SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ : અનુપમ અધ્યાત્મગ્રંથો અને સાત્ત્વિક સાહિત્ય. વિનાવિલંબે વસાવો..... શ્રી જેન પ્રકાશન મંદિર અને જૈન ધર્મ-સાહિત્ય આ બન્ને બાબતો પરસ્પરના પર્યાયરૂપ |બની ચૂકી છે. - સાહિત્ય શુદ્ધિ-ભાષાશુદ્ધિ આકર્ષક મુદ્રણ અને મજબૂત બાઇનિંગ જેવી તમામ બાબતોની સંપૂર્ણ માવજત ભારે જતનપૂર્વક કરીને શ્રી જૈન પ્રકાશન મંદિર, જૈન ધર્મના ઉત્કૃષ્ટ અધ્યાત્મ ગ્રંથનું પ્રકાશન કરે છે. તત્વ અને સત્તનો સમન્વય તેમજ યુગે યુગે પરિવર્તન પામતાં મૂલ્યો સાથે કદમ મિલાવીને આ સંસ્થા ભગીરથ કાર્ય કરી રહી છે. તેથી જ તો જૈન સમાજમાં કહેવાય છે કે શ્રી જૈન પ્રકાશન મંદિરન્ય કેવળ વ્યાવસાયિક અભિગમથી જ નહીં, પણ ઉપયોગિતા, યથાર્થતા, અને નવીનતાના સમુચિત દૃષ્ટિકોણથી નવાં નવાં પ્રકાશનો કરે છે. આવશે. આ સંસ્થા દ્વારા પ્રકાશિત કેટલાંક મહામૂલાં પુસ્તકોની પરિચય-જલક પામીએ....! ૦ શ્રી પંચ પ્રતિકમાણાદિ સુત્ર જૈન ધર્મમાં અનેક પ્રકારની પૂજાઓ સ્વીકારાઈ છે. ભાવશુદ્ધિ દ્વારા થતી પૂજા ચારિત્ર્ય ઘમ્બરરે છે. અને જીવનને અધ્યાત્મ સામાયિક-પ્રતિકમણનાં સૂત્રોનાં અસંખ્ય પુસ્તકો સૌરભ બક્ષે છે. બજારમાં મળે છે. પરંતુ તે બધાં કાંતો અશઓિથી ભરેલા હોય પ્રસ્તુત બૃહદ્ ગ્રંથમાં અગિયાર ભાગમાં ૬૦ જેટલી છે. કાં તો સાવ સામાન્ય કક્ષાનાં હોય છે. - પૂજાઓનો સમાવેશ થયેલો છે. પંડિત શ્રી વીરવિજયજી, શ્રી પરંતુ આ પ્રકાશન બહુરંગી મુખપૃષ્ઠ ધરાવે છે. ઉપરાંત જ્ઞાનવિમલ સુરિ શ્રી યશોવિજયજી, શ્રી પદ્ધવિજયજી, પૂ. અંદર પણ કેટલાંક મહત્ત્વનાં ચિત્રો-પૂણે બહુરંગી છે. બુદ્ધિસાગરજી, શ્રી યશોભદ્રવિજયજી, શ્રી જોડણીદ્ધિ આ પુસ્તકનું પ્રબળ જમાપાસ છે. સુત્રો ઉપરાંત વિજયવલ્લભસૂરિજી અને અન્ય મુનિ ભગવંતો દ્વારા રચિત દુહા, થોય. સજઝાય. સ્તવન, સ્તુતિ, ચૈત્યવંદનો ઈત્યાદિ શ્રી પંચલ્યાણક પૂજા, શ્રી બાર વ્રતની પૂજા, શ્રી અંતરાય વિવિધ્ય-સામગ્રી પણ પૂરક બની રહે છે. આશરે ત્રણ સો પાંત્રીસ કર્મની પૂજા, શ્રી ચોસઠ પ્રકારી પૂજા, શ્રી આયુકર્મ નિવારણ પૃષ્ઠના આ પુસ્તકની કિંમત માત્ર સત્તર રૂપિયા છે. પૂજા, શ્રી ગોત્રાકર્મ પૂજા, શ્રી અષ્ટપ્રકારી પૂજ, શ્રી સત્તરભેદી આવું શુદ્ધ અને આકર્ષક પુસ્તક પ્રત્યેક જૈન પરિવારમાં પૂજા, શ્રી વાસ્તુક પૂ. શ્રી સ્નાત્ર પૂજા, શ્રી પંચતીર્થ પૂજા અચૂફ હોવું જોઈએ, જેથી નવી પેઢીને સત્રો યાદ રાખવાનું સરળ ઇત્યાદિ અન્ય પૂજાઓ પણ છે. તથા સહજ બને. દરેક પૂજા માટેની સૂચનાઓ. જરૂરી સામગ્રીની યાદી | • વિવિધ પા સંગ્રહ , ઉપરાંત અંતે દુહા, પશે. આસ્તી, મંગળદીવો વગેરે પણ છે. એક હજારથી પણ વધુ પૃષ્ઠોવાળા આ દળદાર અને ઉપયોગી ગ્રંથની કિંમત માત્ર ચાળીસ રૂપિયા છે. આજના વિષમ યુગમાં ભક્તિ, ધ્યાન અને સ્વાધ્યાયનો પંથ ખૂબ દેહલો બન્યો છે. એક તરફ ભૌતિક સુખો તરફની દોટ ચારણ શુદ્ધિ અને આકર્ષક મુદ્રાણવાળું આવું સુંદર પુસ્તક છે, તો બીજી તરફ કોલાહલ અને ફ્લેષયુક્ત પ્રદૂષિત વાતાવરણ ભેટરૂપે આપવામાં પણ વિશેષ યોગ્ય બની રહેશે. છે આ સ્થિતિમાં ચિત્તની એકાગ્રતા ક્યાંથી પ્રગટે? હ, આપના પરિવાર માટે તો એક નક્ત અચૂક વસાવી | જ લેજો! - જ્ઞાનીઓએ ભક્તિમાર્ગમાં પૂજાનો વિશેષ આદર કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy