SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪] અનંતનાથ પ્રભુની દેશના [ પ ૪ શું “ જેનું માન કરવામાં આવ્યું છે તેને કાળવેત્તા વ્યવહારિક કાળ કહે છે. આ જગતમાં “ સર્વે પદાર્થોં નવીન અને જીણુ રૂપથી જે પરાવતન પામ્યા કરે છે તે કાળનુ જ ચેષ્ટિત “ છે. કાળક્રીડાની વિટંખનાથી સર્વ પદ્મા. વર્તમાનના ભૂતકાળની સ્થિતિ પામે છે અને ભવિષ્યના વર્તમાન સ્થિતિ પામે છે. આ પ્રમાણે અવતત્ત્વનું સ્વરૂપ જાણવું, 66 66 “ મન, વચન અને કાયાની જે વના તે આશ્રવ છે. તેમાં શુભ વતના તે પુણ્યમ ધને હેતુ છે, અને અશુભ વના તે પાપમધના હેતુ છે. એ ત્રીજુ આશ્રવતત્ત્વ સમજવું. “ સર્વ આશ્રવાને રાધ કરવાનું જે.કારણ તે સંવર કહેવાય છે, અને સંસારના હેતુભૂત જે “ ક તેની જે જરણા (વિનાશ ) તેને નિર્જરા કહે છે. આ પ્રમાણે ચેાથું અને પાંચમું “સવર અને નિજ રાતત્ત્વ છે. “ સકષાયીપણાથી જીવ ક ચાગ્ય પુટ્ટુગલેાને જે ગ્રહણ કરે છે તે અધ કહેવાય છે. તે “ અંધ જીવને પરતંત્રતાનું કારણ થાય છે. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ—એ ચાર “ તેના ભેદ છે. તેમાં જે પ્રકૃતિ તે સ્વભાવ કહેવાય છે. તે જ્ઞાનાવરણાદિક ભેદોથી આઠ પ્રકારની “ છે. જ્ઞાનાવરણીય, દશ'નાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગેાત્ર અને અંતરાય એ આઠ 66 મૂળ પ્રકૃતિએ કહેવાય છે. જઘન્ય ને ઉત્કૃષ્ટભેદે કર્મોના કાળને જે નિયમ તે સ્થિતિ “ કહેવાય છે. ક્રમના જે વિપાક ( પરિણામ) તે અનુભાવ છે, અને તેના અંશની જે કલ્પના તે પ્રદેશ છે. મિથ્યાર્દષ્ટિ, અવિરતી, પ્રમાદ, કષાય અને ચેાગ એ પાંચ મધના હેતુ છે. “ એ પ્રમાણે અંધતત્ત્વનું સ્વરૂપ જાણવું. ૮૮ ઉપર કહેલા ખંધના હેતુના અભાવ થતાં, ઘાતીકમ ના` ક્ષય થાય છે, તેથી જીવને “ કેવળજ્ઞાન ઉપજે છે, અને પછી ચાર ઘાતીકમના ક્ષય થવાથી મેાક્ષ થાય છે. ચાર નિકાયના “ દેવતાઓના તથા રાજાના જે સુખ ત્રણ ભુવનમાં છે તે સુખ મેાક્ષસુખની સ'પત્તિના “ ન'તમા ભાગે પણ નથી. ઇતિ માક્ષતત્ત્વ. “આ પ્રકારે નવ તત્ત્વાને જાણનારા મનુષ્ય સમુદ્રમાં તરીઆની જેમ કદિ પણુ આ “ સ’સારસમુદ્રમાં ડુખી જતે। નથી. ” આ પ્રમાણે પ્રભુની દેશનાથી ઘણા જનાએ દીક્ષા લીધી, પુરૂષાત્તમ વાસુદેવ સમકિત પામ્યા, અને સુપ્રભ બલરામે શ્રાવકત્વ સ્વીકાર્યું. પ્રથમ પૌરૂષી પૂ થતાં પ્રભુ દેશનાથી વિરામ પામ્યા પછી યશ નામના મુખ્ય ગણુધરે તેમના ચરણુપીઠ ઉપર બેસીને દેશના આપી, ખીજી પૌરૂષી પૂર્ણ થતાં તેએ પણ દેશનાથી ત્રિરામ પામ્યા, એટલે ઇંદ્ર, વાસુદેવ અને બલભદ્રાદિક પ્રભુને નમીને પોતપેાતાને સ્થાને ગયા. ત્યાંથી અનંતનાથ સ્વામી ગ્રામ, આકર અને નગર વિગેરેમાં ભવ્ય જંતુઓને ખાધ કરતા પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા. છાસઠ હજાર મહાત્મા સાધુઓ, નવસા ચૌદપૂર્વ ધારી,’ ૧ જ્ઞાનાવરણીય, દનાવરણીય, માહનીય અને અંતરાય એ ચાર ધાતીકમ' કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy