવેદ અને અહંત ભક્તિ પ્રમુખ સ્થાનકના આરાધનવડે તીર્થંકર નામકર્મ મહાબળે ઉપાર્જન કર્યું. ચારાશી લાખ પૂર્વના આયુષ્યવાળા તે સાતે મિત્રમુનિઓ ચારાશી હજાર વર્ષ સુધી વ્રત પાળી આયુષ્યને ક્ષય થતાં બે પ્રકારની સંલેખના કરી અનશન વ્રત લઈ કાળધર્મ પામીને વૈજયંત નામના અનુત્તર વિમાનમાં દેવતા થયા. આ જંબુદ્વીપના દક્ષિણ ભરતાદ્ધમાં ધર્મમાં તત્પર એવા લોકોથી ભરપૂર મિથિલા નામે નગરી છે. ત્યાં આવેલા પ્રાસાદે તેની ઉપર રહેલા સુવર્ણના કુંભેથી ઉપર ઉદય પામેલા સૂર્યવાળા ઉદયગિરિને વિશ્વમ ધારણ કરે છે. આ નગરીને સર્વ રત્નમય દેખીને અમરાવતી અને અલકાદિક નગરી રત્નમથી છે, એવી કથાઓમાં લોકોને શ્રદ્ધા થતી હતી. તેની રમણીયતાથી અતૃપ્ત રહેતા દેવતાઓ ક્ષણવાર સ્વર્ગમાં અને ક્ષણવાર તે નગરીમાં એમ વારંવાર રહ્યા કરતા હતા. ઈક્વાકુવંશરૂપ ક્ષીરસાગરમાં અમૃત કુંભ જેવો અને નિષિકુંભની પેઠે લક્ષમીના નિવાસરૂપ કુંભ નામે ત્યાં રાજા હતા. તે સરિતાઓને જેમ સમુદ્ર તેમ સંપત્તિઓને એક આશ્રય હતે; અને મણિએને જેમ રહણગિરિ તેમ નીતિઓની ઉત્પત્તિભૂમિ હતું. એ મહામતિ રાજા શાસ્ત્રો અને શોને જાણ હતું અને પૃથ્વીના કર લઈ દીન જાને આપી દેતે હતો. તે ધીમાન મહારાજાને વશમાં લેભ હતો, લક્ષમીમાં નહીં; દ્રવ્યમાં ત્યાગ (દાન) બુદ્ધિ હતી, પણ સીમાડામાં નહિ અને ધર્મમાં વ્યસન હતું, પણ પાપક્રીડામાં ન હતું. ઇદ્રને ઇદ્વાણીથી જેમ મુખની પ્રભાથી ચંદ્રને પરાભવ કરનારી પ્રભાવતી નામે તેને એક મહારાણી હતી. તે પૃથ્વીની આભૂષણરૂપ હતી અને તેનું આભૂષણ શીલ હતું, બાજુ અને કડાં વિગેરે આભૂષણે માત્ર પ્રક્રિયારૂપ હતાં. પોતાના નિર્મળ સતીપણાથી સર્વ જગતને પવિત્ર કરતી તે પ્રભાવતી જંગમતીર્થ હોય તેમ કલ્યાણના હેતુપણે શોભતી હતી. દક્ષસુતા રોહિણીની સાથે ચંદ્રની જેમ એ હૃદયહારિણી રમણની સાથે કુંભરાજા ઉત્તમ ભેગ ભેગવતા હતાં. સ્વર્ગવાસી મહાબળને જીવ આયુષ્ય પૂર્ણ કરી વૈજયંત વિમાનમાંથી ચ્યવી સાબુન શુકલ ચતુથીએ ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં આવતાં ચૌદ મહા સવએ જેને આહંત વૈભવ સૂચવે છે એ તે મહાદેવી પ્રભાવતીની કુક્ષિમાં અવતર્યો. તેમના ગર્ભમાં આવ્યા પછી ત્રીજે માસે દેવીને માલ્ય (પુષ્પ) ની શય્યામાં સુવાને દેહદ ઉત્પન્ન થયે. દેવતાએ તે દેહદ પૂર્ણ કર્યો. પછી પૂર્ણ સમયે માર્ગશીર્ષ માસની શુકલ એકાદશીએ ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં આવતાં પૂર્વ જન્મમાં માયાવડે વેદ કર્મ બાંધેલું હોવાથી કુંભના લાંછનવાળા નીલકાંતિને ધરનારા અને સર્વ શુભલક્ષણવાળા ઓગણીશમાં આશ્ચર્યકારી તીર્થકરરૂપ એક કન્યાને પ્રભાવતીએ જન્મ આ. દિકુમારીએાએ આવી તેનું સૂતિકાકર્મ કર્યું અને ઈદ્રોએ મેરૂગિરિપર લઈ Page #377 -------------------------------------------------------------------------- ________________ સગ દ ો] ઓગણીશમાં અહતની શકે કે કરેલ સ્તુતિ [ ૩૩૫ જઈને તેમને સ્નાન કરાવ્યું. સ્નાન કરાવ્યા પછી તેમનું અર્ચન કરી, આરતી ઉતારીને શકઈ આ પ્રમાણે ભક્તિનિર્ભર હૃદયથી સ્તુતિ કરવા માંડી. ત્રણ જ્ઞાનના નિધિ અને ત્રણ જગતમાં પ્રધાન એવા ઓગણીશમાં તીર્થકરને હું “નમસ્કાર કરું છું. હે નાથ ! સારે ભાગ્યે તમારા દર્શનથી હું ચિરકાળે પણ અનુગ્રહિત થ છું; કેમકે સાધારણ પુણ્યથી અહંત પ્રભુનું સાક્ષાત્ દર્શન થતું નથી. હે દેવ! “આજે તમારા જન્મોત્સવ દર્શનથી દેવતાઓનું દેવત્વ સફળ થયું છે. એક તરફ અમ્રુત “ઇદ્રની ઉપર અને બીજી તરફ અન્ય પ્રાણીઓની ઉપર સમાન અનુગ્રહ કરવાની બુદ્ધિવાળા “હે પ્રભુ! સંસારમાં પડતા એવા અમારૂં રક્ષણ કરે, પૃથ્વીના સુવર્ણ મુગટ ઉપર ઇંદ્રનીલ “મણિની જેમ તમે અતિશય શેભે છે. ઈચ્છા કર્યા વગર માત્ર સમરણ કરવાથી પણ તમે મોક્ષને માટે થાઓ છે, તો દર્શન અને સ્તુતિ કરીને તમારી પાસે તેથી અધિક ફળ શું માગીએ? એક તરફ ધાર્મિક બધાં કાર્યો અને એક તરફ તમારું દર્શન તે બંનેની ફળપ્રાપ્તિ “તરફ જતાં તમારું દર્શન અધિક ફળપ્રાપ્તિના સાધનરૂપ જણાય છે. તમારા ચરણકમળમાં “આળોટતાં જેવું સુખ મને થાય છે, તેવું સુખ ઇંદ્રપણામાં, અહમિંદ્રપણામાં કે મોક્ષમાં પણ મને થતું નથી એમ હું માનું છું.” આ પ્રમાણે સ્તુતિ કરી ઈંદ્ર ઓગણીશમાં અહં તને પાછા મિથિલાપુરીમાં લઈ જઈ માતાની પાસે મૂક્યા. જયારે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાને પુષ્પમાલ્યપર શયન કરવાને દેહદ થયે હતું, તેથી પિતાએ તેમનું મલી એવું નામ પાડ્યું. ઇ મોકલેલી પાંચ ધાત્રીઓએ પ્રતિદિન પુષ્પની પેઠે લાલન કરાતા મલીકુમારી અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. અચલરાયનો જીવ વૈજયંત વિમાનથી ચ્યવી આ ભરતક્ષેત્રમાં સાકેતપુર નામના નગરમાં પ્રતિબુદ્ધિ નામે રાજા થશે. રૂપથી સાક્ષાત્ પડ્યા હોય તેવી પદ્યાવતી નામે તેને સર્વ અંતપુરમાં શિરોમણિ રાણી હતી. તે નગરને વિષે ઈશાન દિશામાં એક નાગદેવના મંદિરની અંદર નાગદેવની પ્રતિમા હતી, તેની અનેક લેકે માનતા કરતા હતા. એક વખતે પદ્માવતી રાણીએ તે નાગદેવની યાત્રાને માટે જવા સારૂ પ્રતિબુદ્ધિ રાજાની આજ્ઞા માગી. રાજાએ તેમ કરવા સંમતિ આપી અને તેની સાથે રાજા પણ પુપાદિ સામગ્રી લઈ યાત્રાને દિવસે તે નાગપ્રતિમાના મંદિરમાં આવ્યું. પુષ્પને મંડપ, પુષ્પને મુદુગર અને પોતાની પ્રિયાને જોઈ રાજાએ સ્વબુદ્ધિ નામના ઉત્તમ મંત્રીને પૂછયું-“હે મંત્રીવર્ય! નારી પ્રેરણાથી નમે અનેક રાજાઓના મંદિરમાં ગયા છે, તે તેમાં કોઈ ઠેકાણે આવું શ્રીરત્ન કે આ પુષ્પનો મુદ્ગર તમારા જોવામાં આવ્યું છે? “સ્વબુદ્ધિ મંત્રી બે-“તમારી આજ્ઞાથી હું એકદા કુંભ રાજાની પાસે ગયો હતો ત્યાં તેની મલ્લી નામે એક કન્યા મારા જેવામાં આવી. સ્ત્રીરત્નમાં મુખ્ય એવી તે રાજકન્યાની આપુષગ્રંથીમાં એ પુષ્પમુદ્રગર કરવામાં આવ્યું હતું કે તે ૧. પદ્મદ્રહમાં નિવાસ કરનારી લક્ષ્મી. Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬] મહાકુંવરીની માગણી માટે આવેલા દૂતે [ પર્વ ૬ ઠંડું સ્વર્ગમાં પણ અસંભવિત છે. તેના સ્વરૂપની આગળ ચક્રવતીનું રત્ન, કામદેવની પત્ની રતિ અને ઇંદ્રાણી પ્રમુખ દેવીઓ તે સર્વે તૃણતુલ્ય છે. એ કુંભરાજની કુમારી એકવાર પણ જેના જોવામાં આવી હોય તે અમૃત રસના સ્વાદની જેમ તેના રૂપને ભૂલી શકતો નથી. મનુષ્યમાં અને દેવતાઓમાં તે મલ્લીકુમારીના જેવી કોઈ નારી નથી. તેનું અદ્વૈત રૂપ વાણીથી પણ અગોચર છે.” તે સાંભળી પૂર્વજન્મના અનુરાગથી પ્રતિબુદ્ધિ રાજાએ તેને વરવા માટે કુંભરાજાની પાસે એક દૂત મોકલ્ય. તે અરસામાં ધરણને જીવ પણ વૈજયંત વિમાનથી ચ્યવી ચંપાપુરીમાં ચંદ્રછાય નામે રાજા થશે. તે ચંપાપુરીને નિવાસી અહંન્નય નામે એક શ્રાવક વ્યાપાર કરવાને માટે વહાણુમાં બેસી સમુદ્રયાત્રા કરવા નીકળ્યો હતો, તે વખતે ઇંદ્ર દેવસભામાં એવી પ્રશંસા કરી કે “અહંન્નયના જે કોઈ દ્રઢ શ્રાવક નથી. તે સાંભળી ઈર્ષ્યાવાન થયેલા એક દેવતાએ સમુદ્રમાં આવી ક્ષણવારમાં મેઘાડંબર સાથે ઉત્પાતના જે પવન ઉત્પન્ન કર્યો. વહાણ ડુબવાના ભયથી તેમાં બેઠેલા વ્યાપારીઓ પિતપોતાના ઈષ્ટદેવની માનતા કરવા લાગ્યા. તે વખતે અહંન્નયે સમાધિસ્થ થઈ પચ્ચખાણું કર્યું કે “જે આ વિદ્ગમાં મારું મૃત્યુ થાય તે હવે મારે અનશન વ્રત (ચારે આહારનો ત્યાગ) છે. તે વખતે પેલા દેવે રાક્ષસને રૂપે આકાશમાં રહીને કહ્યું કે હે અહંનય! તું તારો ધર્મ છોડી દે ને મારું વચન માન; જે તું માનીશ નહીં તે આ વહાણને ઘડાની ઠીબની જેમ ફાડી નાખીશ ને પરિવાર સાથે તને આ જળજંતુઓનું ભક્ષ્ય કરીશ.” આટલું કહેતાં પણ જ્યારે અહંન્નય ધર્મથી ચલિત થયે નહીં, ત્યારે તે દેવે તેને ખમા અને ઈન્ટે કરેલી પ્રશંસા સંબંધી વાર્તા કહી સંભળાવી. પછી તે શ્રાવકને બે મનહર દિવ્ય કુંડળની જોડી આપી, ઘોર મેઘ અને પવનાદિ દૂર કરી તે દેવ અંતહિત થઈ ગ. અનુક્રમે અહંન્નય સમુદ્રના તીરની ભુમિપર ઉતર્યો અને બધું કરિયાણું લઈ મિથિલાપુરીમાં ગ. ગ્યતાના જાણનાર અને ઉદાર મનવાળા અહંન્નયે ત્યાં કુંભરાજાને એક કુંડળની જોડી ભેટ કરી. રાજાએ તે કુંડળની જોડી પિતાની પ્રિય દુહિતા મલ્લીને આપી અને નીતિ જાણનારા રાજાએ અહંન્નયને સત્કાર કરી તેને વિદાય કર્યો. ત્યાં જુનાં કરિયાણું વેચી અને નવાં લઈ અકંપ બુદ્ધિવાળા અહંનય ફરતો ફરતે ચંપાપુરીમાં આવ્યું. ત્યાંના રાજા ચંદ્રછાયને બીજી કુંડળની જેડી ભેટ કરી. રાજાએ પૂછયું-“હે શ્રેષ્ઠી ! આ કુંડળની જોડી ક્યાંથી લાવ્યા છે ?' તે સાંભળી તેણે કુંડળ સંબંધી સર્વ વાર્તા કહી બતાવી. તે પ્રસંગે પ્રથમ એક કુંડળની જેડી મલ્લીકુમારીને આપેલી તે વાત નીકળતાં તેણે મલ્લીકુમારીનાં ઉત્કૃષ્ટ સ્વરૂપનું વર્ણન કરવા માંડયું-“એ મલ્લીકુમારીનું મુખ જે ઉદિત હોય તે ભલે ચંદ્ર અસ્ત થઈ જાય. તેના અંગની કાંતિ હોય તો પછી મરકતમણિની કોઈ જરૂર નથી. તેને લાવણ્યનું પૂર હોય તે ગંગાના જળની શી જરૂર છે? અને તેની રૂપલક્ષ્મી હોય તો પછી દેવાંગના ભલે દૂર રહે. હે રાજન ! જેઓએ તે રમણીને નિરખી નથી તે પુરૂષનાં નેત્ર વૃથા છે. કેમકે જેઓ કદિ પણ વિકસિત પશિનીને જોતા નથી, તે હંસ શા કામના છે?’ તે સાંભળી ચંદ્રછાય રાજાએ પૂર્વ જન્મના નેહગથી મલ્લીકુમારીને વરવાને માટે કુંભરાજાની પાસે પિતાના એક દૂતને મોકલ્યા. Page #379 -------------------------------------------------------------------------- ________________ સગ ૬ ઢો] અદીનશત્રુરાજાએ મલ્લકુમારીની યાચના કરવાને મોકલેલ દૂત [૩૩૭ હવે પૂરણને જીવ વૈજયંત વિમાનમાંથી ચ્યવી શ્રાવસ્તીપુરીમાં રૂકૃમિ નામે રાજા થયે. તેને ધારણ નામે પત્નીથી સુબાહુ નામે એક નાગકન્યા જેવી અતિ સ્વરૂપવાન કન્યા થઈ, રાજાને તે ઘણી હાલી હતી, તેથી ચાતુર્માસમાં સર્વ પરિવાર સહિત આદરપૂર્વક વિશેષ પ્રકારે સ્નાન કરાવેલી તે બાળા દિવ્યાલંકાર ધારણ કરીને પિતાના પિતાને પ્રણામ કરવા ગઈ. તેને ઉસંગમાં બેસાડી પિતાએ અંતઃપુરના સેવક (નાજર) ને કહ્યું-“આ કન્યાના જે સ્નાનવિધિ તે કઈ ઠેકાણે જોયો છે?” તે સેવક બોલ્ય-“તમારી આજ્ઞાથી એકવાર હું મિથિલાપુરીમાં ગયો હતો. ત્યાં કુંભરાજાની પુત્રી મલ્લીકુમારીની આયુષ્યગ્રંથિમાં આથી પણ વિશેષ સ્નાનવિધિ મારા જોવામાં આવ્યું હતું. હે પ્રભુ! તે રાજકુમારીનું સ્વરૂપ પણ નિરૂપમ છે. હું જે કહીશ તે તમને અસંભવિત લાગશે, પણ તમારે મારાં વચનપર વિશ્વાસ રાખવો. તેવું સ્ત્રીરત્ન પૂર્વે મારા જેવામાં કયાંઈ પણ આવ્યું નથી. જ્યારથી તે જોવામાં આવેલ છે, ત્યારથી બીજી સ્ત્રીઓનું વર્ણન કરવામાં મારી જિહાએ મૌનવ્રત ગ્રહણ કર્યું છે, તેની આગળ બીજી સ્ત્રીઓ નિર્માલ્ય જેવી જણાય છે. કલ્પલતાની આગળ આગ્રલતા શા હિસાબમાં હેય?” તે સાંભળી રૂકૃમિરાજાને તેના પર અનુરાગ ઉત્પન્ન થયો. તેથી મલ્લીકુમારીની માગણી કરવાને તેણે પણ કુંભરાજા પાસે એક દૂતને મોકલ્યો. વસુને જીવ પણ વૈજયંત વિમાનથી ચ્યવી વારાણસી પુરીમાં શંખ નામે રાજા થયે. એક વખતે અન્વયે આપેલું મલ્લી કુમારીનું દિવ્ય કુંડલ ભાંગી ગયું, તેથી તેને સુધારવાને રાજાએ સુવર્ણકારે (સોની) ને હુકમ કર્યો. સુવર્ણકારોએ જઈને કહ્યું કે-“હે દેવ! અમે આવું દિવ્યકુંડળ સુધારવાને સમર્થ નથી. તે સાંભળતાં જ ક્રોધ પામીને રાજાએ તેઓને નગરમાંથી બહાર કાઢી મૂક્યા. તેઓ ત્યાંથી વારાણસી નગરીમાં આવ્યા અને ત્યાં શંખરાજાની પાસે પિતાને કાઢી મૂકવાના કારણમાં જે વૃત્તાંત બન્યું હતું તે સર્વ તેમણે કહી બતાવ્યું. તેમાં કુંડળને પ્રસંગે મલીકુમારીના અભુત રૂપનું વર્ણન કરવા માંડયું. “જે પદાર્થો બીજે ઉપમાન ગણાય છે, એ આ બાળાની પાસે ઉપમેયર તરીકે ગણાય છે. જેમ ચંદ્ર તેના મુખને ઉપમેય છે, બિંબફળ તેના હેઠનું ઉપમેય છે, શંખ તેના કંઠપ્રદેશને ઉપમેય છે, બિસલતા બે ભુજાની ઉપમેય છે, વજન મધ્ય ભાગ કટિને ઉપમેય છે, હાથીની સૂંઢ તેના ઉરૂની ઉપમેય છે, નદીની ભ્રમરી તેની નાભિની ઉપમેય છે, પણ તેના જઘનનું ઉપમેય છે, મૃગલીની જંઘા તેની જેઘાનું ઉપમેય છે અને કમળ તેના હાથ પગનું ઉપમેય છે.” તેવું રૂપ સાંભળી પૂર્વના નેહાનુબંધવડે શંખરાજાએ મલ્લીકુમારીની યાચના કરવા માટે એક દૂત કુંભરાજા પાસે મોકલ્યા. વૈશ્રવણનો જીવ પણ વૈજયંત વિમાનથી એવી અદીનશ નામે હસ્તિનાપુરમાં રાજા થયું હતું. અહીં મલ્લીકુમારીનો મલીકુમાર નામે એક ભાઈ હતા, તેણે કુતુહાળથી ચિત્રકાર ૨. ઉપમા પામવા ગ્ય. ૧. ઉપમા આપવા યોગ્ય. B - 43 Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮] ચક્ષા પરિત્રાજિકાનું મલ્લકુમારીની દાસીઓએ કરેલ અપમાન [ પર્વ ૬ ઠું પાસે એક વિચિત્ર ચિત્રશાળા કરાવવા માંડી હતી. તેમાં ચિતરનારા ચિત્રકારોમાં એક ચિત્રકાર ઘણા ચતુર હતો. ફક્ત એક પગ જોવામાં આવે તો પણ તેને અનુસાર સર્વ અંગનું યથાસ્થિત ચિત્ર કરવાની તેને લબ્ધિ પ્રાપ્ત થયેલી હતી. એક વખતે પડદામાંથી મલીકુમારીના પગને અંગુઠે તેના જેવામાં આવ્યું, તેને અનુસરે અંગોપાંગ સહિત મલ્લીકુમારીનું યથાર્થ રૂપ આળખી લીધું. અન્યદા મલ્લકુમાર તે ચિત્રશાળામાં કીડા કરવાને ગયે, અને તેમાં કરેલાં ચિત્ર જેવા લાગ્યો, તેવામાં ચિત્રમાં રહેલી મલ્લીકુમારીને જોઈ સાક્ષાત્ મલ્લીકુમારી છે એવું ધારી લજજાથી તરત પાછો ફર્યો. તે વખતે ધાત્રીએ કહ્યું-“કેમ પાછા ફર્યા ત્યારે કુમાર બે -“અહીં મારી બેન મલીકુમારી છે, તે ત્યાં શી રીતે ક્રિીડા કરાય ?? ધાત્રીએ બરાબર જોઈને કહ્યું–કુમાર ! આ સાક્ષાત મલ્લીકુમારી નથી પણ એ તે ચિત્રમાં આળેખેલ છે, માટે પાછા આવે.” તેમ જાણી મલ્લકુમારને ક્રોધ ચડ્યો, તેથી પેલા ચિત્રકારને દક્ષિણ હસ્ત છેદી નાખ્યો અને તેને પિતાના નગરમાંથી કાઢી મૂક્યો. તેણે હસ્તિનાપુરમાં જઈ અદીનશત્રુ રાજાને તે વૃત્તાંત કહ્યો અને પછી મલ્લીકુમારીનું વર્ણન કરવા માંડયું-“હે રાજન ! આ સર્વ જગતરૂપ આકાશમાં ચંદ્રલેખા સદ્ગશ તે મલ્લીકુમારી જેવી કેઈ બીજી સુંદર સ્ત્રી કે ઠેકાણે છે નહીં, થઈ નથી અને થશે પણ નહિ. જે કઈ તે સુંદર કન્યાને જોઈ પછી અન્ય કન્યાને જુએ છે તે મહાનીલમણિને જોઈ કાચના કટકાને જુએ છે. આ જગતમાં રૂપ, લાવણ્ય, ગતિ અને બીજી ચેષ્ટાથી તે બાળા નદીઓમાં ગંગાની જેમ સર્વ સ્ત્રીઓમાં મુખ્ય છે.” આ પ્રમાણે તેનું વર્ણન કરીને પછી ચિત્રકારે ચિત્રનું ફલક આકષી રાજાને બતાવ્યું. તેને જોઈ વિસ્મય પામેલા અને પૂર્વ સનેહથી ઉત્કંઠિત થયેલા રાજાએ તેની યાચના કરવાને કુંભરાજાની પાસે પિતાને દૂત મક. અભિચંદ્રને જીવ પણ વૈજયંત વિમાનથી અવી કાંપિલ્યપુર નગરમાં જિતશત્ર નામે રાજા થયેલ હતું. તેના પુણ્યથી આકર્ષાઈને દેવલોકમાંથી અપ્સરાઓનું વૃંદ આવ્યું હોય તેમ ધારણું વિગેરે તેને એક હજાર રાણીઓ હતી. અહીં મિથિલા નગરીમાં શેક્ષા નામે એક વિચક્ષણ પરિત્રાજિકા હતી. તે રાજાના અને ધનાઢય પુરૂષનાં ઘરમાં ફરતી ફરતી આ પ્રમાણે કહેતી હતી કે–“દાન કરવાથી અને તીર્થના અભિષેકથી થયેલે ધર્મ સ્વર્ગ અને મોક્ષને હેતુ છે. એ અમારૂં તત્વવચન છે.” આ પ્રમાણે કહેતી તે પરિવ્રાજિકા નગરના અને દેશના લોકોને પોતાના ધર્મમાં પ્રવર્તાવતી હતી. એક વખતે ફરતી ફરતી તે કુંભરાજાના દરબારમાં જ્યાં મલ્લીકુમારી રહેતી હતી તે મહેલમાં આવી ચડી. ત્યાં પ્રથન હાથમાં ત્રિદંડ રાખી, કષાયેલાં વસ્ત્ર ધરીને તે ઉભી રહી. પછી દર્ભવડે કમંડલમાંનું જળ પૃથ્વીપર છાંટી તેના પર પિતાનું આસન પાથરીને બેઠી. બીજા માણસની જેમ મલ્લીકુમારીને પણ તે ધર્મોપદેશ કરવા લાગી. તે સાંભળી ત્રણ જ્ઞાન ધરનારા મલ્લીકુમારી બેલ્યા–“જેટલાં દાન છે તે સર્વ ધર્મને માટે નથી. જે સર્વ દાન ધર્મ માટેજ થતાં હોય તે બિલાડી અને કુતારાનું પિષણ પણ ધર્મને માટે થાય. જીવહિંસા જેમાં રહેલ છે એવા તીર્થાભિષેકથી શી રીતે પવિત્રતા Page #381 -------------------------------------------------------------------------- ________________ સગ ૬ ] છ દ્વતેએ મલ્લીકુમારીની કરેલ માગણી [૩૩૯ થાય? રૂધિરવડે લીંપાએલું વસ્ત્ર શું રૂધિરવડે ધેવાથી શુદ્ધ થાય? માટે વિવેકમૂળ ધર્મ છે, તે અવિવેકીને થતું નથી. તેવા પુરૂષને તપસ્યા પણ કેવળ કલેશને માટે થાય છે, તેમાં કોઈપણ સંશય નથી.” આ પ્રમાણે મલીકુમારીએ કહ્યું, એટલે ચક્ષા પરિત્રાજિકા વિલખી થઈ નીચું મુખ કરી રહી કારણ કે પ્રભુનાં યુક્તિવાળાં વચનને બાધિત કરવાને કોણ સમર્થ થાય? પછી “અરે પાખંડી ! આવા દર્ભના આસન પર બેસી તું આ વિશ્વને કેટલો વખત થયાં છેતરે છે?' એમ કહી દાસીઓએ તેને તિરસ્કાર કર્યો. તે વખતે ચક્ષાએ મનમાં ચિંતવ્યું કે “રાજ્યસંપત્તિવડે ઉન્મત્ત થઈ ગયેલી આ રાજકુમારીકાઓ અને તેના છંદે વર્તનારા તેના પરિવારે મારે જે તિરસ્કાર કર્યો છે, તેનું વૈર વાળવાને માટે મારી બુદ્ધિ પહોંચાડીને આ રાજકુમારી જ્યાં ઘણી શેક હેય તેની વચમાં ફેંકી દઉં, અર્થાત્ ઘણી રાણીઓવાળો રાજા પરણે એમ કરું, જેથી એ દુઃખી થાય.” આ પ્રમાણે ચિંતવી ક્રોધથી મનમાં ધમધમી રહેલી તે પરિવ્રાજિકા ત્યાંથી નીકળીને કાંપિલ્યપુરમાં જિતશત્રુ રાજાની પાસે ગઈ. રાજાએ મેટા સત્કારથી તેના દર્શન કર્યા. એટલે આશીર્વાદ આપીને તે પિતાના આસન પર બેઠી. રાજાએ અંતઃપુર સાથે ભક્તિપૂર્વક તેની વંદના કરી. તેણે ત્યાં પણ દાન અને તીર્થાભિષેકના ધર્મને ઉપદેશ કર્યો. રાજાએ કહ્યું-“ભગવતિ! તમે આ પૃથ્વી પર પરતંત્ર થયા વગર વેચ્છાએ સર્વત્ર ફર્યા કરે છે, માટે હું તમને પૂછું છું કે-આ મારા અંતઃપુરની સ્ત્રીઓ જેવી અપૂર્વ સ્ત્રીઓ તમે કઈ ઠેકાણે જોયેલી છે?” તે સાંભળી ચેક્ષા હસતી હસતી બોલી–“હે રાજા! કૂવાના દેડકાની જેમ તમે તમારા અંતઃપુરને કેમ બહુ માને છે ? મિથિલાનગરીમાં કુંભરાજાને ઘેર મલી નામે એક સુંદર કન્યારત્ન છે. તે સર્વ મૃગાક્ષીઓમાં ચૂડામણિ છે. તેના માત્ર એક અગુંઠાની જે શોભા છે તે દેવાંગના કે નાગકન્યાઓમાં પણ જોવામાં આવતી નથી. વધારે શું કહું! તે મનહર બાળાના શરીરના બાંધાની શોભા, તેનું સૌંદર્ય અને તેના લાવણ્યની સંપત્તિ કેઈ જુદી જ છે. તે સાંભળતાંજ પૂર્વના સનેહને લીધે જિતશત્રુ રાજાએ તેની પ્રાર્થનાને માટે કુંભરાજાની પાસે એક દૂત મોકલ્યો. અહીં મલ્લીકુમારીએ પિતાના પૂર્વ જન્મના મિત્ર છાએ રાજાઓને અશેકવાડીમાં બેધ થવાનું છે એવું અવધિજ્ઞાનવડે જાણીને તે વાડીની અંદર મહેલના એરડાની મધ્યમાં મનેહર રત્નપીઠ ઉપર એક પિતાની સુવર્ણમય પ્રતિમા કરાવીને સ્થાપના કરી. એ પ્રતિમાના પવરાગ મણિવડે અધર કર્યા, નીલમણિથી કેશ રચ્યા, ઇંદ્રનીલ અને ફાટિક મણિના લેચન બનાવ્યાં, પ્રવાળાના હાથ પગ રચ્યા, છિદ્રવાળું (પેલું) ઉદર કર્યું. તાળવાના ભાગમાં છિદ્ર કર્યું અને તેની ઉપર સુવર્ણમય કમળનું ઢાંકણું કર્યું. બીજાં સર્વ અવયવે અતિ રમણીય બનાવ્યાં, અને તે પ્રતિભાવાળા ઓરડાની ફરતી ભીંત ચણાવી. તેમાં તાળાં દીધેલાં કમાડવાળાં છ દ્વારા કરાવ્યાં, તે દ્વારની આગળ નાના નાના છ એરડા કરાવ્યા અને પ્રતિમાની પછવાડાની ભીંતમાં એક બીજું દ્વાર પડાવ્યું. પછી એ પ્રતિમાના તાળવા ઉપર સર્વ આહારને એક એક પિંડ મૂકી તે પર સુવર્ણ મળ ઢાંકી દઈને મલ્લીકુમારી પ્રતિદિન ભજન કરવા લાગ્યા. Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ] કુંભરાજાએ તેનો કરેલ તિરસ્કાર હવે જે છ રાજાઓએ મલ્લીકુમારીને માટે પિતાના દૂત મોકલ્યા હતા, તેઓ એક સાથે મિથિલાપતિની પાસે આવ્યા. સર્વમાં પ્રથમ દૂતે કહ્યું-“અનેક સામંત રાજાઓ મસ્તક વડે જેના ચરણકમળને માર્જિત કરે છે એવા, મહા પરાક્રમી, મહા ઉત્સાહી, રૂપમાં કામદેવ જેવા, સૌમ્યતામાં ચંદ્ર જેવા, પ્રતાપમાં સૂર્ય જેવા અને બુદ્ધિમાં ગુરૂ જેવા, સાકેતપુરના અધિપતિ પ્રતિબુદ્ધિ રાજા તમારી નિર્દોષ કન્યા મલ્લીકુમારીને પરણવાને ઇચ્છે છે. તમારે કોઈ બીજાને કન્યા તો અવશ્ય આપવી જોઈશે, તે અમારા રાજાને આપીને તેને સ્વજન કરવાને તમે ચોગ્ય છે.” બીજો દૂત બેલ્યો-“ધું સારા પ્રમાણુ દીર્ઘ ભુજાવાળા, પુષ્ટ સ્કંધવાળા, વિશાળ લેચનથી શોભતા, કુલીન, ચતુર, સત્ય પ્રતિજ્ઞાવાળા, રણભૂમિમાં તીવ્ર, સર્વ શાસ્ત્રના અભ્યાસી અને સર્વ શામાં શ્રમ કનાર એવા ચંદ્રની છાયા જેવા શીતળ ચંપાનગરીના પતિ ચંદ્રછાય નામે યુવાન રાજા તમારી પુત્રી મલ્લીકુમારીને માગે છે. તો તેને આપવાને તમે ગ્ય છે.” ત્રીજા ને કહ્યું-“યાચકોનો ચિતામણિ, ક્ષત્રિયને શિરોમણિ, શરણે છુને શરણ કરવા યોગ્ય, વિર્યવંતમાં શ્રેષ્ઠ, જયશ્રીનું ક્રીડાગૃહ અને ગુણીજનનો બગીચ-રૂકૃમિ નામે શ્રાવસ્તી નગરીને રાજા તમારી કન્યાને ઇચ્છે છે માટે હે રાજા! વિધિએ મેળવેલા ઉચિત એવા વરવધુને વેગ કરો, તમે યોગ્યતાને જાણનારા છે.” ચોથો દૂત બે -“અદ્ભુત ઐશ્વર્યથી ઇંદ્રના યક્ષપતિ કુબેરને જીતનાર, વાચાળ, સોંદર્યમાં કામદેવ સમાન, શત્રુઓના ગર્વને હરનાર, સદાચાર રૂપ માર્ગના વટેમાર્ગ, શાસનમાં ઇંદ્ર સમાન અને શંખના જેવા ઉજવળ યશને ધારણ કરનાર શંખ નામે કાશી નગરીના રાજા છે, તે તમારી પાસે તમારી કન્યાની પ્રાર્થના કરે છે તે સ્વીકારો.” પાંચમા દૂતે કહ્યું–“હે મિથિલાપતિ! મોટા બળવડે હસ્તી જેવ, હાથચાલાકીવાળા, મહાપરાક્રમી, અનેક રણમાં પસાર થયેલ, દ્રઢ હૃદયવાળે, સારી બુદ્ધિવાળો, યુવાન, કીર્તિરૂપી વેલનો પ્રહણ, ગુણરત્નનો એક રોહણાચળ અને દીન અનાથ જનને ઉદ્ધાર કરનાર હસ્તીનાપુરનો સ્વામી અક્રીનશત્રુ રાજા તમારી કન્યા મલ્લીકુમારીને માગે છે તે આપ.” છઠ્ઠો દૂત બે-“હાથીઓથી પર્વતની જેમ શત્રુઓથી અકંપનીય, નદીઓથી સમુદ્રની જેમ ઘણી સેનાથી ચારે તરફ પરવરેલે, અપ્રતિહત શક્તિવાળા સેનાનીથી ઇંદ્રની જે અને સર્વ શત્રુઓને જીતનાર કાંપિલ્યપુરને અધિપતિ જિતશત્રુ રાજા મારા મુખે તમારી કન્યાને પ્રાર્થે છે, માટે વિલંબ વગર તેને આપ.” આ પ્રમાણે છએ તેનાં વચન સાંભળી કુંભરાજા બેલ્યા- “અપ્રાર્થિત વસ્તુની પ્રાર્થના કરનારાં, મૂઢ અને બહુમાની એવા તે અધમ રાજાએ કોણ છે? આ મારૂં કન્યારત્ન ત્રણ જગતમાં શિરરત્ન છે, તેને પરણવાને ઇંદ્રાદિક દેવતાઓની પણ ચગ્યતા નથી. તે ગરીબ હતો ! તમારા દુરાશયવાળા સ્વામીઓએ આ મનોરથ વૃથા કરેલા છે, તેથી શીધ્ર અહીથી, તમે ચાલ્યા જાઓ. મારા નગરમાંથી સત્વર નીકળે.” આ પ્રમાણે તિરસ્કાર, કરેલા તે દૂતેએ ત્યાંથી નીકળી ઉતાવળા પિતપોતાના સ્વામી પાસે આવી ક્રોધરૂપ અગ્નિમાં પવન જેવો આ સંદેશે કહ્યો, પછી છએ રાજાઓએ પોતાને સરખે પરાભવ થવાથી પરસ્પર દૂતે મોકલીને કુંભરાજા સાથે મોટી Page #383 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૬ ઠ્ઠો ] મલ્લકુમારીએ પિતાના ઉપર આશક્ત થયેલ છે રાજાઓને આપેલ બેલ [૩૪૧ લડાઈ કરવાને નિશ્ચય કર્યો. પછી છ વર્ષધર પર્વતની જેવા તે છ રાજાએ સૈન્યથી પૃથ્વીને આચ્છાદન કરતા મિથિલાપુરી પાસે આવ્યા. પ્રવેશને અને નીકળવાના દ્વારને રોકવામાં ચતુર એવા તેઓએ ચંદનના વૃક્ષને સર્પોની જેમ મિથિલાનગરીને વીંટી લઈને ફરતે ઘેરે નાખે. કેટલાક દિવસ સુધી રહેલા આવા ઘેરાથી ખેદ પામેલા કુંભરાજા એક દિવસ તે સંબંધી ચિંતા કરતા હતા, તેવામાં મલકુમારી ત્યાં આવ્યા. તેણે કહ્યું- હે તાત! તમે ઉગી થયા છે તેમ કેમ જણાએ છે?” એટલે કુંભારાજાએ પિતાને ઉદ્વેગ થવાનું કારણ કહ્યું. તે સાંભળી મલ્લીકુમારી બેલ્યા–“પિતાજી! ગૂઢ પુરૂષે મોકલી પ્રત્યેક રાજાને કહે કે તેમને મલ્લીકુમારી આપીશ. એમ કહી તે છએ રાજાઓને સમજાવો. અને પછી મારી પ્રતિમા જ્યાં રાખેલી છે, તેની આગળના છએ ઓરડામાં તેઓને સાયંકાલે વેત વસ્ત્ર ધરાવીને ગુપ્ત રીતે જુદા જુદા લાવે.” કુંભરાજાએ તે પ્રમાણે ગોઠવણ કરી એટલે તેઓ આવીને ત્યાં હાજર થયા. પછી પેલા કમાડની જાળીમાંથી સર્વેએ મલીકુમારીની પ્રતિમા જોઈ “અહો પુણ્યાગે આ સુંદર લેનવાળી સુરૂપ મલ્લીકુમારી આપણે પ્રાપ્ત કરી.” એમ પ્રત્યક્ષ મલ્લીકુમારીની બુદ્ધિથી પ્રત્યેક તેનું અનુરાગપૂર્વક ચિંતવન કરવા લાગ્યા, એવામાં પ્રતિમાની પછવાડે જે દ્વાર કરાવ્યું હતું ત્યાંથી મલીકુમારીએ પ્રચ્છન્નપણે તેમાં પ્રવેશ કર્યો અને પ્રતિમા વડે સંતાઈ રહીને તેમણે તાળવાને ઢાંકવાનું જે કમળ હતું તે પાડી નાખ્યું. તત્કાળ પ્રથમ નાંખેલા કોહી ગયેલા આહારને ગંધ તેમાંથી ફુરી નીકળે. તે વિષ્ટાની દુર્ગધ જે અસહ્ય હેવાથી નાસિકાને અત્યંત બાધા કરવા લાગ્યા, છએ કમાડની જાળીમાથી નીકળીને તે દુગધ છએ ઓરડામાં ફેલાયે. તેથી છએ રાજાઓની નાસિકાને ફાડી નાખતો હોય તેમ તે અપ્રિય થઈ પડશે. એટલે વસ્ત્રવડે નાસિકાને ઢાંકીને શત્રુઓથી કાયરની જેમ તેઓ ત્યાંથી પરાડ-મુખ થઈ ગયા. તે વખતે મલીકુમારીએ અંદરથી કહ્યું કે “તમે પરાડુ મુખ કેમ થાઓ છે?” તેઓ બેલ્યા-અમે આ દૂધને સહન કરી શક્તા નથી.” પછી મલ્લીકુમારી પ્રગટ થઈને બોલ્યા- “આ પ્રતિમા તે સુવર્ણની છે, પણ એમાં પ્રતિદિન આહારને કવળ નખાય છે તેથી તેની આવી ગંધ આવે છે. તો માતાપિતાના વીર્ય અને લેહીથી ઉત્પન્ન થયેલા ગર્ભમાં પ્રથમ કલલ (પરપોટે) જેવું થઈ પછી માંસની પેશીરૂપે થતાં માતાના કરેલા આહારના સત્વથી બનેલા રસથી પિષિત થયેલા, એારના પડદામાં તથા નરકમાં મગ્ન થયેલા અને વિષ્ટા મૂત્રથી વાસિત એવા આ શરીરને માટે તે શું કહેવું! આવી રીતે જેની ઉત્પત્તિ છે એવા વિણાના કોઠારૂપ, રસ, રૂધિર, માંસ, ચરબી, અસ્થિ, મજજા અને વીર્યથી ભરેલા, મૂત્રને એક સ્ત્રોત, મ્ (બડખા) ની મસક અને શહેરની ગટર જેવા દુગધી શરીરમાં શું કાંઈ પણ સાર છે? જેમ ઉષર જમીનમાં અમૃતની વૃષ્ટિ પણ ખાર રૂપ થઈ જાય, તેમ એ શરીરને સુંગધી કરવા માટે લગાવેલા કપૂર વિગેરે સુંગધી પદાર્થો પણ મળરૂપ થઈ જાય છે. એવી રીતે બહાર અને અંદર બીભત્સ એવા આ શરીરની ઉપર શું વિવેકી પુરૂષે જરા પણ રાગ ધારણ કરે? અર્થાત્ નજ કરે. અરે મુગ્ધ રાજાઓ ! આજથી ત્રીજા ભવે તમે મારી સાથે દીક્ષા લઈને તપ કર્યો હતો તે કેમ સંભારતા નથી?” Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨] મલીનાથ પ્રભુની છે તથા કુંભરાજાએ કરેલ સ્તુતિ [ પર્વ ૬ ઠંડું - આવાં મલલીકુમારીનાં વચન સાંભળીને તેને વિચાર કરતાં તે એ રાજાઓને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. “અહંતના અનુગ્રહથી શું ન થાય ?' પછી મલ્લીપ્રભુએ જાળીવાળા છએ કમાડ ઉઘાડી નાખ્યાં. એટલે તે છએ રાજાએ પ્રતિબંધ પામી આ પ્રમાણે કહેવા લાગ્યા–“હે ભદ્ર! અમને યાદ આવ્યું કે પૂર્વ ભવે આપણે સાતે મિત્રો સંકેત કરી એકઠા રહીને તીવ્ર તપ કરતા હતા. હે પ્રભુ! તમે અમને સારી રીતે બોધ આપીને નરકમાં પડતાં બચાવ્યા છે, તે હવે અમારે શું કરવા છે તે બતાવે; કેમકે તમે અમારા ગુરૂ છે.” સમય આવે ત્યારે દીક્ષા ગ્રહણ કરો' એમ કહી મલીકુમારીએ તેમને વિદાય કર્યા એટલે તે રાજાઓ પોતપોતાના નગરમાં ગયા. તે અવસરે કાંતિક દેવતાઓએ આવી મલ્લીનાથને કહ્યું કે “તીર્થ પ્રવર્તાવો.” તે સાંભળી પ્રભુએ જાંભક દેવતાઓએ પૂરેલા દ્રવ્યથી વાર્ષિક દાન આપવા માંડ્યું. જન્મથી સે વર્ષ પૂર્ણ થયા ત્યારે પચીશ ધનુષ ઊંચી જેની કાયા છે એવા મલીકુમારીને કુંભ રાજા અને ઇંદ્રાદિક દેવતાઓએ નિષ્ક્રમસવ કર્યો. પછી જયંતી નામે શિબિકારત્નપર આરૂઢ થઈ મલ્લીપ્રભુ સહસ્ત્રાગ્ર વન નામે ઉત્તમ ઉદ્યાનમાં આવ્યા. તે ઉદ્યાન કેઈ ઠેકાણે કૃષ્ણ ઈક્ષુ (શેલડી) ના વાહથી જાણે કૃષ્ણ પક્ષવાળું હોય અને કઈ ઠેકાણે શ્વેત ઈશુના વાઢથી શુકલ પક્ષવાળું હોય તેવું દેખાતું હતું. નારંગીના પકવ ફળવાડે જાણે શણમણિઓથી જડેલું હોય, અને મરૂબકના ફળથી જાણે નીલમણિએ બાંધેલું હોય તેવું જણાતું હતું. તેમાં શીતથી પીડિત એવા વટેમાર્ગુઓ નારીના સ્તનની જેમ ઉષ્ણ એવું કુવાનું જળ પીતા હતા અને વડના વૃક્ષની છાયાને સેવતા હતા. જાણે હેમંતલક્ષમીના હાસ્ય હોય તેવા વિકસ્વર ડેલરના પુષ્પથી તે શોભી રહ્યું હતું. તેવા ઉદ્યાનમાં જગદગુરૂએ પ્રવેશ કર્યો. પછી બાહ્ય પરિવારને ચગ્ય એવા એક હજાર પુરૂષ અને અત્યંતર પરિવારને યોગ્ય એવી ત્રણ સ્ત્રીઓની સાથે માર્ગશીર્ષ માસની શુકલ એકાદશીએ અશ્વિની નક્ષત્રમાં ચંદ્ર આવતાં પ્રાતઃકાળે મલ્લીનાથ પ્રભુએ અષ્ટમ તપ કરીને દીક્ષા ગ્રહણ કરી. તે વખતે મલ્લી પ્રભુને મન:પર્યાયજ્ઞાન ઉત્પન્ન થયું; અને તે જ દિવસે અશોક વૃક્ષની નીચે કેવળજ્ઞાન પણ ઉત્પન્ન થયું. ઈંદ્રાદિક દેવેએ ત્રણસે ધનુષ્ય ઉંચા ચૈત્યવૃક્ષવડે શેજિત એવું સમેસરણ રચ્યું. તેમાં પૂર્વ દ્વારથી પ્રવેશ કરી ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી “તીય નમઃ” એમ કહી મલ્લી પ્રભુ પૂર્વ સિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેઠા. તત્કાળ વ્યંતર દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં તેમનાં રૂપ વિકુવ્ય. શ્રીમાન ચતુર્વિધ સંઘ એગ્ય સ્થાને બેઠે. કુંભરાજા અને પેલા છે રાજાઓ પણ ત્યાં આવીને ઇંદ્રની પછવાડે બેઠા. પછી શ્રદ્ધાવડે નિર્મળ અંતરાત્માવાળા દેવરાજ (ઈંદ્ર) અને કુંભરાજ પ્રભુને નમસ્કાર કરી હર્ષવડે આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા “હે અહંન! જેઓ સારે ભાગ્યે તમારા ચરણમાં નમે છે, તેઓના લલાટ ઉપર તમારા ચરણનખનાં જે કિરણે પડે છે, તે આ ભયંકર ભવથી ભય પામેલા પ્રાણીઓને Page #385 -------------------------------------------------------------------------- ________________ સગ ૬ ઠ્ઠો ] પ્રભુએ આપેલ દેશના [૩૪૩ “રક્ષાના તિલક જેવા થાય છે. હે પ્રભુ! તમે જન્મથીજ બ્રહ્મચારી હેવાથી તમારે દીક્ષા “પણ જન્મથીજ છે અને તેથી તમારો બધે જન્મ વતપર્યાયમાંજ છે એમ હું માનું છું. “હે નાથ! જ્યાં તમારૂં દર્શન નથી તે ઘર શા કામનું છે? અને તમારા દર્શનથી પવિત્ર “એવું આ બધું ભૂમિતળ કલ્યાણરૂપ છે. હે પ્રભુ! આ સંસારરૂપ શત્રુથી ભય પામેલા મનુષ્ય, દેવ અને તિર્યંચ પ્રાણીઓને તમારૂં સમવસરણ એક શરણ આપનાર કિલ્લાભૂત છે.. તમારા ચરણમાં સ્પર્શ કર્યા સિવાયના બીજા જે કાંઈ કર્મો છે તે સર્વ કુકર્મો છે, તેઓ આ સંસારની સ્થિતિના કારણ એવાં કમને પ્રસવ્યાજ રરે છે. તમારા ધ્યાન વિના જે “બીજાં ધ્યાન છે તે સર્વ દુર્ગાન છે, જેનાથી પિતાના તંતુથી કરોળીઆની જેમ પિતાનો “આત્માજ બંધાય છે. તમારા ગુણની કથા વિના જે કથા છે તે સર્વ દુષ્ટ કથા છે, જેનાથી વાણીવડે તિત્તિર પક્ષીની જેમ પ્રાણી વિપત્તિને પામે છે. હે જગદ્ગુરૂ ! તમારા ચરણકમળની “સેવાના પ્રભાવથી આ સંસારનો ઉચછેદ થાઓ અથવા ભવે ભવે તમારી ભક્તિ થયા કરો.” આ પ્રમાણે સ્તુતિ કરીને ઇંદ્ર અને કુંભ રાજા વિરામ પામ્યા પછી ચતુર્વિધ સંઘ સાંભળવાને ઉત્સુક થવાથી મલ્લીનાથ પ્રભુએ દેશના દેવાને આરંભ કર્યો. આ સંસાર સ્વતઃ અપાર છતાં પૂર્ણિમાના દિવસવડે સમુદ્રની જેમ રાગાદિકથી વિશેષ “વૃદ્ધિ પામે છે. જે પ્રાણીઓ અમંદ આનંદને ઉત્પન્ન કરનાર સમતારૂપ જળમાં સ્નાન કરે છે, તેઓને રાગદ્વેષરૂપ મળ તત્કાળ ધોવાઈ જાય છે. કેટી જન્મ સુધી તીવ્ર તપને “આચરવાવડે પ્રાણી જે કર્મને હણી શકતો નથી, તે કર્મને સમતાના આલંબનથી અધ ક્ષણમાં હણી નાખે છે. કર્મ અને જીવ જે સાથે મળી ગયેલાં છે, તેને જ્ઞાનવડે આત્મનિશ્ચય “કરનાર સાધુ પુરૂષ સામાયિકરૂપ શલાકાથી જુદા કરી દે છે. રોગી પુરૂષે સામાયિકના કિરણ વડે રાગાદિક અંધકારને નાશ કરી પિતામાં પરમાત્મસ્વરૂપને જુએ છે. સ્વાર્થ માટે નિત્ય વર “ધરનારા પ્રાણીઓ પણ સમતાવાળા સાધુજનના પ્રભાવથી પરસ્પર સનેહ ધરે છે. ઈષ્ટ અનિષ્ટપણે રહેલા ચેતન અને અચેતન પદાર્થો વડે જેનું મન મેહ પામતું નથી તે પુરૂષમાંજ સમતા “કહેવાય છે. બહુ ઉપર ગોશીષચંદનનો લેપ કરે અથવા ખર્ષથી તેને છેદ કરે તો પણ જેની મનોવૃત્તિ ભેદાય નહીં-સમાન વર્તે તેનામાં અનુપમ સમતા છે એમ સમજવું. સ્તુતિ કરનાર તથા પ્રીતિ રાખનાર અને ક્રોધાંધ તથા ગાળ આપનાર ઉપર જેનું ચિત્ત સમાન વર્તે છે તે પુરૂષજ સમતાનું અવગાહન કરે છે. જેમાં કાંઈ હોમ, જપ કે દાન કરવું પડે “નહીં તેમ છતાં માત્ર સમતાથીજ પરમ નિવૃત્તિ (મોક્ષ) પ્રાપ્ત થાય; અહા ! તે કેવી અમૂલ્ય “ખરીદી! પ્રયત્નથી ખેંચેલા અને કલેશદાયક રાગાદિકની ઉપાસના શા માટે કરવી? પ્રયત્ન “વગર મેળવી શકાય તેવું અને મનહર સુખકારી સમતાપણુંજ ધારણ કરવું, પક્ષ હોવાને “લીધે સ્વર્ગ અને મક્ષ તો ગુપ્ત છે, પણ સમતાનું સુખ તે સ્વસંવેદ્ય હોવાથી પ્રત્યક્ષ છે, “તેને કોઈ ઢાંકી શકતું નથી. કવિઓના કહેવાથી રૂઢ એવા અમૃતપર શા માટે મોહિત થવું? Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪] મલ્લીનાથ પ્રભુને પરિવાર [ પ ૬ ઠું “જેને રસ પોતાના અનુભવમાં આવે છે એવા સમતારૂપ અમૃતનું જ નિરંતર પાન કરવું. ખાદ્ય, લેહ્ય, ચુષ્ય અને પિય–એ ચારે પ્રકારના રસથી વિમુખ એવા મુનિએ પણ હમેશાં “સ્વેચ્છાએ સમતારૂપ અમૃતરસને વારંવાર પીધા કરે છે. જેના કંઠમાં સર્પ નાખે કે મંદાર “પુષ્પની માળા પહેરાવે, તથાપિ જેને પ્રીતિ કે અપ્રીતિ થતી નથી તે ખરેખરો સમતાને પતિ છે. જે ગૂઢ નથી, અવાર્ય નથી અને બીજી કોઈ રીતે જેની પ્રાપ્તિ મુશ્કેલ નથી એવી “એક સમતાજ અને કે બુદ્ધિવાનને આ સંસારરૂપ પીડાનું ઔષધ છે. અતિ શાંત એવા “ગીઓમાં પણ એક કૂર કમ રહેલું છે કે જે સમતારૂપ શસ્ત્રથી રાગાદિકના કુળને હણી “નાખે છે. સમતાનો પરમ પ્રભાર પ્રથમ તો એ જ છે કે જેથી એક અદ્ધ ક્ષણમાં પાપી જને “પણ શાશ્વતપદને પામી જાય છે. જેના હોવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્ન સફળ થાય છે અને જેના ન હોવાથી તે ત્રણ રત્ન નિષ્ફળ થાય છે, એવા મહા પરાક્રમી “સમતા ગુણથી સદા કલ્યાણ છે. જયારે ઉપસર્ગો આવી પડયા હોય અથવા મૃત્યુ પ્રાપ્ત થયેલ હોય, ત્યારે તત્કાળ કરવા યોગ્ય અને શ્રેષ્ઠ ઉપાય સમતાના જે બીજે કઈ નથી. રાગ દ્વેષને જય કરવાને ઈચ્છતા એવા પુરૂષે મેક્ષરૂપ વૃક્ષનું એક બીજા અને અતિ અદ્ભુત સુખને આપનારૂં સમતાપણું સદા ધારણ કરવું.” મલ્લીનાથ પ્રભુની આવી દેશનાથી તે છ રાજાઓએ પ્રતિબંધ પામીને દીક્ષા લીધી અને કુંભરાજા વિગેરે શ્રાવક થયા મલી પ્રભુને ભિષક વિગેરે અઠ્યાવીશ ગણધર થયા. પ્રભુની દેશના થઈ રહ્યા પછી પ્રથમ ગણુધરે દેશના આપી. બીજે દિવસે તેજ વનમાં રહેલા વિશવસેન રાજાની તરફથી પ્રભુને પરમ અન્નવડે પારણું થયું. પછી મલલીનાથના ચરણને નમી ઇંદ્રાદિક દેવતાઓ અને કુંભ વિગેરે રાજાઓ પોતપતાને સ્થાનકે ગયા. પ્રભુ મલ્લીનાથના તીર્થમાં ઇંદ્રાયુધ સરખા વર્ણવાળ, ચાર મુખવાળ, હાથીના વાહનપર બેસનારે, ચાર દક્ષિણ ભુજામાં વરદ, પરશુ, ત્રિશૂલ અને અભયને રાખનારે અને ચાર વામણુજાઓમાં બીજેરૂં, શક્તિ, મુદ્ગર અને અક્ષસૂત્રને ધરનારે કુબેર નામે યક્ષ શાસનદેવતા થયે તથા કૃષ્ણ વર્ણવાળી, કમળના આસન પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં વરદ અને અક્ષસૂત્ર અને બે વામ ભુજામાં બીજેરૂં અને શક્તિ ધરનારી વૈરટચા નામે શાસનદેવી થઈ. તે બંને દેવતા શ્રી મલ્લીનાથ પ્રભુના શાસનદેવતા કહેવાય. પછી ત્યાંથી ભવ્યલકને બેધ કરવાને માટે ગ્રામ, આકર અને નગર વિગેરેમાં મલલીનાથ પ્રભુ વિહાર કરવા લાગ્યા. ચાલીશ હજાર મહાત્મા સાધુઓ, પંચાવન હજાર તપસ્વી સાચવીએ, છસો ને અડસઠ ચૌદ પૂર્વ ધારી, બે હજાર બસ અવધિજ્ઞાની, સત્તરસ ને પચાપ મન:પર્યવજ્ઞાની, બે હજાર ને બસો કેવળજ્ઞાની, બે હજાર નવસો વૈક્રિય લબ્ધિવાળા, એક હજાર ને ચાર વાદલબ્ધિવાળા, એક લાખ ને ત્રાશી હજાર શ્રાવકે અને ત્રણ લાખ ને સીત્તેર હજાર શ્રાવિકાઓ-આટલે પરિવાર એકસો વર્ષ ઉણા પંચાવન હજાર વર્ષ સુધી વિહાર કરતાં મલલીનાથ પ્રભુને થયે અભિક્ષક એવું નામ પણ અન્યત્ર કહેલ છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ ॥श्री मुनिसुव्रतस्वामी ॥ AAAAAAAP 100aman AAAAAnnn । In 1000000 Gooo जगन्महामोहनिद्रा,-प्रत्यूषसमयोपमम् । मुनिसुव्रतनाथस्य, देशनावचनं स्तुमः ।।२०।। Page #388 -------------------------------------------------------------------------- ________________ સગ ૭ ] મલ્લીનાથ પ્રભુને પ્રાપ્ત થયેલ નિર્વાણ [ ૩૪૫ મલ્લીનાથ પ્રભુએ નિર્વાણુસમય નજીક જાણું સંમેતશિખરે જઈ પાંચસો સાધુઓ અને પાંચસે સાધ્વીઓની સાથે અનશન વ્રત ગ્રહણ કર્યું. એક માસને અંતે ફાળુન માસની શુદ્ધ દ્વાદશીએ યોગ્ય નક્ષત્રમાં મલલીનાથ પ્રભુ તે સર્વે સાધુ અને સાધ્વીઓની સાથે નિર્વાણ પદને પ્રાપ્ત થયા. કૌમારાવસ્થામાં અને વ્રતપર્યાયમાં મળીને મલ્લીનાથ પ્રભુનું પંચાવન હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું હતું. અરનાથ પ્રભુના નિર્વાણ પછી કેટહજાર વર્ષ ગયા ત્યારે શ્રી મલ્લીપ્રભુને નિર્વાણકાળ થયે હતે. મલ્લીનાથ પ્રભુ નિર્વાણ પામ્યા પછી ઇદ્રો અને કેટી ગમે દેવતાઓએ આવીને શ્રી મલ્લીનાથ પ્રભુને યથાવિધિ નિર્વાણમહોત્સવ કર્યો. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये षष्ठे पर्वणि मल्लिनाथचरितवर्णनो નામ ષષ્ઠ: : ! સર્ગ ૭ મો. మదయయంయంయంయంయం શ્રી મુનિસુવ્રત સ્વામી ચરિત્ર. જ્ઞાનરૂપી ક્ષીરસાગરની વેળા (મર્યાદા) રૂપ અને પૃથ્વીને પવિત્ર કરનારી શ્રી મુનિસુવ્રતનાથની દાંતની કાંતિએ દેશના સમરે જય પામે છે. વિદ્વાનની પ્રતિભા (બુદ્ધિ) ને ઉલ્લાસ કરવામાં સરસ્વતીના તેજ જેવું નિર્મળ શ્રી મુનિસુવ્રત સ્વામીનું ચરિત્ર હવે કહેવામાં આવશે. આ જંબુદ્વીપના અપર વિદેહમાં રહેલા ભરત નામના વિજયને વિષે ચંપા નામે એક વિશાળ નગરી છે. તે નગરીમાં લેકોત્તર પરાક્રમવાળે અને દીર્ઘ ભુજાવાળો સુરષ્ઠ નામે એક સુરશ્રેષ્ઠ (ઈંદ્ર) જે રાજા હતા. તે ચારે પ્રકારે વીર હતો. દાનવડે સર્વની રક્ષા કરનાર હવાથી દાનવીર, રણમાં ઉત્કટ હેવાથી રણવીર, આચારમાં શ્રેષ્ઠ હોવાથી આચારવીર અને શ્રી જૈનધર્મમાં ધુરંધર હોવાથી ધર્મવીર હતો. આજ્ઞા માત્રથીજ સર્વ રાજાઓને તે સાધી લેતું હતું, તેથી એ રાજા પિતાની અસ્ત્રવિદ્યા અશ્વક્રીડામાંજ બતાવતા હતા. રણમાં બતાવતે ૧. અર્થાત રાજાઓને આજ્ઞા માત્રથી જ વશ કરતો હોવાથી તેને સંગ્રામમાં અસ્ત્રવિદ્યા બતાવવાને પ્રસંગજ આવતે નહીં, B - 44 Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬] વનમાળાને જોઈ સુમુખ રાજાનું કામાત્ત પણું [પર્વ દ હું નહીં. વાણીને નિયમમાં રાખનારા મુનિએ પણ રાત્રિદિવસ તેના ગુણોનું વર્ણન કરી પિતાનું વાચંયમત્વ (વાણીનો નિયમ) છેડી દેતા હતા. એકદા હૃદયને આનંદ આપનાર નંદન નામે મુનિ તે નગરીના ઉદ્યાનમાં સમવસર્યા. તેમની પાસે રાજા વંદન કરવા ગયો. ભક્તિથી વાંદીને તે આગળ બેઠે. મુનિની દેશના સાંભળીને સુરશ્રેષ્ઠ રાજાને ભવ ઉપર વૈરાગ્યભાવના ઉત્પન્ન થઈ તેથી તે નંદનમુનિની પાસે જ તેણે તત્કાળ દીક્ષા લીધી અને સાત્વિકશિરોમણિ તે રાજાએ યથાયોગ્ય રીતે તેનું પ્રતિપાલન કર્યું. અહંતની ભક્તિ વિગેરે સ્થાનના આરાધનથી તીર્થકર નામકર્મ ઉપાર્જન કરી, મૃત્યુ પામીને તે પ્રાણત દેવલેકમાં દેવતા થયા. ત્યાંથી ચ્યવીને તે હરિવંશમાં અવતર્યા તેથી તે હરિવંશની ઉત્પત્તિ પ્રથમ કહીએ છીએ. - આ જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં વત્સ દેશના મંડનારૂપ કૌશાંબી નામે નગરી છે. તે નગરીમાં શ્રીખંડચંદનના રસની જેવા સુગધી યશવડે દિશાઓના મુખને મંડિત કરનાર સુમુખ નામે રાજા હતા. સને જાંગુલી મંત્રની જેમ રાજાઓને તેની આજ્ઞા અલંધ્ય હતી, અને ઇંદ્રના જેવું તેનું અદ્વિતીય ઐશ્વર્ય હતું. સામ–સાંત્વનને યોગ્ય એવા પુરૂષોમાં તે સામસાંત્વન કરનાર હિતે, પિતાની જેમ તેનું હૃદય મૃદુ હતું, અને મૃતકમાં માંત્રિકની જેમ દાનસાધ્ય પુરૂષોમાં તે દાન કરતા હતા. લેઢામાં અયસ્કાંત મણિની જેમ તે માયાવી પુરૂષોમાં ભેદ કરતો હતો, અને બીજે યમરાજ હોય તેમ દંડનીય પુરૂષને તે દંડ આપતો હતો. એક વખતે કામદેવને સખા વસંતઋતું આવતાં સુમુખ રાજા ક્રીડા કરવાને માટે ઉધાનમાં જવા ચાલ્યું. તે ગજારૂઢ થઈને જતું હતું, તેવામાં માર્ગમાં વીરવિંદની વનમાળા નામની એક કમળલોચના સ્ત્રી તેના જેવામાં આવી. એ મનહર બાળાનાં સ્તન પુષ્ટ અને ઉન્નત હતાં. ભુજલતા કમળના જેવી કોમળ હતી. મધ્ય ભાગ વાની જે અલ૫ હતો. નિતંબમંડળ નદીતટની જેવું વિશાળ હતું. તેની નાભિ નદીની જળભમરી જેવી ગંભીર હતી. ઉરૂભાગ હાથીની સુંઢના જેવો હતો. હાથપગ નવીન સુવર્ણ કમળના જેવાં આરક્ત હતાં, ભ્રકુટી નમેલી હતી, તેણે ડાબે હાથે નિતંબ ઉપર સુંદર વસ્ત્ર રાખ્યું હતું, અને દક્ષિણ હાથે સ્તન ઉપરથી લઈને ઉત્તરીયા વસ્ત્ર ધર્યું હતું આવી સુંદર બાળાને જોઈને સુમુખ રાજા કામાત્ત થઈ ગયો. તત્કાળ ગજેંદ્રની ચાલને મંદ કરાવી મનમાં વિચારવા લાગ્યું કે “અહા! આ સુંદરી કેઈન શાપવડે સ્વર્ગમાંથી ભ્રષ્ટ થયેલી અપ્સરા હશે! વા મૂત્તિમાન વનલક્ષમી કે વસંતશોભા હશે! વા કામદેવથી વિગ પામેલી રતિ હશે! વા પૃથ્વી પર આવેલી નાગકુમારી હશે! અથવા વિધાતાએ કૌતુકથી આ સ્ત્રીરત્ન બનાવ્યું હશે !” આવી રીતે ચિંતવતા રાજાએ પોતાને હાથી ત્યાંને ત્યાં આમતેમ ફેરવવા માંડ્યો, પણ જાણે કોઈની રાહ જોતા હોય તેમ તે આગળ ચાલે નહીં. એટલે “હે રાજા! સર્વ સિન્ય આવી ગયું છે; છતાં તમે અદ્યાપિ કેમ વિલંબ કરે છે?' એવી રીતે ભાવને જાણવાની ઈચ્છાવાળા મંત્રીએ રાજાને પૂછયું. આવાં મંત્રીનાં ૧. દંડ કરવા યોગ્ય. Page #390 -------------------------------------------------------------------------- ________________ સગ ૭ મ ] વનમાળાને જોઈ સુમુખ રાજાનું કામાર્તાપણું [૩૪૭ વચનથી પિતાના ચિત્તને માંડમાંડ સ્થિર કરી રાજા યમુના નદીને કિનારે રહેલા મોટા ઉદ્યાનમાં આવ્ય; પરંતુ એ બાળાએ તેનું ચિત્ત હરી લીધું હતું તેથી મનોહર મંજરીવાળા આમ્રવનમાં, નાચી રહેલા નવપલવવાળા અશક વનમાં, ભ્રમરાઓના સમૂહથી આકુળ એવા બેરસલીના ખંડમાં, જેનાં પત્રો પંખા જેવાં છે એવા કદલી વનમાં, વસંતલક્ષ્મીની કણિકા જેવા કરેણના વનમાં અને બીજા કોઈ પણ રમણીય સ્થળમાં તેને જરા પણ પ્રીતિ ઉત્પન્ન થઈ નહીં. આવી રીતે રાજાનું મન ઉદ્વેગ પામેલું જોઈ સુમતિ નામને મંત્રી કે જે રાજાના મનેભાવને જાણતું હતું, તેણે અજાણ્યો થઈ રાજાને પૂછ્યું-“હે નાથ! મનને વિકાર કે શત્રુઓને ભય એ બે શિવાય રાજાને મેહ થવામાં ત્રીજું કાંઈ પણ કારણ સંભવતું નથી. તેમાં પરાક્રમથી જગતને દબાવનાર એવા તમને શત્રુથી ભય હોવાને તે સંભવ જ નથી; તેથી જે કાંઈ મનને વિકાર થવાનું કારણ હોય અને તે જે ગુપ્ત રાખવા ચગ્ય ન હોય તો મને કહેવાને યોગ્ય છે.” રાજ બે-“હે મંત્રી ! નિષ્કપટ શક્તિવાળા એવા તમારાથીજ મેં શત્રુઓને વશ કર્યા છે, તેમાં આ મારી ભુજાઓ તો માત્ર સાક્ષીરૂપ છે, તે હવે નિશ્ચયે ખાત્રી છે કે મારા મનેવિકારને પણ ઉપાય કરવાને તમે શક્તિમાન છે, તેથી શામાટે હું તમને તે ન જણાવું? સાંભળે, હમણાં હું અહી આવતું હતું તે વખતે માર્ગમાં સર્વ સ્ત્રીઓનાં સર્વ સ્વરૂપને લુંટનારી કોઈ અંગના મારા જેવામાં આવી છે, તેણીએ મારા ચિત્તને હરી લીધું છે, તેથી હું કામાતુર થઈને પીડાવું છું; માટે તેને ગ્ય ઉપાય કરો.” મંત્રી બે -“હે પ્રભુ! તે ઉપાય મારા જાણવામાં આવ્યું છે. તે વીરકુવિંદની વનમાળા નામે સ્ત્રી હતી. તેને હું સત્વર તમને મેળવી આપીશ. માટે તમે હાલ તે પરિવાર સાથે સ્વસ્થાનકે જાઓ.” આવાં મંત્રીનાં વચન સાંભળી રાજા રોગવાળાની જેમ મનથી રહિત હોય તેવી રીતે શિબિકામાં બેસી તે વનમાળાનું જ ચિંતવન કરતે સ્વસ્થાનકે ગયે. પછી સુમતિ મંત્રીએ વિચિત્ર ઉપાય જાણવામાં પંડિતા આત્રેયી નામે એક પરિત્રાજિકા હતી તેને વનમાળાને માટે મોકલી. આત્રેયી તત્કાળ વનમાળાને ઘેર ગઈ. વનમાળાએ વંદના કરી એટલે એ પરિવાજિકા આશીષ આપીને બોલી–“હે વત્સ! હિમઋતુમાં પદ્મિનીના જેમ તું નિસ્તેજ કેમ લાગે છે? દિવસે ચંદ્રકળાની જેમ તારા ગાલ ફીક્કા કેમ પડી ગયા છે? શૂન્ય દ્રષ્ટિને લીધે જાણે કોઈ ચિંતામાં હોય તેમ કેમ જણાય છે? તેં મને પ્રથમ ઘણીવાર તારૂં દુઃખ કહ્યું છે, તે છતાં આજે કેમ કહેતી નથી?” તે સાંભળી વનમાળા નિઃશ્વાસ મૂકી અંજળિ જોડીને બોલી “ભદ્ર! જેમાં સ્વાર્થ સરે દુર્લભ છે એવી મારી કથા શું કહું ! એક ગધેડી ક્યાં અને ઉચ્ચશ્રવા અશ્વરાજ કયાં! શૃંગાલની યુવતિ કયાં અને કેશરીસિંહને કિશોર કયાં! બીચારી ચકલી કયાં અને પક્ષીઓને રાજા ગરૂડ ક્યાં! તેમ હુ કુવિંદ જાતિની સ્ત્રી કયાં અને તે દુર્લભ પ્રાણવલ્લભ કયાં? કદિ ઉપર કહેલને યોગ કેઈ દેવગે પણ થાય, પરંતુ હીનજાતિવાળી એવી મારી સાથે તેમને સંગ સ્વપ્નમાં પણ અસંભવિત છે.” Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮] વનમાળાને પ્રાપ્ત કરવા મંત્રીએ મોકલેલ પંડિતા આત્રેયા [ પર્વ ૬ ઠુંઠું આત્રેયી બેલી-“તારા અર્થને સંપાદન કરી દઉં. મંત્રતંત્ર જાણનારને અને પુણ્યવંતને અસાધ્ય શું છે?' વનમાળા બોલી–“હે માતા! આજે માર્ગમાં હાથી ઉપર બેસીને જતા અને જાણે પ્રત્યક્ષ કામદેવ હોય તેવા દેખાતા રાજાને મેં જોયા છે, ચંદનના પ્રવાહ જેવા તેમના દર્શનથી પણ મારા દેહમાં તે તીવ્ર કામ જવર પ્રગટ થયે છે. હે ભગવતિ ! તક્ષક નાગના માથાના મણિની જેમ મારા કામ જવરને હરનારો તેને સમાગ મુજ રાંક સ્ત્રીને દુર્લભ છે, તે તેમાં તમે શું કરી શકશે?” આત્રેયી બેલી–“વત્સ! હું મંત્રબળથી દેવ, દૈત્ય, ચંદ્ર, સૂર્ય અને વિદ્યાધરને પણ આકર્ષ: તે તે રાજા શા હિસાબમાં છે? હે અનઘે! હું પ્રાતઃકાળે રાજાની સાથે તારો વેગ કરાવીશ. જે તે ન થાય તે મારે વળતા અગ્નિમાં પ્રવેશ કરે; માટે તું ધીરજ રાખજે.” આ પ્રમાણે વનમાળાને આશ્વાસન આપી પરિવ્રાજિકા ત્યાંથી ચાલી નીકળી, અને રાજાને માટે પ્રાયઃ સિદ્ધ કરેલે અર્થ તેણે સુમતિ મંત્રીને કહ્યું. મંત્રીએ રાજાને તે વાત કહીને આશ્વાસન આપ્યું, “ઘણું કરીને પ્યારી સ્ત્રીને મેળવવાની પ્રત્યાશા પણ સુખને માટેજ થાય છે.” પ્રાતઃકાળે આત્રેયીએ જઈને વનમાળાને કહ્યું કે “મેં સુમુખ રાજાને તારા પ્રેમમાં જોડી દીધો છે, માટે હે વત્સ! ઉઠ, હમણાંજ રાજાના મંદિરમાં જઈએ. ત્યાં જઈને રાની જેમ રાજાની સાથે તું સુખે ક્રીડા કર.” વનમાળા તરતજ આત્રેયીની સાથે રાજગૃહમાં ગઈ. રાજાએ અનુરાગથી તેને અંતઃપુરમાં રાખી અને પછી ક્રીડાવન, નદી, ક્રીડાવાપી અને ક્રિીડાલ વિગેરેમાં વિહાર કરતા સુમુખ રાજા તેની સાથે વિષયસુખ અનુભવવા લાગે. હવે પેલે વિરકુવિદ વનમાળાના વિયેગથી ભૂત વળગ્યું હોય, ગાંડ થયે હોય કે ઉન્મત્ત થયેલ હોય તેમ ચારે તરફ ભમવા લાગે. તેનાં સર્વ અંગ ધૂળિથી ધુંસરાં થઈ ગયાં હતાં, જીણું વસ્ત્રના કટકા પહેર્યા હતાં, માથાના કેશ વિસંસ્થલ હતા, રૂંવાડા અને નખ લાંબા વધ્યા હતા, અને કેળાહળ કરતા બાળકોથી વિંટાયેલે તે ફરતે હતે. “હે વનમાળા ! હે વનમાળ! તું ક્યાં છે? મને દર્શન આપ. અરે પ્રિયા ! તેં આ નિરપરાધીને એકદમ કેમ ત્યાગ કર્યો? અથવા જે મશ્કરીમાં ત્યાગ કર્યો હોય તે હવે લાંબે કાળ આમ કરવું ઉચિત નથી, અથવા તારા રૂપથી લુબ્ધ થયેલા કેઈ રાક્ષ, યક્ષ કે વિદ્યાધરે તારૂં હરણ કરેલું હશે? અરે ! આ નિભંગી એવા મને ધિક્કાર છે!” આ પ્રમાણે વારંવાર નગરમાં ચેક ચેક, ત્રીકે ત્રીકે અને શેરીએ શેરીએ ફરીને એ વિરકુવિંદ રાંકની જેમ કાળ નિગમન કરવા લાગ્યા. એક વખતે વાનરની જેમ બાળકોથી વીંટાયેલે તે તેવી રીતે બોલતાં બોલતા રાજાના ગૃહાંગણમાં આવી ચઢયો. ત્યાં નિર્માલ્ય માલ્યને ધરતા અને પિશાચે વળગ્ય હોય તે દેખાતો તે વિરકુવિંદ કૌતુક જોવામાં ઉત્કંઠિત એવા રાજકોથી વીંટાઈ વજે. મોટા તાળીઓના નાદ સાથે મળેલ તેની પછવાડે લાગેલા લોકોને માટે કેળાહળ સુમુખ રાજાના સાંભળવામાં આવ્યો, તેથી આ શું હશે? એવી જિજ્ઞાસાથી રાજા વનમાળાની સાથે તેને જોવા પિતાના આંગણામાં આવ્યો. વિકૃતિ ભરેલી જેની આકૃતિ થઈ ગઈ છે તે, મલીન, શૂન્ય મનવાળે થઈ ગયેલે, લેકએ તિરસ્કાર કરાતે, રજથી ભરેલું અને “હે વનમાળા ! હે વનમાળા! Page #392 -------------------------------------------------------------------------- ________________ સગ ૭ મ ] વનમાળાના વિગથી વિરકુવિંદની થયેલ દુઃખી સ્થિતિ [ ૩૪૯ તું કયાં ગઈ ?” એમ વારંવાર બોલતો એ તેને જઈ વનમાળા અને રાજા સુમુખ વિચાર કરવા લાગ્યા- “અહા! નિર્દય ચંડાળની જેમ આપણે દુરશીલી આઓએ આ ઘણું નિર્દય કામ કર્યું આ વિશ્વાસુ ગરીબ માણસને આપણે ઠગી લીધું છે. આને જેવું બીજું કઈપણ પાપ ઉત્કૃષ્ટ નથી, અને આપણેજ સર્વ પાપીઓમાં ઉત્કૃષ્ટ છીએ. વિશ્વાસઘાતી પુરૂથી પણ આપણે ચડીઆતા છીએ કે આ જીવતાં છતાં મરણ પામેલાની જેવા ગરીબ માણસને હેરાન કરીએ છીએ. આ વિષયલંપટપણને વારંવાર ધિક્કાર છે ! આ તીવ્ર પાપકર્મથી અવિવેકીમાં શિરોમણિ એવા આપણને જરૂર નરકમાં પણ સ્થાન મળવાનું નથી. તે મહાત્માઓને ધન્ય છે કે જેઓએ સર્વદા જિતેંદ્રિય થઈ પરિણામે દુઃખનું કારણ એવું વિષયસુખ છોડી દીધું છે. જેઓ અહેરાત્રી જિનધર્મને સાંભળે છે, આચરે છે અને વિશ્વોપકાર કરે છે તેઓ વિવેકથી વંદના રોગ્ય છે.” આ પ્રમાણે પિતાની નિંદા કરતા અને ધમષ્ટ જીવોની પ્રશંસા કરતા તે સુમુખ અને વનમાળાની ઉપર આકાશમાંથી અકસ્માત્ વિજળી પડી અને તેણે તેમના પ્રાણ હરી લીધા. પરસ્પર સ્નેહના પરિણામથી અને પ્રાપ્ત થયેલા શુભ ધ્યાનથી મૃત્યુ પામીને તે બંને હરિવર્ષ ક્ષેત્રમાં જુગલી આપણે ઉત્પન્ન થયા. માતાપિતાએ હરિ અને હરિણું એવાં તેમનાં નામ પાડ્યાં. પૂર્વજન્મની પેઠે તેઓ અહીં પણ પાછા રાત્રિદિવસ સાથે રહેનારા દંપતી થયા. દસ પ્રકારના કલ્પવૃક્ષેથી ઈચ્છિત અર્થ સંપાદન કરતા કરતા તેઓ દેવતાની જેમ સુખ વિલસતા રહેવા લાગ્યા. રાજા રાણી વિદ્યુત્પાતથી મૃત્યુ પામ્યા તે જોઈને વિરકુવિંદે મહા દુસ્તપ એવું બાળ તપ આચર્યું”. પ્રાંતે મૃત્યુ પામીને સૌધર્મ કલ્પમાં તે કિલ્વિષિક (મલીન) દેવતા થયે. ત્યાં અવધિજ્ઞાનવડે તેણે પિતાને પૂર્વ જન્મ અને પેલા હરિહરિણે નામે જુગલીઆને જોયા. તેમને જોતાં જ તેનાં નેત્ર રોષથી રાતાં થઈ ગયાં, અને આકૃતિ ભ્રકુટીના ભંગથી ભયંકર થઈ ગઈ. પછી યમરાજની જેમ તેને સંહાર કરવાને ઈચ્છતો હોય તેમ તે હરિહર્ષ ક્ષેત્રમાં આવ્યો. તેણે વિચાર કર્યો કે “આ બંને સ્ત્રી પુરૂષ મારે વધ્ય છે, પણ જો અહીં મારીશ તો ક્ષેત્રના પ્રભાવથી તે અવશ્ય સ્વર્ગે જશે; આ સ્થાન અકાળે મૃત્યુ થવાથી પણ દુર્ગતિ આપતું નથી, માટે મારા પૂર્વજન્મના દ્વેષી આ બંનેને અહીંથી બીજે સ્થાનકે લઈ જાઉં.” આ નિશ્ચય કરી તે દેવ કલ્પવૃક્ષની સાથે તેને ત્યાંથી ઉપાડીને આ ભરતક્ષેત્રની અંદર ચંપાપુરીમાં લાવ્યું. તે વખતે તે નગરીમાં ઇક્વાકુ વંશને ચંદ્રકાતિ નામે રાજા અપુત્ર મરણ પામ્યો હતો, તેથી રોગીઓ જેમ આત્માને શેધે, તેમ તે રાજાના પ્રધાને રાજ્યને લાયક કેઈ પુરૂષને ચારે તરફ શેપમાં હતા. તે વખતે દેવસમૃદ્ધિથી સર્વ લેકને વિસ્મય પમાડતે જાણે તેજ પુંજ હોય તે તે દેવ આકાશમાં રહીને બે-“રાજ્યને માટે ચિંતા કરનારા હે પ્રધાનો અને સામંતો ! તમારો રાજા અપુત્ર મરણ પામેલ છે, તેથી તમે કઈ રાજાને ઈચ્છે છે. તે તમારા પુણ્યથી પ્રેરાયેલે હું હમણાંજ આ હરિ નામે એક જુગલી અને Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦] જુગલીઆઓને ચંપાપુરીમાં લઈ જવા [પવું ૬ ઠું હરિવર્ષ ક્ષેત્રમાંથી અહીં લાવે છું; આ હરિણી નામે તેની સહજ પત્ની છે અને તેઓને આહાર કરવાને માટે આ કલ્પવૃક્ષ પણ હું અહીં લાવેલ છુ. શ્રીવત્સ, મત્સ્ય, કલશ, વજ અને અંકુશાદિક લાંછનવાળો અને જેનાં કમળ જેવાં લોચન છે. એવો આ હરિ આજથી તમારે રાજા થાઓ. આ જુગલીઆને તમારે કલ્પદ્રુમના ફળ સાથે પશુપક્ષીનું માંસ અને મદ્યને આહાર આપ.” તેનાં આ વચને કબુલ કરીને તે મંત્રીએ તે દેવને પ્રણામ કરી બંને જુગલીઆને રથમાં બેસાડી રાજમંદિરમાં લઈ આવ્યા. પછી સર્વ સામત અને મંત્રીઓએ એકઠા થઈને બ્રાહ્મણે, ભાટે અને ગંધર્વોનાં ગીત સાથે હરિને રાજ્યાભિષેક કર્યો. તે દેવતાએ પિતાની શક્તિથી તેમનું આયુષ્ય ટૂંકું કર્યું અને દેહની પણ સો ધનુષ્ય માત્ર ઉચાઈ રાખી. પછી કૃતાર્થ થઈને અંતર્ધાન થઈ ગ. શ્રી શીતલનાથ પ્રભુના તીર્થમાં એ હરિરાજા થયે, તેનાથી ચાલેલે વંશ પૃથ્વીમાં હરિવંશ નામથી પ્રખ્યાત થયો. હરિરાજાએ સમુદ્ર જેની કટિમેખલા છે એવી પૃથ્વીને સાધી લીધી, અને લક્ષ્મીના જેવી અનેક રાજાઓની કન્યાઓને પર. કેટલાક કાળ ગયાં પછી એ હરિને હરિણીથકી વિશાળ છાતીવાળો પૃથ્વીપતિ નામે એક પુત્ર થશે. અનેક પ્રકારનાં પાપકર્મોને ઉપાર્જન કરીને હરિ ને હરિણી સાથે મૃત્યુ પામી નરકે ગયા. ત્યાર પછી તેને પુત્ર પૃથ્વીપતિ રાજા થયે. ચિરકાળ રાજ્ય કરી મહાગિરિ નામના પુત્રને રાજયપર બેસાડી તપસ્યા કરીને પૃથ્વીપતિ સ્વર્ગે ગયે. મહાગિરિ રાજા રાજય કરી અનુક્રમે હિમગિરિ નામના પુત્રને રાજ્યપર બેસાડી તપસ્યા કરીને મોક્ષપદને પામ્યા. પછી હિમગિરિએ રાજ્ય કરી પિતાના જ્યેષ્ઠ પુત્ર વસુગિરિને રાજ્યાને અભિષેક કરી દીક્ષા લઈને મોક્ષસ્થાન પ્રાપ્ત કર્યું. વસુગિરિ પણ પિતાના સ્થાન ઉપર ગિરિ નામના પુત્રને બેસાડી દીક્ષા લઈ કર્મ ખપાવી શિવપદ પામ્યા. ગિરિરાજા પણ મિત્રગિરિ નામના પુત્રને રાજ્યપર બેસાડી દીક્ષા લઈને વર્ગે ગયે. એવી રીતે અનુક્રમે હરિવંશમાં અનેક રાજાઓ થયા, તેમાં કેટલાક તપસ્યા કરીને મોક્ષે ગયા અને કેટલાક સ્વર્ગે ગયા. આ ભરતક્ષેત્રને વિષે મગધ દેશનું મંડન અને પૃથ્વીને સ્વસ્તિક (સાથીઆ) રૂપ રાજગૃહી નામે નગર છે. તેમાં પ્રત્યેક ઘરમાં યુવાન સ્ત્રી પુરૂષના રતિક્રીડા કરતાં તુટી ગયેલા મુક્તાહારના મેતીઓને પ્રાત:કાળે દાસીઓ વાળી નાખતી હતી. ત્યાં ઘેર ઘેર ઘેડાએ, ઘેર ઘેર દયાદાન, ઘેર ઘેર ચિત્રશાળા અને ઘેર ઘેર રંગશાળાએ વિરાજતી હતી. હંસોને સરોવરની જેમ અને ભ્રમરાએાને પુષ્પમાળાની જેમ એ નગર મહામુનિઓને પણ સદા સેવા કરવા ચોગ્ય હતું. તે નગરમાં હરિવંશમાં મુક્તામણિ જેવો નિર્મળ અને ઉગ્ર તેજ વડે સૂર્ય સમાન સુમિત્ર નામે રાજા થયે. એ રાજા દુવિનીતને શિક્ષા કરનાર, જયલક્ષમીને વરનાર, પિતાના વંશને ઉન્નત કરનાર અને સર્વ રાજાને તાબે કરનાર હતું. જાણે નવમે દિગ્ગજ હાય, આઠમ કુલગિરિ હોય અથવા બીજે શેષનાગ હોય તેમ તે પૃથ્વીને ધારણ કરતા હતા. જિનાગમમાં Page #394 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૭ ] મુનિસુવ્રત સ્વામીને જન્મ [ ૩૫૧ જેમ સર્વ સેય વસ્તુ દેખાય તેમ તેનામાં ઔદાર્ય, વૈર્ય અને ગાંભીર્ય પ્રમુખ સર્વ ગુણ દેખાતા હતા. હરિને પશ્વાદેવીની જેમ તેને પદ્માવતી નામે પૃથ્વીને પવિત્ર કરનારો રાણી હતી. ચંદ્રરેખાથી આકાશલક્ષમીની જેમ સર્વ જગતને નેત્રાનંદ આપનારી એ રાણીથી રાજલક્ષમી શેભતી હતી. સુગંધી ચૂર્ણથી વસ્ત્રની જેમ પિતાના શીળાદિક ગુણની સુગંધથી તેણે રાજાનું ચિત્ત સુવાસિત કર્યું હતું. આકાશમાં તારાગણાની જેમ તેના ગુણગણુની સંખ્યા કરવાને બૃહસ્પતિ પણ સમર્થ નહોતે. અનુરાગથી જગમપણને પ્રાપ્ત થયેલી જાણે પૃવી હોય તેવી એ રાણી સાથે સુમિત્ર રાજા ઉત્તમ ભેગ ભેગવતે હતે. અહીં પ્રાણતક૫માં સુરષ્ઠ રાજાને જીવ જે દેવતા થયે હવે તેણે સુરસાગરમાં મગ્નપણે પિતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. શ્રાવણ માસની પૂર્ણિમાએ ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં ત્યાંથી ચ્યવીને તે પદ્માવતી દેવીની કુક્ષિમાં અવતર્યો. તે સમયે સુખે સુતેલી પદ્માવતી દેવીએ રાત્રિના શેષ ભાગે તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહા સ્વપ્ન જોયાં. અનુક્રમે જયેષ્ઠ માસની કૃષ્ણ અષ્ટમીએ શ્રવણ નક્ષત્રમાં કૂર્મના લાંછનવાળા અને તમાલની જેવા શ્યામ કાંતિવાળા પુત્રને તેમણે જન્મ આપ્યો. દિકુમારીએાએ આવી ભક્તિથી સૂતિકર્મ કર્યું પછી ઇંદ્ર આવીને એ વશમાં તીર્થકરને મેરૂગિરિપર લઈ ગયા. પ્રથમ શકઇંદ્રના ઉલ્લંગમાં બેઠેલા પ્રભુને સઠ ઇકોએ પવિત્ર તીર્થ જળવડે જન્માભિષેક કર્યો. પછી ઈશાનંદ્રના ઉસંગમાં પ્રભુને બેસાડી સ્નાત્ર પૂજાદિ કરીને શકેદ્ર આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા– હે પ્રભુ! ભ્રમરરૂપી અમેએ આજે આ અવસર્પિણી કાળરૂપ સાવરમાં કમળ જેવા “તમને સારા ભાગ્યે ઘણે કાળે પ્રાપ્ત કર્યા છે. હે દેવ! અત્યારે તમારા સ્તંત્રથી, ધ્યાનથી “અને પૂજાદિકથી અમારાં વાણું, મન અને શરીરે કલ્યાણકારી ફળ મેળવ્યું છે. હે નાથ! “જેમ જેમ તમારે વિષે મારી ભક્તિ વિશેષ વિશેષ થાય છે, તેમ તેમ મારાં પૂર્વ કર્મો લઘુ લઘુ થતાં જાય છે. હે સ્વામી! મહા પુણ્યનું કારણ એવું તમારું દર્શન જે અમને ન થયું “હેત તો અમે કે જે અવિરત છીએ તેમને જન્મ બધે નિરર્થક થઈ જાત. હે પ્રભુ! તમારા “અંગના સ્પર્શથી, તમારી સ્તુતિ કરવાથી, તમારા નિર્માલ્ય સુંઘવાથી, તમારા દર્શનથી “અને તમારા ગુણગાન સાંભળવાથી અમારી પાંચે ઇંદ્રિય કૃતાર્થ થઈ ગઈ છે. વર્ષાઋતુના મેઘની જેમ નેત્રને આનંદ આપનાર અને નીલરત્ન જેવી કાંતિવાળા તમારાવડે આ મેરૂગિરિનું શિખર શોભે છે. કે તમે માત્ર ભારતવર્ષમાં રહ્યા છો તે છતાં સર્વ ઠેકાણે “વ્યાપ્ત થયેલા જણાઓ છે; કેમકે સર્વ સ્થાનકે રહેલા પ્રાણીઓના ભવની પીડાને તમે “નાશ કરે છે. અહીંથી અવનકાળે પણ મને તમારા ચરણનું સ્મરણ થજે. કારણ પૂર્વ “જન્મના સંસ્કારથી ભવાંતરમાં પણ તે (મરણ) જ મને થયા કરે.” આ પ્રમાણે વશમા અહંતની સ્તુતિ કરી તેમને લઈને ઈ પાછા પદ્માવતી દેવીની પાસે જેમ હતા તેમ મૂકી દીધા. પ્રાતઃકાળે સુમિત્ર રાજાએ પ્રભુને જન્મોત્સવ કર્યો. જેમાં Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ] પ્રભુની શકે કે કરેલ સ્તુતિ અને દીક્ષા [પર્વ ૬ ઠું કારાગ્રહમાંથી અપરાધીઓને મિક્ષ કરી અને દ્રવ્યનાં દાન આપી લોકોને પ્રસન્ન કર્યા. જ્યારે એ પ્રભુ ગર્ભમાં હતાં ત્યારે તેમની માતા મુનિની જેમ સુત્રતા (સાર વતવાળા) થયા હતા, તેથી પિતાએ તેમનું મુનિસુવ્રત એવું નામ પાડ્યું. ત્રિવિધ જ્ઞાનવડે જેમને આત્મા પવિત્ર છે એવા પ્રભુ લેકમાં બાળક્રીડથી અજ્ઞાન નાટય કરતાં અનુક્રમે મોટા થયા. યૌવનવય પ્રાપ્ત થતાં પ્રભુની વિશ ધનુષ્યની કાયા થઈ. પિતાએ તેમને પ્રભાવતી વિગેરે રાજપુત્રીઓની સાથે પરણાવ્યા. મુનિસુવ્રત સ્વામીને પ્રભાવતી દેવથી પૂર્વ દિશામાં રાંદ્રની જેવો સુત નામે એક કુમાર થયે. સાડાસાત હજાર વર્ષો ગયા પછી પ્રભુએ પિતાએ આરોપણ કરેલા રાજ્યભારને ગ્રહણ કર્યો. પૃથ્વીનું પાલન કરતાં પંદર હજાર વર્ષે નિર્ગમન થયાં, ત્યારે પ્રભુના જાણવામાં આવ્યું કે હવે ભાગ્ય કર્મને ક્ષય થયેલ છે. તેવામાં કાંતિક દેવતાઓએ આવી વિજ્ઞપ્તિ કરી કે “ સ્વામી ! તીર્થ પ્રવર્તાવો.” એટલે પ્રભુએ વાર્ષિક દાન આપવા માંડ્યું. ક્ષત્રિય વ્રતરૂપ ધનને ધારણ કરનાર અને ન્યાયરૂપ કમળમાં ભ્રમર સમાન પિતાના પુત્ર સુવ્રતને પ્રભુએ રાજ્યપર બેસાડ્યો. પછી દેવતાઓએ અને સુવ્રતરાજાએ જેમને નિષ્ક્રમણત્સવ કરેલ છે એવા મુનિસુવ્રત પ્રભુ એક સહસ્ત્ર પુરૂષાએ વહન કરવા એવી અપરાજિતા નામની શિબિકા૫ર આરૂઢ થઈ નીલગુહા નામના ઉધાનમાં આવ્યા. તે ઉધાન નવીન કળિઓના ઉઘડવાથી જાણે દાંતાળાં હોય અને નવપલ્ફના દેખઠવથી જિવા કાઢતાં હોય તેવાં આમ્રવૃક્ષેથી ભતું હતું; આમ તેમ પવને ઉડાડેલા જીણું પત્રના મર્મર શબ્દથી આકાશમાં જતી એવી વસંતસંપત્તિને બેલાવતું હતું, સિંદુવાર પુષ્પની અનિવાર્ય શોભાને જોઈ શકતા ન હૈય તેમ મદ રહિત થયેલા ડોલરનાં પુ તેમાં રહેલાં હતાં, અને ઉદય પામતા દમનક પુષ્પના સુગંધથી તે વિશેષ સમૃદ્ધિવાન લાગતું હતું. એવા ઉદ્યાનમાં જઈ ફાલ્ગન માસની શુકલ દ્વાદશીએ શ્રવણ નક્ષત્રમાં પાછલે પહેરે એક હજાર રાજાઓની સાથે પ્રભુએ છઠ્ઠ તપ કરીને દીક્ષા ગ્રહણ કરી. ત્રીજે દિવસે રાજગૃહી નગરીમાં બ્રહ્મદત્ત રાજાને ઘેર મુનિસુવ્રત પ્રભુએ ક્ષીરાનવડે પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. બ્રહાદત્ત રાજાએ પ્રભુના ચરણને સ્થાને એક ૨ત્નપીઠ ૨ચાવી. પછી નિઃસંગ, મમતા રહિત અને સર્વ પરિષહાને સહન કરતાં પ્રભુએ અગ્યાર માસ સુધી વિહાર કર્યો. પાછા ફરીને વિહાર કરતાં કરતાં નીલગુહ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં ચંપકવૃક્ષની નીચે પ્રતિમા ને રહ્યા. ફાલગન માસની કણ દ્વાદશીએ ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં ઘાતકર્મના ક્ષય થવાથી પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ઇંદ્રાદિક દેવતાઓએ આવી બસે ને ચાલીશ ધનુષ્ય ઉંચા અશોક વૃક્ષવાળું સમવસરણ રચ્યું. તેમાં પ્રવેશ કરી ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા દઈ “તીય નમ:, એમ બોલી પ્રભુ સિંહાસન ઉપર બીરાજ્યા. વ્યંતર દેવતાઓ બીજી ત્રણ દિશાઓમાં પ્રભુનાં પ્રતિબિંબ વિકુવ્વ. શ્રીમાન્ ચતુર્વિધ સંઘ યોગ્ય સ્થાને બેઠે. પ્રભુને સમવસર્યા જાણી સુવ્રત રાજા ત્યાં આવ્યું અને સ્વામીના ચરણમાં નમી ઇંદ્રની પછવાડે બેઠે. પછી ઇંદ્ર અને સુવ્રતે પ્રભુને નમી લલાટ ઉપર અંજલિ જેડી ભક્તિગર્ભિત સ્તુતિ આ પ્રમાણે કરી– Page #396 -------------------------------------------------------------------------- ________________ સગ ૭ ] પ્રભુને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન [૩૫૩ “હે જગત્પતિ! જે તમારા ગુણેનું વર્ણન કરવાને અમારા જેવા પણ તૈયાર થાય છે, “તે તમારા ચરણુદર્શનને જ પ્રભાવ છે. હે પરમેશ્વર! દેશના સમયમાં શાસ્ત્રરૂપ વત્સને પ્રસવ આપનારી તમારી વાણીરૂપ ગાયને અમે વંદના કરીએ છીએ. જેમ ચીકણા પદાર્થના નથી પાત્ર પણ ચીકણું થાય છે, તેમ તમારા ગુણને ગ્રહણ કરવાથી માણસ પણ તત્કાળ ગુણ “થઈ જાય છે. જેઓ અન્ય કર્મને ત્યાગ કરી તમારી દેશના સાંભળે છે, તેઓ ક્ષણવારમાં “પૂર્વકર્મોને પણ ત્યાગ કરે છે. હે દેવ! તમારા નામરૂપ રક્ષામંત્રથી સંવર્મિત થયેલા આ “જગતને હવે પછી પાપરૂપ પિશાચ વળગી શકશે નહીં. હે નાથ! વિશ્વને અભય આપનાર “એવા તમે વિદ્યમાન છતાં હવે કઈને કાંઈ પણ ભય નથી; પણ જ્યારે અમે અમારા “સ્થાનમાં જઈશું ત્યારે તમારો વિરોગ થશે તે અમને ભય છે. હે સ્વામી! તમારી પાસે શાશ્વત વરથી અંધ થયેલા બહિરંગ શત્રુએજ માત્ર શમી જાય છે એમ નહિ પણ અંતરંગ શત્રુઓ જે કામ ક્રોધાદિ છે તે પણ શમી જાય છે. હે પ્રભુ! તમારા નામની સ્મૃતિ કે “જે આ લેક અને પરલોકના વાંછિત મનોરથને આપવામાં કામધેનુ તુલ્ય છે તે હું ગમે ત્યાં “હું તે પણ મને પ્રાપ્ત થયા કરજે.” આ પ્રમાણે ઇંદ્ર અને સુવ્રત રાજા સ્તુતિ કરીને વિરમ્યા એટલે પ્રભુએ સર્વ જીવને બોધ આપવા માટે ધર્મદેશના આપવા માંડી. ક્ષાર સમુદ્રમાંથી રત્નની જેમ આ સંસારમાંથી ઉત્તમ સારરૂપ ધર્મને ગ્રહણ કરો. “તે ધર્મ સંયમ, સત્યવચન, પવિત્રતા, બ્રહ્મચર્ય, નિષ્કચનમણું, તપ, ક્ષમા, મૃદુતા, “સરલતા અને મુક્તિ એ દશ પ્રકારે છે પિતાના દેહમાં પણ ઈચ્છા રહિત, પિતાનાઓમાં પણ મમતાએ વર્જિત, નમસ્કાર કરનાર અને અપકાર કરનાર પ્રાણી ઉપર નિરંતર સમદષ્ટિ રાખનાર, નિત્ય ઉપસર્ગ તથા પરિષહેને સહન કરવાને સમર્થ, નિત્ય મિથ્યાદિક ભાવના “યુક્ત હૃદયવાળે, ક્ષમાવાન, વિનયી, ઇંદ્રિાને દમનાર, ગુરૂશાસનમાં શ્રદ્ધાળુ અને જાતિ “વિગેરે ગુણોથી સંપન્ન એવો પ્રાણું યતિધર્મને માટે ગ્યતાવાળો છે. સમકિત મૂળ પાંચ “અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત એમ બાર પ્રકારે ગ્રહસ્થનો ધર્મ છે “૧ ન્યાયથી દ્રવ્યોપાર્જન કરનાર, ૨ શિષ્ટાચારની પ્રશંસા કરનાર, ૩ સરખા કુલશીલવાન અને બીજા ગોત્રવાળાની સાથે વિવાહ સંબંધ જોડનાર, ૪ પાપથી અહીનાર, ૫ પ્રસિદ્ધ “દેશાચાર આચરનાર, ૬ કદિપણ અવર્ણવાદ નહીં બેલનાર, તેમાં પણ રાજાદિકના વિશેષ “અવર્ણવાદ નહીં બોલનાર, ૭ અતિ પ્રકાશ કે અતિ ગુપ્ત નહીં તેવા, સારા પાડોશવાળા “અને અનેક નીકળવાના માર્ગ વગરના ઘરમાં નિવાસ કરી રહેનાર, ૮ સાદાચારી પુરૂષોની “ સાથે સંગ રાખનાર, ૯ માતાપિતાની પૂજા કરનાર, ૧૦ ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ કરનાર, ૧ બખ્તરવાળા. ૨ જાતિવૈર. ૩ સર્વથા હિંસાત્યાગ. ૪ ભાવ પવિત્રતા–અદત્ત-ભાગ ૫નિર્લોભતા. B - 45 Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪] પ્રભુએ આપેલ દેશના [ પર્વ ૬ ફૂ ૧૧ નિંદિત કાર્યમાં નહીં પ્રવનાર, ૧૨ આવકના પ્રમાણમાં ખર્ચ કરનાર, ૧૩ દ્રવ્યની “સ્થિતિ પ્રમાણે વેષ રાખનાર, ૧૪ આઠ પ્રકારના બુદ્ધિના ગુણે યુક્ત, ૧૫ હંમેશા ધર્મ સાંભળનાર, ૧૬ અજીર્ણમાં ભેજનને ત્યાગ કરનાર, ૧૭ પાચનશક્તિ પ્રમાણે વખતસર ભોજન કરનાર, ૧૮ એકબીજાને બાધ ન કરે તેવી રીતે ત્રણે વગ (ધર્મ, અર્થ, કામ) “ને સાધનાર, ૧૯ અતિથિને, સાધુને અને દીન પુરૂષનો યથાગ્ય સત્કાર કરનાર, ૨૦ કદિ પણ દુરાગ્રહ નહીં કરનાર, ૨૧ ગુણ ઉપર પક્ષપાત રાખનાર, ૨૨ દેશકાળને અનુચિત “આચારણ તજી દેનાર, ૨૩ સ્વપરના બળાબળને જાણનાર, ૨૪ સદાચારી અને જ્ઞાનવૃદ્ધની “પૂજા કરનાર, ૨૫ પિષ્ય વર્ગનું પિષણ કરનાર, ૨૬ દીર્ઘદશી, ૨૭ વિશેષ જાણનાર, ૨૮ “કૃતજ્ઞ, ૨૯ કપ્રિય, ૩૦ લજજાવાન, ૩૧ દયાળુ, ૩૨ સૌમ્ય, ૩૩ પરોપકાર કરવામાં તત્પર, “૩૪ અંતરંગ છ શત્રુઓના વગનો પરિહાર કરનાર અને ૩૫ ઇઢિઓને વશ રાખનાર“એ પુરૂષ ગૃહસ્થધર્મને છે (અર્થાત્ આ માર્ગાનુસારીના ૩૫ ગુણને ધારણ કરનાર “પ્રાણ ગૃહીધર્મ-સમકિત મૂળ બારવ્રત ગ્રહણ કરવાને યોગ્ય છે). આ સંસારમાં મનુષ્ય“જન્મની સાફલ્યતાને ઈચ્છનારો પુરૂષ જે યતિધર્મ લેવાને અશક્ત હોય તે તેણે સદા “શ્રાવકધર્મ આચરવો.” આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને ઘટએ દીક્ષા લીધી અને કેટલાક શ્રાવક થયા. અહતની દેશના સફળ જ હોય છે. મુનિસુવ્રત પ્રભુને ઇંદ્રાદિક અઢાર ગણધર થયા. પ્રભુ દેશનાથી વિરામ પામ્યા એટલે ઈદ્ર ગણધરે દેશના આપી. તેમની દેશના પણ વિરામ પામ્યા પછી પ્રભુને વંદના કરી ઇદ્ર અને સુવ્રત વિગેરે જન તિપિતાને સ્થાનકે ગયા. તે પ્રભુના તીર્થમાં ત્રણ નેત્રવાળે, ચાર મુખવાળ, વેતવણ, જટાધારી, વૃષભ પર બેસનારે, ચાર દક્ષિણ ભુજામાં બીરૂં, ગદા, બાણ તથા શક્તિ અને ચાર વામ ભુજામાં નકુળ, અક્ષસૂત્ર, ધનુષ્ય અને પરશુ ધારણ કરનાર વરૂણ નામે યક્ષ શાસનદેવતા થયે; તેમજ ગૌરવણ, ભદ્રાસન પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં વરદ અને અક્ષસૂત્ર અને બે વામ ભુજામાં બીરું અને ત્રિશૂલ ધરનારી નરદત્તા નામે શાસનદેવી થઈ એ બન્ને મુનિસુવ્રત સ્વામીના તીર્થમાં શાસનદેવતા કહેવાયા. એકદા એ બંને શાસનદેવતા જેમની સાનિધ્યમાં રહેલા છે એવા પ્રભુ પૃથ્વી પર વિહાર કરતાં કરતાં ભૃગુકચ્છ (ભરૂચ) નગરે સમવસર્યા. તે નગરનો રાજા જિતશત્રુ જાતિવંત અશ્વ ઉપર ચઢી પ્રભુને વંદના કરવા આવ્યા અને દેશના સાંભળવા બેઠે. તે વખતે જિતશત્રુ રાજાને જે અશ્વ હતું તેણે પણ રોમાંચિત થઈ ઉંચા કર્ણ કરી પ્રભુની દેશના સાંભળી. દેશનને અંતે ગણધરે પ્રભુને પૂછ્યું કે સ્વામી! આ સમવસરણમાં અત્યારે ધર્મને કોણ ૧ પિષણ કરવા યોગ્ય સ્ત્રી, પુત્ર, કુટુંબ પરિવારાદિ. ૨ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અથવા બીજાં છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ સગ ૭ મ ] જિતશત્રુ રાજાના અને પૂર્વભવ [ ૩૫૫ પામ્યું?” પ્રભુ બોલ્યા-આ સમવસરણમાં જિતશત્રુ રાજાના જાતિવંત અશ્વ વગર બીજુ કોઈ ધર્મને પામ્યું નથી.” તે સાંભળી જિતશત્રુ રાજાએ વિસ્મયથી પૂછયું-“હે વિશ્વનાથ ! એ અશ્વ કેણુ છે કે જે ધર્મને પ્રાપ્ત થયો?” પ્રભુએ તેની નીચે પ્રમાણે કથા કહી– પવિનીખંડ નગરમાં પૂર્વે જિન ધર્મ નામે એક શ્રેષ્ઠી શ્રાવક હતે. સર્વ નરમાં અગ્રેસર સાગરદત્ત નામે તેને એક મિત્ર હતો. તે ભદ્રકપણથી પ્રતિદિન તેની સાથે જિનચૈત્યમાં આવતે. એક વખતે સાધુઓની પાસેથી તેણે સાંભળ્યું કે “જે અહંત પ્રભુનાં બિંબ કરાવે તે જન્માંતરમાં સંસારને મથન કરે તેવા ધર્મને પામે. તે સાંભળી સાગરદત્ત એક સુવર્ણનું અહંત બિંબ કરાવી મોટી સમૃદ્ધિથી સાધુઓની પાસે તેની પ્રતિષ્ઠા કરાવી. સાગરદત્ત પ્રથમ મિથ્યાત્વી હતું તેથી તેણે તે નગરની બહાર પૂર્વે એક મોટું શિવાલય કરાવ્યું હતું. ઉત્તરાયણનું પર્વ આવતાં સાગરદત્ત ત્યાં ગયે. ત્યાં શિવપૂજકે ધૃતપૂજાને માટે પ્રથમ સંચય કરી રાખેલા ઠરેલ ઘીના ઘડાઓ ત્વરાથી ખેંચતા હતા. ઘણું દિવસ થયાં પડી રહેલા તે ઘડાની નીચે પિંડાકાર થઈને ઘણી ઉધઈઓ ચાટેલી હતી. તે ઘડા લેવાથી માર્ગમાં પડી હતી. આમ તેમ ચાલતાં પૂજકથી તે ઉધઈને ચગદાતી જોઈ સાગરદન દયા લાવી તેને વસ્ત્રથી દૂર કરવા લાગ્યું. તે વખતે “અરે ! શું તને પેળીઆ યતિઓએ આ નવી શિક્ષા આપી છે?' એમ બોલતા એક પૂજારીએ પગના બળથી ઘા કરીને તે સર્વ ઉધઈને વિશેષ ચગદી નાંખી. સાગરદત્ત શેઠે વિલખા થઈ તેને શિક્ષા થાય એવું ધારી પૂજારીઓના મુખ્ય આચાર્યના મુખ સામું જોયું. આચાર્યું પણ તે પાપની ઉપેક્ષા કરી, એટલે સાગરદત્તે વિચાર્યું કે “આ નિર્દય પાપીઓને ધિક્કાર છે. જે આ દારૂણ હૃદયવાળા પુરૂષો પોતાના આત્માને અને યજમાનને દુર્ગતિમાં પાડે છે તેને ગુરૂબુદ્ધિએ શા માટે પૂજવા?” આવો વિચાર કર્યા છતાં પણ તેના આગ્રહથી તેણે શિવપૂજન કર્યું. પરિણામે સાગરદત્ત શેઠ સમક્તિને પ્રાપ્ત ન કરવાથી, દાનશીલને સ્વભાવ ન હોવાથી અને મેટ આરંભ કરીને ઉપાર્જન કરેલા ધનની રક્ષાને માટેજ એકનિષ્ઠા ધરી રહેવાથી મૃત્યુ પામીને આ જાતિવંત અશ્વ થયેલ છે, અને તેને બંધ કરવાને માટે હું અહીં આવ્યો છું. પૂર્વ જન્મમાં તેણે જિનપ્રતિમાં કરાવેલી હતી. તેના પ્રભાવથી અમારો ધર્મોપદેશ સાંભળીને તે ક્ષણવારમાં પ્રતિબોધ-ધર્મ પામે છે.” ભગવંતનાં આવા વચનથી લેકેએ વારંવાર સ્તુતિ કરેલા એ અશ્વને રાજાએ ખમાવીને વેચ્છાચારી કર્યો. (છોડી મૂક્યો.) ત્યારથી ભરૂચ શહેર અધાવબોધ નામે પવિત્ર તીર્થ તરીકે લેકમાં પ્રખ્યાત થયેલું છે. જગતના ઉપકારી મુનિસુવ્રત પ્રભુ દેશના સમાપ્ત કરી, ત્યાંથી વિહાર કરીને અન્યદા હસ્તિનાપુર નગરે સમવસર્યા. તે નગરમાં જિતશત્રુ નામે રાજા હતા અને એક સહસ્ત્ર વણિકને સ્વામી કાત્તિક શ્રેણી નામે એક શ્રાવક હતે. એકદા કષાયલા વસ્ત્ર પહેરનારો અને ભાગવત વ્રત ધરનારો એક સન્યાસી તે નગરમાં આવ્યું. માસ માસ ઉપવાસ કરીને તે પારણુ કરતે Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬]. કાર્તિક શ્રેષ્ઠીનું વૃત્તાંત [૫ ૬ ફૂડું હતો, તેથી લોકો તેને અતિશય પૂજતા હતા. સર્વ નગરજનોએ અતિ ભક્તિથી પારણે પારણે તેનું નિમંત્રણ કર્યું હતું. પણ ફક્ત સમકિતરૂપ એક ધનને ધારણ કરનારા કાર્તિક શ્રાવકે તેને નિમંત્રણ કર્યું ન હતું; તેથી તે સન્યાસી ભૂતની જેમ નિરંતર કાર્તિક શેઠનાં છિદ્ર જોવામાં તત્પર રહેતે હતે. એક વખતે જિતશત્રુ રાજાએ તેને પરણને માટે નિમંત્રણ કર્યું. ત્યારે સન્યાસીએ રાજાને કહ્યું- હે રાજન! જે કાર્તિક શેઠ મને ભેજન પીરસશે તે હું તમારે ઘેર પારણું કરીશ.” રાજા તે વાત સ્વીકારીને કાર્તિક શેઠને ઘેર ગયે, અને શેઠની પાસે માગણી કરી કે હે નિર્દોષ શેઠ! તમારે મારે ઘેર આવીને ભગવાન પરિવ્રાજકને પીરસવું.” શેઠે કહ્યું “હે સ્વામી! એવા પાંખડી પરિવ્રાજકને પીરસવું તે અમારે યુક્ત નથી, તથાપિ એ કાર્ય તમારી આજ્ઞાથી હું કરીશ.” એમ કહી તેમ કરવાને સ્વીકાર્યું. પછી શેઠ વિચારવા લાગ્યા કે “જે પ્રથમથી દીક્ષા લીધી હોત તો આ કાર્ય ન કરવું પડત.” એવો ખેદ કરતા કાત્તિક શેડ ગ્ય વખતે રાજગ્રહમાં આવ્યા. જ્યારે કાર્તિક શેઠે પીરસવા માંડયું ત્યારે પરિવ્રાજક વારંવાર તર્જની આંગળી બતાવીને તેને તિરસ્કાર કરવા લાગે. કાર્તિકશેઠે ઈચ્છા વગર તેને પીરસ્યા પછી વૈરાગ્યભાવથી ભગવંતને ત્યાં સમવસર્યા જાણીને એક હજાર વણિકની સાથે ભગવંત પાસે આવીને દીક્ષા લીધી. દ્વાદશાંગીને ધારણ કરી બાર વર્ષ સુધી વ્રત પાળી મૃત્યુ પામીને કાર્તિક શેઠ સૌધર્મ કહ૫માં ઇંદ્ર થયા. પિલા પરિવ્રાજક મૃત્યુ પામીને આભિગિક કર્મવડે તે ઇંદ્રનું વાહન એટલે ઐરાવણ નામે હાથી થયે. પૂર્વ વૈરથી તે ઈંદ્રને જોઈને નાસવા લાગ્યા. ઇંદ્ર બળાત્કારે તેને પકડીને તેની ઉપર આરૂઢ થયા, કેમકે તે તેના સ્વામી છે. તે ઐરાવણે પછી બે મસ્તક કર્યા, એટલે ઈંદ્ર પિતાના બે સ્વરૂપ ક્ય. જેમ જેમ તે હાથીએ જેટલાં જેટલાં મસ્તક કર્યો, તેટલાં તેટલાં ઈંદ્ર પિતાના પણ સ્વરૂપ કર્યા. પછી ત્યાંથી તેને પલાયન થતું જઈને ઈકે વજથી પ્રહાર કરી તે પૂર્વ જન્મના વિરીને તત્કાળ વશ કરી લીધો. કેવળજ્ઞાન થયા પછી વિહાર કરતાં મુનિસુવ્રત સ્વામીને એકાદશ માસે ઉ| સાડા સાત હજાર વર્ષો વીતી ગયાં. તે વિહારમાં ત્રીશ હજાર મહાત્મા સાધુએ, પચાસ હજાર તપસ્વી સાધ્વીએ, પાંચસો મહા બુદ્ધિમાન ચૌદ પૂર્વ ધારી, અઢારસો અવધિજ્ઞાની, પંદરસો મન ૫ર્યાયજ્ઞાની, અઢારસો કેવળજ્ઞાની, બે હજાર વૈક્રિયલબ્ધિવાળા, એક હજાર ને બસ વાદલબ્ધિવાળા, એક લાખ અને ર્બોતેર હજાર શ્રાવકો, ત્રણ લાખ ને પચાસ હજાર શ્રાવિકાઓઆટલે પરિવાર મુનિસુવ્રત સ્વામીને થે. અનુક્રમે નિર્વાણુકાળ પ્રાપ્ત થ એટલે શ્રી મુનિસુવ્રત સ્વામી સંમેતશિખરે પધાર્યા. ત્યાં એક હજાર મુનિઓની સાથે અનશન ગ્રહણ કર્યું. એક માસને અંતે જચેષ્ઠ માસની કૃષ્ણ નવમીએ શ્રવણ નક્ષત્રમાં તે મુનિઓની સાથે પ્રભુ શાશ્વતપદ (મોક્ષ) ને પ્રાપ્ત થયા. સાડાસાત હજાર વર્ષ કુમારપણુમાં, તેટલાંક વર્ષ વ્રતમાં અને પંદર હજાર વર્ષ રાજ્યમાં એમ સર્વ મળી ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય મુનિસુવ્રત પ્રભુનું પૂર્ણ Page #400 -------------------------------------------------------------------------- ________________ સર્ગ મ ] મુનિસુવ્રત સ્વામીનું નિર્વાણ [ ૩૫૭ થયું અને શ્રીમલિનાથ સ્વામી મેક્ષ ગયા પછી ચેપન લાખ વર્ષ ગયા ત્યારે શ્રી મુનિસુવ્રત સ્વામીનું નિર્વાણ થયું. એક હજાર મુનિઓની સાથે મુનિસુવ્રત પ્રભુ જ્યારે મોક્ષે ગયા ત્યારે ઇદ્રોએ દેવતાઓ સહિત સંજમથી આવી તેમને વિધિપૂર્વક માટે મોક્ષમહિમા કર્યો. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरूषचरिते महाकाव्ये पष्ठे पर्वणि मुनिसुव्रतस्वामीचरित वर्णनो नाम सप्तमः सर्गः ॥ સગ ૮ મે. మందడదడదడదడదడదడ મહાપદ્મ ચક્રવત ચરિત્ર. શ્રી મુનિસુવ્રત સ્વામી વિહાર કરતા હતા, તે સમયમાં મહાપા નામે ચક્રવર્તી થયા છે તેમનું ચરિત્ર હવે કહીએ છીએ. આ જંબુદ્વીપના પૂર્વ વિદેહની ભૂમિના આભૂષણભૂત સુકચ્છ નામના વિજયમાં શ્રીનગર નામે એક શહેર છે. તે નગરમાં શત્રુરાજાઓના યશરૂપ હંસને નાશ કરવામાં મેઘ સમાન અને પ્રજાપાલન કરવામાં તત્પર પ્રજાપાલ નામે રાજા હતે. એક વખતે અકસ્માત વિધુત્પાતને જઈ વૈરાગ્ય પામેલા તે રાજાએ સમાધિગુપ્ત નામના મુનિની પાસે દીક્ષા લીધી. ચિરકાળ ખધારા જેવું વ્રત પાળી છેવટે મૃત્યુ પામીને તે અમ્યુરેંદ્ર થયા. લેશ માત્ર તપ પણ નિષ્ફળ થતું નથી. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સુરનગરના જેવું હસ્તિનાપુર નામે નગર છે. તે નગરમાં પદ્મદ્રહમાં શ્રીદેવીના નિવાસભૂત મધ્ય કમળની જે ઈશ્વાકુવંશમાં પદ્યોત્તર નામે એક રાજા થયે. તેને ઉજવલ ગુણવાળી, રૂપથી દેવાંગનાનો પણ પરાભવ કરનારી અને સર્વ અંત:પુરના આભૂષણ રૂપ વાળા નામે મુખ્ય રાણી હતી. તેને કેશરીસિંહના સ્વપ્નાએ સૂચિત અને શેભાથી દેવકુમાર જે વિષ્ણુકુમાર નામે એક પુત્ર થયું. ત્યાર પછી પ્રજા પાળ રાજાને જીવ દેવ સંબંધી આયુષ્ય પૂર્ણ કરી અશ્રુત દેવલોકમાંથી ચ્યવી જવાળા દેવીના ઉદરમાં અવતર્યો. એગ્ય સમયે જવાળાદેવીએ ચૌદ મહા સ્વાએ સૂચિત અને સર્વ શોભાનું ધામ એવા મહાપવા નામના પુત્રને જન્મ આપે. વિષ્ણુકુમાર અને મહાપદ્મ બંને સાદર ભાઈ અનુક્રમે મોટા થયા પછી આચાર્યને નિમિત્ત માત્ર કરીને તેઓએ સર્વ કળા સંપાદન કરી. મહાપદ્મ રાજાને વિજયવાન જાણુ સદ્દબુદ્ધિવાળા પવોત્તર રાજાએ તેને યુવરાજ પદે સ્થાપિત કર્યા. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮] મુનિસુવ્રત સ્વામી નગરીએ સમવર્યા [ પર્વ ૬ કૂઠું તે સમયે ઉજજયિની નગરીમાં શ્રીવર્ગ નામે રાજા હતા. તેને નમુચિ નામે એક પ્રખ્યાત મંત્રી હતા. એક વખતે મુનિસુવ્રત પ્રભુથી દીક્ષિત થયેલા સુવ્રત નામે આચાર્ય વિહાર કરતા કરતા તે નગરીએ સમવસર્યા. તેમને વાંદવાને નગરજને સર્વ વૈભવ સાથે જતા હતા, તે મહેલના શિખર ઉપર ચડેલા શ્રીવર્સ રાજાના જોવામાં આવ્યા. તે જોઈ સ્વચ્છ બુદ્ધિવાળા રાજાએ નમુચિને પૂછયું કે “આવા અકાળ સમયે આ નગરજને સર્વ ઋદ્ધિ સમેત કયાં જાય છે?” નમુચિ બોલ્ય-નગરની બહાર ઉદ્યાનમાં કઈ મુનિ આવેલા છે તેમને ભક્તિથી વાંદવાને માટે તેઓ સત્વર જાય છે.” રાજાએ કહ્યું- ત્યારે ચાલે, આપણે પણ જઈએ.” નમુચિ બે -“જે તમારે ધર્મ સાંભળવાની ઈચ્છા હોય તો હું તમને ધર્મ કહીશ.” રાજાએ કહ્યું કે “ત્યાં તે હું અવશ્ય જઈશ.” એટલે મંત્રી બે કે-“ભલે આપને જવું હોય તે ચાલે, પણ ત્યાં તમારે તટસ્થપણે રહેવું. હું બધાને વાદમાં જીતીને નિરૂત્તર કરી દઈશ.” પાખંડીઓનું પાંડિત્ય પ્રાકૃત (સાધારણ) લોકમાંજ ચાલી શકે છે. આ પ્રમાણે વાત થયા પછી રાજા, મંત્રી અને રાજાને સર્વ પરિવાર વિવિધ આશય ધરી સુવ્રતાચાર્યની પાસે આવ્યા. તેઓએ સ્વેચ્છાવાદથી મુનિઓને ધર્મ સંબંધી પ્રશ્ન કરવા માંડયા, પરંતુ તેમના ઊંચા નીચા ધડા વિનાનાં વચને સાંભળીને મુનિઓએ કાંઈપણ જવાબ આપ્ય નહીં, મૌન ધરી રહ્યા; એટલે નમુચિ કેધ કરી આહંત શાસનની નિંદા કરત સૂરિપ્રત્યે બે -“અરે ! તમે ગૌરવતાવાળું શું જાણે છે? ત્યારે સુત્રતાચચે તે અનાર્ય મંત્રીને કહ્યું કે-“જે તારી જહુવાપર ખુજલી આવતી હોય તે અમે કાંઈ બેલીએ.” તે વખતે એક મુલક બે-“હે ગુરૂ મહારાજ! વિદ્વત્તાના અભિમાની એવા આ માણસની સાથે તમારે કાંઈ પણ બોલવું યુક્ત નથી. તમે જુઓ, હું સભ્ય થઈ તેને વાદમાં જીતી લઈશ. ભલે તે ગમે તે પક્ષ કહે, તથાપિ હું તેને યથાર્થ રીતે દૂષિત કરીશ.” તે સાંભળી નમુચિભટ્ટ ક્રોધથી કઠોર વાણીએ –“તમે સર્વદા અપવિત્ર, પાંખડી અને વેદથી બાહ્ય છે, તેથી તમે મારા દેશમાં વસવાને ચગ્ય નથી. એટલે જ મારે પક્ષ છે, બીજું તમને શું કહેવું?” સુલક –જે સંજોગ છે તેજ અપવિત્ર છે, અને તેને જે સેવક હોય તે પાંખડી અને વેદબાહા છે; વેદમાં પાણીનું સ્થાન, ખાંડણીએ. ઘંટી, ચૂલે અને માજની (સાવરણ) એ પાંચ સ્થાન ગૃહસ્થાને પાપને માટે કહ્યાં છે તે પાંચ સ્થાનેની જે નિત્ય સેવા કરે છે તેઓ સદા વેદબાહ્ય કહેવાય છે. અમે તે પાંચ સ્થાન રહિત છીએ, માટે શી રીતે વેદબાહ્ય કહેવાઈએ ? પ્લેચ્છ લેકમાં ઉત્તમ જાતિની પેઠે નિર્દોષ એવા અમારે આ દુષવાળા લોકેમાં નિવાસ કરે તે ઉચિત નથી.” આવી રીતે ક્ષુલ્લકે યુક્તિથી વાદમાં પરાભવ કરવાથી તે મંત્રી, રાજા અને રાજાને પરિવાર પિતપતાને સ્થાનકે ગયે. તે રાત્રે ઉઠી નમુચિ મંત્રી નિશાચરની જેમ ઉત્કટ અને ક્રોધથી પ્રજ્વલિત થઈ સુવતા ૧ લઘુ વયને શિષ્ય. Page #402 -------------------------------------------------------------------------- ________________ સગ ૮ મ ] સુહલકે વાદમાં નમુચિ મંત્રીને કરેલ પરાભવ [૩૫૯ ચાર્યના શિષ્યને મારવાને આવ્યો. વાદી સપને સ્થભિત કરે તેમ તત્કાળ શાસનદેવીએ તેને સ્થિર કરી નાખે. પ્રાતઃકાળે લોકો તેને તે સ્થિતિમાં જોઈ વિસ્મય પામ્યા. રાજા અને લોકો તે આશ્ચર્ય જોઈ ગુરૂ પાસે ધર્મ સાંભળી હાથી જેમ મદ રહિત થઈ જાય તેમ શાંત થઈ ગયા. તેવી રીતનું અપમાન થવાથી નમુચિ ત્યાં ન રહેતાં હસ્તીનાપુરમાં આવ્ય; કેમકે અપમાનિત થયેલા માનીનું સ્થાન વિદેશજ છે.” યુવરાજ મહાપ તેને પોતાના પ્રધાનપદપર રાખ્યું. “હમેશા જે બીજા રાજાને પ્રધાન પોતાની પાસે રહેવા આવે, તે રાજાએ તેના વિશેષ અભિલાષી થાય છે.” મહાપદ્યના દેશના પ્રાંત ભાગમાં સિંહબાળ નામે એક રાજા રહેતું હતું, તે આકાશમાં રહેલા રાક્ષસની જેમ દુર્ગમાં રહેવાથી અતિ બળવાન હતે. વારંવાર આસપાસના દેશને લુંટી લુંટીને તે પોતાના કિલ્લામાં પેસી જતા, તેથી કોઈ તેને પકડી શકતું નહીં; એક વખતે કો૫ પામેલા મહાપ નમુચિ મંત્રીને કહ્યું કે “તમે સિંહબાળને પકડવાનો કોઈ ઉપાય જાણે છે?” નમુચિએ કહ્યું-“હે રાજન તેને ઉપાય હું જાણું છું, એવું વચન હું કેમ કહું? કારણકે ઘેર બેસી ગર્જના કરનારા પુરૂષને “ગેહેનદ ” એ અપવાદ લાગ સુલભ છે, માટે તેના ઉપાય કરીને તેના ફળથી જ સ્વામીને બતાવી આપીશ, નહીં તે વચનમાત્રથી ઉપાય કહેવામાં તો કાયર પુરૂ પણ પંડિત થાય છે. મંત્રીનાં વચનથી હર્ષ પામી મહાપ તત્કાળ તેને આજ્ઞા આપી, એટલે તેણે વાયુની જેમ ત્યાં જઈને સિંહબાળના દુર્ગને ખલિત કર્યો. તીક્ષણ ઉપાયને જાણનારા નમુચિએ તે દુર્ગને ભાંગી નાંખે, અને મૃગને જેમ સિંહ પકડે તેમ સિંહબાળને પકડીને મહાપદ્મ પાસે આવ્યા. મહાપદ્મ કહ્યું -મંત્રીરાજ! વર માગે. એટલે તેણે કહ્યું કે “સમય આવશે ત્યારે માગીશ.” તે વચન સ્વીકારી નમુચિ જેને કારભાર કરે છે એ મહાપદ્મ યૌવરાજ્યપદ સારી રીતે પાળવા લાગે. એક વખતે મહાપદ્મની માતા જવાળાએ સંસારસાગરને તરવામાં કણરથ (નાવિક) જે એક અહંતની પ્રતિમાને રથ કરાવ્યું, અને તેની સાપન્ન માતા લક્ષમીએ મિથ્યાદ્રષ્ટિથી પિતાની પત્નીની સરસાઈ કરવાને એક બ્રહ્મરથ કરાવ્યો. એક વખતે રથયાત્રાનો પ્રસંગ આવતાં લક્ષ્મીએ રાજાની પાસે એવી માગની કરી કે નગરમાં મારો બ્રહારથ પહેલે ચાલે અને પછી એ અહંત રથ ચાલે.” જવાળારાણીએ પણ કહ્યું કે “જે નગરમાં મારે જૈનરથ પ્રથમ ચાલશે નહીં તે મારે હવે અનશન છે.” અને રાણીઓના એ વિચાર સાંભળી સંશય પામેલા રાજાએ બંને રથની યાત્રા અટકાવી. “મધ્યસ્થ માણસને બીજો શો ઉપાય ઉચિત છે?” પછી પિતાની માતા જવાળાને થયેલા દુઃખથી પીડિત એ મહાપદ્મ રાત્રે લેકે સુઈ ગયા એટલે હસ્તીનાપુરમાંથી નીકળી ગયો. સ્વેચ્છાએ આગળ ચાલતાં તે એક મહાટવીમાં આવ્યા. ત્યાં ફરતાં ફરતાં એક તાપસનો આશ્રમ જોવામાં આવ્યો. પ્રિય અતિથિના સમાગમથી તાપસેએ જેને સત્કાર કરે છે એવો મહાપદ્મ ત્યાં પિતાના ઘરની જેમ રહેવા લાગ્યો. ૧ જે ઘરમાં બેઠે બેઠો બેટી ફીશીમારી મારે તે “ગેહેનર્દી' કહેવાય છે. ૨ ચારે આહારને ત્યાગ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૬] ૩૯o પદ્યોત્તર રાજાની બંને રાણીઓ વચ્ચે થયેલ સ્પર્ધા [ પર્વ ૬ ઠુંઠું અહીં ચંપાનગરીમાં રાજા જનમેજયને કાળ રાજાએ રૂ. જન્મેજય રાજા મૃત્યુ પામ્યું. પછી નગરને ભંગ થતાં દાવાનળ લાગવાથી દિમૂઢ થયેલી હરણુઓની જેમ અંતઃપુરની સ્ત્રીઓ નાસી ગઈ. તેમાં ચંપાનગરીના પતિ જનમેજયની નાગવતી નામે એક પ્રિયા પિતાની મદમાવતી નામે પુત્રીની સાથે નાસીને આ તાપસના આશ્રમમાં આવી. ત્યાં મહાપલ્મ અને મદનાવળી મળતાં કામદેવના અસ્વરૂપ તેઓને પરસ્પરનું દર્શન થતાં તત્કાળ પરસ્પર અનુરાગ થઈ ગયે. મદના વળીને અનુરાગી થયેલી જાણી નાગવતીએ કહ્યું-“પુત્ર ! ચપળતા કર નહીં; નિમિતિયાનું વચન સંભાર. એક નિમિત્તિયાએ તને જ કહ્યું છે કે “પખંડ ભારતક્ષેત્રના સ્વામીની તું પ્રધાન પત્ની થઈશ.” તેથી જે તે પુરૂષ પર અનુરાગ કર નહીં, મનને નિયમમાં રાખ. તને ચક્રવતી રાજા જરૂર પરણશે.” એ વખતે વિપરીત બનાવના ભયથી તે આશ્રમ પતિએ મહાપમને કહ્યું કે –“હે વત્સ! જ્યાં જવું હોય ત્યાં જા, તારું કલ્યાણ થાઓ.” તે વખતે મહાપ વિચાર કર્યો કે “એક સાથે બે ચક્રવતી થતા નથી, હું એકજ ચક્રવત્તી થવાને છે, તેથી આ મારીજ પત્ની છે.” આ નિશ્ચય કરી મહાપદ્મ તાપસના આશ્રમમાંથી ચાલી નીકળ્યો. પછી ફરતે ફરતે એક સિંધુસદન નામના નગરમાં આવી ચડ્યો, તે સમયે ત્યાં નગરીની બહાર ઉદ્યાનમાં વસંતઉત્સવ ચાલતું હતું, તેથી નગરીની સ્ત્રીઓ કામદેવના શાસનમાં રહી ત્યાં વિવિધ ક્રીડા કરતી હતી. તે ક્રિીડાને કેળાહળ સાંભળી ત્યાંના રાજા મહાસેનના એક હાથીએ કદલીના રતંભની જેમ તેના આલાનરતંભને ઉખેડી નાંખે અને શય્યા પર પડેલી રજની જેમ મહાવતેને ફેંકી દઈ અંગપર વાયુના સ્પર્શને પણ નહીં સહન કરતે રોમાંચિત થઈ ગયે. તેને વશ કરવાના ઉપાયમાં અસમર્થ પુરૂએ દૂરથી છેડી દીધેલે એ હાથી તત્કાળ ઉદ્યાનમાં કડા કરતી પુરીઓની નજીક આવ્યો. અકસમાત ભય પ્રાપ્ત થવાથી તે નાસી શકી નહીં, તેથી ત્યાંજ ઉભી રહી અને મગરે દબાવેલી હસીએની જેમ તારસ્વરથી પિકાર કરવા લાગી. તેઓને પિકાર કરતી જોઈ મહાપ ગજેની પાસે દેડી જઈ પાછળ રહીને કહ્યું-“રે દુર્મદ હાથી! પછવાડે જે.” તે સાંભળતાંજ હાથી ક્રોધથી મહાપાની સન્મુખ વ અને ચરણન્યાસથી જાણે પિલાણવાળી હોય તેમ પૃથ્વીને કંપાવવા લાગ્યું. તે વખતે “આપણું રક્ષાને માટે કોઈ મહાત્માએ યમરાજની જેવા આ હાથીની આગળ પિતાને દેહ અર્પણ કર્યો.” એવી રીતે તે સ્ત્રીઓ કહેવા લાગી. ક્ષણવારમાં નજીક આવેલા તે હાથીની સન્મુખ મહાપદ્મ ઉંચું વય નાંખ્યું. “કેઈ વખત છળ પણ શેભે છે.' હાથીએ કુમારની બુદ્ધિએ તે વસ્ત્રને તેડી નાંખ્યું. “ક્રોધ એક સંભ્રમ કરે તે છે, તે મદમૂર્શિત હોય તેની તે વાત જ શી કહેવી ?” ત્યાં મેટે કેળાહળ થતાં સર્વ નગરજને એકઠા મળ્યા અને સામંતે તથા સેનાપતિઓ સહિત મહાસેન રાજા પણ ત્યાં આ. રાજા મહાસેને પકુમારને કહ્યું-“હે પરાક્રમી વીર! દૂર ખસી જા, અકાળ મૃત્યુ જેવા એ ક્રોધી હાથીની સાથે યુદ્ધ કરવું શા કામનું છે?' પદકુમારે કહ્યું “રાજન ! આપ કહે છે તે ઘટિત છે, પણ આરંભેલું કાર્ય છેડી દેવું તે મને લજજાકારી છે. વળી આ ઉત્તમ હાથીને વશ કરીને Page #404 -------------------------------------------------------------------------- ________________ સગ ૮ ]. મહાપ વશ કરેલ મહાન રાજાને હાથી. [૩૬૧ જાણે જન્મથી જ શાંત હોય એ હું હમણાજ કરી દઈશ તે જુવે. તમે સૌજન્યપણાથી જીરૂ થશે નહીં.” આ પ્રમાણે કહી મહાપ કુમારે તેની ઉપર વમુષ્ટિને ઘા કર્યો, જેથી આચ્છાદન વસ્ત્રના વેધની જેમ હસ્તીનું મુખ નીચું થઈ ગયું. પછી એ ઉન્મત્ત હાથી જે કુમારને પકડવાને ઉદ્યમવંત થયે, તેજ વિદ્યુતપાતની જેમ ઉછળીને તેની ઉપર કુમાર આરૂઢ થઈ ગયે. પછી મંડુકાસન વિગેરે નવનવાં આસનેથી આગળ પાછળ અને પડખે ફર્યા કરતા મહાપદ્મે તે હાથીને ઘણે ખેદિત કરી દીધું. કુંભસ્થળ ઉપર લપડાકે મારવાથી, કંઠભાગે અંગુઠાના પીડનથી અને પૃષ્ઠભાગે પાદન્યાસથી મહાપદુમે હાથીને આકુળવ્યાકુળ કરી દીધે. સાબાશીના પિકાર કરતા નગરજને વિસ્મય પામી જેને જોતા હતા અને રાજા મહાસેન બંધુબુદ્ધિથી જેના પરાક્રમનું વર્ણન કરતા હતા એ મહાપ તે નાગને ભમાવીને સ્વેચ્છાએ હસ્તીના બાળકની જેમ તેને રમાડતે તેની સાથે ક્રીડા કરવા લાગ્યો. પછી કેઈ બીજ મહાવતને હાથી સેંપી બીજી કળા ઉપર પગ મૂકી પિતે નીચે ઉતરી ગયે. રાજા મહાસેના તેના પરાક્રમથી અને રૂપથી “આ કુમાર કઈ પ્રધાનકુળમાં જન્મ્યો છે એવું ધારી તેને પિતાને ઘેર લઈ ગયે. ત્યાં પિતાની સે કન્યાઓને તેની સાથે પરણાવી. “ઘેર આવે તે વર પુણ્યથીજ મેળવાય છે.” અહર્નિશ તે રાજકન્યાઓની સાથે ભેગ ભેગવતા કુમારને મદનાવલીનું સ્મરણ નિત્ય શલ્યની જેમ ખુંચવા લાગ્યું. એકદા રાત્રીએ કમળમાં હંસની જેમ મહાપદુમ કુમાર શય્યામાં સુતે હતેતેવામાં પવન જેવા વેગવાળી વેગવતી નામની એક વિદ્યાધરી તેનું હરણ કરવા આવી. ત્યાં નિદ્રાને ભંગ થયે, એટલે કુમારે કહ્યું-“હે ક્ષુદ્રા! મને શા માટે હરે છે?' એમ કહીને વજીના ગેળા જેવી સુષ્ટિ ઉગામી. વિદ્યાધરી બેલી–“હે પરાક્રમી વીર ! કે૫ કરો નહી, સાવધાન થઈને સાંભળે–વૈતાઢયગિરિ ઉપ૨ સુરેાદય નમે એક નગર છે. તેમાં ઈદ્રધનુ નામે એક વિદ્યાધર રાજા છે. શ્રીકાંતા નામે તેની પત્ની છે અને તે દંપતીને જયચંદ્રા નામે એક પુત્રી થઈ છે. ચોગ્ય વર નહીં મળવાથી જયચંદ્રા સર્વ પુરૂષોપર ઠેષ કરનારી થઈ છે, કેમકે “હીન વરવાળી સ્ત્રીઓ જીવતાં માર્યા જેવી છે.” ભરતક્ષેત્રના તમામ રાજાઓને ચિત્રપટમાં આળેખી આળેખીને મેં તેને બતાવ્યા પણ તેને તેમાંથી કેઈ પણ રૂએ નહીં. પછી એક વખતે ચિત્રપટ ઉપર તમારું રૂપ આળેખીને બતાવ્યું, એટલે તત્કાળ તેના હૃદયમાં કામદેવે સ્થાન કર્યું. તમારી જેવા પ્રાણવલ્લભ મળવા દુર્લભ ધારીને એ પુરૂષષિણી સ્ત્રી પોતાના જીવિતવ્યની પણ દ્રષિણી થઈ ગઈ અને “આ પદ્દમોત્તર રાજાને પુત્ર મહાપદ્મ મારે પતિ થાઓ, અન્યદા મરણ મારું શરણ થાઓ” આવી તેણે પ્રતિજ્ઞા કરી. તે જયચંદ્રાને તમારી ઉપર અનુરાગ મેં તેના માતાપિતાને કહ્યો. એગ્ય વરની ઈચ્છા સાંભળીને તત્કાળ તેઓ પણ ખુશી થયા. હું વેગવતી નામની વિદ્યાધરી છું અને હે પ્રભુ! જયચંદ્રાના માતાપિતાની આજ્ઞાથી તમને લઈ જવાને માટે આવી છું. તમારી ઉપર અનુરાગી થયેલી જયચંદ્રાને ધીરજ આપવાને B - 46 Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૨] મહાપદ્મ ઉપર આસક્ત થયેલી જયચંદ્રા મેં પ્રતિજ્ઞાથી કહ્યું છે કે “હે સુભ્ર ! સ્વસ્થ થા. હું ખરેખર ત્યાં જઈશ અને તારા હૃદયપદુમને વિકજવર કરવામાં સૂર્યરૂપ એ મહાપદુમને જરૂર લાવીશ, નહીં તે અગ્નિમાં પ્રવેશ કરીશ; માટે તું તારા મનની પીડાને શાંત કર.” આ પ્રમાણે પ્રતિજ્ઞાપૂર્વક તેને આશ્વાસન આપી તેના શ્વાસમાં ચંદ્ર સમાન એવા તમારી પાસે હું આવી છું, અને તમને ત્યાં લઈ જાઉં છું; માટે કેપ કરો નહીં, તમે ઉપકારી છે.” આ પ્રમાણેની હકીકત સાંભળી મહા૫મે આજ્ઞા આપી, એટલે તે વેગવતી વિદ્યાધરી આભિગિક દેવતાના રચેલાં વિમાન જેવાં વેગવડે ચાલીને મહાપદ્મ કુમારને સુરદયપુરીમાં લાવી. પ્રાતઃકાળે સુરોદયપુરના પતિ ઇન્દ્રધનુ રાજાએ જેની પૂજા કરી છે એ પદુમકુમાર રહિણને ચંદ્રની જેમ જયચંદ્રાને પરચો. જયચંદ્રના મામાના દીકરા ગંગાધર અને મહીધર નામે વિદ્યામદ તથા ભુજબળથી દુર્મદ એવા બે વિદ્યાધર હતા, તેઓ આ જયચંદ્રાના વિવાહના ખબર સાંભળી તત્કાળ ગુસ્સે થયા. “એક દ્રવ્યને બે જણને અભિલાષ તેજ મોટા વૈરનું કારણ છે.” તેઓ બંને સર્વ બળથી જયચંદ્રાના પતિ પદુમકુમારની સાથે યુદ્ધ કરવા સુરાદયપુરમાં આવ્યા, નિષ્કપટ યુદ્ધ કરવામાં કૌતુકી એવા મહાપદ્મ કુમાર અને દુર્વાર ભુજપરાક્રમવાળે વિદ્યાધરને પરિવાર નગરની બહાર નીકળે. કેઈને ત્રાસ પમાડતે, કેઈને ઘાયલ કરો અને કોઈને મારી નાખતા મહાપદ્મ ગજેન્દ્રોની સાથે સિંહની જેમ શત્રના સુભટની સાથે લીલાથી યુદ્ધ કરવા લાગ્યા. વિદ્યાધરપતિ ગંગાધર અને મહીધર પોતાના સૈન્યને ભંગ થયેલ જોઈ જીવ લઈને નાસી ગયા. પછી ચકરત્નાદિ રત્ન ઉત્પન્ન થતાં એ બળવાન મહાપદ્મ ટૂખંડ ભરતક્ષેત્ર ઉપર વિજય મેળવ્યું. શુકલ પક્ષની ચતુર્દશીએ એક કળાએ અધુરી ચંદ્રની પૂર્ણતાની જેમ એક સ્ત્રીરત્ન વિના મહાપદ્યને ચક્રવતી પણાની સર્વ સમૃદ્ધિ પૂર્ણ થઈ. પછી પૂર્વે જેયેલ રત્ન મદનાવલીનું સ્મરણ કરતે મહાપદ્મ ક્રિીડા કરવાને મિષે તે તાપસીના આશ્રમમાં ગયે. તાપસેએ તેનું આતિથ્ય કર્યું. ત્યાં ફરતા છતા જન્મેજય રાજાની રાણીએ તેમને દીદ, એટલે પોતાની પુત્રી મદનાવી તેમને પરણાવી. એ પ્રમાણે સક્રવત્તીની સંપૂર્ણ સમૃદ્ધિ પ્રાપ્ત કરીને પવરાજ હસ્તીનાપુર આવ્યું, અને પ્રથમ વૃત્તાંત સાંભળવાથી ખુશી થયેલા માતાપિતાને અધિક હર્ષ ધરી પ્રથમની જેમજ પ્રણામ કર્યો. કર્ણમાં રસાયણ જેવું પિતાના પુત્રનું ચરિત્ર સાંભળી સિંચન કરેલા વૃક્ષની જેમ માતાપિતા વિકસ્વર થઈ ગયા. અન્યદા મુનિસુવ્રત સ્વામીના હસ્તદીક્ષિત શિષ્ય સુત નામના આચાર્ય વિહાર કરતાં - કરતાં ત્યાં પધાર્યા. રાજા પ ત્તરે પરિવાર સાથે આવીને તેમને નમસ્કાર કર્યો, અને સંસાર વૈરાગ્યની માતારૂપ તેમની દેશના સાંભળી. દેશનાને અંતે “સ્વામી ! જ્યાં સુધી પુત્રને રાજ્યપર બેસાડીને હું દીક્ષા લેવાને આવું ત્યાં સુધી આપ ભગવંતે અહીં જ બીરાજવું. એવી રીતે રાજાએ આચાર્યને વિનંતિ કરી. • પ્રસાદ કરશે નહીં” એવું સૂરિએ કહ્યું, રાજા પદ્દમોત્તર તેમને વંદના કરી પોતાના નગરમાં આવ્યું. પછી અમાત્ય સામંત વિગેરે સર્વ પ્રકૃતિવર્ગને Page #406 -------------------------------------------------------------------------- ________________ સગ ૮ મ] મહાપર્મ કરેલ મદના વળીનું પાણિગ્રહણ [૩૬૭ અને વિષકુમાર પુત્રને બોલાવી રાજા પદ્મરે કહ્યું “આ સંસાર દુઃખને સાગર છે, રાગીને અપથ્યની ઈચ્છા જેમ રોગની વૃદ્ધિને માટે થાય છે, તેમ પ્રાણીની જે તેના પિષણ માટેની પ્રવૃત્તિ છે તે તેની વૃદ્ધિને માટેજ થાય છે. કુવાની પાસે ગયેલા અંધ પુરૂષને જેમ બાહુ આપનાર પુરૂષ મળી જાય તેમ આ સંસારસમુદ્રમાં પડતે એવો હું તેને ઉદ્ધાર કરવા માટેજ સુવ્રત પ્રભુ અત્રે પધારેલા છે, તેથી આજે મારા રાજ્યઉપર વિષ્ણુકુમારને બેસાડે. હું સુત્રત પ્રભુની પાસે અવશ્ય દીક્ષા ગ્રહણ કરીશ” વિષકુમારે કહ્યું-“પિતાજી! મારે રાજ્યથી સયું; હું તે ગ્રહણ કરવાનું નથી. હું તે તમારી સાથે દીક્ષા લઈ તમારેજ માગે ચાલીશ.” એટલે રાજાએ પદ્મકુમારને બોલાવી આગ્રહથી કહ્યું-“વત્સ ! આ રાજય સ્વીકાર જેથી અમે સુખે વ્રત લઈએ” પદ્મકુમારે અંજલિ જોડી કહ્યું- પૂજ્ય પિતા! જ્યાં સુધી પિતાતુલ્ય આર્ય વિષ્ણુકુમારને હોય ત્યાં સુધી મને તે કાર્ય કરવું ઉચિત નથી, માટે જગતમાં એકજ સમર્થ એવા વિષ્ણુકુમાર રાજ્ય ઉપર અભિષેક કરે, હું એક પદળની જેમ તેમને યુવરાજ થઈને રહીશ.” રાજાએ કહ્યું-તેની પ્રાર્થના કરી, પણ તે તે રાજ્ય ગ્રહણ કરવાને ઈચ્છતે નથી, મારી સાથે દીક્ષા લેવાને ઈરછે છે.” આ પ્રમાણે સાંભળી પદ્મકુમાર મૌન રહ્યો એટલે પત્તર રાજાએ ચકવર્તી પણાના અભિષેક સાથે તેને રાજ્ય ઉપર અભિષેક કર્યો. પછી પદુમકુમારે જેમને નિષ્ક્રમણત્સવ કરેલો છે એવા પદ્મોત્તર રાજાએ વિષ્ણુકુમારની સાથે સુવત મુનિ પાસે જઈએ દીક્ષા લીધી. પહ્મકુમારે પૃથ્વી પર પિતાના શાસનની જેમ સર્વ જનોએ પૂજેલા પિતાની માતાના જેનરથને આખા નગરમાં ફેરવ્યો. રથ ફેરવવાના સમય સુધી સુવતાચાર્ય પદ્દમોત્તર પ્રમુખ શિષ્યો સહિત તે નગરમાં રહ્યા પછી અન્યત્ર વિહાર કર્યો. અદ્ભુત ચરિત્રવડે શોભનાર પદ્મચક્રીએ પિતાના વંશની જેમ સર્વત્ર જિનશાસનની પણ ઉન્નતિ કરી. ગ્રામ, આકર, નગર અને દ્રોણમુખવિગેરેમાં જાણે નવીન પર્વતે નિષ્પન્ન થયા ન હોય તેવાં કેટીગમે ચૅ કરાવ્યાં. પ ત્તર મુનિ ગુરૂની સાથે વિહાર કરી ઉત્તમ વ્રત પાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધિને પ્રાપ્ત થયા. વિષ્ણુકુમાર મુનિએ અદ્દભુત તપસ્યા કરી અને તેના મહિમાથી અનેક લબ્ધિઓવાળા થયા. મેરૂની જેવા ઉન્નત, ગરૂડની જેવા આકાશગામી, દેવની જેવા કામરૂપી અને કામદેવની જેવા સ્વરૂપવાન, એવી વિવિધ ઉપમા પામવાને વિષ્ણુકુમાર ગ્ય થયા, પણ સાધુઓને અસ્થાને લબ્ધિને ઉપયોગ કરવો ઉચિત ન હોવાથી તેઓ કોઈ સ્થળે લબ્ધિ ફેરવત નહેતા. એક વખતે ચાતુર્માસ કરવા માટે સુવ્રતાચાર્ય સાધુઓના પરિવાર સાથે વિહાર કરતાં કરતાં હસ્તીનાપુરમાં આવીને રહ્યા. આચાર્યને આવેલા જાણી પૂર્વ વૈરને બદલે લેવાની ઈચ્છાએ નમુચિ મંત્રીએ મહાપમને વિજ્ઞપ્તિ કરી કે –“હે નરેંદ્ર પ્રથમ તમે જે મને વરદાન આપેલ છે તે અત્યારે આપ. મહાત્મા લેકેની પાસે થાપણની પેઠે રાખેલું વરદાન નાશ પામતું નથી.” રાજાએ કહ્યું-“તે વરદાન માગો.” એટલે નમુચિએ કહ્યું-“માર Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪]. રજા પત્તરે તથા વિષ્ણકુમારે લીધેલ દીક્ષા. [ ૬ એક યજ્ઞ કરે છે, તેથી યજ્ઞ પૂરો થાય ત્યાંસુધી તમારું રાજ્ય મને આપ. તમે કહેલું વચન સંભારે. સત્ય પ્રતિજ્ઞાવાળા મહાપદ્મ રાજાએ નમુચિ મંત્રીને રાજ્ય ઉપર બેસાડ અને પિતે અંતઃપુરમાં પ્રવેશ કર્યો. પછી નમુચિ કપટથી નગરની બહાર નીકળી બગલાની પેઠે દુષ્ટ ધ્યાન કરતે એક પાપી યજ્ઞમાં દીક્ષિત થયે તેને અભિષેકકલ્યાણ કરવા માટે મંત્રીઓ અને સર્વ ધર્મના આચાર્યો આવ્યા, માત્ર જૈનના શતભિક્ષુઓ આવ્યા નહીં. સર્વ ધર્મના લિંગીએ મારી પાસે આવ્યા અને ઈર્ષ્યાથી શ્વેતાંબરી ભિક્ષુકે આવ્યા નહીં.' આ પ્રમાણે ધારી એ દુર્મતિ તેઓનાં છિદ્ર શોધવા લાગ્યો. પછી સુત્રતાચાર્યની પાસે જઈ આક્ષેપ કરીને તે બે-“જે રાજા હોય તેને સર્વ ધર્મના લિંગીઓ આશ્રય કરે છે. સર્વે તાવને રાજાએથી રક્ષણાય છે, એવું ધારી તપસ્વીએ પિતાના તપને છઠ્ઠો ભાગ રાજાને આપે છે. તમે અધમ પાખંડીઓ મારી નિંદા કરનારા, અભિમાનવડે સ્તબ્ધ, મર્યાદા લેપનારા અને લેકવિરૂદ્ધ તથા રાજયવિરૂદ્ધ વર્તનારા છે, તેથી તમારે મારા રાજ્યમાં રહેવું નહીં; અહીંથી બીજે ચાલ્યા જાઓ. તમારામાંથી જે કઈ અહીં રહેશે તે દુરાશય મારે વધ્ય છે” સૂરિ એલ્યા- “તમને અભિષેક કરે ત્યારે અમારે આવવાનો આચાર નથી તેથી અમે આવ્યા નથી. અમે કોઈની પણ નિંદા કરતા નથી તે સાંભળી નમુચિ ક્રોધ કરીને બે-“આચાર્ય ! હવે વિશેષ વિસ્તાર કરવાની કોઈ જરૂર નથી. જો તમે સાત દિવસ પછી અહીં રહેશે, તે મારે ચરની જેમ નિગ્રહ કરવા ચોગ્ય થશે.” આ પમાણે કહી નમુચિ પિતાને સ્થાનકે ગયે. પછી સૂરિએ મુનિઓને પૂછયું-“હવે આપણે શું કરવું? તે યથાશક્તિ અને યથામતિ કહો.” તેઓમાંથી એક સાધુ બેલ્યા–“વિષ્ણુકુમાર મુનિએ છ હજાર વર્ષ સુધી તપ કરેલું છે, અને હાલ મંદરાચળ ઉપર છે. તે મહાશય પમરાજના ચેષ્ટ બંધુ થાય છે, તે તેનાં વચનથી આ નમુચિ શાંત થઈ જશે. કારણ કે તે પદ્મની જેમ તેના સ્વામી છે. માટે જે વિદ્યાલબ્ધિવાળા સાધુ હોય તે તેમને તેડવાને જાઓ. સંઘના કાર્યમાં લબ્ધિને ઉપયોગ કરો દુષિત નથી.” એટલે એક બીજા સાધુ બેલ્યા કે “હું આકાશમાર્ગે ત્યાં સુધી જવાને શક્તિમાન છું પણ પાછો આવવાને શક્તિમાન નથી, માટે આ કાર્યમાં મારૂં જે કર્તવ્ય હેય તે કહે, હું કરું? ગુરૂ બોલ્યા-“તમને વિષ્ણુકુમાર પાછા લાવશે, માટે તમે તેડવા જાઓ.” એવું ગુરૂએ કહ્યું એટલે તે મુનિ આકાશમાગે ગરૂડની જેમ ઉડીને ક્ષણવારમાં વિષ્ણુકુમાર પાસે આવ્યા. મુનિને આવતાં જઇ વિષ્ણુકુમારે મનમાં વિચાર્યું કે “આ મુનિ વેગથી આવે છે, તેથી કાંઈ સંઘનું કાર્ય હશે, અન્યથા વર્ષાઋતુમાં સાધુઓને વિહાર સંભવે નહીં; તેમજ તેઓ જેવા તેવા કાર્યમાં લબ્ધિઓને ઉપયોગ પણ કરે નહીં. આ પ્રમાણે વિષ્ણુકુમાર ચિંતવતા હતા, ત્યાં તે તે મુનિએ આવીને તેમને વંદના કરી અને પિતાના આગમનનું કારણ કહ્યું. તે સાંભળી વિષ્ણુકુમાર ક્ષણવારમાં તે મુનિને લઈ આકાશમાગે હસ્તિનાપુર આવ્યા અને પોતાના ગુરૂ સુવતાચાર્યને વંદના કરી. પછી સાધુઓના પરિવાર સાથે વિષ્ણુકુમાર ૧. મેરુ. Page #408 -------------------------------------------------------------------------- ________________ [૩૯૫ સગ ૮ મિ] વિષ્ણુકુમારનુ આગમન નમુચિની પાસે આવ્યા. નમુચિ સિવાય બીજા સર્વ રાજા પ્રમુખ લોકેએ વંદના કરી. પછી ધર્મકથાપૂર્વક વિષકુમાર શાંતતાથી નમુચિને કહ્યું કે “જ્યાં સુધી ચાતુર્માસ છે ત્યાં સુધી આ સર્વે મુનિએ આ નગરમાં રહે. એ મુનિએ સ્વયમેવ એક ઠેકાણે ચિરકાળ રહેતા નથી, પણ વર્ષાઋતુમાં ઘણા જંતુઓની ઉત્પત્તિ થાય છે, તેથી તેમને વિહાર કર કલ્પ નથી. હે બુદ્ધિમાન રાજા! આવા મોટા નગરમાં અમારા જેવા ભિક્ષુક ભિક્ષાવૃત્તિથી રહે તેમાં તમને શી હાનિ છે? ભરત, અદિત્યયશા અને સમયશા પ્રમુખ રાજાઓએ મુનિઓને ભક્તિથી વાંધા છે, જે કદિ તમે તેવી રીતે ન કરે તે ભલે, પણ નગરમાં તે રહેવા છે.” આ પ્રમાણે વિષકુમારે કહ્યું એટલે નમુચિ મંત્રીએ કેપથી દારૂણ થઈને કહ્યું કે આચાર્ય ! વધારે વચનો બેલશે નહીં, હું તમને અહીં રહેવા દઈશ નહીં.” સમર્થ છતાં ક્ષમાવાળા વિષ્ણુકુમારે ફરીવાર કહ્યું- જે તમારી ઈચ્છા હોય તે આચાર્ય નગરની બહાર ઉધાનમાં નિવાસ કરીને રહે.” અધમ મંત્રીએ ક્રોધ કરી ફરીને તે મહર્ષિને કહ્યું-“તમારા ગંધ પણ સહન કરી શક્યું નથી, માટે તમારે નિવાસ કરવાની હવે પ્રાર્થનાજ કરવી નહીં. નગરમાં કે નગરની બહાર ચેરલોકની જેમ વેતાંબરીને નિવાસ કદિ પણ મર્યાદાને ચગ્ય થશે નહીં. જે તમારે જીવવું પ્રિય હોય તે તમે અહીંથી ચાલ્યા જાઓ; નહીં તે સર્પોને ગરૂડ હણે તેમ હું તમને હણી નાંખીશ.” આવાં નમુચિનાં વચન સાંભળી આહુતિવડે અગ્નિની જેમ વિકુમાર ક્રોધથી પ્રદિપ્ત થયા, તે પણ તેઓ બેલ્યા- “અરે! અહીં અમને રહેવા માટે ત્રણ પગલાં માત્ર ભૂમિ તે આપ.” એટલે નમુચિએ કહ્યું-“તમને ત્રણ પગલા માત્ર ભૂમિ આપું છું; પણ જે તેટલી ભૂમિની બહાર રહેશે તેને હું તત્કાળ હણી નાખીશ.” "તથાસ્તુ' એમ કહી વિષ્ણુકુમારે શરીર વધારવા માંડ્યું. મુગટ, કુંડળ, માળા, ધનુષ્ય, વજ અને ખર્ક ધરતા, મેટા ફુકારાથી જીર્ણ પત્રની જેમ બેચરાને પાડી નાખતા, કમળના પત્રની જેમ ચરણથી પૃથ્વીને કંપાવતા, કલ્પાંત કાળના પવનની જેમ સમુદ્રોને ઉછાળતા, સેતુબંધની પેઠે સરિતાઓને પ્રતીપગમન કરનારી (પાછી વળનારી) કરતા, કાંકરાના સમૂહની જેમ તારાચકને ખેરવતા, રાફડાના રાશિની જેમ પર્વતને ફાડી નાખતા, મહાપરાક્રમી, મહાતેજસ્વી અને સુર અસુરને ભયંકર એવા વિષકુમાર અનુક્રમે વિવિધ રૂપે વધી મેરગિરિ જેવા થયા. તે સમયે ત્રણ જગતને #ભ થતો જોઈ તેમને પ્રસન્ન કરવાને ઈંદ્ર ગાયન કરનારી દેવાંગનાએને આજ્ઞા કરી; તે ગાયિકા દેવીએ ત્યાં આવીને સર્વજ્ઞ શાસ્ત્રમાં કહેલા ભાવને જણાવનાર ગાયન ગાંધાર સ્વરે તેમના કર્ણની સમીપે આ પ્રમાણે ગાવા લાગી–“પ્રાણીઓ કેપથી આ ભાવમાં પણ દગ્ધ થાય છે,” વારંવાર સ્વાર્થમાં મેહિત થાય છે અને મૃત્યુ પામ્યા પછી અનંત દુખવાળા નર્કમાં પડે છે.” આ પ્રમાણે તેમને કેપ શમાવવાને કિનારાની છીએ તેમની આગળ ગાવા લાગી અને નૃત્ય પણ કરવા લાગી. પછી પદુમકુમારના અગ્રજ બંધુ ૧. લક્ષજન પ્રમાણુ શરીર કર્યું. વૈકિય લબ્ધિનું એટલું બળ છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણકુમાર મુનિને અદ્ભુત લબ્ધપ્રભાવ કે જેના ચરણ જગતને વંદના કરવા યોગ્ય છે, તેઓ નમુચિને પૃથ્વી પર નાખી પૂર્વ અને પશ્ચિમ સમુદ્રને કિનારે (જબૂદ્વીપની જગતી ઉપર) બે પગલાં મૂકીને સ્થિત થયા. આ વૃત્તાંત જાણી પદુમકુમાર સંજમથી ત્યાં આવ્યા, અને પિતાના પ્રમાદથી તથા નમુચિના દોષથી ચક્તિ થઈ ગયા. પછી પિતાના અગ્રજ મહર્ષિને અતિ ભક્તિથી નમસ્કાર કરી અંજળિ જોડીને અબ્રુવડે મુનિના ચરણને પ્રક્ષાલિત કરતાં આ પ્રમાણે બેલ્યા હે પ્રભુ! લેકોત્તર ગુણવાળા તમે વિજયવંત સ્વામી છતાં પૂજ્ય પિતાશ્રી પદુત્તર રાજા અદ્યાપિ મારા ચિત્તથી વિદ્યમાન જ છે. આ અધમ નમુચિ મંત્રી હમેશાં શ્રી સંઘની આશાતના કરતે તે મારા જાણવામાં આવ્યું નહીં, તેમ કેઈએ મને જણાવ્યું પણ નહીં; તથાપિ હું પિતેજ અપરાધી છું; કારણ કે એ પાપી મારો સેવક છે. સ્વામી સેવકના દેષથી તષિત થાય છે એવી નીતિ છે. તે નીતિ પ્રમાણે હું પણ તમારે સેવક છું અને તમે મારા સ્વામી છે, તે તમે પણ મારા દેષથી ગ્રસિત થશે, માટે કપ તજી ઘો. હે મહાત્મા ! આ પાપી મંત્રીના અપરાધથી આ ત્રણે લેક પ્રાણસંશયમાં આવી પડયું છે, માટે હે કરૂણાનિધિ ! તેની રક્ષા કરે.” એવી રીતે બીજા પણ અનેક સુર અસુર અને નરેના ઈશ્વરએ (ઇદ્રોએ, રાજાઓએ અને ચતુર્વિધ સંઘે) વિવિધ પ્રકારે સ્તુતિ કરીને મહામુનિ વિષકુમારનું સાંત્વન કરાવા માંડયું. જ્યારે આકાશમાં અત્યંત વૃદ્ધિને પામેલા વિષ્ણુકુમારને સાંભળ્યા ત્યારે સર્વેએ ત્યાં આવી આવીને ભક્તિથી તેના ચરણને સ્પર્શ કર્યો. ચરણને અત્યાત સ્પર્શ થતાં વિષ્ણુકુમારે નીચે જોયું એટલે ત્યાં પોતાના ભાઈ પદ્મ, ચતુર્વિધ સંધ અને સુર, અસુર તથા રાજાએ જોવામાં આવ્યા. મુનિએ વિચાર્યું “આ કૃપાળુ સંઘ, આ દીન એ મારે ભાઈ પદુમકુમાર અને આ સુર અસુર તથા રાજાઓ ભય પામીને મારા કેપની શાંતિને માટે એક સાથે પ્રયત્ન કરે છે તે મારે આ સંધ માન્ય છે અને બ્રાતા પદ્મ વિગેરે સર્વે અનુકંપા કરવા છે.” આવો વિચાર કરી એ મહામુનિ વિષ્ણુકુમાર શરીરની વૃદ્ધિને ઉપસંહાર કરી મર્યાદામાં આવેલા સમુદ્રની જેમ પિતાની મૂળ પ્રકૃતિની અવસ્થામાં રિથર થયા. સંઘના આગ્રહથી તે મહામુનિએ નમુચિને છોડી દીધે, એટલે પદ્મરાજાએ તરતજ તે અધમ મંત્રીને નગરમાંથી કાઢી મૂકો. આ ત્રિપદી (ત્રણ પગલાં) ના ચરિત્રથી વિશુકુમાર ત્રણ જગતમાં ત્રિવિકમ એવી પવિત્ર વિખ્યાતિને પામ્યા. આવી રીતે શ્રીસંઘનું કાર્ય કરી, શાંત થઈ, ઉત્કૃષ્ટ તપસ્યા કરીને વિષ્ણુકુમાર મુનિ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. મહાપદ્મરાજાએ પણ સંસારથી ઉદ્વેગ પામી તૃણની જેમ રાજ્યને છેડી દઈને સદ્દગુરૂની પાસે દીક્ષા લીધી. કુમારવયમાં પાંચ વર્ષ, માંડળિકપણામાં પણ તેટલાં વર્ષ. દિગ્વિજયમાં ત્રણ વર્ષ, ચક્રવર્તીપણામાં અઢાર હજાર ને સાત વર્ષ અને વ્રતમાં દશ હજાર વર્ષ સર્વ મળીને ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય પદ્મચક્રવતી પૂર્ણ થયું. પદ્મચકવી મુનિ પણાના વિવિધ Page #410 -------------------------------------------------------------------------- ________________ [૩૬૭ 'જગ ૮ ] . વિષકુમારનું મોક્ષગમન અભિગ્રહવટે સુંદર એવાં તીવ્ર તપ કરી અને ઘાતી કર્મને ક્ષય થતાં કેવળજ્ઞાનની સમૃદ્ધિ મેળવી શાશ્વત સુખના ધામ (મોક્ષ) ને પ્રાપ્ત થયા. “આ છઠ્ઠા પર્વમાં બે જિન અને ચક્રવતી, બે તીર્થકર, બે ચક્રવતી, બે રામ (બળદેવ), બે વાસુદેવ અને બે પ્રતિવાસુદેવ એમ ચૌદ મહાત્મા શલાકા પુરૂનું કીર્તન કરેલું છે કીતિથી દિશાઓને વ્યાપ્ત કરનારા તે મહાશય પુરૂષનું આ ઉદાર ચરિત્ર હંમેશા લેકેના કર્ણને અતિથિ રૂપ થાઓ.” इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये षष्ठे पवणि पद्मचक्रवतीचरितवर्णनो નામ મHઃ સT पर्व छठ्टुं समाप्त. (1 ( . P oste. 6:00 છે.rs પાક Paryavaramaiaraiyari Page #411 -------------------------------------------------------------------------- ________________ 1 (૧૧er ચક્રવતીનું ચક્ર વાસુદેવનો શંખ અને ગદા બળ દેવનું હળ અને મુશન ૧૫ S ૧૦ For Prveturersonal Use Only www.jainelitary.org