SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ] પ્રભુએ લીધેલા દીક્ષા [ પ ૩ જુ શીતળ થઈ ગયું હતું તેથી રાજાએ પ્રભુનુ' શીતળ એવુ' નામ પાડયુ. વેલાધારી દેવાથી સમુદ્રની વેલાની જેમ દેવકુમારેએ નિર'તરસેવેલા જગત્પતિ દિવસે દિવસે વધવા લાગ્યા, અનુક્રમે પ્રભુએ શિશુવય ઉલ્લ્લંઘન કરી, અને વટેમાર્ગુ જેમ ગામથી નગરમાં પહેાંચે તેમ યૌવનવયને પ્રાપ્ત થયા. જેની બન્ને તરફ માટી વેલ ટેકતી હોય તેવા વૃક્ષની જેમ જાતુપત લખાયમાન હાથવાળા પ્રભુનું નેવું ધનુષ્ય ઊંચુ' શરીર શૈાલતુ હતુ. જો કે પ્રભુ વિષય સુખ ભાગવવામાં નિસ્પૃહ હતા તે પણ હાથી જેમ પિંડને ગ્રહણ કરે તેમ માતાપિતાની પ્રાર્થનાથી કુલીન કન્યાનું તેમણે પાણિગ્રહણુ કયું; અને પચવીશ હજાર પૂની વય થયા પછી પિતાની દક્ષિણ્યતાથી પ્રભુએ રાજ્યના પણુ સ્વીકાર કર્યા. અપૂર્વ પરાક્રમવાળા પ્રભુએ પૂર્વક્રમથી આવેલા રાજ્યનું પચાસ હજાર પૂર્વ સુધી વિધિથી પાલન કર્યું. પછી પ્રભુનું મન સંસારવાસમાંથી તદન વિરક્ત થયું, એટલે તત્કાળ લેાકાંતિક દેવતાનાં આસના ચળાયમાન થયાં. તેઓએ અવધિજ્ઞાનથી જાણ્યુ કે ‘ જ ખૂદ્વીપમાં દક્ષિણ ભરતાદ્ધની અંદર દશમા તીર્થંકર ઉત્પન્ન થયેલા છે. તેએ હાલ વ્રત ગ્રહણ કરવાને માટે ઇચ્છાવાન વર્તે છે, તેથી આપણે ત્યાં જઈને તે કાર્ય માં તેમને પ્રેરણા કરીએ, કારણકે આપણુ' હંમેશાંનું તે કૃત્ય છે.’ આ પ્રમાણે વિચારી સારસ્વતાદિક દેવતાએ બ્રાલેાકમાંથી ત્યાં આવી પ્રભુને નમસ્કાર કરીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્યા− હે નાથ ! અરણ્યમાં જળપ્રવાહની જેમ આ દુસ્તર સંસારમાં તીના અભાવ થયેલા છે, તેથી જગત્ ઉપર કૃપા કરીને ધર્મતીને પ્રવર્તાવે.' આ પ્રમાણે કહી લેાકાંતિક દેવતાએ પ્રશ્ન દેવલેાકમાં પાછા ગયા. પછી શીતળનાથ સ્વામીએ સાંવત્સરિક દાન આપવા માંડયું. વાર્ષિ ક દાનને અંતે ઇંદ્રનાં આસને ચલિત થયાં, એટલે તેએએ આવી શીતળ પ્રભુને દીક્ષાકલ્યાણક સંબધી સ્નાત્રમહાત્સવ કર્યો; પછી ત્રણ જગતના આભૂષણરૂપ પ્રભુએ અંગરાગ તથા વજ્રાષભૃણુ ધારણ કર્યાં. એક ઇંદ્ર પ્રભુને હાથના ટેકા આપ્યા અને ખીજા ઇંદ્રોએ તેમની ઉપર ચામરાદિ ધારણ કર્યો, એટલે પ્રભુ ચંદ્રપ્રભા નામના શિખિકારત્ન ઉપર આરૂઢ થયા. પછી હજારા સુર, અસુર અને મનુષ્યના પિરવાર સાથે પ્રભુ પેાતાના નગરની મહાર સહસ્રાબ્ર નામના વનમાં આવ્યા. ત્યાં આવી જેને મેક્ષગતિ પ્રિય છે એવા પ્રભુએ સ'સારસમુદ્રને તરી જવાની ઈચ્છાથી પેાતાના સ` આભૂષણ તત્કાળ ભારની પેઠે છેાડી દીધાં. ઇંદ્રે નાખેલા દેવદૃષ્ય વસ્ત્રને ખભા ઉપર ધારણ કરતા પ્રભુએ પ્રથમ પાંચમુષ્ટિવડે કેશના લેાચ કર્યાં. તે કેશને ક્ષીરસમુદ્રમાં નાખી આવીને ઇંદ્રે સર્વાં કાળાહળના નિષેધ કર્યાં, અને દ્વારપાળની જેમ અજલી જોડી પ્રભુની આગળ ઊભેા રહ્યો. એટલે માઘ માસની કૃષ્ણ દ્વાદશીએ પાછલે પહેારે ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં આવતાં છતપ જેમણે કર્યાં છે એવા રાજાઓની સાથે સુર અસુર, અને રાજાએાની સમક્ષ સર્વ સાવદ્ય ચેાગતુ. અર્થાત્ ચારિત્ર અંગીકાર કર્યું. તેજ વખતે તેમને મનઃપવ નામે ચેાથુ અને દેવતા વિગેરે સર્વે પ્રભુને પ્રણામ કરીને પાતપેાતાને સ્થાને ગયા. પ્રભુએ એક હજાર પ્રત્યાખ્યાન કર્યુ, જ્ઞાન ઉત્પન્ન થયું; પછી ખીજે દિવસે રિષ્ટ નગરમાં પુનવસુ રાજાને ઘેર પ્રભુએ પરમઅન્નથી પારણુ કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy