Book Title: Jain Gita Kavyono Parichay
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora
Catalog link: https://jainqq.org/explore/005257/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી રામ કથા જૈન ગીતા અધ્યાત્મ ગીતા (બુધિસાગર), સુખ સાગર થીતી અગ્યાર અંગ ગીતા અધ્યાત્મોપનિષદ અધ્યાત્મ ગીતા (દેવ) ઈશાવાસ્યોપનિષદ્દ • જળસ્વામી ગીતા. પંચ પરમેષ્ઠિ ગીતા જંબુસૂરિ ગીતા અધ્યાત્મ ઉપનિષદ - શ્રી જિત ગીતા -Poachio 1 શ્રી જ્ઞાન ગીતા પ્રેમ ગીતા શિષ્યોપનિષદ્દ PRC-196) 3juice ગc eઈ લોકાણ Bગલ ગીતા ગીતી હતી શ્રી જૈન શ્રી અહંદૂ ગીતા Pllc&ia lain જતોપનિષદ્ - આત્મ દર્શની ગીતા શ્રી જૈન જ્ઞાન ગીતા તો ની For Private & Rersonal use pily con lo St, Sída) SILS Page #2 -------------------------------------------------------------------------- ________________ જળ ગીતા કાવ્યોનો શ્રુતદેવી કુંદના પુષ્પ, ચંદ્રમા, ગાય અને બરફ જેવા સફેદ વર્ણવાળી, કમળના પુષ્પ પર બેઠેલી, એક હાથમાં કમળ તથા બીજા હાથમાં પુસ્તક રાખનારી, અમારી સ્તુતિથી પ્રસન્ન થયેલી સરસ્વતીદેવી અમારા સુખને માટે થાઓ” (કલ્યાણકંદ – સ્તુતિ, ગાથા - ૪નો અર્થ) લેખક : ડૉ. કવિન શાહ પ્રકાશક : કુસુમ કે. શાહ ૩,૧, અષ્ટમંગલ ફલેટ, બીલી ચાર રસ્તા, બીલીમોરા – ૩૯૬ ૩ર૧. Page #3 -------------------------------------------------------------------------- ________________ Jain Gita Kavyono Parichay જૈન ગીતા કાવ્યોનો પરિચય. પ્રથમ આવૃત્તિ : સંવત : ૨૦પ૭ મહાવીરસ્વામી જન્મ કલ્યાણક તા. ૬-૪-૨૦૦૧ પ્રત : ૫૦૦ મૂલ્ય : રૂ. ૧૧૦ મુદ્રક : અમૃત પ્રિન્ટર્સ કિીકાભટ્ટની પોળ, દરિયાપુર અમદાવાદ - ૩૮૦૦૦૧ ફોન : ૨૧૬૯૮૫ર Page #4 -------------------------------------------------------------------------- ________________ જૈન એકેડેમી ભૂમિકા અને દૃષ્ટિબિંદુ જગતના વિવિધ ધર્મોમાં જૈન ધર્મ એક પ્રાચીન ધર્મ છે. જૈન તત્ત્વદર્શનનું વિશ્વના તત્ત્વાર્થ દર્શનમાં આગવું પ્રદાન છે. આ ધર્મના સિધ્ધાંતો અહિંસા, અનેકાન્તવાદ, અપરિગ્રહ, જીવનની પ્રત્યેક પ્રકારની પરિસ્થિતિમાં સૂક્ષ્મ વિચાર તેનું સંસ્કૃત, પ્રાકત, ગુજરાતી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ વિપુલ, વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ સાહિત્ય વગેરેનું અર્વાચીનકાળના સંદર્ભમાં અભ્યાસ અને સંશોધન કરવું અનિવાર્ય છે. ભારત અને વિદેશોમાં જૈન સાહિત્ય અને સંસ્કૃતિનો સંશોધનમૂલક અભ્યાસ અને સંશોધન થઈ શકે. જૈન અને જૈનેતર અભ્યાસીઓને જોઈતી સામગ્રી અને સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે, અધ્યયન અને સંશોધનનું પ્રેરણાદાયી વાતાવરણ નિર્માણ થાય એવી લાંબાગાળાની કાયમી યોજનાને મૂર્તિમંત કરવા માટેના શુભાશયથી જૈન એકેડેમીની સ્થાપના કરવામાં આવી છે. કાર્યક્ષેત્રઃ જૈન એકેડેમીનું મહત્ત્વનું કાર્યક્ષેત્ર યુનિવર્સિટીઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં અનુસ્નાતક કક્ષાએ એમ.એ. અને ત્યાર પછી એમ. ફિલ., પીએચ.ડી. તથા સ્નાતકકક્ષાએ સર્ટિફિકેટ અને ડીપ્લોમા કોર્સ માટે જૈન ધર્મનો અભ્યાસક્રમ દાખલ કરવાનો છે. જૈન ધર્મની પ્રાકૃત, સંસ્કૃત અને અન્ય ભાષાઓમાં સુરક્ષિત રહેલી જ્ઞાનસાગરની સમૃદ્ધિ સમાન હસ્તપ્રતો તથા અન્ય જૈન સાહિત્યનું અધ્યયન અને સંશોધન કરવાનું છે. તદુપરાંત વિવિધ પરિસંવાદ ને પ્રકાશનની પણ યોજના છે. આ હેતુ સિદ્ધ કરવા માટે સુવિધાપૂર્ણ ગ્રંથાલયોનું નિર્માણ અને સ્કોલરશીપ આપીને નિયત કરેલા અભ્યાસક્રમમાં અભ્યાસ અધ્યયન અને સંશોધન માટે આવશ્યક સુવિધાઓ ઊભી કરીને યુનિ. તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ જૈન ધર્મના તીર્થધામ બની રહે એવી મંગલ ભાવના છે. મુંબઈ યુનિવર્સિટી, મુંબઈ જૈન એકેડેમીની સ્થાપના મુંબઈ શહેરમાં ઈ.સ. ૧૯૯૫માં થઈ અને જાન્યુ. ૧૯૯૬ થી મુંબઈ યુનિ.ના તત્ત્વદર્શન વિભાગમાં જૈન એકેડેમી એજ્યુકેશનલ એન્ડ રીસર્ચ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેન્ટર દ્વારા મુંબઈ યુનિ.માં એસ.એ., એમ. ફિલ્. અને પીએચ.ડી. કક્ષાના અભ્યાસક્રમમાં જૈનધર્મને સ્થાન આપવામાં આવ્યું છે. મુંબઈ યુનિ. તરફથી જૈનોલોજીનો સર્ટિફિકેટ અને ડીપ્લોમા કોર્સ ઘણી સફળતાપૂર્વક ચલાવવામાં આવે છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટમાં જૈન સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. શ્રેષ્ઠિવર્ય મુરબ્બી શ્રી દીપચંદભાઈ ગાર્ડીના ઉદાર અનુદાનથી આ સેન્ટર કાર્યાન્વિત થયું છે. ‘શ્રીમતી રૂક્ષ્મણીબહેન દીપચંદ ગાર્ડી જૈન એકેડેમી એજ્યુકેશનલ અને રીસર્ચ સેન્ટર” નામાભિધાન કરવામાં આવ્યું છે. આ યુનિ. ના ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં તેની પ્રવૃત્તિઓનો પ્રારંભ થયો છે. મુંબઈ યુનિ.ના સેન્ટરમાં ચાલતા અભ્યાસક્રમનું આયોજન અને અમલીકરણ કરાવવામાં આવ્યું છે. એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા : તાજેતરમાં એમ.એસ. યુનિ. વડોદરામાં જૈન એકેડેમી ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કીર્તિભાઈ દોશીના રૂા. ૧૧ લાખના અનુદાનથી તેમના પૂ. પિતાશ્રીના નામથી ‘કાલિદાસ સાકરચંદ દોશી જૈન એકેડેમી એજ્યુકેશનલ એન્ડ રીસર્ચ સેન્ટર''ની સ્થાપના કરવામાં આવી છે. અહીં ઉપરોક્ત કોર્સ શરૂ થયેલ છે. યોજના અને કાર્યસ્વરૂપ : જૈન એકેડેમી એજ્યુકેશનલ એન્ડ રીસર્ચ સેન્ટરમાં એમ.ફિલ અને પીએચ.ડી. કક્ષાએ સંશોધન માટે આર્થિક રીતે સહાયભૂત થઈ વિશેષ સુવિધાઓ આપવામાં આવે છે. અધ્યાપકો અને અન્ય શિક્ષકોને સંશોધન માટે, પરિસંવાદમાં નિબંધ વાંચન માટે કે ઉપસ્થિત રહેવા માટે અનુદાનની જોગવાઈ કરવામાં આવી છે. જૈન એકેડેમી દ્વારા જૈન સાહિત્ય પ્રકાશનની પરંપરા ઊભી કરવામાં આવશે. તત્ત્વજ્ઞાન વિષયક વ્યાખ્યાનો, સન્માનો, પરિસંવાદો અને ટૂંકાગાળાના પરિચયાત્મક અભ્યાસક્રમોનું આયોજન પણ એકેડેમીની કાયમી પ્રવૃત્તિ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. આ સેન્ટર સ્થાપવામાં, સંચાલન કરવામાં અમોને જૈન સોશ્યલ ગ્રુપ અને તેના મુખપત્ર મંગળયાત્રાનો ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે. સાઉથ ગુજરાત યુનિ. સુરતમાં જૈન સેન્ટરની સ્થાપના માટેનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. અને આશા છે કે નજીકના ભવિષ્યમાં સેન્ટરની સ્થાપના થશે. નાણાંકીય સહાય માટે અપીલ : જૈન એકેડેમી શિક્ષણ અને સંશોધન કેન્દ્રના અભિગમથી જૈન ચિંતકોએ પ્રબોધેલ તત્ત્વજ્ઞાન અને તેના આધુનિક વિશ્વ પર પ્રભાવ વિશે શિક્ષણ અને સંશોધનની સુવિધાઓ પૂરી પાડવાની, હવે પછીના સમય દરમિયાન જુદી જુદી યુનિ. અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઉપરોક્ત વિચારધારાને લક્ષમાં લઈને કેન્દ્રોની સ્થાપના કરવા માટે ઉત્સુક છીએ. અનુસ્નાતક કક્ષાએ જૈન ધર્મનો અભ્યાસ અને સંશોધન અંગેનું ૪ Page #6 -------------------------------------------------------------------------- ________________ કાર્ય વિદ્યાર્થીઓને માટે ઘણું ખર્ચાળ થઈ જાય એટલે જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવી પડે, તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે ઈનામો આપવાનાં રહે. જૈન ધર્મના અભ્યાસ અને સંશોધન માટે પુસ્તકાલયની સુવિધા પૂરી પાડવી પડે, યુનિ. ઓ અને બીજી શૈક્ષણિક સંસ્થાઓને જરૂરી માળખાકીય સગવડ પણ આપવાની રહેશે. ઉપરોક્ત પ્રવૃત્તિઓને કાર્યાન્વિત કરવા માટે જૈન એકેડેમીને નાણાંકીય સ્ત્રોતની વિપુલ પ્રમાણમાં આવશ્યકતા રહેશે. આ પ્રગતિનો બધો આધાર સંસ્થાને નાણાંકીય ટેકો કેટલો મળે છે તેના પર આધારિત છે. આ ઉમદા કાર્યમાં સર્વ રીતે સફળતા મળે તે માટે જેટલી શકય હોય તેટલી નાણાંકીય સહાય આપવા અમારી વિનંતી છે. આ ટ્રસ્ટમાં આપેલું દાન ઈન્કમટેક્ષ એક્ટની કલમ ૮૦ હેઠળ સર્ટિફિકેટ ઓફ એક્ઝમશન મળ્યું હોવાથી આવકવેરામાંથી બાદ મળે છે. જૈન એકેડેમી સેટેલાઈટ, ૨-એ, ૨, કોર્ટ ચેમ્બર્સ, ૩૫, ન્યુ મરીન લાઈન્સ, મુંબઈ - ૪૦૦ ૦૨૦. ફોન : ૨૦૦૬૪૭૭, ૨૦૦૭૮૮૩ ફેક્સ : ૨૦૦૬૫૫૬. E-mail-satellite@vsnl.com Page #7 -------------------------------------------------------------------------- ________________ • ૫.પૂ.પં.શ્રી નંદીઘોષવિજયજી અને પ.પૂ. પં.શ્રી જયદર્શનવિજયજીનો હસ્તપ્રત સંશોધનમાં સહયોગ. • • ઋણ સ્વીકાર પ.પૂ.આ.શ્રી પ્રદ્યુમ્રસૂરિ, પ.પૂ.આ.શ્રી શીલચંદ્રસૂરિ, પ.પૂ.આ.શ્રી. મુનિચંદ્રસૂરિ, પ.પૂ. મુનિશ્રી મહાભદ્રસા.જી. મુનિશ્રી ભુવનચંદ્રજી, પ.પૂ.મુનિશ્રી અક્ષયચંદ્રસાગરજી આદિના આશીર્વાદ અને સંશોધનમાં માર્ગદર્શન. • શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાન મંદિર, કોબાના એસોસીએટ ડીરેક્ટર શ્રી ડૉ. બાલાજી ગણોરકર અને અન્ય કર્મચારીઓના સંશોધન અંગે પુસ્તકો તથા હસ્તપ્રતની સામગ્રી આપવા માટે. શ્રી ચંદનસાગરજી જ્ઞાનભંડાર, વેજલપુર. ડૉ. રમણભાઈ સી. શાહના સૌજન્યથી ચરિત્રાત્મક ગીતા કૃતિઓનો પરિચય આ ગ્રંથમાં સમાવેશ કરવા માટેની સંમતિ માટે. પુસ્તક પ્રકાશન અંગે મુખ્ય આર્થિક સહયોગ માટે જૈન એકેડેમી, મુંબઈના પ્રમુખ અને ટ્રસ્ટીગણ • પૂ. અધ્યાપકશ્રી શાંતિલાલ ગુલાબચંદ શાહ, વેજલપુર. પૂ. આ. શ્રી પ્રધ્યુમ્નસૂરીશ્વરજી અને પૂ.આ.શ્રી. શીલચંદ્રસૂરીશ્વરજીની કૃપા અને આશીર્વાદ. • શ્રી અભયદેવસૂરિ જૈન જ્ઞાનભંડાર, કપડવણજ. • પુસ્તકના મુદ્રણકાર્ય માટે અમૃત પ્રિન્ટર્સ, અમદાવાદ, હસ્તપ્રત તૈયાર કરવા માટે શ્રીમતી રીટાબહેન શાહ Page #8 -------------------------------------------------------------------------- ________________ અર્પણ “અર્વાચીન જૈન સહિત્યના મહાન શ્રુતજ્ઞાનોપાસક આગમોધ્ધારક પ્રશાંતમૂર્તિ, શાસનરક્ષક, મહાન સાહિત્યકાર અને બહુશ્રુત ૫.૫. આગમોધ્ધારક આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી અને અર્વાચીન જૈન સાહિત્યના મહાન સર્જક, પ્રસારક, શ્રુતજ્ઞાનોપાસક અને સંયમની સુવાસથી શાસનપ્રભાવક લોકલાડીલા ગુરુવર્ય પ.પૂ. બુદ્ધિસાગરસૂરીશ્વરજીના ચરણકમળમાં શ્રુતજ્ઞાન પ્રેમ અને ગુરુભક્તિની પુણ્યસ્મૃતિમાં સાદર ગ્રંથાર્પણ કરું છું.” 6 Page #9 -------------------------------------------------------------------------- ________________ જૈન ગીતા કાવ્યોનો પરિચય શ્રી તીર્થકર ભગવંતો સમવસરણમાં બેસી દેશના આપે છે . માલવ - વૈશિક (માલ-કોસ) વગેરે ગ્રામ્ય રાગોમાં હોય છે. ગીતાનો અર્થ “ગવાયેલી' થતો હોય છે. આમ ભગવાનની દેશનાને ગીતા કહી શકાય. ગીતા તરીકે “ભગવદ્ ગીતા'નું નામ જાણીતું છે. આ ગ્રંથમાં પણ કેટલેક સ્થળે જૈનદર્શનની જ વાતો ગૂંથેલી છે. અને એટલે જ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરે ભગવદ્ ગીતાના કેટલાંક શ્લોકો જેમના તેમ પોતાના ગ્રંથમાં સમાવી લીધા છે. આગમ-ગ્રંથો અર્ધમાગધી (પ્રાકૃત) ભાષામાં છે. નિર્યુક્તિ અને ભાષ્ય ગ્રંથો પણ પ્રાકૃતમાં જ છે. ચૂગ્રિંથોમાં પ્રાકૃત સાથે સંસ્કૃતનું મિશ્રણ છે. આ. શ્રી હરિભદ્રસૂરિ મ. એ સંસ્કૃતમાં ટીકાઓની રચનાનો પ્રારંભ કર્યો ત્યારથી સંસ્કૃતમાં પણ અનેક ટીકાઓ, અવસૂરિઓ, વિષમ પદો રચાયાં છે. સંસ્કૃતમાં પ્રકરણ ગ્રંથો પણ ઘણા રચાય છે. પછીના કાળમાં લોકભાષામાં બાલાવબોધ ઉપરાંત પ્રકરણ ગ્રંથો, રાસો, સઝાયો વગેરે પુષ્કળ સાહિત્ય રચાયું છે. પ્રસ્તુત ગીતા સંગ્રહમાં જ્ઞાનસાર, અહંન્દ્ર ગીતા વગેરે ઉત્તમ કોટીના ગ્રંથો છે. એ ગ્રંથો દ્વારા આધ્યાત્મિકતાનો વધુને વધુ સ્પર્શ થાય એજ મંગલ કામના. મહા વદ ૨, તા. ૯-૨-૨૦૦૧ પાડીવ (રાજસ્થાન) - આ. મુનિચન્દ્રસૂરિ í in war a man may defeat a million invincible enemies but conquering one's own self is the greatest victory. (Page - 33) I 1 Why are you fighting with external enemies ? Fight with your ownself. One who conquers one's own self, enjoys true happiness. (Page - 32) (Jina Vachana) ૮] Page #10 -------------------------------------------------------------------------- ________________ સૂરિવર્ય, ગુરુવર્ય અને બહુશ્રુત આગમોધ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ.સા. Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ આર્થિક સહયોગ દાતા સુકતના સહભાગી શ્રુત જ્ઞાન ભક્તિ નિમિત્તે જૈન એકેડેમી, મુંબઈ તરફથી પુસ્તક પ્રકાશન માટે મુખ્ય આર્થિક સહાય પૂ.આ.શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી સુરત નિવાસી ચાતુર્માસ આરાધક બહેનો તરફથી (સં. ૨૦૫૬) પ્રાપ્ત થયેલ આર્થિક સહયોગ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન દહેરાસર પેઢી, નવસારી. પ્રેરક : મુનિરાજશ્રી અક્ષયચંદ્રસાગરજી મ.સા. પ.પૂ. યુગાચાર્ય સમધુર પ્રવચનકાર રાષ્ટ્રીય સંત આ. શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી એક સાધર્મિક તરફથી શ્રી ભવાનીપુર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, કલકત્તા, પ્રેરક આ. શ્રી ચંદ્રસેનસૂરીજી મ. સા. Page #13 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય નિવેદન જૈનોમાં દિનપ્રતિદિન અન્ય દર્શનોની વિચારધારાનો પ્રભાવ પડવાને કારણે કે ઉંબર મૂકીને ડુંગર પૂજવાના ન્યાયે સમ્યકદર્શન જ્ઞાન અને ચારિત્ર દ્વારા મોક્ષ પ્રાપ્તિનો રાજમાર્ગ જિન શાસનના તીર્થકરોએ સ્વાનુભવ સિદ્ધ દર્શાવ્યો છે તેની ઉપેક્ષા કરીને “ખાવત પીવત મોક્ષ જે માને, તે શિરદાર બહુ જગ મેં” એવી પદ્મવિજયજીની નવપદના તપ પદની પૂજાની પંક્તિના વિચારોને માનનારા લોકોની સંખ્યા વસ્તીવધારા સમાન આગળ વધી રહી છે. અજ્ઞાનતાને કારણે જીવો દર્શન શાસ્ત્રના સત્યને પામી શકતા નથી. આ માટેના પુરૂષાર્થની પણ મોટી ખામી છે. ભક્ષાભક્ષના નિયમો નહિ અદ્યતન વૈજ્ઞાનિક સાધનો દ્વારા ભૌતિક સુખ મેળવાય તેવી રીતે ધર્મ થતો હોય તો તે કરવાની મિથ્યાત્વવૃત્તિ દિનપ્રતિદિન ભારે કર્મી આત્માઓમાં ઘર કરી બેઠી છે. ભગવદ્ગીતાનાં ગુણ ગવાય છે તેનો કોઈ વિરોધ નથી. ધાર્મિક સહિષ્ણુતાનો ગુણ કેળવવો અને ધાર્મિક સંઘર્ષ ઉદ્ભવે નહિ એ પણ એક પ્રકારનો ઉચ્ચ કોટીનો ધર્મ છે. માધ્યસ્થવૃત્તિ દ્વારા આ ગુણ કેળવી શકાય. જૈન દર્શનમાં સ્યાદ્વાદની અપેક્ષાએ અને જ્ઞાનના ક્ષયોપશમની દૃષ્ટિએ વિચારીએ તો જૈન ગીતા કાવ્યોની સૃષ્ટિ આબાલ ગોપાળ સૌ કોઈને જ્ઞાન અને ભક્તિ માર્ગમાં પ્રવેશ કરીને મુક્તિ મેળવવા માટે આહ્વાન આપે છે. તત્ત્વજ્ઞાનને લગતી ગીતાઓ પંડિતોને બુદ્ધિશાળી વર્ગને માટે છે. જ્યારે બાકીના વર્ગના લોકો માટે ચરિત્રાત્મક ગીતાઓ છે જેમાં જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતોનું જ્ઞાન ઉપલબ્ધ થાય છે. જૈન ગીતા કાવ્યોનો ગ્રંથ પ્રગટ કરવા માટેની આ ભૂમિકા વિચાર પ્રેરક છે. આપણે આપણા જ્ઞાનના જયોર્તિમય વારસાને ઓળખીએ નહિ તો દીવો લઈ કુવે પડવા જેવી સ્થિતિ થાય તેમાં વાંક કોનો ગણવો? આ ગ્રંથની કુલ ૨૬ ગીતાઓનો પરિચય એ પણ આ આંક અષ્ટકર્મ વિજયનું સૂચન કરે છે. જૈન ગીતાના વિચારો આત્માની મુક્તિના પોષકને પૂરક છે. તેનો પરિચય એ આત્માનો કિંમતી સ્વાધ્યાય છે, જેના દ્વારા મનશુદ્ધિ થાય છે. તપથી કાયા શુદ્ધિ થાય અને જિનવાણીનો સત્સંગ - વાર્તાલાપ કરવાથી જિન વાણીનાં ગુણગાન ગાવાથી વચન શુદ્ધિ થાય છે. આ ત્રિવિધ શુદ્ધિ એ આત્માની શુદ્ધિનો અનુપમ માર્ગ છે એમ માનીને આ ગીતા કાવ્યોની સૃષ્ટિનું એક ગ્રંથ રૂપે સંકલન કરવામાં આવ્યું છે. તેની કેટલીક નોંધપાત્ર વિગતો અત્રે આપવામાં આવી છે. ૧૦] Page #14 -------------------------------------------------------------------------- ________________ માનવજન્મમાં શ્રુતજ્ઞાન પ્રાપ્તિનો સુઅવસર પ્રાપ્ત થાય છે ત્યારે આત્મા વિશેની વિચારણા અવશ્ય કરવા જેવી છે. અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા સ્વીકાર્યા વગર ચાલે તેમ નથી. અધ્યાત્મ જ્ઞાનથી ધર્મનો માર્ગ સરળ બને છે. પાપરૂપી ચોરનો ભય દૂર થાય છે. એક વખત અધ્યાત્મજ્ઞાનનો રસાસ્વાદ થાય અને ચિત્તમાં ચોંટી જાય પછી તેના અર્થનું ચિંતન અને મનન કરવાથી વિષયો - કષાયો દૂર ભાગી જાય છે અને મનશુધ્ધિ દ્વારા આત્મ શુદ્ધિ થાય છે. અન્ય શાસ્ત્રોનો અભ્યાસ ભૌતિક જીવન પૂરતો મર્યાદિત છે જ્યારે અધ્યાત્મ શાસ્ત્ર આત્માના સ્વરૂપ અને મુક્તિ સાથે સંબંધ ધરાવે છે, એટલે તેના અભ્યાસથી સાચા પંડિત થવાય છે. અધ્યાત્મ જ્ઞાન વગરનું પાંડિત્ય સંસાર વૃદ્ધિના કારણભૂત છે, એટલે અધ્યાત્મ શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ, તેમાં રહેલા વિચારોના અર્થનું ચિંતન કરીને શુભભાવના ભાવવી જોઈએ. આ પ્રવૃત્તિથી આધ્યાત્મિક એટલે કે આત્માનુભવની અલૌકિક અનુભૂતિ થાય છે તે અવર્ણનીય છે. અધ્યાત્મજ્ઞાનની જો કોઈ ઉપલબ્ધિ હોય તો તે સ્વસ્વરૂપાનુસંધાન છે જેની અનુભવથી પ્રતીતિ થાય છે. अध्यात्मशास्त्र संभूत संतोष सुख शालिनः । રાન્તિ રીનાનં ર શ્રીવંના વાસવર્ડ / ૨૦ (અધ્યાત્મસાર) અધ્યાત્મ શાસ્ત્રથી ઉત્પન્ન થયેલા સંતોષરૂપી સુખથી શોભતા યોગીજનો પછી રાજાને, કુબેરને કે ઈન્દ્રને પણ ગણતા નથી. આત્મા સંબંધી જ્ઞાન તે અધ્યાત્મ છે, તેના અભ્યાસથી રંગાયેલા અધ્યાત્મ રસિકો આત્માનો વિકાસ સાધી શકે છે. એમના ઉચ્ચ વિચારો, વિશુદ્ધ વ્યવહાર અને જીવનનો આદર્શ દૃષ્ટાંતરૂપ બનીને સૌ કોઈને આત્મ વિકાસ માટે અનુકરણીય બને છે. અધ્યાત્મ જ્ઞાનના વિચારોનાં પુનરાવર્તન - સ્વાધ્યાયથી આત્મશક્તિનો અનુભવ થાય છે. અધ્યાત્મની વાતો કરીને દંભી જીવન જીવનારા લોકો પણ છે પણ તેમનાથી દૂર રહીને આત્મા પોતે જ સત્ય સમજીને અધ્યાત્મ માર્ગમાં પ્રગતિ કરી શકે છે. અધ્યાત્મ જ્ઞાનનો વારસો અગમ્ય નથી પણ પુરૂષાર્થ હોય તેને તે જ્ઞાનની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જે એકાંતે આત્માના ઉધ્ધારમાં સદા-સર્વદા પૂરક બને છે. ગીતા કાવ્યોનું મુખ્ય પ્રયોજન એ આત્માની સ્વસ્થિતિ પ્રાપ્તિનો રાજમાર્ગ દર્શાવવાનું હોવાથી અધ્યાત્મ જ્ઞાનના એક ભાગ તરીકે ઉપરોક્ત વિગતો આપવામાં આવી છે. જૈન ગીતા કાવ્યોની પૂર્વ ભૂમિકારૂપે જૈનેતર ભગવદ્ગીતા વિશેની કેટલીક વિગતો અત્રે નોંધવામાં આવી છે. સંસ્કૃત ભાષાના “ગી ધાતુ ઉપરથી ગાવું અર્થ તો Page #15 -------------------------------------------------------------------------- ________________ ચોક્કસ છે કે તેમાં તત્ત્વદર્શન કેન્દ્ર સ્થાને છે. આ તત્ત્વદર્શનમાં પણ આત્માની મુક્તિ વિશેના વિચારોનો પણ સમાવેશ થાય છે. ભગવદ્ગીતા વિશ્વવ્યાપી ધર્મગ્રંથ તરીકે ભારતીય સંસ્કૃતિ અને જન સમુદાયમાં ગૌરવવંતુ સ્થાન ધરાવે છે. ગીતા એ વેદનો સાર છે તેમાં રહેલા તાત્વિક વિચારો માનવજીવનની સાર્થકતા કરવામાં નવો પ્રાણ પૂરે છે. ગીતાના પ્રભાવથી કે અન્ય કોઈ રીતે “ગીતા” નામ આપીને જૈન સાહિત્યમાં કેટલાંક ગીતા કાવ્યો સંસ્કૃત અને ગુજરાતીમાં ઉપલબ્ધ થાય છે. તેને જૈન ગીતા કાવ્યો નામાભિધાન કરીને પુસ્તકરૂપે પ્રગટ કરવામાં આવે છે. આ પુસ્તકમાં જૈન કવિઓનાં ગીતા કાવ્યોનો પરિચય આપવામાં આવ્યો છે. આ પરિચય રસિક અને જિજ્ઞાસુ વાચકોને માટે જ્ઞાનમાર્ગના પ્રવેશદ્વાર સમાન છે. તેના અભ્યાસથી મૂળ ગીતા કાવ્યોનાં પઠન પાઠન માટે દિશા સૂચન મળે છે. ગીતાનો જૈન પરિભાષામાં અર્થ વિશે નીચેની વિગતો મળે છે. તીર્થકર ભગવાનને કેવળજ્ઞાન થાય છે. ત્યાર પછી દેવો સમવસરણની રચના કરે છે અને ભગવત સમવસરણમાં બેસીને બાર પર્ષદા સમક્ષ માલ કોશ રાગમાં દેશના આપે છે. પ્રભુ ગણધરોને “ત્રિપદી' રૂપે ઉપદેશ આપે છે. ત્યાર પછી સાધુ વંદને સૂત્રરૂપે પ્રદાન કરવામાં આવે છે. જ્યારે દેવો અને મનુષ્યો તેના અર્થ સમજીને ભગવંતની વાણીને આત્મસાત્ કરે છે. મુનિર્વાદ એટલે જિન શાસનમાં ધર્મનો માર્ગ દર્શાવનાર ગુરુ માટે “ગીતાર્થ શબ્દ પ્રયોગ વિશેષણરૂપે થાય છે. તેનો અર્થ ભગવંતની વાણીનો અર્થ પોતાની જ્ઞાનોપાસના અને જ્ઞાનના ક્ષયોપશમથી સમજાવવામાં કુશળ હોય છે. માટે “ગીતાર્થ' શબ્દ પ્રયોગ થાય છે. અહીં ગાવાનો સંદર્ભ પણ લઈ શકાય તેમ છે, વાણીમાં ભલે કાવ્યત્વ ન હોય પણ તેની શૈલીમાં પદ્યનો લય હોય છે. જેનાથી શ્રોતાઓ કાવ્ય સમાન રસિકતા દ્વારા પાણીનું શ્રવણ કરે છે. તે દૃષ્ટિએ પણ ગીતા અને અર્થ સંધિયુક્ત શબ્દ યથોચિત લાગે છે. ગીતા શબ્દ તત્વ દર્શનનું સૂચન કરે છે. ભગવાનની વાણીમાં મુખ્યત્વે તો તત્વની વિગતો કેન્દ્ર સ્થાને હોય છે. કથા કે દૃષ્ટાંત એ તો માત્ર સાધન છે. સાધ્ય તો આત્મસ્વરૂપ પામવા માટે તત્ત્વની નક્કર હકીકતનું મહત્વ છે. એટલે ગીતા કાવ્યો જૈન દર્શનના સિદ્ધાંતોનું કાવ્ય વાણીમાં પ્રતિપાદન કરે છે. - જૈન દર્શન ષડ્રદર્શનોની તુલનામાં ઊંચા પ્રકારનું છે. અહિંસા પરમો ધર્મ શ્રી ભગવાન વડે ગાવામાં આવેલી એવો અર્થ થાય છે. ગીતા લોકાતીત છે. શ્રી કૃષ્ણને યોગેશ્વર કહ્યા છે. ગીતા ભગવાન વડે રચાયેલી ૧૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ છે. ગીતામાં જ્ઞાનચર્ચાનો સંવાદ છે. ભગવદ્ગીતા ઉપરથી તત્ત્વજ્ઞાનને અનુલક્ષીને શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે જ્ઞાનના સંવાદની રચના થઈ તે ગીતા છે. કાવ્ય પ્રકારની દૃષ્ટિએ આ એક વિશિષ્ટ પ્રકારની બ્રહ્મવિદ્યા-અધ્યાત્મ શાસ્ત્રનું નિરૂપણ કરતી રચના ગણાય છે. અંગ્રેજીમાં ગીતાનો અર્થ The Lord's Song કરવામાં આવે છે. તેમ છતાં સાચી રીતે તો “Sung by Lord" એમ કહેવું જોઈએ. ગીતામાં બ્રહ્મવિદ્યા, જ્ઞાન, કર્મ, યોગ, જગત ભક્તિ જેવા વિષયોના વિચારો રહેલા છે. તે ઉપરથી ગીતાને તત્ત્વજ્ઞાન સાથે સંબંધ છે એમ સ્પષ્ટ થાય છે. ગીતા એટલે ગુરુ શિષ્યની કલ્પના વડે આત્મવિદ્યા ઉપદેશાત્મક કથા વિશેની માહિતી. દા.ત. ભગવદ્ગીતા, રામગીતા, ગીતા વિશેના વિવિધ વિચારોને અંતે એટલે જૈન જીવન શૈલીની સૂક્ષ્માતિ સૂક્ષ્મ વિચારસરણી આજે દેશપરદેશમાં આવકારદાયક બનતી જાય છે. ત્યારે જૈન ગીતા કાવ્યોમાં પ્રગટ થયેલી માહિતી સૌ કોઈને માટે એક જૈન તરીકે અનન્ય ઉપકારક બને તેવી અદ્ભુત ક્ષમતા ધરાવે છે. અન્ય દર્શનીઓને ભારતીય સંસ્કૃતિ અને જૈન ધર્મના વારસાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અત્યંત ઉપયોગી સંદર્ભ મળે છે. ગીતા કાવ્યોનું સર્જન કરનાર ત્યાગી અને વૈરાગી મુનિર્વાદ હોવાથી એમની જ્ઞાનોપાસનાના પરિપાકરૂપે આત્મવિકાસને પોષક અને પૂરક વિચારોનું ભાથું પ્રાપ્ત થાય છે. શિવમંદિરમાં પહોંચવા માટે સોપાન સમાન ગરજ સારે છે. તત્વની કઠિન અને દુર્બોધ વિચાર સૃષ્ટિને પામવા માટે ગીતા કાવ્યોના સારભૂત વિચારોનું ચિંતન કરવાથી આત્મતત્વની વિશિષ્ટ કોટિની ઝાંખી થતાં અપૂર્વ ને અલૌકિક આત્મીય આનંદાનુભૂતિનું સંસ્મરણ જીવનની એક ચમત્કાર પૂર્ણ ઘટના બને છે અને આત્મજાગૃતિના માર્ગમાં વિશેષ પુરુષાર્થની આત્મ સાક્ષાત્કાર થાય તો તે જીવનનું સાફલ્યપણું કહેવાય છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો અભ્યાસ કર્યો ન હોય તેવી વ્યક્તિને માટે આ પુસ્તકની સામગ્રી જૈન દર્શનના જ્ઞાન માટેનું એક આધારભૂત સાધન છે. જનસાધારણને ગીતા રહસ્ય સમજવા માટે ગુરુગમની આવશ્યક્તા રહે છે. વિદ્વાનોને માટે દર્શન શાસ્ત્રનો તાત્વિક જ્ઞાન પ્રાપ્તિને આસ્વાદવામાં અનુપમ આનંદ પ્રદાયક નીવડે તેવી છે. આ. બુદ્ધિસાગરસૂરિની ગીતાઓ સંસ્કૃતમાં હોવા છતાં સરળ, સુગ્રાહ્ય શૈલીમાં રચાઈ છે. વિનયવિજયજી ઉપા. અને યશોવિજયજી ઉપા.ની ગીતા સૃષ્ટિ ધર્મના સાર ગર્ભિત બને તેમાં કોઈ નવાઈ નથી અંતે તો જ્ઞાનોપાસનાનું Page #17 -------------------------------------------------------------------------- ________________ ફળ શુદ્ધ ઉપયોગ દ્વારા ઉપરોક્ત સિદ્ધિ મેળવવાનું છે. એવા નિશ્ચિત વિચારથી આદરેલી સત્ પ્રવૃત્તિ જન્મ, જરા ને મરણના ચક્રમાંથી મુક્તિ અપાવે છે. - ભક્તિ માર્ગની તુલનામાં જ્ઞાન માર્ગ દુર્બોધ ગણાય તેમ છતાં તેમાં પુરુષાર્થ કરવામાં આવે તો ભક્તિ સમાન સહજ સાધ્ય એવો જ્ઞાનમાર્ગ મુક્તિ દાયક બને છે. સાધકના પક્ષે પુરુષાર્થની ઉણપ કે પ્રયતોની અલ્પતાનો દોષ ન દેતાં સતત સાધનામય બનવાથી જીવનજ્યોત ઝળહળતી બનીને આત્મા પરમાત્માના મિલનના અભ્યદયનો અપૂર્વ અવસર પ્રાપ્ત થાય છે એટલે ગીતા કાવ્યોનું દર્શન ઉચ્ચ કોટીનું હોઈ પરમોચ્ચ પદની પ્રાપ્તિનો રાજમાર્ગ બને છે. પંડિત દેવચંદ્રજીના મહાવીરસ્વામીના સ્તવનની ગાથામાં આ જ વિચાર વ્યક્ત થયો છે. સ્વામી દરિશન સમો નિમિત્ત લહી નિર્મળો, જો ઉપાદાન એ શુચિ ન થાશે, દોષ કો વસ્તુનો અહવા ઉદ્યમ તણો, સ્વામી સેવા ગ્રહી નિકટ લાશે, તાર હો... જૈન સાહિત્યમાં ગીતાનો એક અર્થ તત્ત્વદર્શન છે તો ઉપલબ્ધ ગીતાઓને આધારે બીજો અર્થ ગુણગાન, મહિમા, ગુણગાથા, સ્તુતિનો છે. જિનશાસન ગુણાનુરાગને વધુ મહત્ત્વ આપે છે, તે દૃષ્ટિએ ચરિત્રાત્મક ગીતાઓ ગુણાનુવાદ ગુરુ - ગુણનો મહિમા ગાઈ રચાઈ છે. તેમાં ચરિત્ર તો એક સાધન છે પણ કોઈ વ્યક્તિ કે તીર્થકરના જીવન પ્રસંગોમાંથી જીવનની ઊર્ધ્વગતિ કે મુક્તિ પ્રાપ્ત થાય છે તેનું જ વિશેષ મહત્વ છે. સાધન અને સાધ્યનો ભેદ સમજીએ તો ચરિત્રાત્મક ગીતાઓ પણ તત્ત્વલક્ષી છે એમ માનવામાં કોઈ વાંધો નથી. જૈન ગીતા કાવ્યોની કેટલીક કૃતિઓમાં પ્રથમ અધ્યાત્મ શબ્દ પ્રયોગ થયો છે. આત્મદર્શન, ગીતા, અધ્યાત્મગીતા, આત્મગીતા તે દૃષ્ટિએ વિચારીએ તો ગીતામાં મૂળભૂત રીતે આત્મતત્વનું વિશ્લેષણ કરીને આત્મા પરમાત્મા બને અને તેમ શકય ન હોય તો અંતે સિદ્ધિ પદને પામે તે અંગેની જિન શાસનના વિચારોની અભિવ્યક્તિ થઈ છે. વિશ્વનાં વિવિધ ધર્મોમાં જીવમાંથી શિવ થવાની માર્ગની વિચારણા કરવામાં આવી છે. તેમાં જૈન દર્શનમાં પણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવીને (નવતત્વ) પ્રથમ જીવતત્વનો વિશદ વિચાર કરવામાં આવ્યો છે. “એગે જાણઈ તે સવૅ જાણઈ” આગમ ગ્રંથના આ સૂત્રનો અર્થ એ છે કે જે એકને જાણ છે તે સર્વને જાણે ૧૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ છે અહીં એક “જીવાત્મા આત્મ સ્વરૂપની પરિપૂર્ણ માહિતીને પ્રાપ્તિ અનિવાર્ય છે એટલે એક આત્માને જાણે છે તે જગતના પૌગલિક પદાર્થોનું પણ જ્ઞાન ધરાવે છે. આત્માને પુદ્ગલોનો સંયોગ ભવ ભ્રમણ કરાવે છે. એટલે તેનાથી મુક્ત થવા માટે આત્માને જાણવાની સાથે અન્ય સર્વજ્ઞાન પણ આવી જાય છે. ગીતા એ વીતરાગભગવંતની દિવ્યવાણીનો પરિપાક છે. તેમાં આત્માના ઉદ્ધારનો સંદર્ભ હોય તે નિઃશંક છે. આત્મ સ્વરૂપનો અભ્યાસ એ ગીતાનો પાયાનો વિષય છે. સમવસરણમાં બિરાજમાન તીર્થંકર પરમાત્માઓ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય આ ત્રિપદીનો ઉપદેશ આપે છે. ગણધર ભગવંતો પોતાની લબ્ધિ વિશેષતાથી તેની દ્વાદશાંગી રચે છે. શરીરમાં જેમ બાર અંગની મુખ્યતા છે, તેમ તીર્થકરોની વાણીનાં પણ બાર અંગો છે. દ્વાદશાનામણાનાં સમાહાર: ઇતિ દ્વાદશાંગી કહેવાય છે. સંસારમાં રહેલા પદાર્થોની જે સ્વાભાવિકી કે કાર્મિણી વ્યવસ્થા છે તેને જ યથાર્થવાદી પરમાત્મા યથાર્થરૂપે પ્રરૂપે છે. દ્રવ્ય માત્રામાં મૂળ દ્રવ્યરૂપે ધ્રૌવ્ય અને વ્યય રહેલાં છે તેથી તૃણથી લઈને ઈન્દ્ર સુધીના અનંત દ્રવ્યોમાં ત્રણેની વ્યવસ્થા સુસંગત છે. ભગવાનની દેશનાનો આ સંદર્ભ ગીતા કાવ્યોની વિચાર સૃષ્ટિને જાણવા માટે આવશ્યક છે. દ્રવ્યાનુયોગના એક ભાગ તરીકે અધ્યાત્મ શાસ્ત્ર છે. વ્યુત્પત્તિથી તેનો અર્થ વિચારીએ તો - आत्मानमधिकृत्येत्यध्यात्मम् । आत्मनीत्य ध्यात्मम्॥ આત્મા શું છે? તે ક્યાંથી આવ્યો છે? ક્યાં જવાનો છે? તેનું અસલ સ્વરૂપ કયું છે? આત્માને કર્મનો સંબંધ - પુદ્ગલનો રાગ શું છે? આત્મ સ્વરૂપ કેવી રીતે પામી શકાય ? ભવભ્રમણ અટકાવવાનો ઉપાય શું છે ? મોક્ષ પુરૂષાર્થની સાધના કેવી રીતે કરવી ? વગેરે માહિતી દર્શાવતા ગ્રંથ માટે અધ્યાત્મ શબ્દ પ્રયોગ થાય છે. અધ્યાત્મ શબ્દના શીર્ષકવાળા ગ્રંથમાં આત્મા વિશેની દાર્શનિક વિચારધારાનો સમાવેશ થાય છે. અધ્યાત્મનો અર્થ જોઈએ તો આત્માને ઉદેશીને પંચાચાર (જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર) વ્યવહાર વર્તન કરવું તેનું નામ અધ્યાત્મ છે. તેનો રૂઢ અર્થ એ છે કે બાહ્ય વ્યવહારથી મનને મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને Page #19 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થ ભાવનામાં વાસિત કરવું. યોગી મહાત્મા કવિ આનંદઘનજીએ શ્રી શ્રેયાંસનાથના સ્તવનમાં અધ્યાત્મ વિશે ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે – “નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહીએ રે; જે કિરિયા કરી ચઉગતિ સાધે તે ન અધ્યાતમ કહીએ રે. અધ્યાતમ એટલે કે જેનાથી આત્માના સ્વરૂપની પ્રાપ્તિ થાય. જે આરાધનાથી ચાર-ગતિનાં સુખ મળે તે અધ્યાતમ નથી. ઉપરોક્ત માહિતી અધ્યાત્મગીતાના સંદર્ભમાં ઉપયોગી હોવાથી આપવામાં આવી છે. આત્મદર્શન ગીતા, પુદ્ગલ ગીતા, અધ્યાત્મ ઉપનિષદ વગેરે ગીતા કાવ્યોને સમજવામાં પાયાના વિચારો તરીકે સ્થાન ધરાવે છે. ટૂંકમાં અધ્યાત્મ એટલે આત્માને જાણવાની વિધિ. ગીતાઓ ભાષાંતર સાથે પ્રગટ થયેલી હોવાથી આ ભાષા નહિ જાણનાર વર્ગના વાચકો પણ અનુવાદને આધારે જ્ઞાનોપાર્જન કરી શકે એવી સુખદ સ્થિતિ શ્રી જિનગીતાના રચયિતા ઉપા. યશોવિજયજીએ જૈન દર્શનના સારભૂત સિદ્ધાંતોનું અષ્ટકમાં નિરૂપણ કર્યું છે, તેનું પ્રચલિત નામ “જ્ઞાનસાર” છે. આ જ્ઞાનસાર એ અધ્યાત્મ જ્ઞાનના અમૂલ્ય વારસા સમાન માનવ જીવનની ઊર્ધ્વગતિમાં માર્ગદર્શન આપે છે. યશોવિજયજી ઉપા.ની પંચપરમેષ્ઠિ ગીતા નમસ્કાર મહામંત્રનો મહિમા દર્શાવે છે. ચૌદ પૂર્વના સારરૂપ નવકાર મંત્રની ઉપાસનાથી જીવનની સાર્થકતા થાય છે. પંચપરમેષ્ઠિ એટલે દેવગુરુ અને ધર્મનો રહસ્યયુક્ત મિતાક્ષરી પરિચય છે. વૃદ્ધિવિજયજીની જ્ઞાન ગીતા મોહનીય કર્મનો નાશ કરીને આત્માની અપૂર્વ શક્તિ પ્રગટ કરનાર બ્રહ્મચર્યનો મહિમા પ્રગટ કરે છે. દેવચંદ્રજીની અધ્યાત્મ ગીતા ગુજરાતી ભાષામાં બાળાવબોધ સાથે પ્રગટ થઈ છે, એટલે તેને સમજવા માટે કોઈ મુશ્કેલી નથી આવતી તેમ છતાં જૈન દર્શનના પારિભાષિક શબ્દોની ઓછીવત્તી માહિતી હોય તો આ ગીતાનું અધ્યયન આત્મસ્વરૂપને વિશદ રીતે સમજવા માટે આધારભૂત ગ્રંથ બન્યો છે. ચિદાનંદજીની પુદ્ગલ ગીતાનું ગુજરાતી ભાષામાં સર્જન થયું છે. તેમાં માત્ર પુગલ પદાર્થને કેન્દ્રમાં રાખીને કવિએ વિષય વિશ્લેષણ કર્યું છે. જડ પદાર્થોનો રાગ-આસક્તિ માનવને જન્મ, જરા અને મૃત્યુના ચક્રમાં ફસાવે છે. તેમાંથી મુક્ત ૧૬ Page #20 -------------------------------------------------------------------------- ________________ થવા માટેનો માર્ગ અધ્યાત્મ વિદ્યા છે એમ નિષ્કર્ષ તારવી શકાય છે. આચાર્ય દેવગુપ્તસૂરિએ ચિદાનંદજીની ગીતાને આધારે પ્રશ્નોત્તરમાલા નામથી પુદ્ગલ ગીતા પ્રગટ કરી છે તેમાં પુદ્ગલ વિષયક પ્રશ્નો અને ઉત્તરોનો સમાવેશ થયો છે. વિનયચંદ્રજીની અગિયાર અંગ ગીતામાં આગમના મૂળ ૧૧ અંગ વિશેની માહિતી સજઝાય નામથી પ્રગટ થયેલી છે તેને અગિયાર અંગ ગીતા નામ આપવામાં આવ્યું છે. આ ગીતા જૈનદર્શનના મૂળભૂત આગમ શાસ્ત્રનો પરિચય કરાવે છે. જે જિનવાણીનો ભવ્યોદાત્ત વારસો છે. જ પૂ. બુદ્ધિસાગરજીસુરિજીની આત્મદર્શન ગીતા, અધ્યાત્મ ગીતા, પ્રેમગીતાઓ સંસ્કૃત ભાષામાં છે. એમની ગીતાઓ સરળ સંસ્કૃત ભાષામાં છે. સ્વયં અભ્યાસ કરી શકાય તેવી સંસ્કૃત શૈલી અને અનુષ્ટુપ છંદનો આશ્રય લઈને સર્જન કર્યું છે. એમની ગીતાનું કેન્દ્ર બિન્દુ આત્મ સ્વરૂપની પ્રાપ્તિનો માર્ગ અને તેમાં જૈનદર્શન ઉત્તરા ધ્યયન સૂત્રમાં ‘વત્યુ સહાવો ધમ્મો' એટલે કે વસ્તુના સ્વભાવને જ ધર્મ કહ્યો છે. જેની સેવના કરતાં એટલે કે ક્રિયાઓ કરતાં આત્માની સ્વાભાવિકતામાં વક્રતા, લુચ્ચાઈ, માયા, મૃષાવાદ આદિ દુર્ગુણો પ્રવેશ થવા ન પામે તે જ આત્માનો ધર્મ હોઈ શકે છે અને તે સમતા, સમ, શમ, તિતિક્ષા આદિ આત્માના ધર્મને અનુકૂળ તત્વો છે. તેની આરાધના માટે આત્માને કોઈ પણ પ્રયત્ન કરવો પડતો નથી. તદુપરાંત તેની પાછળ શોક, સંતાપ, દુઃખ, આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ મોહરાજાના સૈનિકોનો લેશ માત્ર ભય હોતો નથી. આત્માને અધઃપતનમાંથી બચાવવા માટે સમતા મહાન ઔષધ છે, માટે ‘સમ’ આત્માનો ધર્મ છે. ગીતા કાવ્યોના વિચારો આત્માની સ્વાભાવિક સ્થિતિ પ્રાપ્ત કરવા માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે તે દૃષ્ટિએ આત્માના સ્વભાવનો ખ્યાલ રાખીએ તો તે માર્ગે વધુ વિકાસ સાધી શકાય. ગીતા કાવ્યોના ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે. પ્રથમ વિભાગમાં જૈન દર્શનના સિદ્ધાંતોનું નિરૂપણ કરતા તેર ગીતાઓનો સમાવેશ કર્યો છે. બીજા વિભાગમાં ઉપનિષદ્ નામાવલીની પાંચ કૃતિઓની માહિતી આપવામાં આવી છે. ત્રીજા વિભાગમાં ચરિત્રાત્મક નિરૂપણ દ્વારા તત્વના જ્ઞાનનો કોઈને કોઈ સંદર્ભ હોય તેવી આઠ ગીતાઓનો પરિચય આપવામાં આવ્યો છે. શ્રી મેઘવિજયજી ઉપા.ની અર્હદ્ ગીતામાં અર્જુના સ્વરૂપનું અનોખી શૈલીમાં વિશ્લેષણ કરવામાં આવ્યું છે. કવિની અજબ ગજબની કલ્પના શક્તિ દ્વારા અરિહંતના સ્વરૂપનું અન્ય ૧૭ Page #21 -------------------------------------------------------------------------- ________________ દર્શનોના પારિભાષિક શબ્દો સાથે તુલના કરીને અર્થઘટન કર્યું છે. તદુપરાંત ૐકારના સ્વરૂપની વિસ્તૃત માહિતી આપીને પરમાત્મા પદની પ્રાપ્તિના માર્ગ તરફ વાચકવર્ગનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ભગવદ્ગીતામાં શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે તેવી રીતે અહીં શ્રી ગૌતમસ્વામીજી પૂ. મહાવીર સ્વામી ભગવંતને પ્રશ્ન પૂછે છે અને પ્રભુએ તેનો ઉત્તર આપ્યો છે. પ્રશ્નોત્તર શૈલીમાં આ ગીતાનું સર્જન થયું છે. જૈન ગીતાઓ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થાય છે. સંસ્કૃત ભાષાની ગીતાઓ વિદ્વાન વર્ગને માટે અનુપમ જ્ઞાનામૃતનું પાન કરવાની અનેરી લિજ્જત આપીને અધ્યાત્મ વિશેની વૈવિધ્યસભર વિગતો પૂરી પાડે છે. સંસ્કૃત ભાષાની અને હિંદુ ધર્મના વિચારોનો સમન્વયવાદી સંદર્ભોથી સર્જન કર્યું છે. કવિની દૃષ્ટિ ગુણાનુરાગના વલણને સ્પષ્ટ કરે છે અને જૈન દર્શનના વિચારોની સાથે સામ્ય ધરાવતી અન્ય દર્શનની વિગતોનો તુલનાત્મક રીતે ઉલ્લેખ કરીને આત્મતત્વ, આત્માનું શુદ્ધ સ્વરૂપ, શાશ્વત સુખની પ્રાપ્તિ માટેના માર્ગદર્શક સિધ્ધાંતોની અવનવી વિગતો દર્શાવી છે. આ ગીતાઓ જ્ઞાનમાર્ગની વૈવિધ્યપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવા માટે અજોડ સાધન છે. શ્રી ઈશ્વરલાલજીની શ્રી “જૈન જ્ઞાન ગીતા” નામ પ્રમાણે ગુણ ધરાવતી જૈન દર્શનના સિદ્ધાંતોનું નિરૂપણ કરે છે. તેમાં કવિએ આગમ શાસ્ત્ર અને અન્ય પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથોનો સંદર્ભ આપીને જૈન દર્શનની વિચારધારાનું સમર્થન કર્યું છે. મુનિ સંતબાલજીની ગીતા તત્વજ્ઞાન કે ચરિત્રાત્મક સ્વરૂપની નથી પણ સમાજ સુધારણા, સામાજિક શાંતિ અને સુખાવસ્થા દ્વારા રાષ્ટ્રની શાંતિ માટેના વિચારો વ્યક્ત કરે છે. જૈન ધર્મની દૃષ્ટિએ વિચારીએ તો માર્ગાનુસારીના વિચારોની સાથે તુલના થઈ શકે તેવા વ્યવહાર શુદ્ધિ દ્વારા જીવન શુદ્ધિ અને ધર્મ દ્વારા આત્મ શુદ્ધિ વિષયક વૈવિધ્યપૂર્ણ વિચારો વ્યક્ત થયાં છે. ગીતા એ વિશેની પ્રાથમિક માહિતીને આધારે તેનો પરિચય મેળવવા માટે સરળતા થશે એવી આશા રાખું છું. - સાગરાનંદસૂરિજીની ગીતામાં નવતત્વ, નવપદ, સંયમ જીવનના સ્થંભ સમાન પાંચ મહાવ્રત, સાતક્ષેત્ર, દેવ-ગુરુ અને ધર્મ, રત્નત્રયી એમ જૈન દર્શનના મૂળભૂત સિધ્ધાંતોને પ્રતિપાદન કરતી કૃતિ છે. સંસ્કૃત ભાષામાં રચાયેલી આ ગીતામાં ૩૬ અધ્યયન અને શ્લોકોનો સંચય થયો છે. ઊંચી કવિ પ્રતિભા ને પાંડિત્યપૂર્ણ શૈલીના નમૂનારૂપ આ ગીતાની શૈલી દુર્બોધ છે. છતાં ગુરુગમથી તત્ત્વજ્ઞાનની ઝાંખી થઈ શકે તેવી ક્ષમતા ધરાવે છે. ૧૮ | Page #22 -------------------------------------------------------------------------- ________________ બીજા વિભાગમાં ઉપનિષદ્ વિષયક રચનાઓ છે. મૂળભૂત રીતે તો જૈન દર્શનને જ કેન્દ્રમાં રાખીને રચાઈ છે. આચાર્યદેવ કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું યોગશાસ્ત્ર, અધ્યાત્મોપનિષદ્ નામથી સુખ્યાત છે તેનો ટૂંકો પરિચય આપ્યો છે. ઉપા. યશોવિજયજીની અધ્યાત્મ ઉપનિષદ્ ભા. ૧/૨ કૃતિઓમાં આત્મસ્વરૂપની પ્રાપ્તિ મુક્તિ અને અન્ય દર્શનોની તુલના દ્વારા એક અનોખી શૈલીમાં શુદ્ધ જ્ઞાન માર્ગનો પરિચય પ્રાપ્ત થાય છે. આ બુદ્ધિસાગરસૂરિજીની શિષ્યોપનિષદ્વી રચના ગુરુ-શિષ્યના સંબંધો ઉપરાંત વ્યવહારમાં માતા-પિતા, પિતા-પુત્ર વગેરે સંબંધોમાં સફળતા મળે તેવા વિચારો સૂત્રાત્મક શૈલીમાં દર્શાવ્યા છે. જૈનોપનિષદ્ એ જૈનત્વનાં લક્ષણોનું સૂત્રાત્મક શૈલીમાં પ્રતિવાદન કરતી કૃતિ છે. ત્રીજા વિભાગની ચરિત્રાત્મક ગીતાઓના કેન્દ્રસ્થાને નેમનાથ, પાર્શ્વનાથ, આદિનાથ જેવા તીર્થકરો છે. એમના જીવન દ્વારા મુક્તિ માર્ગમાં પહોંચવાનો શાશ્વત માર્ગ ઓળખી શકાય છે. જંબુસ્વામી - નેમિનાથ ગીતા ગુજરાતી ભાષામાં છે તેમાં વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રની શાંતિ ને સુવ્યવસ્થાની ભ્રમરગીતા જેવી કૃતિઓમાં બ્રહ્મચર્યનો અપૂર્વ મહિમા ગાવામાં આવ્યો છે. આ ગીતાઓ ગુજરાતી ભાષામાં છે. તેના દ્વારા ગુજરાતી ભાષાના વિકાસની ઐતિહાસિક વિગતો મળી આવે છે. અર્વાચીન કાળની જંબુસ્વામીની જંબુસ્વામી ગુરુ ગીતા સંસ્કૃત ભાષામાં છે તેમાં કોઈ જીવનના પ્રસંગોનો ઉલ્લેખ નથી પણ ખંભાતના ચાતુર્માસમાં થયેલી શાસન પ્રભાવના દ્વારા ગુરુ ગુણનો મહિમા ગાવામાં આવ્યો છે. આ ત્રિવિધ ગીતા સૃષ્ટિ એટલે રત્નત્રયીની આરાધનાનો સુભગ સમન્વય. આત્મોન્નતિનો રાજમાર્ગદર્શાવતી જ્ઞાન અને ભક્તિ માર્ગની વિચાર ધારાનું અર્વાચીન કાળને ભવિષ્યની પેઢીને માટે સાતત્ય જાળવી રાખીને જૈન ધર્મના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન છે. પંડિત દેવચંદ્રજીની અધ્યાત્મગીતા અને ચિદાનંદજીની પુદ્ગલ ગીતા ગુજરાતી ભાષામાં છે, જ્યારે બાકીની ગીતાઓ સંસ્કૃત ભાષાઓમાં છે. ઉપનિષદ્ નામવાળી કૃતિઓ સંસ્કૃત ભાષામાં છે. આ. બુદ્ધિસાગરનું જૈનોપનિષદ્ અને શિષ્યોપનિષદ્ સૂત્રાત્મક શૈલીમાં છે, જ્યારે બાકીની બધી જ ગીતાઓમાં અનુષુપ છંદનો પ્રયોગ મોટા પ્રમાણમાં થયો છે. ચરિત્રાત્મક ગીતાઓમાં અર્વાચીન કાળનાં જબુસ્વામી ગુરુગીતા” સંસ્કૃત ભાષામાં છંદોબદ્ધ કૃતિ છે. બાકીની ગીતાઓ ગુજરાતી ભાષામાં છે. તેના દ્વારા ભાષા વિકાસની ભૂમિકા ઉપલબ્ધ થાય છે. તદુપરાંત આ ગીતાઓ દ્વારા ચરિત્રના માધ્યમથી તાત્વિક સંદર્ભની વિગતો પામી શકાય છે. સાગરાનંદસૂરિની જૈન ગીતાની શૈલી સંધિ સમાસયુક્ત હોવાથી તેનો અભ્યાસ Page #23 -------------------------------------------------------------------------- ________________ પરિશ્રમ માગી લે તેવો છે. જ્યારે આ બુદ્ધિસાગરસૂરિની ગીતાઓ સરળ સંસ્કૃતમાં છે. મુનિ સંતબાલજીની ગુજરાતી ભાષામાં રચાયેલી સમાજદર્શનગીતા સરળ અને માનવવ્યવહારની શુદ્ધિ પર વિશેષ લક્ષ આપવામાં આવ્યું છે. આચારધર્મ વિશેની વિગતો માનવીય ગુણોના વિકાસમાં પ્રેરક વિચારો દર્શાવે છે. સંસ્કૃત ગીતા કાવ્યો ભાષાંતર સહિત અને કેટલીક ગીતાઓ સંસ્કૃત ટીકાગુજરાતી વિવેચન સાથે પ્રગટ થઈ છે એટલે તેનો અભ્યાસ સરળ અને સુલભ બને છે. ગીતા કાવ્યો તત્ત્વની દૃષ્ટિએ વિચારીએ તો કઠિન અને દુર્બોધ છે. છતાં સહૃદયી પ્રયત્ન કરવામાં આવે અને ગુરુની નિશ્રા મળે તો તત્ત્વાનુભવનો અનેરો આનંદ આત્મજાગૃતિમાં માર્ગદર્શક બને છે. જૈન ગીતાઓનું વિવેચન પણ ઉપલબ્ધ છે એટલે તેના દ્વારા પણ જિન શાસનના સિદ્ધાંતોની સમજ કેળવાય તેમ છે. જ્ઞાન, ભક્તિ, કર્મ યોગ, નય, નિક્ષેપ, સ્યાદ્વાદ, અર્ધસ્વરૂપ, પંચ પરમેષ્ઠિ નવપદ, નવતત્વ, મોક્ષપ્રાપ્તિ જેવા વિષયોને સ્પર્શતા વિચારો ગીતામાંથી પ્રાપ્ત થાય છે. ગીતા કાવ્યોનો પરિચય એ પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે રીતે જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરીને જ્ઞાનમાર્ગની વિચાર સૃષ્ટિમાં વિહાર કરવા માટે અલૌકિક આનંદાનુભૂતિ કરાવવાની ક્ષમતા ધરાવે છે. દરેક ગીતાઓની માહિતી આપવામાં આવી છે અને સંસ્કૃત ભાષામાં રચાયેલી ગીતાઓના કેટલાક શ્લોકો ભાષાંતર સાથે નોંધવામાં આવ્યા છે. ગુજરાતી ભાષાની ગીતાઓમાં મહત્ત્વની કાવ્ય પંકિતઓ ઉદાહરણ તરીકે પ્રગટ કરવામાં આવી છે. તે ઉપરથી કવિની મૂળ કૃતિના આસ્વાદ ને કવિત્વ શક્તિનો ખ્યાલ આવે છે. ઉપા. યશોવિજયજી અને આ બુદ્ધિસાગરસૂરિની ગીતાઓમાં અન્ય દર્શનોની સાથે ગુણગ્રાહી દૃષ્ટિથી તુલનાત્મક નિરૂપણ કરવાની શૈલી કવિગત વિશેષતાના ઉદાહરણરૂપ છે. જ્ઞાનનો મહિમા સર્વધર્મોમાં પ્રચલિત છે પણ અધ્યાત્મ જ્ઞાન વગર માનવ જીવનની કોઈ સિદ્ધિ નથી. આ માટે જૈન ગીતાઓનું અધ્યયન, ચિંતન અને મનન અર્વાચીન કાળના સંદર્ભમાં તો ભવ ભ્રમણના રોગ નિવારણ માટે કિંમતી ઔષધરૂપ છે. ભાગવદ્ગીતામાં જ્ઞાન વિશે જણાવ્યું છે કે – नहि ज्ञानेन सर्दशं पवित्रमिह विद्यते । गीता । ३८ જ્ઞાનાગિ: સર્વ મffજ માત્ jતે નીતા I ૪/૩૭ II જૈન દર્શનમાં ઉમાસ્વાતિસ્વામીના તત્ત્વાર્થ સૂત્રના પ્રથમ અધ્યાયનું પ્રથમ પદના ગ્રંથનો મૂળ હેતુ ગીતા કાવ્યોનો પરિચય કરાવવાનો હોવાથી એમના એમ ૨૦] Page #24 -------------------------------------------------------------------------- ________________ સર્જક પૂ.શ્રી મુનિભગવંતોની સંક્ષિપ્ત માહિતી આપી છે. ધાર્મિક સાહિત્ય ભૌતિક જીવનના આનંદનું નિરૂપણ હોવા છતાં તેમાં કેન્દ્ર સ્થાને તો સર્વોચ્ચ કક્ષાનો અદ્વિતીય અને શાશ્વત આધ્યાત્મિક આનંદ રહેલો છે. ધાર્મિક સાહિત્યની આ મહાન ઉપલબ્ધિ છે. વળી તેના દ્વારા ભારતીય સંસ્કૃતિના જ્ઞાનના દિવ્ય જ્યોતિસ્વરૂપ વારસાનું અનુસંધાન થયું છે જે વર્તમાન અને ભવિષ્યની પેઢીને જીવન ઊર્ધ્વગામી બનાવવા માટે ભવ્યાતિભવ્ય વારસો પૂરો પાડે છે. આ વિધાન પણ ગીતા કાવ્યોના જ્ઞાન માર્ગના સંદર્ભમાં સ્વીકારવું જોઈએ. જીવમાત્ર આત્માના સહજ સુખને પ્રાપ્ત કરે અને ભવભ્રમણમાંથી મુક્તિ મેળવે એવી ઉદાર ભાવના સાકાર બને તે માટે જૈન ગીતા કાવ્યોની વિચારસમૃદ્ધિ અનન્ય પ્રેરક બને તેવી છે. જૈન દર્શનના અભ્યાસનો વ્યાપ વધે તે માટે આ ગીતા કાવ્ય નમૂનારૂપ બનશે એવી શ્રદ્ધા છે. કૌટુંબિક પરંપરાથી નવી પેઢીના વારસદારો જૈન ક્રિયાકાંડ કરે છે પણ તેના હાર્દને સમજવા ગીતામાં વ્યક્ત થયેલા વિચારોનું સહ્દય અધ્યયન કરે તો જૈનત્વના સાચા વારસદાર બની શકાય. નામથી જૈન કહેવાતા લોકો આચારથી જૈન બનીને આત્મકલ્યાણ કરી શકે તે માટે ગીતાની વિશાળ વિચાર સૃષ્ટિ આત્મખોજની નવી દૃષ્ટિ ઉઘાડીને જીવન સાફલ્યનું ટાણું આવ્યું છે એમ માનીને સન્માર્ગે જવા ફરજ પાડે છે. ગીતાનું સંગીત જીવનના તાણાવાણાને એકરૂપ બનાવીને હૃદયના તારમાંથી અનહદનો નાદ પ્રગટે અને ‘અહં બ્રહ્માસ્મિ' તત્ ત્વમસિ, નો સાક્ષાર થાય એવી અલૌકિક યૌગિક અનુભૂતિ થાય એવી અનુપમ શક્તિ ગીતા કાવ્યોમાં રહેલી છે. આત્મશ્રેયાર્થના દૃષ્ટિબિન્દુ તેનો અભ્યાસ અવશ્ય દિવ્યાનુભૂતિમાં મહત્વની ભૂમિકા પૂરી પાડશે એવી અભિલાષા રાખું છું. ભારતમાં વિવિધ ધર્મો, પંથો, મતો અને સંપ્રદાયોની વિપુલ સંખ્યા છે. પ્રત્યેક મતની અલગ વિચારધારા, ક્રિયાકાંડ વગેરે વિવિધ સ્થળોએ ચાલતી હોય છે આ ધાર્મિક માન્યતાઓમાં સંઘર્ષ પણ થાય છે પરિણામે ધર્મ દ્વારા સામાજિક અને રાષ્ટ્રીય શાંતિ ને સુવ્યવસ્થા સ્થાપવાના પ્રયત્નોમાં નિષ્ફળતા મળી છે. સરકારી સૂત્રધારો વારંવાર ધાર્મિક ને રાષ્ટ્રીય એકતા વિશે જાહેરમાં નિવેદન કરે છે. ધાર્મિક સહિષ્ણુતા વગર આ શકય નથી. ધર્મઝનૂનનો ત્યાગ કરીને રાષ્ટ્રમાં શાંતિ યથાવત્ રહે તો જ ધર્મની આરાધના શકય છે. ધર્મ આત્મસાધના માટે છે તે માટે સર્વધર્મ સમભાવ કેળવાય તેવી રીતે યશોવિજયજી ઉપા. અને આ. બુદ્ધિસાગરસૂરિની ગીતા અને એનું અર્થઘટન વર્તમાન પરિસ્થિતિમાં જૈન-જૈનેતર વર્ગને માટે માર્ગસૂચક બને છે. ૨૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર શુદ્ધિ કે જીવન શુદ્ધિ વગર ધર્મ માર્ગમાં કોઈ પ્રગતિ થઈ શકતી નથી. રાગ દ્વેષનો ત્યાગ એ જ મોટામાં મોટો ધર્મ છે એમ અર્હદ્ ગીતા અને અન્ય ગીતાઓમાંથી સારરૂપે વિચાર પ્રાપ્ત થાય છે. ધર્મ દ્વારા “૩ાર વરિતાનામતુ વસુધૈવ ટુંમ્ની ભાવના વિકસિત થાય તે માટે ગીતાની વિચારધારા કાર્યરત છે એમ જાણીને આ ગીતાઓનું અધ્યયન ને અધ્યાપન સ્વ-પરના કલ્યાણમાં સહયોગ આપે આત્મા વિશે આગમ ગ્રંથોથી પ્રારંભ કરીને પૂર્વાચાર્યો અને અન્ય વિદ્વાનોએ પોતાની આગવી શૈલીમાં ગદ્ય-પદ્ય કૃતિઓનું સર્જન કરીને ભવ્યાત્માઓને મૂળસ્વરૂપ પ્રાપ્તિ માટે અવિરત પ્રયત્નો ચાલુ રાખવાની પ્રેરણા આપી છે. એવા જ એક મહાન યોગી આનંદઘનજીની વિચાર સૃષ્ટિમાં પણ આત્મા વિશેના - અધ્યાત્મના વિચારોની પ્રેરક સામગ્રી રહેલી છે. પૂ. શ્રીના શ્રેયાંસનાથના સ્તવનમાં તેનો ઉલ્લેખ મળી આવે છે. આ પંક્તિઓ નિત્ય સ્વાધ્યાય કરવા યોગ્ય છે અને ગીતાના વિચારોની સાથે સામ્ય ધરાવે છે એટલે વિશેષ નોંધ તરીકે અત્રે પ્રગટ કરવામાં આવી છે. સયલ સંસારી ઈન્દ્રિયરામી મુનિગણ આતમરામીરે, મુખ્ય પણે જે આતમ રામી, તે કેવલ નિષ્કામી રે. શ્રી શ્રે. ૨ નિજસ્વરૂપ જે કિરિયા સાથે તેહ અધ્યાતમ લહીએ રે જે કિરિયા કરી ચઉગતિ સાધે તે ન અધ્યાતમ કહીએ રે. શ્રી શ્રે. ૩ નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ દ્રવ્ય અધ્યાતમ ઇંડો રે ભાવ અધ્યાતમ નિજગુણ સાધે તો તેહશું રઢ મંડો રે. શ્રી. છે. ૪ મારા અલ્પ જ્ઞાનને કારણે ગીતા કાવ્યોના અર્થઘટનમાં શાસ્ત્ર વિરૂદ્ધ લખાયું હોય તો તે માટે ત્રિવિધ મિચ્છામિ દુક્કડ પાઠવું છું. જૈન ગીતા કાવ્યો જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોને સમજવા માટેનું આધારભૂત સાધન છે તેનો વિશેષ ઉપયોગ કરીને માનવ જન્મમાં પ્રાપ્ત કરવા લાયક સત્જ્ઞાન મેળવીને ધર્મ ને મોક્ષ પુરૂષાર્થની સાધનામાં પ્રવૃત્ત થવા માટેનો સૌ કોઈ રાજમાર્ગ નિહાળીને જન્મ સફળ કરે એવી અભ્યર્થના સહ વિરમું છું. મારા સંપાદકીય નિવેદનના અંતમાં એનું એક વાકય આ ગ્રંથ વિશે નોંધપાત્ર બની શકે તેમ લાગે છે. ગીતા એટલે અધ્યાત્મ વિદ્યાનો અનુપમ, અદ્વિતીય અને અલૌકિક ગ્રંથ છે કે જેમાં માનવજન્મની સાર્થકતાનું પરમ ઈષ્ટ લક્ષ મોક્ષ છે તેનું સ્વરૂપ જાણવાનું એક આધારભૂત સાધન છે અને તે સ્વરૂપ જાણ્યા પછી તેની પ્રાપ્તિ માટે પુરૂષાર્થ દ્વારા સિદ્ધિ મળે તે વાત સર્વ સ્વીકૃત છે. - ડૉ. કવિન શાહ ૨૨ ) Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧. શ્રી અર્હદ્ ગીતા ૨. જિનગીતા (જ્ઞાનસાર) પંચ પરમેષ્ઠિ ગીતા જ્ઞાન ગીતા - અધ્યાત્મ ગીતા પુદ્ગલ ગીતા અગિયાર અંગ ગીતા અધ્યાત્મ ગીતા ૯. પ્રેમગીતા ૧૦. આત્મદર્શન ગીતા ૧૧. જૈન ગીતા ૧૨. શ્રી જૈન જ્ઞાન ગીતા ૧૩. ગીતા દર્શન ૩. ૪. પ. ૬. જૈન ગીતા કાવ્યોનો પરિચય અનુક્રમણિકા પ્રકરણ - ૧ તત્વજ્ઞાનની ગીતાઓ ૭. ૮. વૃદ્ધિવિજયજી દેવચંદ્રજી ચિદાનંદજી કવિરાજ શ્રી વિનયચંદ્રજી આ. બુદ્ધિસાગરસૂરિ આ. બુદ્ધિસાગરસૂરિ આ, બુદ્ધિસાગરસૂરિ સાગરાનંદસૂરિશ્વરજી મ.સા. ઈશ્વરલાલજી સ્વામી મુનિ સંતબાલજી પ્રકરણ - ૨ ઉપનિષદ્ નામની ગીતાઓ કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ૧. અધ્યાત્મોપનિષદ્ અધ્યાત્મ ઉપનિષદ્ ૨. ૩. જૈનોપનિષદ્ - ૪. શિષ્યોનષદ્ ૫. ઈશાવાસ્યોપનિષદ્ ઉપા. મેઘવિજયજી ઉપા. યશોવિજયજી ઉપા. યશોવિજયજી ઉપા, યશોવિજયજી આ. બુદ્ધિસાગરસૂરિ આ. બુદ્ધિસાગરસૂરિ આ. બુદ્ધિસાગરસૂરિ ૨૭ ૬૪ ૬૮ ૭૨ ૭૬ ૮૫ ૧૦૮ ૧૨૧ ૧૨૮ ૧૩૭ ૧૪૮ ૧૫૮ ૧૬૭ ૧૮૩ ૧૯૧ ૨૦૦ ૨૦૯ ૨૧૨ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ૨૩૪ પ્રકરણ - ૩ ચરિત્રાત્મક ગીતાઓ ૧. શ્રી રામ કથા જૈન ગીતા શ્રી શુભશીલ ગણિ ૨. ભ્રમર ગીતા ભટ્ટારક જ્ઞાનભૂષણ ૨૩૩ ૩. નેમિનાથ ભ્રમર ગીતા વિનયવિજયજી ૪. જંબુગીતા યશોવિજયજી ૫. શ્રી આદિજિન ગીતા (હસ્તપ્રત સંશોધન) કવિ કેસરવિમલ ૨૪૩ પાર્શ્વનાથ રાજ ગીતા ઉદયવિજયજી ૨૫૧ ૭. સુખસાગર ગુરુ ગીતા આ. બુદ્ધિસાગરસૂરિ ૮. જંબુગુરુ ગીતા કવિ પંડિત ભાલચંદ્ર શાસ્ત્રી ૨૬૫ ૨૩૯ m ૨ ૫૪ પ્રકરણ - ૪ ઉપસંહાર ... ઉપસંહાર ૨૬૮ . સંદર્ભ ગ્રંથસૂચિ ૨૭૦ Page #28 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન કાળમાં જૈન સાહિત્યના વારસાનું વૈવિધ્યસભર આચમન કરાવનાર યુગાચાર્ય ગુરુવર્ય શ્રી બુધ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા. Page #29 -------------------------------------------------------------------------- ________________ Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૧ જૈન સાહિત્યમાં ગીતા કાવ્યોનો પરિચય પ્રાપ્ત કરવા માટે ત્રણ વિભાગ કરવામાં આવ્યા છે. ગીતા શબ્દપ્રયોગ તત્ત્વજ્ઞાન, ઉપનિષદ અને ચરિત્રાત્મક નિરૂપણામાં થયો છે, તે દૃષ્ટિએ જૈન ધર્મની ગીતાઓનું વિભાજન કરીને પરિચય આપવામાં આવ્યો છે. લગભગ બધી જ ગીતાઓ જૈન દર્શનના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરે છે. અધ્યાત્મજ્ઞાનની વિચારસૃષ્ટિ કઠિન છે દુર્બોધ છે એમ સૌ કોઈ જાણે છે અને માને છે, તેમ છતાં તે દિશામાં સહૃદયી પુરૂષાર્થ કરવામાં આવે અને રસવૃત્તિ કેળવાઈ હોય તો આવી કઠિનતા કે દુર્બોધ-પણું અદશ્ય થઈ જાય છે. આત્માભિમુખ થવાની તિતિક્ષા હોય અને તે અંગે શાસ્ત્રીય જ્ઞાન પ્રાપ્ત કરવાની ભાવનાવાળા વર્ગને માટે તો ગીતા સાહિત્યનો પરિચય જૈન દર્શનની મહત્તા અને મનુષ્ય જન્મમાં તેની અનિવાર્યતાનો પ્રત્યક્ષ અનુભવ કરાવે તેમ છે. સંસ્કૃત ભાષાનો અભ્યાસ ન હોય તો પણ આ પરિચયથી ગીતાજ્ઞાનનો અમૂલ્ય ખજાનો ઉપલબ્ધ થાય છે. ગીતા કાવ્યોનો પરિચય આપવાની સાથે પસંદ કરેલા શ્લોકો નમૂનારૂપે નોંધવામાં આવ્યા છે તે ઉપરથી કવિની શૈલી અને અધ્યાત્મ વિચાર ધારાનો સીધો પરિચય મળે છે. વિશેષ વિગતો દરેક વિભાગમાંથી જાણવા મળે તેમ છે. મહોપાધ્યાયજી મેઘવિજયજી ઉપા. ત્રિપુટી શ્રી યશોવિજયજી, વિનયવિજયજી અને મેઘવિજયજી જૈન ધર્મના વારસાના મહાન સર્જક ને સંવર્ધક તરીકે ખ્યાતિ ધરાવે છે. આ ત્રિપુટીમાંના મેઘવિજયજી એ યશોવિજયજીના સમકાલીન હતા. એમને સમય સં. ૧૭૩૦ની આસપાસનો મનાય છે. એમણે કૃપાવિજયજી પાસે દીક્ષા લીધી હતી અને વિજયપ્રભસૂરિએ ઉપાધ્યાય પદવી આપી હતી. પૂ. શ્રી વ્યાકરણ, ન્યાય, જયોતિષ અને અધ્યાત્મના વિષયોમાં પ્રવીણ હતા. એમણે સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં સર્જન કર્યું છે. પ્રત્યેક ગ્રંથના આરંભમાં “ૐ હ* શ્રી કલીં અહેં ઐ નમઃ”નો મંત્ર લખતા હતા. દેવાનન્દાલ્યુદય કાવ્ય, મેઘદૂત સમસ્યા, શ્રી શાંતિનાથ ચરિત્ર, શ્રી સપ્ત સંધાન મહાકાવ્ય, શ્રી અદ્ગીતા, શ્રી ચંદ્રપ્રભાવ્યાકરણ, યુક્તિ પ્રબોધ Page #31 -------------------------------------------------------------------------- ________________ નાટક, ઉદય દીપિકા, ધર્મ મંજૂષા, ભકતામર સ્ત્રોત્ર વૃત્તિ, માતૃકા પ્રસાદ જેવા ગહન સંસ્કૃત ગ્રંથો રચ્યા છે. ગુજરાતી કૃતિઓ શ્રી પાર્શ્વનાથ નામમાળા, પંચાખ્યાન, વિજયદેવસૂરિ નિર્વાણરાસ, આહારગવેષણા સઝાય, દશમત સ્તવન, જૈનધર્મદીપકસઝાય સ્તવન ચોવીશીની રચના કરી છે. અહદ્ગીતાની સમીક્ષા કરવા જેટલો મારો જ્ઞાનનો ક્ષયોપશમ નથી તેમ છતાં મારી મતિ અનુસાર આ સર્વોત્તમ ગીતા કાવ્યની કેટલીક વિશેષતાઓ દર્શાવવામાં આવી છે. અન્ય ગીતાઓ અને શાસ્ત્રોને અનુસરીને પરંપરાગત તત્ત્વજ્ઞાન વિષેના વિચારોને પ્રગટ કરેલ છે. જયારે અહં ગીતામાં આ પરંપરાની સાથે કવિ પ્રતિભાની દૃષ્ટિએ વિચારીએ તો શૈલી કોઈ અનોખી જ છે. એમની શૈલી એજ એમની સાચી ઓળખાણ છે. Style is a man himself. કદાચ એમની શૈલીનું અનુકરણ કરીએ તો પણ મૌલિકતા તો કવિ મેઘવિજયનીજ એમ કહેવામાં કોઈ વાંધો નથી. કોઈ મૌલિક રચના હોય અને તેનો અનુવાદ કરવામાં આવે તો કૃતિની મૌલિક્તાથી જે રસાસ્વાદ - જ્ઞાનાનંદ અને અહંક્રયતાનો અપૂર્વ અવસર ભાષાંતરથી ન મળે તે તો સ્વાભાવિક રીતે સમજી શકાય તેમ છે. અર્હદ્ ગીતા નામકરણ, અધ્યાય અને શ્લોકોની સંખ્યાનું અર્થઘટન ૐ અને અકારનો સંદર્ભ, જ્યોતિષ જ્ઞાન અને કર્મવાદના વિચારો, છંદ શાસ્ત્ર દ્વારા અહંન્ની વિશેષતા, પ્રશ્નોત્તર રચના વગેરે વિગતો ગીતાને આધારે આપવામાં આવી છે. અર્હદ્ ગીતાનો પરિચય કરનાર વ્યક્તિને મૂળ ગીતા વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ ગીતાની વિચાર સૃષ્ટિમાં વિહાર કરતાં અહંક્ના સર્વવ્યાપીપણાની સાથે એમનો મહિમા ગાવાની કવિની લાક્ષણિક શૈલી જૈન સાહિત્યની મહાન સિદ્ધિ છે. આ ગીતા પ્રશ્નોત્તરરૂપે રચાયેલી છે. શ્રી ગૌતમસ્વામી ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછે છે અને ભગવાન પ્રશ્નનો સવિસ્તર પ્રત્યુત્તર આપે છે. હિંદુધર્મની ગીતાના અનુસરણ દ્વારા આ શૈલી કવિએ સ્વીકારી છે. કવિએ અનુષ્ટ્રપ, શાર્દૂલવિક્રીડિત, ઉપેન્દ્રવજા, વસંતતિલકા છંદમાં શ્લોકો રચ્યા છે, પણ મુખ્યત્વે તો અનુરુપ છંદનો પ્રયોગ કર્યો છે. ૨૬ | Page #32 -------------------------------------------------------------------------- ________________ આ ગીતામાં ૩૬ અધ્યયન છે. પ્રત્યેકમાં ૨૧ શ્લોકો છે એટલે કુલ ૭૫૬ શ્લોકોમાં વિષય વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આરંભમાં સરસ્વતી અને શ્રુતજ્ઞાનની સ્તુતિ મહિમાયુક્ત ૧૬ શ્લોકો છે એટલે આ ગીતાકાવ્યમાં ૭૭૨ શ્લોકો છે. અર્હદ્ગીતામાં ઊંચી કવિ પ્રતિભા અને ગહન તત્ત્વજ્ઞાનના વારસાનું આચમન કરાવવાની અદ્ભુતતાનો પરિચય થાય છે. દાર્શનિક વિચારોને વ્યક્ત કરવાની અનોખી શૈલી એમની કલ્પના શક્તિનો પરિપાક છે. આ ગીતાનું નોંધપાત્ર લક્ષણ એ છે કે કવિએ જ્ઞાનમાર્ગની વિચારધારાનો આશ્રય લઈને આત્મસાધનાથી મોક્ષ પ્રાપ્તિ વિશે વિચારો દર્શાવ્યા છે. તેમ છતાં ક્રિયાનો પણ આદર કર્યો છે. કવિની અલંકાર યોજના નોંધપાત્ર છે. શ્લોક દ્વારા અર્થઘટન કરીને જૈન દર્શનની વિશિષ્ટતાની સાથે કાવ્યકલાનો કસબ ખીલી ઊઠયો છે. ‘જિન’ અને ‘શિવ'ના સમાન અર્થોની વ્યાખ્યા કરતાં કવિ જણાવે છે કે - एवं जिनः शिवो नान्यो, नाम्नि तुल्येडत्र मात्रया । स्थानादि योगाज्जशयो र्न वयोश्चैक्य भावनात् ॥ १५ ॥ (અધ્યાય - ૨૭) જિનના ‘જ' અને ‘ઈ' તથા શિવનો ‘શ' અને ‘ઈ’ બંનેનું તાલવ્ય સ્થાન છે તથા જિનનો ‘ન’ અને શિવનો ‘વ’ બન્નેનું દત્તસ્થાન છે. એમ જિન તથા શિવ શબ્દમાં અર્થનું સરખાપણું બતાવ્યું છે. કવિની આ તુલના એક નવી શૈલીનો પરિચય કરાવે છે. વર્ણમાળાના અક્ષરોના પ્રકારની દૃષ્ટિએ વિચારણા કરીને અર્થઘટન કરવાની આ શૈલી વિશિષ્ટ પ્રકારની છે. ૧. શ્રી અર્હદ્ ગીતા માતૃકા ઉપા. મેઘવિજયજીની અધ્યાત્મવિષયક ત્રણ કૃતિઓ પ્રાપ્ત થાય છે. પ્રસાદ, બ્રહ્મબોધ અને અર્હદ્ ગીતા. અર્હદ્ ગીતા બ્રાહ્મણીય પરંપરા અનુસાર બ્રહ્મવિદ્યાનું નિરૂપણ કરતી - જૈન દર્શનના સિદ્ધાંતોનું નિરૂપણ કરતી રચના છે. મહાભારતમાં ૧૮ અધ્યાય છે. અર્હદ્ ગીતામાં ૩૬ અધ્યાય છે. ઉપા. મેઘવિજયજીએ આ ગીતાનાં ત્રણ નામ આપ્યાં છે. . ૨૭ Page #33 -------------------------------------------------------------------------- ________________ અહદ્ગીતા, તત્ત્વગીતા, ભગવદ્ગીતા. આ ત્રણે નામ વિષયવસ્તુની દૃષ્ટિએ યથાર્થ છે. અહિંગીતા એટલે અરિહંત ભગવંતની વાણી, તત્ત્વગીતા એટલે સંસારમાં તત્ત્વભૂત જે વસ્તુ છે તેનું વિવેચન, ભગવદ્ગીતા એટલે ભગવાન મહાવીરની વાણી. આ ત્રણ નામમાં અર્વદ્ ગીતા સમુચિત લાગે છે. તત્ત્વ મીમાંસા પ્રત્યેક ધર્મમાં હોય છે. ભગવદ્ગીતા બ્રાહ્મણીય પરંપરાની છે એટલે ક્યા ભગવાન સમજવા ? એટલે જૈન દર્શનની દષ્ટિએ અર્વદ્ ગીતા શીર્ષક યથોચિત અને વધુ સ્પષ્ટ લાગે છે. અર્હદ્ ગીતાના સ્વરૂપ વિશે કવિએ સ્વયં શ્લોક રચના દ્વારા વિગતો દર્શાવી છે. श्री वीरेणं विबोधिता भगवता श्री गौतमाय स्वयं । सूत्रेण ग्रथितेन्द्रभूतिमूनिना साद्वादशांग्यांपराम् ॥ अद्वैतामृतवर्षिणी भगवती, षट्त्रिंशद्ध्यायिनी । मातस्त्वंमनसा दधामि, भगवद्गीते भवद्वेषिणाम् ॥ શ્રમણ ભગવાન મહાવીર દ્વારા ઉપદેશિત, ઈન્દ્રભૂતિ ગૌતમસ્વામી દ્વારા સૂત્રરૂપમાં લખાયેલી, દ્વાદશાંગીથી પૂર્ણ, આત્મા પરમાત્માનું અદ્વૈત, અભેદની અમૃત વર્ષા કરવાવાળી, છત્રીશ અધ્યાયવાળી, સંસારના આવાગમનના ચક્રને સમૂળ ઉચ્છેદન (નિર્મૂળ) કરનારી હે માતા અહેવાણીને મારા મનમાં ધારણ કરું છું. આ ગીતામાં ૩૬ અધ્યયન છે તેની વિગત નીચે પ્રમાણે છે. ૩'ની સંખ્યા-ત્રિગુણાત્મક પ્રકૃતિ (સત્વ રજસ્ તમસ) સંસારનું સૂચન કરે છે જ્યારે “૬'ની સંખ્યા છે કાયના જીવોના પ્રતીક સમાન છે. બન્ને સંખ્યા પરસ્પર વિરોધી છે. આના વિરોધથી મોક્ષનો સંભવ છે. અર્થાત્ ત્રિગુણાત્મક સંસારથી પાર ઉતરવું એ ગીતાનું લક્ષ છે. “૩૬' બે સંખ્યાનો સરવાળો ૯ થાય છે. એટલે તેમાં “નવતત્ત્વ'નો અર્થ રહેલો છે. કુલ શ્લોક સંખ્યા ૭૭ર છે તેનો સરવાળો “૧૬' થાય છે. એટલે કે ૧૬ બરાબર “૦” થાય છે. તેનો અર્થ સપ્તભંગી નયવાદથી અર્થઘટન એમ સૂચિત થાય છે. આ “૧૬'ની સંખ્યા નાભિ કમળની ૧૬ પાંખડીઓના ૨૮ ! Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણરૂપ છે. આ પ્રમાણો ‘૩૬’ અધ્યયનની સંખ્યાની દૃષ્ટિએ વિચારીએ તો પણ અર્હદ્ ગીતા નામને અનુરૂપ શ્રુતજ્ઞાનનો ભવ્યોદાત્ત અને અનન્યપ્રેરક વારસો આ ગ્રંથમાંથી ઉપલબ્ધ થાય છે. કવિની અરિહંત પ્રત્યેની અભૂતપૂર્વ ભક્તિ ભાવના મંત્ર દ્વારા પ્રગટ થાય છે. અરિહંત પદની પ્રાપ્તિ અને તેનો મહિમા ગાતા શ્લોકો પણ કવિની ભક્તિના પ્રમાણ રૂપ છે. વર્ણમાતૃકાવાળા શ્લોકોમાં અ સ્વરનો પ્રભાવ ૐકારના અર્થઘટનમાં પણ અરિહંતનું સ્વરૂપ દર્શાવ્યું છે. અર્હદ્ગીતા શીર્ષક ગીતાના વિષયો અને તેના વિચારોને અનુરૂપ છે. શીર્ષકની પસંદગી યથોચિત લાગે છે. ગીતા કાવ્યની પ્રસ્તાવનામાં પણ તેનો ઉલ્લેખ થયો છે. ૐૐકાર આત્મસ્વરૂપ છે તે વિશેની કવિ કલ્પના એમની જ્ઞાનોપાસનાનું પ્રતીક છે. ઞામાં તવિત, મેંમોક્ષ: શિવસ્તતઃ । અનાવાર બિન્દુરુપ: વારસ્તો મતઃ ॥ ॥ (અ. ૨૫) ‘અ' થી આત્મા અને ‘ઉ' થી આત્માનું ચિંતન અને ‘મ’માં કલ્યાણકા૨ી મોક્ષપદ નિહિત છે. બિંદુસ્વરૂપ નિરાકાર સૂચક છે માટે ૐકાર એ આત્મસ્વરૂપ છે. ૨૫ મા અધ્યાયમાં આવા પ્રકારની અર્થ સંકલનાના શ્લોકો જોવા મળે છે. કવિએ જયોતિષ શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તેનો સંસ્પર્શ દર્શાવતા આત્માના સ્વરૂપ સાથે અર્થઘટન કરીને કેટલાક શ્લોકો રચ્યા છે. તેમાં વર્ષ, મહિના, નક્ષત્ર, દિવસ, ઋતુ, તિથિ, રાત્રિ, વગેરેની વિશેષતાઓ ‘દર્શાવી’ છે. દા.ત, કષાય નોકષાયની ઇચ્છાએ મંગળવાર જાણવો. જ્ઞાન, ધ્યાન અને શાસ્ત્ર શ્રવણમાં બુધવાર જાણવો. રાજનીતિ, જયોતિષનો અભ્યાસ, ચિંતન, સ્થાપના, ઉત્થાપના તીર્થયાત્રામાં મન લાગે તો તે શુક્રવાર જાણવો. હિંસા, અસત્ય, ઘાતકી કૃત્યો, ચોરી, જુગાર વગેરેમાં શનિવા૨ ૨૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ જાણવો. દર્શન, ઉપભોગ, વગેરેમાં રવિવાર અને મનની શાંતિ અને વાણીમાં સોમવાર જાણવો. અધ્યાય ૭માં જ્યોતિષ વિષયક ચંદ્ર દ્રેષ્કોણ, બારભાવ, નક્ષત્ર, નવમાંશ, સપ્તમાંશ, વગેરે માહિતી પ્રાપ્ત થાય છે. કવિએ જયોતિષજ્ઞાનને આધારે આધ્યાત્મિક દૃષ્ટિથી અર્થઘટન કરતાં જણાવ્યું છે કે વ્યવહાર જીવનમાં લગ્નકુંડળી બતાવીને લાભાલાભનું જ્ઞાન આપવામાં આવે છે. તેવી રીતે અધ્યાત્મ સાધનામાં પણ લગ્નકુંડળી મહત્વની છે. વ્યક્તિના મનની જાણકારી માટે કુંડળીમાં ચંદ્રની કેવી સ્થિતિ છે તે ઉપરથી સાધનાની સફળતા નિષ્ફળતા કહી શકાય છે. ચંદ્ર મનનો સ્વામી છે. ચંદ્રની સ્થિતિ સારી હોય તો વ્યક્તિની માનસિક સ્થિતિ આરાધનામાં ઉપકારક પોષક બને છે. લગ્ન શરીર છે. ચંદ્રમાં પ્રાણ છે. ચંદ્રના નવમાંશથી નવગ્રહ અને સપ્તમાંશથી સાતવારની માહિતી પ્રાપ્ત થાય છે. બાર માસનું અર્થઘટન નીચે પ્રમાણે છે. સ્નાન, આભૂષણ અને સામાન્ય ઇચ્છાઓ માટે કારતક માસ છે. સર્વોચ્ચ સ્થાન પ્રાપ્તિ-મોક્ષપદ માટે માગશર માસ છે. પુત્રોનું પોષણ એ પોષ માસ છે. શત્રુનાશ માટે મહા માસ છે. નિર્વસ્ત્ર-મૈથુન ક્રિયામાં ફાગણ માસ છે. વિચિત્ર કાર્યોમાં ચૈત્ર માસ છે. પરંપરાની વૃદ્ધિમાં વૈશાખ માસ છે.મોટાઈના પ્રદર્શનમાં જેઠ માસ છે.પવિત્રતા અને કલ્યાણની ભાવના માટે આષાઢ માસ છે. ધર્મ શ્રવણ માટે શ્રાવણ માસ છે. ધર્મશાસ્ત્ર ચિંતનમાં ભાદરવો માસ છે. ધર્મ કર્મ મોક્ષ પ્રાપ્તિ ને તપ માટે આસો માસ છે. વાત-પિત્ત અને કફને આધારે કર્મવાદના વિચારોની સ્થિતિ દર્શાવી છે. જ્ઞાનાવરણીય કર્મ વાત સ્વરૂપ છે. આયુષ્યની સ્થિતિ પિત્તથી અને નામકર્મની સ્થિતિ કફથી સમજાય છે. લોહીની વિશેષતાવાળી પિત્ત પ્રકૃતિ મોહનીય કર્મની સમગ્ર પ્રકૃતિઓ પેદા કરે છે. લોહી અને કફના મિશ્રણવાળી અવસ્થામાં દર્શનાવરણીય કર્મનો જન્મ થાય છે. સુખ દુઃખની ઉત્પત્તિમાં વેદનીય કર્મ છે. પિત્ત અને કફના સંયોગથી ગોત્ર કર્મ અને વાત-પિત્ત અને કફના સંયોગથી વિકાર ઉત્પન્ન થાય છે. ‘અ’કાર દ્વારા ૨૪ તીર્થંકરોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સુમતિનાથ ૩૦ Page #36 -------------------------------------------------------------------------- ________________ ભગવાનનો શ્લોક નીચે પ્રમાણે છે. अलंकृतावतारेण अयोध्धानंततेजसा । યેન શ્રી સુમતિયા સ્તોડનરીમરસપૂ૮૬ / ૧ / (અ. ૩૨) જેમણે પોતાના અનંત તેજથી જન્મ ધારણ કરીને અયોધ્યા નગરીને અલંકૃત કરી છે એવા શ્રી સુમતિનાથ અજરામર સંપદા એટલે કે મોક્ષ પ્રદાન કરે. કવિએ ૩૬મા અધ્યાયમાં ધર્મનું સ્વરૂપ સમજાવવા માટે છંદ શાસ્ત્રના ગણનો આધાર લઈને ધર્માચરણ વિશે માહિતી આપી છે. वृत्ते ज्ञाने दर्शने वा सर्वस्मिन्नक्षरत्रये । यस्य गौरवमेवास्ति श्रियेस मगणोर्हताम् ॥ २ ॥ દર્શન, જ્ઞાન અને ચારિત્ર એમ ત્રણેના પ્રથમ અક્ષરમાં જેમનું ગુરુત્વ છે એવા અહંતોના ગૌરવ વાચક સર્વગુરુ “મગણ રૂપ આપણા કલ્યાણને માટે થાઓ. છંદની રીતે “મંગણમાં ત્રણ અક્ષરો ગુરુ હોય છે. ઉપરોક્ત ત્રણે શબ્દના પ્રથમ અક્ષર ગુરુ છે એટલે ધર્મના સ્વરૂપમાં દર્શન જ્ઞાન અને ચારિત્રનો સમાવેશ થયો છે. લઘુ અને ગુરુના સંદર્ભ દ્વારા કવિ જણાવે છે કે નીતિ (છંદ) માર્ગ પર ચાલવાવાળા તીર્થકર ભગવાન સંસારમાં નયન સમાન પથપ્રદર્શક છે. એમણે સ્વપુરૂષાર્થથી લઘુતાથી પ્રગતિ કરીને મોટાઈ પ્રાપ્ત કરી છે. એટલે કે સર્વોચ્ચ મોક્ષપદ મેળવ્યું છે. અહીં લઘુતાનો “લ” મોટાઈ એટલે ગુરુના તેનો “ગુ' એ છંદશાસ્ત્રના લઘુ-ગુરુ અક્ષરનો સંકેત દર્શાવે છે. અહંદ ગીતામાં કવિએ વિવિધ રીતે અહંનો મહિમા ગાયો છે. કવિની બહુમુખી પ્રતિભાની સાથે વૈવિધ્યપૂર્ણ જ્ઞાન દૃષ્ટિનો ખ્યાલ આવે છે. ૩૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય - ૧ મોક્ષ મૂળ જ્ઞાન અર્પગીતાના પહેલા અધ્યાયમાં મૃતદેવતાની સ્તુતિ કરવામાં આવી છે. અરિહંતના શાસનની સરસ્વતી નિર્દોષ છે અને જ્ઞાનનો પ્રકાશ કરનારી છે. અહીં તે વર્ણ માતૃકા અને પરમાતૃકા સ્વરૂપ છે. દ્રવ્યાનુયોગ, કથાનુયોગ ચરણકરણાનુયોગ અને ગણિતાનુયોગ એમ ચાર અનુયોગોવાળી હોવાથી તે ચાર ભુજાઓવાળી છે. આત્માનુશાસનને કારણે તે બ્રાહ્મી છે. તેનું સત્ત્વજ્ઞાન બ્રહ્મસ્વરૂપ છે. અને આવો આત્મા તે બ્રહ્માત્મા-પરમાત્મા છે. સરસ્વતી અને શ્રતવંદના કર્યા પછી એમ જણાવવામાં આવ્યું છે કે અહદ્ગીતા આગમના બીજ મંત્ર સમાન શાસ્ત્રોના રહસ્યસભર છે. મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને ધર્મની આરાધના કરવી એ પરમોચ્ચ કર્તવ્ય છે. આ વિચાર ગીતાનું બીજ છે. આત્મામાં વૈરાગ્યભાવનો ઉદય તે એની શક્તિ છે. સંસારી જીવો તેના ચિંતન અને મનનથી મુક્તિ પામી શકે છે. આ તેનું ફળ છે. દઢમૂલ કરનાર સિધ્ધાંત તે અહં છે. ત્યાર પછી અર્ધગીતામાં આત્મરક્ષાપક પંજર સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. આ કલ્પના એમ પ્રગટ કરે છે કે ગીતાજ્ઞાન કવચરૂપ છે અને કર્મનો વિનાશ એ તેનું ફળ ગીતામાં કેવી રીતે અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને પોતાની શંકાઓનું સમાધાન પૂછે છે તેવી રીતે અર્પગીતામાં ઈન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરને સમસ્યાઓ પૂછે છે, ભગવાન તેનું સમાધાન કરે છે. પ્રથમ અધ્યાયમાં મન વશ કેવી રીતે કરવું તેનો ઉપાય પૂછવામાં આવ્યો છે. આ પ્રશ્નનો જવાબ આપતાં ભગવાન જણાવે છે કે મન વશ કરવાનું મૂળ જ્ઞાન છે. જ્ઞાનથી વૈરાગ્ય અને વૈરાગ્યથી શીવપદની પ્રાપ્તિ થાય છે. અધ્યાય - ૨ શાશ્વત આત્મજ્યોતિ શ્રી ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પૂછયું કે અનાદિ સિદ્ધપદને ધારણ કરનાર આત્મજ્યોતિને કેવી રીતે પ્રગટ કરી શકાય ? શ્રી ભગવાને ધીરગંભીરવાણીમાં ઉત્તર આપ્યો કે આત્માનું લક્ષણ ૩૨ | ૩૨ Page #38 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન છે. આ જ્ઞાનની શક્તિથી મોહરૂપ અજ્ઞાનતાનો અંધકાર દૂર થાય છે. આવું જ્ઞાન આત્મજયોતિનું પ્રકાશક છે. તેને કેવલજ્ઞાન કહેવાય છે. જ્ઞાન પ્રાપ્તિ માટે સદ્ગુરુના ઉપદેશનું શ્રવણ અને મનન વિશેષ સહાયક છે. વિશ્વના બધા લોકો સૌ પ્રથમ બાળકને વિદ્યાભ્યાસ કરાવે છે. આ વિદ્યાના પ્રભાવથી હેય અને ઉપાદેય સ્વરૂપની વિવેક દૃષ્ટિ ઉત્પન્ન થાય છે. શાસ્ત્રના પોપટિયા અભ્યાસ કરતાં મોહથી મુક્ત થવાવાળો આત્મા જ્ઞાની છે જ્યારે બીજો ધૂર્ત છે. આ દુર્લભ મનુષ્ય જન્મમાં સત્વદર્શનનું ઘણું મહત્ત્વ છે. સજ્ઞાન એ સર્વોત્તમ છે, અને તે કેવલજ્ઞાન છે. કેવલજ્ઞાનથી આત્મા સર્વજ્ઞ અને સમ્યક્દષ્ટિવાન બને છે ત્યારે આત્મજ્યોતિનો પ્રકાશ કહેવાય અધ્યાય - ૩ જ્ઞાન અમૃત છે શ્રી ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પૂછયું કે હે નાથ ? આત્મ જયોતિ સૂર્યચંદ્ર સમાન પ્રકાશ પુંજ જેવી સાક્ષાત્ જોઈ શકાતી નથી છતાં તે શાશ્વત છે ? શ્રી ભગવાને ઉત્તર આપતાં જણાવ્યું કે સૂર્યચંદ્રનો પ્રકાશપૂંજ વિષયકષાયને ઉત્પન્ન કરવાવાળો છે જયારે પરમાત્મ જ્યોતિ તેનો નાશ કરવાવાળી છે. એટલા માટે આ વિશ્વમાં તે સાક્ષાત્ જોઈ શકાતી નથી પણ તેની કૃપા સર્વત્ર ફેલાયેલી છે. તે આત્મજ્યોતિ જોઈ શકાતી નથી પણ તેનો પ્રભાવ સર્વત્ર છે. જે અનાસક્ત છે તે નંદીષેણની માફક આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિથી વિવેક બુદ્ધિ વિકસે છે અને વિષમપંથ દૂર થઈ જાય છે. ત્યારે દાન, શીલ, તપ અને ભાવ મોક્ષદાયક બને છે. કારણ કે જ્ઞાનથી રાગદ્વેષ અને કષાયોનો સમૂહ નષ્ટ થાય છે. જ્ઞાનને કારણે પરિગ્રહની લાલસા નાશ પામે છે. આ પ્રમાણે આત્મજ્ઞાની અશુભ ધ્યાનને રોકવાની નિર્વિકાર ક્રિયાઓ કરીને મોક્ષરૂપ ચિદાનંદમાં રમણ કરે છે. અધ્યાય - ૪ ધર્મબીજ ૩૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ ચોથા અધ્યાયમાં ગૌતમ સ્વામીએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતાં શ્રી ભગવાને જણાવ્યું કે તત્ત્વવિદ્યા, પૂજા, અધ્યયન, દાન વગેરેથી સાધનોનો વિકાસ થાય છે કારણકે આ બધા ધર્મના સાધનો છે. ગુરુ જંગમ તીર્થ છે. એમની સેવા એ સ્થાવર તીર્થની ઉપાસના ગણાય છે. શાસ્ત્રનું અધ્યયન કરવાથી સ્વાધ્યાય થાય છે. તેનાથી ત્યાગ કરવા લાયક અને ગ્રહણ કરવા લાયક પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ વિષય કેવળજ્ઞાન સ્વરૂપ છે. મોક્ષ સાધનામાં દાન-શીલ-તપ અને ભાવનાનું ઘણું મહત્ત્વ છે. દાનથી દાનાવરણીય કર્મનો નાશ થાય છે અને તેનાથી સંસારમાં વૈભવ મળે અને પરલોકમાં અનંતજ્ઞાન પ્રાપ્ત થાય છે. શીલથી આ સંસારમાં રૂપ અને શક્તિ મળે છે. તપથી પરલોકમાં અનંતશક્તિ મળે છે. શરીર નિરોગી બને છે. નિરોગી શરીરનો ત્યાગ કરવાથી મોક્ષ મળે છે. ભાવ તો સંસારમાં સર્વોચ્ચ છે. તે સંસારમાં વિવેકદૃષ્ટિથી પ્રતિષ્ઠા પામે છે. તેનાથી આશ્રવસંવર બને છે અને સંવર-આશ્રવ બને છે. અધ્યાય - ૫ શાંત સુધારસથી ધર્મ પ્રાપ્તિ - પાંચમા અધ્યાયમાં ગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછયો કે ધર્મ-અધર્મની ઓળખાણ કેવી રીતે થાય ? શ્રી ભગવાને પ્રત્યુતર આપતાં જણાવ્યું કે જેવી રીતે સૂર્ય-ચંદ્ર ગ્રહણથી જયોતિષ શાસ્ત્ર પર વિશ્વાસ ઉત્પન્ન થાય છે તેવી રીતે તત્ત્વ જ્ઞાનથી ધર્મનું સ્પષ્ટ દર્શન થાય છે. દેવપૂજા, તીર્થયાત્રા, સાધુ દર્શન આદિ એ નિશ્ચયરૂપથી સતૂધર્મ છે (સધર્મની ઓળખાણ થાય છે.) હિંસા કરનાર, મિથ્યાત્વી, ચોરી કરનાર, શીલભંગ કરનાર અને લોભી માણસોનું વર્તન અધર્મ છે. દાતા, દયાળુ, સત્યવક્તા, ભગવાનની ભક્તિમાં એકાગ્રતા હોય તેવા માણસોની સંસારમાં પ્રતિષ્ઠા થાય છે. વૈદ્ય નાડી પરીક્ષાથી વાત-પિત્ત અને કફને આધારે રોગનું નિદાન કરે છે, તેવી રીતે મનની ગતિ અને તદ્અનુસાર વર્તનથી ધર્મ-અધર્મની સ્થિતિ જાણી શકાય છે. દયા, દાન, યમ, નિયમાદિ વગેરે સંસારમાં બધાં વ્રતો શ્રેષ્ઠ છે. સંસારના વીર-શૃંગાર અને કરૂણરસ મોહકારક છે. તેનાથી આત્મા માર્ગ ભ્રષ્ટ થાય ૩૪] Page #40 -------------------------------------------------------------------------- ________________ છે. શાંત સુધારસથી આત્મા વૈરાગી, વિવેકી અને જ્ઞાનવંત બને છે, પરિણામે આવો આત્મા જગતમાં પૂજ્ય બને છે. અધ્યાય - ૬ જ્ઞાન-દર્શન-ચારિત્ર પ્રધાન ધર્મ છઠ્ઠા અધ્યાયમાં ગૌતમસ્વામીએ પૂછયું કે બધાં ધર્મ શાસ્ત્રોમાં ધર્મનું ઐશ્વર્ય પ્રધાન એવું કેમ માનવામાં આવે છે? શ્રી ભગવાને ઉત્તર આપ્યો કે અન્ય શાસ્ત્રોને આધારે આચરણ કરવામાં આવે તો પણ ફળ ભાગ્યાધીન છે. જયારે ધર્મનું ઉત્તમ ફળતો ભોગાધીન છે. સંસારમાં જે વિવિધતા જોવા મળે છે તે જીવ માત્રના અશુભ કર્મનું જ ફળ છે. સંસારમાં અધર્મ વ્યાપી ગયો છે, માટે તેમાં ધર્મની મુખ્યતા છે જેવી રીતે શરીરમાં પુગલની સ્થિતિ છે. તેમ છતાં ચૈતન્યની શક્તિવાળા જીવનની પ્રધાનતા છે. સંસારમાં ભૂત-ભવિષ્ય અને વર્તમાન કાળ છે, તેવી રીતે ધર્મમાં જ્ઞાન-દર્શન અને ચારિત્ર મુખ્ય છે. ધર્મનું મૂળ જ્ઞાન છે, દર્શન તેનો વિસ્તાર છે. તેનું સમુચિત આચરણ ચારિત્ર છે. આ ત્રણેયમાં ઉપયોગ કેન્દ્રસ્થાને છે. જ્ઞાન-દર્શન અને ચારિત્રથી ધર્મની સાધના પૂર્ણ થાય છે. અધ્યાય - ૭ સધર્મનું સ્વરૂપ શરીરના આંતરિક મેલને દૂર કરવા માટે તપનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. તપોમય આચરણની અનિવાર્ય આવશ્યકતા છે. સાતમા અધ્યાયમાં શાસ્ત્રનુસાર જ્ઞાનમય ધર્મમાર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. જેવી રીતે જયોતિષ ચક્ર આકાશમાં છે તેવી રીતે જ્ઞાન ચક્ર હૃદયમાં નિવાસ કરે છે. જેવી રીતે બ્રહ્માંડમાં સૂર્ય ચંદ્રનો પ્રકાશ થવાથી જયોતિષ ચક્રનો પ્રકાશ થાય છે તેવી રીતે જ્ઞાન ધર્મમય સૂર્યનો પ્રકાશ થવાથી વિવેકમાર્ગ દેખાય ધર્મરૂપી ગાયનું જ્ઞાન દૂધ છે, શ્રધ્ધા દહીં છે અને ચારિત્ર ઘી છે. આ ત્રણેય આત્માને અનંત શક્તિ આપે છે. જ્ઞાનપ્રાપ્તિ માટે ગુરુ ભગવંતોની ( ૩૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ સેવા છે. શ્રધ્ધાના પોષણ માટે દેવ-ગુરુની અનન્ય ઉપાસના છે. જ્યોતિષ શાસ્ત્રમાં મનની સ્થિતિનો વિચાર કરતાં જણાવ્યું છે કે હઠવાદી એવું અધર્મ પ્રવૃત્તિમાં જોડાયેલું મન એ મહા દુઃખનું કારણ બને છે. જેનું મન ધર્મમાં વશ છે તેને સમગ્ર સંસાર વશ થાય છે. અધ્યાય - ૮ સત્-ધર્મનું સ્વરૂપ આઠમા અધ્યાયમાં ધર્મને વાહન (સાધન) બતાવવામાં આવ્યું છે. જેનાથી જ્ઞાની પુરૂષો માર્ગનો પ્રકાશ કરે છે. ચારિત્ર તેનું નિયામકબળ છે. શ્રદ્ધા તેમાં બેસીને ભવસાગરથી પાર ઉતારે છે. આ રૂપકનો અર્થ એવો છે કે જ્ઞાનીઓએ આ માર્ગ બતાવ્યો છે. ચારિત્ર અંગીકાર કરેલા સાધુઓનો સમૂહ આ માર્ગમાં વિચરે છે. સાચી શ્રધ્ધાવાળો આ માર્ગમાં પ્રયાણ કરે છે. જ્ઞાન માટે શરીરમાં પાંચ ઈન્દ્રિયો છે. તથા કર્મ માટે કર્મેન્દ્રિયો છે. શ્રદ્ધાપૂર્વક તેનો પ્રયોગ કરવાથી કાર્યસિદ્ધ થાય છે. આ અધ્યાયમાં હિંસામય ધર્મ અને દેવ-દેવીઓનું સ્વરૂપ બતાવીને તેની ટીકા કરવામાં આવી છે. તેની ટીકા કરતાં અહિંસા પ્રધાન જૈન ધર્મનું મહત્ત્વ દર્શાવ્યું છે. જે ધર્મથી ક્ષમાવાન ગુરુ સર્વજ્ઞરૂપ જીવોની રક્ષા કરવા માટે તત્પર છે. આવા ધર્મનું મૂળ વિનય છે યમ-નિયમાદિએ તેનો વિસ્તાર છે (પંચાચાર છે) એનું ફળ મોક્ષ છે. આ રીતે જૈન ધર્મનું સ્વરૂપ દર્શાવ્યું છે. અધ્યાય - ૯ વીતરાગ ભાવની મહત્તા નવમા અધ્યાયમાં એમ જણાવ્યું છે કે આત્મસ્વરૂપનું અનુસંધાન થવાથી આત્મ જયોતિ પ્રગટે છે. આ માટે અજ્ઞાનતા, મોહ, તમન્ પ્રકૃતિ અને જડતાનો નાશ કરવો આવશ્યક છે. જેવી રીતે પ્રકાશમય હોવાને કારણે અગ્નિની સ્વાભાવિક રીતે ઉર્ધ્વગતિ થાય છે. તેવી રીતે આત્માની પ્રકાશમય જ્યોતિથી ઊર્ધ્વગતિ નિશ્ચિત છે. પુદ્ગલના સહયોગથી આત્માની સ્વાભાવિક રીતે ઊર્ધ્વગતિમાં અવરોધ આવે છે. પુગલનું પ્રમાણ વિશેષ ૩૬] Page #42 -------------------------------------------------------------------------- ________________ હોવાથી અધોગતિ થાય છે. કર્મોનો નાશ થવાથી પુદ્ગલનો ભાર ઓછો થાય છે. જે મનુષ્ય જેવું ધ્યાન ધરે છે તેવું ફળ મળે છે. શુભ ધ્યાનથી અવશ્ય શુભ ફળ પ્રાપ્ત થાય છે. પુદ્ગલનો સ્વભાવ માયાવી શક્તિ ઉત્પન્ન કરવાનો છે. માયા સ્ત્રીરૂપ છે એટલે વામાંગી કહેવાય છે. જેઓ તેના દાસ બનીને સેવા કરે છે તેમ છતાં પણ તે માયારૂપી સ્ત્રી પુરૂષનો ત્યાગ કરીને બીજાનું સેવન કરે છે, સ્ત્રી એ સંસારનું મૂળ છે. તેની પ્રકૃતિ ભોગ તરફ આકર્ષિત છે. માટે જ્ઞાની પુરૂષોએ પુરૂષાર્થ દ્વારા ધર્મની આરાધના કરવી જોઈએ. જ્ઞાની અને વૈરાગી એ સંસારમાં પુરૂષોત્તમ કહેવાય છે. જ્ઞાન અને દાનની એક બીજા સાથે શત્રુતા નથી. સરસ્વતી ચૈતન્ય સ્વરૂપ જ્ઞાનને પ્રેમ કરે છે. જ્યારે અનાસક્તિ ચૈતન્યની પ્રિયતમા છે. જો જ્ઞાન પુરૂષને મોહાંધ બનાવે તો લક્ષ્મી તેની વૈરી બને છે. જે પુરૂષમાં અજ્ઞાનતા, મિથ્યા જ્ઞાન અને જડતા છે તેનો સરસ્વતી ત્યાગ કરે છે. સંસારમાં સમભાવયુક્ત ધર્મ બધી કામાનાઓ પરિપૂર્ણ કરે છે. આ સવાર્થ સિદ્ધિ છે. આવો માણસ પરમેશ્વરના અવતાર સમાન સાધુ પુરૂષ છે. રાગ એ સંસારનું કારણ છે. પણ તેના માટે દ્વેષ કરવો તેવો હેતુ નથી. રાગ અને દ્વેષથી મુક્ત વીતરાગ ભાવ આ સંસારમાં ધર્મસંમત છે. તેનાથી સંસાર જાણી શકાય છે. વીતરાગની આરાધના તત્વ જ્ઞાનનો સાર છે. અને તે જ ધર્મ છે. અધ્યાય ૧૦ સાત નયથી ધર્મ પ્રકાશ - એકત્વની ભાવનાથી વિવિધ પ્રકારના સંસાર તરફ દૃષ્ટિ કરવી જોઈએ પરંતુ વિષમતામાં સમતા કેવી રીતે જોઈ શકાય છે. ? શ્રી ભગવાને જવાબ આપ્યો કે સમતા ધર્મનું મૂળ હેય (ત્યાગ) અને ઉપાદેય (ગ્રહણ કરવું)નો વિવેક છે. ચિત્તમાંથી રાગ દ્વેષ દૂર થાય એટલે વિવેકદૃષ્ટિનો ઉદય થાય છે. આ દૃષ્ટિ ક્રમશઃ કેવળજ્ઞાન પ્રાપ્તિ થાય ત્યાં સુધી પૂર્ણ બને છે. કેવળજ્ઞાની જ સર્વ પદાર્થોનું સ્વરૂપ પૂર્ણ પણે જાણે છે. મનુષ્યનો વિચાર સમ્યક્ હોય તો જ્ઞાન સાચું હોય છે માટે વિચારોને ૩૭ Page #43 -------------------------------------------------------------------------- ________________ સમજવા માટે નયવાદ અને સપ્તભંગીથી અર્થઘટન ઉપયોગી નીવડે છે. વસ્તુમાં વિરોધાભાસ દેખાડીને અંતે તો સાચો ધર્મ જ સમજાવવામાં આવે છે: ધર્મ કેવળીગમ્ય અથવા ગીતાર્થ મુનિગમ્ય છે. આ વિષય શ્રદ્ધાનો છે. વીતરાગ પ્રભુમાં શ્રદ્ધાથી સાચા માર્ગે ચાલી શકાય છે. તેવા આચારથી કલ્યાણ થાય છે. કલ્યાણનો માર્ગ વીતરાગે દર્શાવ્યો છે તે જ સર્વોત્તમ છે. અધ્યાય ૧૧ આત્માના ગુણોનો વિકાસ એજ વીતરાગ માર્ગ છે. અગિયારમાં અધ્યાયમાં ગૌતમસ્વામીએ પૂછ્યું કે ચૈતન્યના જ્ઞાનરૂપી લક્ષણથી બધી વસ્તુઓમાં ધર્મનો સમાવેશ થાય છે તો પછી કોઈ પણ પ્રાણી અધર્મવાળો હોઈ શકે ? શ્રી ભગવાને જવાબ આપ્યો કે આત્માને જ્ઞાન હોવાથી તે શુદ્ધ છે પણ પુદ્ગલની ઉપાધિને કારણે અશુદ્ધ છે. અને તેમાં આસક્ત બને છે. શુદ્ધ સ્વભાવરૂપ જ્ઞાન ધર્મ છે. પણ પુદ્ગલોથી દૂષિત થાય તેવા મિથ્યાજ્ઞાનનો ત્યાગ કરવો જોઈએ. - બલ્બ રંગીન હોય છે તો સફેદ પ્રકાશનાં કિરણો રંગીન થઈ જાય છે. શુભ-અશુભ ભાવોની ધારણાથી જ્ઞાન દૃષ્ટિમાં પરિવર્તન થાય છે અને તેનું ફળ મળે છે. વાસનાથી પ્રભાવિત થયેલી બુદ્ધિ આત્માને કર્મ બંધ કરાવે છે. માટે આવી બુદ્ધિનો ત્યાગ કરવો જોઈએ. વૈરાગ્ય બુદ્ધિવાળું જ્ઞાન આત્માને સુખ આપે છે. અને આવો આત્મા શ્રેષ્ઠ બને છે. વિષમિશ્રિત દૂધ પ્રથમ દૃષ્ટિએ ભોગ સુખનો આનંદ આપે છે પણ થોડા સમય પછી તે અનર્થકારી બને છે. દૂધ હોવા છતાં ઝેરને કારણે આવું થાય છે. ગાયનું દૂધ પીવું યોગ્ય છે પણ આકડો અને થોરમાં દૂધ હોવા છતાં ત્યાજ્ય છે. ભોગ્ય અને ત્યાગ કરવા લાયક વસ્તુનો વિવેક સમજવો જોઈએ. સમ્યક્ જ્ઞાન હોય તો આ ભેદ જાણી શકાય છે. પાંડિત્ય બુદ્ધિનો વૈભવ અને મૂઢમતિને કારણે જ્ઞાન એ અજ્ઞાન બને છે. શ્રેય માર્ગ પર ચાલનારને કાય-કલેશ થવા છતાં આનંદના હેતુ રૂપ શુદ્ધ જ્ઞાન છે. સંસારમાં સત્ય, શૌચ, દયા, શાંતિ, ત્યાગ, સંતોષ, સરળતા, સમભાવ, દમ, તપ, તિતિક્ષા અને વૈરાગ્ય જેવા ગુણો મંગલકારી છે. આ ગુણોનું ૨/ Page #44 -------------------------------------------------------------------------- ________________ ચિંતન કરીને તેની ઉપાસના કરવી જોઈએ. આવી ઉપાસના એ વીતરાગનો માર્ગ છે. આત્માના ગુણોના વિકાસથી અને નિર્મળ ચિત્તથી સ્વયં આત્માને જાણી શકાય છે. આત્માથી આત્માને ઓળખે છે. અર્થાત્ સત્ ચિત્ આનંદની સ્થિતિ પ્રાપ્ત થાય છે. સાધનાનો હેતુ આવી સ્થિતિ પ્રાપ્ત કરવાનો છે. અધ્યાય ૧૨ ચંદ્ર ગતિ સાથે મનની ગતિનો સંબંધ ગૌતમસ્વામીએ પૂછ્યું કે હે ભગવાન ! ચંદ્રની ગતિથી જયોતિષ શાસ્ત્રને આધારે ભવિષ્યની આગાહી કરવામાં આવે છે તો આ ભવિષ્ય મનથી કેવી રીતે જાણી શકાય છે ? - શ્રી ભગવાને રૂપકના માધ્યમથી ઉત્તર આપ્યો કે જેવી રીતે સૂર્યોદયથી કમળ ખીલે છે તેવી રીતે જ્ઞાનસૂર્યના પ્રકાશથી મનની બુદ્ધિરૂપી કળા વિકસિત થાય છે. મનની કળા ૬૦ છે અને વર્ષ પણ ૬૦ પ્રકારનાં છે. વ્યક્તિમાં સૂર્યનો પ્રભાવ ઉત્તરાયણ અને દક્ષિણાયનમાં પ્રત્યક્ષ રીતે જોવા મળે છે. જયારે આપણે પ્રવૃત્તિશીલ હોઈએ છીએ ત્યારે આપણું મન ઉત્તરાયણ છે અને નિદ્રાવસ્થામાં ચિત્ત દક્ષિણાયન હોય છે. મનની વિવિધ અવસ્થાઓ શરીરમાં ઋતુચક્રની સ્થિતિ જણાવે છે. અધર્મ ભાવના મનની રાત્રિ છે. ધર્મ ભાવના - શુદ્ધ વિચારો મનનો દિવસ છે. આવી રીતે ગ્રહો અને રાશિઓ પણ શરીર અને મનની ગતિ સાથે સંબંધ ધરાવે છે. શુભાશુભ ભાવનાઓના પ્રતીકરૂપે શુકલ પક્ષ અને કૃષ્ણપક્ષ છે. આ રીતે મનની સ્થિતિ, ગ્રહો અને યોગોથી તાત્કાલિક કાર્યમાં કાળને અનુસરીને નિર્ણય કરવો જોઈએ. અધ્યાય ૧૩ મનમાં કાળચક્રનું નિરૂપણ ગૌતમસ્વામીએ ભગવાનને કહ્યું કે ચંદ્રકળા મનમાં પ્રકાશ કરે છે તો તેની સ્થિતિ સ્થાન સાથેનો સંબંધ સમજાવો. શ્રી ભગવાને જવાબ આપ્યો કે પડવાથી (પ્રતિપદા) પ્રારંભ કરીને - ૩૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ પૂનમ સુધીની તિથિઓ એ મનની અવસ્થાઓ છે. મનની એક્તામાં પડવો છે. દ્વિત્વ ભાવનામાં બીજ છે. તેવીજ રીતે મનની અવસ્થાઓના બાર માસ અને સાત વારનો સંદર્ભ દર્શાવ્યો છે. શ્રુતધર્મની ભાવના શ્રાવણ માસ, શાસ્ત્રનું ચિંતન ભાદરવો માસ, ધર્મકર્મ અને કલ્યાણ માટે આસો માસ છે. આવી જ રીતે સાતવારનું નિરૂપણ કરતાં જણાવ્યું છે કે ભોજનની ઇચ્છા થાય એટલે સૂર્યોદય-રવિવાર જાણવો. શાંત સ્વરૂપ એ સોમવાર છે. નક્ષત્રો દ્વારા પણ શરીર અને મનની સ્થિતિ જણાવી છે. ધર્મ સંચય માટે ભરણી નક્ષત્ર છે. વ્રત અને તપશ્ચર્યા માટે કૃતિકા નક્ષત્ર છે. આ રીતે મનની સ્થિતિનું વૈવિધ્યપૂર્ણ નિરૂપણ કર્યું છે. ગૌતમસ્વામીએ વી ભગવાનને પૂછયું કે આયુર્વેદ શાસ્ત્રમાં ઈંડા પિંગલાદિ નાડીઓથી તથા જયોતિષ-શાસ્ત્રમાં દશ નાડીઓથી ભૂતકાળ અને ભવિષ્ય કાળનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો મનથી ભૂત-ભવિષ્યનું જ્ઞાન કેવી રીતે કહેવાય છે? અધ્યાય - ૧૪ મનોજયનો ઉપાય ભગવાને ઉત્તર આપ્યો કે નાભિમંડળમાં રહેલો નાડીઓનો સમૂહ મનચક્રનું સંચાલન કરે છે. પ્રાણાયામ, ધ્યાન અને આત્મભાવનાથી મનને શરીરમાં જયારે વાયુનો પ્રકોપ થાય છે ત્યારે બ્રહ્મ દ્વારમાં લીન ક૨વામાં આવે છે. ચિત્તની મલિનતા, સ્થિરતા અને ભયનો અનુભવ થાય છે. પિત્તના ઉદયથી ચંચળતા અને સાહસના પરિણામ થાય છે. આઠકર્મોથી શરીરમાં વાત-પિત્તના રોગો ઉત્પન્ન થાય છે માટે અભ્યાસપૂર્વક મનના ભાવોને જાણીને સતત પ્રયત્નો કરી મનને સ્થિર કરવું જોઈએ. ઊર્ધ્વગતિથી પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. મનની શુદ્ધિ અને વશીકરણનો એકમાત્ર ઉપાય જ્ઞાન અને ક્રિયાનો સમન્વય છે. મન સત્લાનથી પૂર્ણ છે. જ્ઞાન એ મોક્ષનું મુખ્ય કારણ છે. કષ્ટ સાધ્ય ક્રિયા કરવા છતાં પણ જ્ઞાન વગર મોક્ષ નથી. આ જ્ઞાન મનની સાથે બુદ્ધિના વિકાસ માટે બને છે. માટે અનિત્યાદિ બાર ભાવનાઓથી મનને નિર્મળ કરવું જોઈએ. ૪૦ Page #46 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય - ૧૫ અનેકતામાં એક્તા શ્રી ગૌતમસ્વામીએ પૂછયું કે ઈદ્ધોવડે પૂજાયેલા હે જગન્નાથ કૃપા કરીને કહો કે વિદ્વાનોને કયું તત્ત્વ જાણવા યોગ્ય છે કે જેનાથી શીવસંપત્તિ પ્રાપ્ત થાય ? શ્રી ભગવાને ઉત્તર આપ્યો કે સત્યરૂપ (મહાતત્ત્વ) બ્રહ્મ છે તેની ઉપાસના કરવી જોઈએ. આ બ્રહ્મ અનંતપરિણામી અનંત શક્તિશાળી, સ્વયંભૂ, સિદ્ધ, બુદ્ધ અને અવ્યયરૂપ છે. તે કેવળજ્ઞાનસ્વરૂપ છે માટે કેવળજ્ઞાની પરમાત્માસ્વરૂપ બને છે કારણ કે જ્ઞાન અને શેય અભેદ છે. માટે આત્મા સ્વયં વિષ્ણુ, અહતુ અને બ્રહ્મમય છે. વિભિન્ન ન્યાયોથી. આત્મા પરમાત્માની એકતા સિદ્ધ થાય છે. જૈન ધર્મમાં દ્રવ્યોની એકતા માનવામાં આવે છે. ધર્મ-અધર્મ, અસ્તિકાય વગેરે એક જ બ્રહ્મમાં સમાવિષ્ટ છે. તેમાં તાત્વિક રીતે એક્તા રહેલી છે. આવા સંસારમાં ભિન્નતા જોવા મળે છે. તેમ છતાં એક્તા રહેલી છે. આ ભેદ જ્ઞાન - વૈરાગ્ય યુક્ત વ્યક્તિ જાણી શકે છે. અધ્યાય - ૧૬ એકત્વ ભાવના ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું કે દરેક સ્થાને એકતાનો સંભવ કેવી રીતે થાય છે ? સંસારમાં વાસ્તવિક રીતે અર્થ ક્રિયાકારી દેખાય છે. ભગવાને જવાબ આપ્યો કે હે ગૌતમ ! મૂળરૂપથી ભાવ-સદ્ભાવ અથવા બ્રહ્મ એક છે. પણ પ્રકૃતિની ઉત્પત્તિને કારણે વિવિધરૂપે દેખાય છે. કેવળજ્ઞાની દ્રવ્ય અને પર્યાયની ભાવનામાં સંસારને જુએ છે. કારણ કે દ્રવ્યની અપેક્ષાથી આ સંસાર નિત્ય છે. પણ પર્યાયની ભાવનાથી આ સંસાર અનિત્ય છે. ચૈતન્યની ગૌણતાથી પુગલોની અનંતતા જોવા મળે છે. પણ જો સંસારને ગૌણ માનવામાં આવે તો ચૈતન્યની એક્તા અને મુખ્યતા સિદ્ધ થાય છે. આ પ્રમાણે ચૈતન્યના ભાવ અને અભાવથી બનેલું દ્વિત્વ વિકલ્પાત્મક છે. પણ પરમેશ્વર્યની સિદ્ધિને માટે સંસારમાં એક્તા જોવી જોઈએ. Page #47 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય - ૧૭ વાસનાઓ ઊર્ધ્વગતિમાં બાધક છે. શ્રી ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું કે હે ભગવાન ! આ સંસારમાં તત્ત્વની રીતે એક્તા હોવા છતાં વિધેય અને અવિધેય શું છે ? સંસારમાં બંને પ્રકારની ગતિ જોવા મળે છે તો તેનું કારણ જણાવો ? શ્રી ભગવાને જવાબ આપ્યો કે દરેક સાધકો ઉપાધિરહિત સાધનાનો પ્રયત્ન કરે છે. પરબ્રહ્મની પ્રાપ્તિમાં અનંત ઇચ્છાઓ બાધારૂપ છે એટલે તેનો નાશ કરવો જોઈએ. માયા પણ બ્રહ્મનોજ વિસ્તાર છે. તેના પ્રપંચથી આત્મામાં ઇચ્છાઓની વૃદ્ધિ થાય છે. તેમાંથી નિવૃત્ત થવા માટે ઉત્પાદ અને વ્યયની ભાવના ભાવવી જોઈએ. નિશ્ચય નયથી તો તત્ત્વ સરૂપે એકજ છે પણ વ્યવહા૨ નયથી બે પ્રકાર છે. દા.ત. લોક-અલોક, જીવઅજીવ, પર-અપર, રૂપી-અરૂપી, જડ-ચેતન, પ્રત્યક્ષ-પરોક્ષ વગેરે તત્ત્વ દૃષ્ટિ સંપન્ન લોકો પૃથકત્વ વિચારથી ઇચ્છાઓનો નાશ કરવા માટે શ્રુતજ્ઞાનનું આલંબન લેવું જોઈએ. ચેતન અચેતન પદાર્થોના જુદા જુદા પર્યાયોનું ચિંતન કરવું જોઈએ. બાહ્ય વ્યવહાર, ભક્ષ્યાભક્ષ અને અત્યંતર જીવનમાં બાર ભાવનાઓ ભાવવી જોઈએ. પુણ્યશાળી આત્મા તો બ્રહ્મનોજ આસ્વાદ કરે છે. અધ્યાય ૧૮ ઉત્કૃષ્ટ આચાર સ્વરૂપ ૧૮મા અધ્યાયમાં ૧૭મા અધ્યાયની સાથે અનુસંધાન થયેલું છે. આ વિવેચન ક્રિયા વિશેનું છે.મોક્ષ પ્રાપ્તિ માટે ફક્ત ક્રિયા કે ફક્ત જ્ઞાન ઉપયોગી નથી. વિચક્ષણ પુરૂષોએ જ્ઞાન અને ક્રિયાના સમન્વયવાળા આચરણથી મોક્ષ પ્રાપ્ત થઈ શકે એમ જણાવ્યું છે આર્ત અને રૌદ્રધ્યાન દૂર કરીને ધર્મ અને શુકલ ધ્યાનનો અભ્યાસ યમ-નિયમાદિ દ્વારા પાંચ પ્રકારના યોગ આચરણથી કરવો જોઈએ. ધર્મ ક્રિયાઓનું મહત્વ સમજવું આવશ્યક છે. કારણ કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી આચરણમાં વિભિન્નતા ૪૨. - Page #48 -------------------------------------------------------------------------- ________________ જોવા મળે છે. અને શંકા થાય છે કે શું કરવા યોગ્ય છે? કરવા યોગ્ય નથી ? જે આચરણમાં રાગદ્વેષ ન હોય, અને શુદ્ધ કેવળજ્ઞાન હોય તો તે આચરણ પ્રમાણભૂત છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રની સાધના માટે લીન થવું જોઈએ જેનું અંતઃકરણ પવિત્ર છે. તે વ્યક્તિ સ્વયં શિવસ્વરૂપ છે. તેનો આચાર અનુકરણ કરવા યોગ્ય છે. આચાર શુદ્ધિ માટે સાધકે મિથ્યાત્વ અને અવિરતિનો ત્યાગ કરવો જોઈએ. અધ્યાય - ૧૯ તપોબળથી આત્મા-પરમાત્મા પદ પ્રાપ્તિ શ્રી ગૌતમસ્વામીએ પૂછયું કે ઐશ્વર્યશાળી પરમાત્મા મળે એવો ઉપાય બતાવો અને પરમ તત્ત્વનો પ્રકાશ કેવી રીતે થાય છે ? - શ્રી ભગવાને ઉત્તર આપ્યો કે આત્મા ચિદાનંદમય જ્યોતિ તત્ત્વરૂપ છે અને તે સ્વરૂપ તપના બળથી પ્રગટે છે. આ જ્યોતિ સંસારમાં મિથ્યાત્વ અને મોહરૂપી અંધકારનો નાશ કરનારી છે. વળી તે જગતમાં પ્રકાશ કરવાવાળી શક્તિ રૂપે છે. તપના પ્રભાવથી જીવોને આત્મસિદ્ધિ અને શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. બાહ્ય તપથી કાયાની શુદ્ધિ વિનય યુક્ત વ્યવહારથી વચન શુદ્ધિ અને સ્વાધ્યાયથી મનની શુદ્ધિ થાય છે. આ ત્રણ શુદ્ધિથી આત્માની શુદ્ધિ થાય છે. આવા આત્મ તત્ત્વના જ્ઞાન માટે નવતત્ત્વનું વિધાન કરવામાં આવ્યું છે. તેના જ્ઞાનથી આત્મ તત્ત્વનો સાક્ષાત્કાર થાય છે. માયાથી મુક્ત થયેલો આત્મા પરમાત્મા છે. આવી સ્થિતિ પામવા માટે ક્રમશઃ ભક્તિ ભાવમાં તન્મય બનીને પરમેશ્વરનું ધ્યાન ધરવું જોઈએ તો તેનાથી આત્મા પ્રભુમય બને છે. ધ્યાનનો પ્રારંભ ચિત્તની એકાગ્રતાથી થાય છે. અને રૂપાતીત ધ્યાનમાં આરોહણ થવાથી ધ્યાતા અને ધ્યેય એકરૂપ બને છે અને કષાયો પર વિજય મેળવાય છે. આવા આચરણના પ્રભાવથી ભોગોનું અધ:પતન થાય છે. મન, વચન અને કાયાથી વિષયનો ત્યાગ કરીને આરાધના કરવા વાળો મોક્ષ પદનો અધિકારી બને છે. સમ્યકજ્ઞાની ધર્મના આચરણથી ઊર્ધ્વગતિ પામે છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૨૦ મંત્ર યોગથી પરમેષ્ઠિ પદની ઉપાસના શ્રી ગૌતમસ્વામીએ પૂછ્યું કે પરમાત્મા કેવા છે કે જેમની ભક્તિથી આત્માને શીવપદ પ્રાપ્ત થાય છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યો કે સંસારમાં સર્વગુણ સંપન્ન પુરૂષ મહાન ગણાય છે. પુરૂષોમાં પણ જે કષાયોનો જીતવા વાળો છે તેને દેવો પણ પૂજનીય પ્રશંસનીય ગણે છે. આવા પુરૂષો પરમેશ્વર શુદ્ધ સનાતન છે. જેવી રીતે દૂધમાં સારરૂપ ઘી છે, પુષ્પમાં પરિમલ છે તેવી રીતે સંસારમાં ચૈતન્ય છે. તેમાં પણ સર્વોત્તમ કેવળજ્ઞાન છે. સર્વ ઉપાધિઓથી રહિત સિદ્ધ સ્વરૂપી સંસારમાં કેવળીપદથી પ્રતિષ્ઠિત થાય છે તે અરિહંત છે. ૧૨ વિભાગમાં ૐ નમઃ સિધ્ધ સ્વરૂપ દર્શાવ્યું છે. અધ્યાય ૨૧ આત્માનું પરમ ઐશ્વર્ય ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું કે મોક્ષસંપત્તિ દાયક અરિહંત, બ્રહ્મા, સૂર્ય, વિષ્ણુ, શીવ, બુદ્ધ અથવા બીજા કોઈ ભગવાન છે ? શ્રી ભગવાને જવાબ આપ્યો કે લોકાલોકમાં બ્રહ્મનો જ્ઞાતા તે પરમેશ્વર છે. તે સર્વવ્યાપી અને આત્મવશ છે. આત્મા સંસારમાં વ્યાપ્ત હોવાથી વિષ્ણુ કર્માનુસાર જગતને બનાવવાવાળો હોવાથી બ્રહ્મા છે જગતમાં પ્રકાશ કરનાર હોવાથી સૂર્ય છે. શીવ અથવા સિદ્ધ એ ચિદાનંદમય જ્યોતિ સ્વરૂપ આત્માનું જ્ઞાન છે. આત્મા મોહમય આદિ આઠ કર્મોનો નાશ કરે છે ત્યારે તેમાં પરમ ઐશ્વર્ય પ્રગટ થાય છે. સિદ્ધ પરમાત્મમાં સંપૂર્ણ ઐશ્વર્ય છે. આવા પરમાત્માનું જ્ઞાન, ધ્યાન અને જપ કરવો જોઈએ. આત્મામાં જ્યાં સુધી રાગ દ્વેષ છે ત્યાં સુધી પરમ ઐશ્વર્ય પ્રગટ થવાનો સંભવ નથી અતિશયયુક્ત શુદ્ધ આત્મા જ પરમેશ્વર છે માટે જીવનની ઊર્ધ્વગતિ ઇચ્છનાર માનવીએ એમનું ધ્યાન ધરવું જોઈએ. અધ્યાય - ૨૨ ૪૪ - એક્તા અને અનેક્તા શ્રી ગૌતમસ્વામીએ પૂછ્યું કે આત્મામાં એક્તા સિદ્ધ થાય ત્યારે Page #50 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય થાય છે કે પરમાત્મા એક છે તો આત્મામાં અનેક રૂપતા કેવી રીતે રહેલી છે ? શ્રી ભગવાને જવાબ આપ્યો કે લોકાલોકાત્મક વસ્તુ દ્રવ્યથી એક છે પણ પર્યાયોની દષ્ટિએ તેમાં અનેકતા છે. એક સત્તારૂપ વસ્તુમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ઘણા પ્રકારના પર્યાયો ઉદ્ભવે છે. અરિહંતનું અરિહંતપણું અને સિધ્ધોના સિધ્ધત્વમાં ફેર છે તેમ છતાં તેમાં શાશ્વત એક્તા રહેલી છે. આત્મા પણ ક્ષેત્રજ્ઞ અને પરમાત્મા એમ બે પ્રકારના છે પરંતુ દ્રવ્યરૂપે તે એક છે. “અ'કાર એક છે પણ સંવૃત્ત-વિવૃત્ત ભેદોથી ૨૪ પ્રકારનો છે. તેવી રીતે સ્વરૂપથી એક એવા સિદ્ધ જિનેશ્વરમાં અનેકતાનું આરોપણ કરવામાં આવે છે. જેવી રીતે એક સૂર્ય બાર પ્રકારનો માનવામાં આવે છે તેવી રીતે એક અરિહંત ૨૪ તીર્થકરરૂપ પૂજનીય છે. અધ્યાય - ૨૩ ધ્યાનની આવશ્યકતા શ્રી ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું કે આત્મા અને પરમાત્માની એક્તા છે તો પછી ધ્યાન, દાન અને તપની ક્રિયાઓ શા માટે કરવી જોઈએ ? શ્રી ભગવાને જવાબ આપ્યો કે આત્મા એ પરમાત્માનું સૂત્ર ડાંગર અને ચોખાના ન્યાયથી એક લાગે છે. ડાંગર થી અંકુરો ફૂટે છે પણ ચોખામાંથી અંકુરો ફૂટતા નથી. તેવી રીતે આત્મા કર્મોથી લેપાયેલો ભ્રમણ કરે છે. પરંતુ પરમાત્મા મુક્ત છે. કર્મથી બંધાયેલો આત્મા જીવ અને કર્મથી મુક્ત આત્મા પરમેશ્વર છે. જેવી રીતે એક ધાતુ થી બીજી ધાતુની શુદ્ધિ થાય છે. ગંગાજળથી સામાન્ય જળની શુદ્ધિ થાય છે તેવી રીતે પરમાત્માના જાપથી રાગદ્વેષ યુક્ત આત્મા શુદ્ધ થાય છે. પરમાત્માના જાપથી એક્તા સિદ્ધ થાય છે. માટે સંસારમાં ધ્યાન, જપ, દાન વગેરેથી પરમાત્માનું અનુસંધાન થાય છે. પરિણામે આવો સાધક નિશ્ચિત ધ્યેયની સિદ્ધિ પ્રાપ્ત કરે છે. ૪૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય - ૨૪ ગુરુ પરમાત્મા સ્વરૂપ છે.. શ્રી ગૌતમસ્વામીએ પૂછયું કે પરમાત્મા સિદ્ધ, શીવ અરિહંત છે તો લોકાલોકમાં પરમ ઐશ્વર્ય શું છે ? શ્રી વીતરાગ ભગવાને જવાબ આપ્યો કે સૂર્યનાં કિરણોને સૂર્ય કહેવામાં આવે છે અગર અને ચંદનને અગ્નિમાં નાખતાં અગ્નિવધે છે. ઘરના એકજ ભાગમાં ચિત્ર હોય તો આખું ઘર ચિત્રમય કહેવાય છે. ગામની કોઈ એક સીમા હોય તો તે ગામ કહેવાય છે આવા ઉપનયથી અરિહંત પરમાત્માને જ્ઞાની ગુરુ કહેવામાં આવે છે. એમનો વિનય એ ધર્મનું મૂળ છે. ગુરુની કૃપા દૃષ્ટિ આત્મામાં શુભ ભાવોનું સિંચન કરે છે. ગુરુ સંસારમાં નેત્ર છે. દીપક છે તથા સૂર્ય ચંદ્ર સમાન છે. શુદ્ધ છે પરમાત્માના જાપથી એકતા સ્વરૂપ પ્રગટે છે માટે સંસારમાં ધ્યાન અને જપ જેવા સાધનોથી પરમઐશ્વર્યનું અનુસંધાન થાય છે. આવો સાધક પોતાનું ધ્યેય સિદ્ધ કરે છે. અધ્યાય - ૨૫ પરમેષ્ઠિ સ્વરૂપ દ્વારા ૐકારની ભક્તિ શ્રી ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ માટે સૌ પ્રથમ કયું કર્તવ્ય કરવું જોઈએ ? શ્રી ભગવાને ઉત્તર આપ્યો કે ગુરુ સેવા એ પ્રથમ કર્તવ્ય છે. કારણ કે એમના વચનોમાં આત્માની જાગૃતિની શક્તિ છે. શાસ્ત્રના વ્યવહાર માટે સૌ પ્રથમ નામની આવશ્યકતા છે. તેવી રીતે આત્માર્થી જનોએ દેવ ગુરૂ અને ધર્મના નામનું શ્રવણ કરવું જોઈએ. પૂર્વ કાળમાં જ્ઞાની પુરૂષોએ ધર્માચરણમાં પહેલો નામ નિક્ષેપ દર્શાવ્યો છે. નામ અથવા સ્થાપના દ્વારા વ્યક્તિના હૃદયમાં એક્તાનું ચિંતન થાય છે અને પ્રભુ સાથે તાદાભ્ય સાધે છે. નામનું સ્મરણ કરવા માટે સંક્ષિપ્તમાં ૐકારનું ધ્યાન ધરવું જોઈએ. “અહં નમઃ' એ અનેક સિધ્ધો “આમાં આચાર્ય “ૐ”માં ઉપાધ્યાય તથા “મમાં મુનિરૂપે પંચપરમેષ્ઠિનું સ્વરૂપ રહેલું છે. ૐકારની આ મિતાક્ષરી Page #52 -------------------------------------------------------------------------- ________________ માહિતી છે તેમાં પંચપરમેષ્ઠિ સ્વરૂપ સ્થાપવામાં આવ્યું છે. “ૐ”માં અધોલોક, ઉર્ધ્વલોક તથા મૃત્યુલોકનો સમાવેશ થાય છે. ”માં ભક્તિ રહેલી છે. તેમાં પાંચ મહાવ્રત પણ સમાયેલાં છે. તદુપરાંત “ૐ”માં બીજી રીતે વિચારીએ તો “અ” વિષ્ણુ “ઉ” બ્રહ્મા અને “મ” માં શીવનો સમાવેશ થાય છે. માટે ૐકારનું ધ્યાન ધરવું જોઈએ. બિન્દુ સહિત ૐકારમાં મુકતાવસ્થા સિદ્ધાવસ્થા રહેલી છે એટલે “ૐ” સાક્ષાત્ પરમેશ્વર સ્વરૂપ છે. અધ્યાય - ૨૬ ૐકારમાં પરમાત્મા શ્રી ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું કે હે નાથ ! ૐકાર ત્રિલોકમાં વ્યાપ્ત છે તે કેવી રીતે નિશ્ચિત થાય છે. ? તેને પરમાત્મા શા માટે કહેવાય છે. ? શ્રી ભગવાને ઉત્તર આપ્યો કે સંસારમાં ૐકારના નામ વગર જ્ઞાન પ્રાપ્ત થતું નથી. આ જ્ઞાન અક્ષર વિના અસંભવ છે. કંકાર-વગર અક્ષરની કોઈ સ્થિતિ નથી. વાચ્ય અને વાચકમાં એક્તા છે. ૐકારનો સંપૂર્ણ વર્ણમાળામાં સમાવેશ થયો છે. “ૐકાર બધા વર્ષોમાં મુખ્ય તથા નાભિમાંથી ઉત્પન્ન થાય છે. પવન એ તેનું ઉદ્ભવ સ્થાન છે. પ્રથમ જિનેશ્વર ઋષભદેવ નાભિરાજા અને મરૂદેવી માતાથી ઉત્પન્ન થયા છે. જેવી રીતે “ૐકારના સંવૃત્ત-વિવૃત્ત ૨૪ રૂપો છે તેવી રીતે તીર્થકરો પણ ચોવીશ છે. આ “અ” કાર પરમાત્મા છે. વિશ્વભર છે. અવ્યય છે. ૐ કાર તેનું સૂત્ર છે. માટે ન્યાસપૂર્વક જો તેનું ઉચ્ચારણ કરવામાં આવે તો તેના શબ્દમાત્રથી ત્રિભુવનમાં બ્રહ્મ તેજ પ્રસરે છે. અધ્યાય - ૨૭ પરમાત્મા સ્વરૂપ શ્રી ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું કે શીવપદ મેળવવાની ઇચ્છા રાખનાર વ્યક્તિએ ક્યા પ્રકારનો ધર્મ આચરવો જોઈએ ? શ્રી ભગવાને ઉત્તર આપ્યો કે સર્વ પ્રથમ દર્શનાવરણીય કર્મનો નાશ કરવો જોઈએ. તેનો નાશ કરવા માટે પરમાત્મા સ્વરૂપનું દર્શન કરવું ૪૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ જોઈએ તથા ગુરુ પર અવિચળ શ્રધ્ધા રાખવી જોઈએ. ક્યા ભગવાન પૂજવાલાયક છે તેની વ્યાખ્યા આપતાં ભગવાને જણાવ્યું કે પરમાત્મા સ્વયંભૂ લોકાલોકમાં સર્વશપણે મહાવ્રતવાળા છે. નિસંગ હોવાને કારણે તે ગૌરીપતિ નથી કે પરશુરામ નથી. જે ભોગોથી રહિત છે સમદષ્ટિ છે યોગી છે શુદ્ધ સિદ્ધ પ્રબુદ્ધ છે અને શાંત સુધારસમાં કેવલી પરમાત્મા છે. આવા પરમાત્મા મંગળ સ્વરૂપ છે તે જિન અથવા શીવ છે. ભગવાને શ્વેતાંબર અને દિગંબર સાધુઓને અરિહંત ધર્મના પથિક કહ્યા છે. આવા ગુરુના ઉપદેશ શ્રવણથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. અધ્યાય - ૨૮ સદ્ગુરુની શ્રધ્ધાથી સધર્મની પ્રાપ્તિ શ્રી ગૌતમસ્વામીએ પૂછયું કે પરમાત્માના ધર્મ શાસ્ત્રોનો અનુયોગ અને આચારમાં ભેદ જોવા મળે છે તો તેનું સાચું સ્વરૂપ શું છે ? દરેક વ્યક્તિ પોત-પોતાના દેવ-ગુરૂને શ્રેષ્ઠ માને છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યો કે અજ્ઞાની પુરૂષ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી તાત્વિક વસ્તુનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. બુદ્ધિની નિર્મળતા માટે દયા-શીલ, તપ અને શાસ્ત્રોથી તત્ત્વ વસ્તુની પરીક્ષા કરવી જોઈએ જ્ઞાન દર્શન અને ચારિત્રથી જે પરમાત્મામાં તન્મય છે એવા મહાન ગુરુપાસેથી તત્ત્વજ્ઞાન મેળવવું જોઈએ. એમના ઉપદેશથી પુરૂષ વિરતિમાં આવે છે. ધર્મરૂચિ વગર સાંભળેલા ગુરુનાં સર્વાક્યો રોહીણેય ચોરની માફક હિતકારી બને છે. શ્રદ્ધાપૂર્વક દેવ-ગુરુ અને સૂત્રોની આલોચના કરવી થી તત્ત્વ પ્રાપ્ત થાય છે. તે જ સાચો ધર્મ છે. તેનું સ્વરૂપ વર્ણમાળામાં સમાયેલું છે. અહીં વર્ણમાતૃકા બ્રાહ્મી છે, સરસ્વતી છે અને મંગલકારી છે. અધ્યાય - ૨૯ બે રેખાઓનું પ્રયોજન શ્રી ગૌતમસ્વામીએ પૂછયું કે માતૃકામાં પરમેષ્ઠિ ભગવાન પ્રતિષ્ઠિત છે તો પછી તેની પૂર્વે બે રેખાઓ લખવાનું શું પ્રયોજન છે? - શ્રી ભગવાને કહ્યું કે જે વસ્તુ અવ્યક્ત હોય છે તે પાછળથી વ્યક્ત ૪૮] . Page #54 -------------------------------------------------------------------------- ________________ થાય છે. માતૃકા પ્રથમ દૃષ્ટિએ નાભિમાં અવ્યક્ત છે. પણ ત્યારપછી લખવાથી વ્યક્ત થાય છે. આ માતૃકાનો સાર “ૐ” છે. તેની નીચેની ગ્રંથીઓ નાગલોક મનાય છે. ઊંચી રેખાકૃતિ અગ્નિ મુખવાળી હોવાથી તે સ્વર્ગ સમાન મનાય છે. “ૐ” આકારની એક રેખા આત્મા અને બીજી રેખા પરમાત્માનું સ્વરૂપ દર્શાવે છે. આ પ્રમાણે બે રેખાઓ વ્યક્ત અને અવ્યક્ત રૂપમાં અરિહંત પરમાત્માનું ધ્યાન કરવાનું છે. આ અધ્યાયમાં “ૐ” આકારની એક રેખા આત્મા અને બીજી રેખા પરમાત્માનું સ્વરૂપ છે. આ પ્રમાણે બે રેખાઓ વ્યક્ત અને અવ્યકત રૂપમાં અરિહંત પરમાત્માનું ધ્યાન ધરવાનું છે. તેમાં “ૐ” કારનું પૂર્ણ સ્વરૂપ અને અન્ય દર્શનોના વિચારો માતૃકાના રૂપમાં સમજાવવામાં આવ્યા છે. અધ્યાય - ૩૦. “અકારથી વીતરાગનો સ્વીકાર શ્રી ગૌતમસ્વામીએ પૂછયું કે “ૐ” કારનો પ્રથમ અક્ષર “ઉ” કાર છે તો “અ”કારથી અરિહંત, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે મનાય છે તો કોનું ધ્યાન ધરવું જોઈએ ? શ્રી ભગવાને ઉત્તર આપ્યો કે અરિહંત સિદ્ધ સ્વરૂપ છે. એમને ઘડપણ અને મરણ નથી માટે તે અવ્યાબાધ છે “ૐ કાર અર્પદ્ વાચક છે તેના સંવૃત્ત અને વિવૃત્ત ૨૪ ભેદ છે. એટલે અરિહંતો ઋષભદેવાદિ ૨૪ છે. આ ‘ૐ કાર નાભિમાં અવ્યક્ત નિરાકાર છે. અને લખવાથી તે વ્યક્ત થાય છે. નાભિરાજાથી ઉત્પન્ન થયેલા આદિનાથથી વર્ણ વ્યવસ્થા પ્રારંભ થઈ છે. “ૐકારમાંથી સંપૂર્ણ માતૃકાની વ્યવસ્થા ઉત્પન્ન થઈ છે. આ “ૐકાર સ્વભાવથી શ્વેત છે. પણ તેને કૃષ્ણ કહેવો યોગ્ય નથી. જ્ઞાનમયતાને કારણે વિષ્ણુ અથવા અરિહંત ભગવંતમાં જગત વ્યાપ્ત છે. આ વ્યાપ્તિ બીજા કોઈપણ દેવોમાં માનવામાં આવતી નથી. માટે આદિદેવ અરિહંત ઋષભદેવને ગ્રહણ કરવાના છે તથા “મ” થી મહાવીરસ્વામી માનવાના છે. આ પ્રમાણે “ૐ નમઃ કહેવાથી ૨૪ તીર્થકરોને નમસ્કાર થાય છે. “ૐ” કાર પૃથ્વી તત્ત્વરૂપે માનવામાં આવે છે. તેની સિદ્ધિ માટે અરિહંતની ઉપાસના કરવી જોઈએ. [૪૯ ૪૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય - ૩૧ અર્હત્ સ્વરૂપ શ્રી ગૌતમસ્વામીએ પૂછયું કે “અકારની માફક અરિહંત ભગવાનમાં અનંત શક્તિ રહેલી છે તેવા અરિહંતોમાં રહેલા કેટલાક ભાવોનું સ્વરૂપ સમજાવો. શ્રી ભગવાને જવાબ આપ્યો કે અરિહંત પરમાત્મા સૂર્ય સ્વરૂપી સિદ્ધ છે. એમના નામરૂપ “અકાર અષ્ટવર્ગ છે. ક, ચ, ટ, ત, ૫, અન્તઃસ્થ, ઉષ્મા, વિસર્ગ એટલા માટે અરિહંત અષ્ટમૂર્તિ સ્વરૂપ ઈશ્વર છે. બાર સૂર્ય રાશિઓના ઉદયથી ૨૪ કલાકનો સમય થાય છે. તેવી રીતે અરિહંત ૨૪ પ્રકારના છે. “અ” કારથી કૃષ્ણ અથવા શીવનું જ્ઞાન થતું નથી, કારણકે આ સ્વરૂપના વામાંગમાં લક્ષ્મી અને પાર્વતી પ્રતિષ્ઠિત છે. પરંતુ અરિહંત ભગવાનના ચરણ કમળની નીચે દેવો રહે છે. અરિહંત પરમાત્મા સહનશીલતામાં સાક્ષાત્ પૃથ્વી સમાન છે. ચિત્તની નિર્મળતામાં સમુદ્ર જળ સમાન છે. અવિરત ગતિને કારણે વાયુ સમાન છે. ઉગ્ર તપશ્ચર્યાના તેજને કારણે અગ્નિ સમાન છે. નિરાલમ્બ હોવાથી આકાશ સમાન છે. એટલે કે પંચ મહાભૂત સ્વરૂપ છે. અધ્યાય - ૩૨ - “અકારમાં ચોવીશ તીર્થકરોનું પ્રતિપાદન શ્રી ગૌતમસ્વામીએ પૂછયું કે “અ”માં એકરૂપતાથી ઋષભદેવાદિ તીર્થકરો કેવી રીતે જાણી શકાય ? બધા સ્વરોમાં અરિહંત ક્યા ગુણોથી સિદ્ધ થાય છે ? - શ્રી ભગવાને ઉત્તર આપ્યો કે બધા તીર્થકરોના જન્મસ્થાન દેવી માતા અને અન્ય સ્વરૂપોમાં “અકારની પ્રધાનતા છે. માટે “અકાર સ્વરૂપ ચોવીશ તીર્થકરો રહેલા છે. જ્ઞાનીઓએ આકાર યોગથી એમનું સ્મરણ કર્યું છે. એક માત્ર અરિહંતના અનેક આકાર છે. જેવી રીતે “અ” કાર સંવૃત્ત અને વિવૃત્ત એમ ચોવીશ ભેટવાળા છે. તેવી રીતે અરિહંત એક છે, દર્શન, જ્ઞાન અને ચારિત્રથી અનેક છે. તે બધા અવર્ણનીય ચોવીશ પ્રકારના છે. ૫૦ Page #56 -------------------------------------------------------------------------- ________________ તે પણ ચોવીશ તીર્થંકરોના વાચક છે. અધ્યાય ૩૩ વર્ણમાતૃકાથી પરામાતૃકા શ્રી ગૌતમસ્વામીએ પૂછ્યું કે ધર્મસભાના આ સભ્ય છે તે કેવી રીતે નક્કી થાય છે ? માતૃકા વગર શાસ્ત્ર નથી અને શાસ્ત્ર વિના જ્ઞાન નથી. શ્રી ભગવાને જવાબ આપ્યો કે માતૃકામાં ‘ૐ’ પ્રથમ છે તેમાં ‘અ’ આત્મા, ‘ઉ’ રક્ષાકારી, અને ‘મ’ મોક્ષદાયક છે. માતૃકાની ‘અ' ‘ઈ' ‘ઉ' સંજ્ઞાઓ અરિહંત આચાર્ય અને સાધુ અને સિદ્ધ વાચક છે. ‘ઉ’ ઉપાધ્યાય વાચક છે. આ રીતે માતૃકાનું પ્રથમ સૂત્રમાં પંચ પરમેષ્ઠિ સમાયેલા છે. ૠષભરૂપ ‘ૠ’ મૂર્ધન્ય કહેવાય છે. આ કાર અંશના આશ્રયથી રેફ રૂપ સિદ્ધ ભગવાન સર્વોપરિ સિદ્ધશીલા પર બિરાજમાન છે. ‘અ' ‘ઇ' ‘ઉ' ‘' લ એ પાંચનો આ સૂત્રમાં ઉચ્ચાર માત્રથી હ્રસ્વ અક્ષરોના પ્રભાવમાં સિધ્ધ સ્થિતિ પ્રાપ્ત થાય છે. આ માહિતી આગમમાં છે. આ સર્વમાં ઈન્દ્ર વગેરે દેવતાઓનો વાસ નિશ્ચિત છે. આ અધ્યાયમાં જૈનાગમોમાં પ્રચલિત શબ્દો અર્હમ્ અરિહંત, અરિહા, અરહા વગેરે માતૃકાના સમૂહરૂપ સંકેત શબ્દો દ્વારા શબ્દબ્રહ્મથી પરિબ્રહ્મનું ધ્યાન દર્શાવ્યું છે. અધ્યાય ૩૪ વ્યંજન પણ અર્હદ્ વાચક છે શ્રી ગૌતમસ્વામીએ પૂછ્યું કે સ્વરોમાં ઈન્દ્ર વગેરે દેવોનો વાસ નિશ્ચિત છે પણ ૩૮ વ્યંજનોમાં અરિહંત ભગવાનનું ચિંતન કેવી રીતે થઈ શકે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યો કે દરેક વર્ગનું પાંચમું રૂપ ‘ડ’ ‘ણ’ ‘ન્’ ‘મ્’ અને ‘ય’ ‘લ’ ‘વ’ સ્વરને આશ્રિત છે. એટલે માટે આ આઠ સિદ્ધિના દાયક છે. પ્રભુનાં વચન શ્રુત શાસ્ત્ર છે. શ્રુત શાસ્ત્રમાં આ સ્વર અને વ્યંજનોનો આધાર છે. માટે તે અર્હદ્ વાચક છે. આ માતૃકા પ્રકૃતિ વાચક છે. તેમાં ત્રિલોક રહેલા છે. બધા સ્વરો-વ્યંજનોમાં ‘અ’ પ્રધાન છે. જે અરિહંતનું પ્રતિપાદન કરે છે. અરિહંતોમાં મોક્ષરૂપ સમાયેલું છે. એટલે ૫૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ એમની સમગ્ર રીતે વ્યાપ્તિને કારણે વ્યંજન પણ અરિહંત વાચક છે. ચિત્તનું સૂક્ષ્મ કંપન સ્કૂલ રૂપમાં વર્ણમાતૃકા દ્વારા પ્રગટ થાય છે. ચિત્તમાં જેવા ભાવ ઉત્પન્ન થાય છે તેવો વર્ણ માતૃકાનો ઉદ્ભવ થાય છે. વર્ણમાતૃકાના બધા સ્વરો અને વ્યંજનો મનના ભાવમાં રહેલા છે. અધ્યાય - ૩પ વર્ણમાતૃકામાં લોક સ્વરૂપ શ્રી ગૌતમસ્વામીએ પૂછયું કે ભગવાનની વર્ણમાતૃકામાં લોકસ્વરૂપનો સમાવેશ થાય છે તે સમજાવો. શ્રી ભગવાને ઉત્તર આપ્યો કે વર્ણમાતૃકાના અક્ષર અલોકવાચી છે. લ “ઉર્ધ્વલોક તથા અધોલોક રૂપાત્મક લોકસ્વરૂપ છે. “લ ભૂમિનું બીજ છે. માટે આ અક્ષર રાક્ષસ વાચક છે. “પ” થી “વ” સુધીના ૮ વર્ણો વ્યંતરદેવોના ૮ પ્રકારના સમૂહવાચક છે. પ.ફ.બે.ભ માં મનુષ્યના ચાર વર્ણોનો સમાવેશ થાય છે. તેવી રીતે ત, થ, દ, ધ માં તારા, નક્ષત્ર, સૂર્ય, ચન્દ્ર એમ ચાર પ્રકાશક છે. દરેક વર્ગનો પાંચમો અનુસ્વાર વર્ણ અર્હદ્ વાચક છે. ક થી દ સુધીના ૧૨ વર્ણો ૧૨ સ્વર્ગલોકના સમૂહવાચક છે. આ પ્રકારે સ્વરો પણ નવ રૈવેયકનું સ્વરૂપ સમાયેલું છે. ત્યાગ વિસર્ગરૂપ છે. રેફ અગ્નિરૂપ છે. નમઃ શબ્દમાં રેખાઓના અંકન થી ૨૫ તીર્થકરોનો આભાસ પ્રગટે છે. આ અધ્યાયમાં નમ: શબ્દની. વિશિષ્ટ વ્યાખ્યા આપવામાં આવી છે. વિનયવિશિષ્ટ નય, સમ્ય, જ્ઞાન, વિનય, ભક્તિ-સમ્યક, દર્શન, તથા વિનયવ્રત - સમ્યક્રચારિત્ર છે. અહીં માતૃકામાં લોકાલોક દ્વારા અહંની વ્યાપ્તિ દર્શાવી છે. અધ્યાય - ૩૬ સદાચાર ધર્મનું સ્વરૂપ શ્રી ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું કે વિવિધ શાસ્ત્રો દ્વારા ધર્મની એકતા સિદ્ધ થતી નથી માટે કૃપા કરીને ધર્મ તત્ત્વનું સ્વરૂપ સમજાવો. શ્રી ભગવાને છંદ શાસ્ત્રાનુસાર ગણોના સંદર્ભથી ધર્મનું સ્વરૂપ સમજાવ્યું છે. લઘુતાથી પ્રભુતા મળી શકે છે. અહિંસા ધર્મ સર્વોત્તમ છે. પર | Page #58 -------------------------------------------------------------------------- ________________ યજ્ઞ કરવાવાળો ઈશ્વરની પ્રાપ્તિ કરી શકતો નથી. ક્રોધી માણસની કદીપણ ઊર્ધ્વગતિ થતી નથી. છંદશાસ્ત્રમાં યતિનું બહુ મહત્ત્વ છે. તેવી રીતે મનુષ્ય જીવનમાં યતિધર્મ મહાન કહેવાય છે. છંદશાસ્ત્ર પ્રમાણે કટુ શબ્દોનો ત્યાગ કરવાનો હોય છે. તેવી રીતે સાધુ જીવનમાં મધુર વર્ણોનો ઉપયોગ કરવાનો હોય છે. છંદ વિશારદ જ્ઞાનીઓએ સુખની પ્રાપ્તિ માટે ઉપદેશ આપ્યો છે. આ ઉપદેશ ધર્મનો સાર છે. અધ્યાય - ૧ શ્રી અદ્ ગીતા-મૂળ શ્લોકો बृहत्वाद् ब्रह्म सद्ज्ञानं तद् बह्माडर्हति केवलम् । परे ब्रह्मणि निर्माय, शिवे सिध्धे स्वरुपतः ॥५॥ આ જ્ઞાન દેવતા પોતાના શુધ્ધ સ્વરૂપથી શિવ એ શુધ્ધરૂપમાં અવસ્થિત આત્મામાં બ્રહ્મભાવના સત્વજ્ઞાનને ઉત્પન્ન કરે છે. માટે વિશાળતાને કારણે આ બ્રહ્મસ્વરૂપ સરસ્વતી કેવલ પર બ્રહ્મ અર્હદ્ ભગવાનની વાણીમાં વિચલિત થઈ રહી છે. हेतुस्तस्य पुनर्ज्ञानं वैराग्य जनकं क्रमात् । तद् ज्ञानं प्रथमं गीताभ्याससाध्यं पशोरपि ॥४॥ પરમેષ્ઠિપદ એ માનવજીવનનું અંતિમ લક્ષ છે. એટલે તેની પ્રાપ્તિનું કારણ જ્ઞાન છે. જે અનુક્રમથી વૈરાગ્ય ભાવના ઉત્પન્ન કરનારું છે. પરમેષ્ઠિ પદની પ્રાપ્તિમાં સહાયક આ જ્ઞાન પશુભાવમાં રહેલા પ્રાણીઓને પણ ગીતાભ્યાસથી સાધ્ય છે. भवद्ज्ञानान्मनोनिच्छं मावोडनित्यादि मावनात् । शिवाय शाश्वतो ध्येयः स्वभावः परमात्मन :॥९॥ જ્ઞાનોપયોગથી મન નિષ્કામ બનશે અને અનિત્યાદિ બાર ભાવનાઓ તથા મૈત્રી આદિ ચાર ભાવનાઓને ભાવવાથી અંતિમ માધ્યસ્થભાવનું પ્રગટીકરણ થશે. તેથી મોક્ષ પ્રાપ્તિ માટે પરમાત્માના શાશ્વત સ્વભાવનું ધ્યાન ધરવું જોઈએ. आध्यात्मिको विरक्तः स्यात्तदेवाध्यात्म लक्षणम् । कषाय विषयैर्वान्तिः स्याद्ध्यात्मसुधारसे ॥ २० ॥ Page #59 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ જ્ઞાનનું એ લક્ષ છે કે તેના હોવાથી આત્મા વૈરાગી બને છે અને આ અધ્યાત્મ સુધારસનું પાન કરવાથી વિષય-કષાયો ઉલટા થઈ જાય છે. અર્થાત્ વિષય-કષાયોથી આત્મા મુક્ત થાય છે. (ત્યાગ કરે છે.) અધ્યાય - ૨ जीवयोनिषु मानुष्यं मुख्यं तत्र सुबोधिता । तत्रापि केवलंज्ञानं तच्चित्तं परमर्हति ॥ ७॥ સમસ્ત જીવયોનિઓમાં મનુષ્ય જન્મ સર્વશ્રેષ્ઠ છે. મનુષ્ય જન્મમાં સત્વજ્ઞાનનું મહત્વ છે. એક સત્વજ્ઞાનમાં કેવલજ્ઞાન મુખ્ય છે. આ કેવળજ્ઞાન અર્હદ્ ભગવાનમાં છે. અધ્યાય - ૩ ज्ञानादानं तपः शीलं पूजा ध्यानं च भावना । क्षणात्मोक्ष फलं दत्ते नामृतं ज्ञानतः परम् ॥ ९॥ જ્ઞાનના પ્રભાવથી દાન, તપ, શીલ, પૂજા, ધ્યાન અને ભાવના એક ક્ષણમાં મોક્ષફળ પ્રદાન કરે છે. માટે સંસારમાં જ્ઞાનથી ઉત્તમ બીજું કંઈ નથી. જ્ઞાન સિવાય બીજું કોઈ અમૃત નથી, જ્ઞાન અમૃત છે. અધ્યાય - ૪ युक्ताहार विहाराद्यैः समितिनां प्रवर्तनैः ।। निवर्तनैः कषायादे, ज्ञानाच्चरण मद्भुतम् ॥ ६॥ ઉપયોગપૂર્વક આહાર વિહાર કરવાથી પાંચ સમિતિઓને જીવનમાં ઉતારવાથી (આચરણ કરવાથી) તથા કષાયોને દૂર કરવાથી ચારિત્ર અદ્ભુત બને છે. ज्ञानदानेडक्षयं ज्ञानं सुदर्घ्यद्रढ दर्शनात् ।। प्राणातिपातद्रिते-रेव सिध्धेडक्षय स्थितिः ॥ १७॥ જ્ઞાનનું દાન કરવાથી અક્ષયજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. દૂઢ શ્રદ્ધાથી સમકિત નિર્મળ થાય છે. અહિંસાનું પાલન કરવાથી સિધ્ધપદમાં અક્ષયસ્થિતિ પ્રાપ્ત થાય છે. પ૪] Page #60 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય - ૫ देवपूजा तीर्थयात्रा स्वप्नः शुभकलस्तथा । साधोर्दर्शन वाक्यादि शुभ:सधर्म निश्चयः ॥ ४॥ દેવપૂજા, તીર્થયાત્રા, શુભફળદાયક સ્વમ સાધુઓનાં દર્શન અને એમનો ઉપદેશ એ નિશ્ચયથી ઉત્તમ ધર્મનું લક્ષણ કહેવાય છે. અધ્યાય - ૬ यथा सर्वेषु वृक्षेषु जलमेकं पयोमुचः । नानारसान् जनयति धर्मः प्राणिगणे तथा ॥ ५ ॥ જેવી રીતે બધાં વૃક્ષો પર એક જ પાણી પડવા છતાં વાદળાંથી વિવિધ પ્રકારના ખારા, મીઠા, કડવા, તીખા વગેરે રસવાળાં ફળ પેદા થાય છે, તેવી રીતે ધર્મ પણ એક બીજા મનુષ્યના કર્મ અનુસાર શુભાશુભ ફળ આપે છે. અધ્યાય - ૭ धर्मयस्य मनोवश्यं वश्यं तस्य जगत्त्रयम् । સેવાપરવશ: ટુવા: મયુતમ્ મવેડપ્યો ૨૧ II જેનું મન ધર્મમાં લીન છે તેને ત્રણ લોક વશ કર્યા છે. આ લોકમાં દેવતાઓ પણ એમની સેવામાં તત્પર રહે છે. અધ્યાય - ૮ ज्ञानं सूत्रं रूचिश्वार्थो नियुक्तिरु भयात्मकम् । चरणं तत्त्रये धर्मशास्त्रं बोधाय देहिनाम् ॥ ८॥ જ્ઞાનસૂત્ર છે. તેમાં રૂચિ એ અર્થ છે. આ બંન્નેના મિલનથી નિર્યુક્તિ બને છે (વિવેચન) સૂત્ર અર્થ અને નિર્યુકિત ત્રણેના સમન્વયથી ચારિત્રરૂપ આચાર બને છે. અહીં સૂત્ર વિવેચન અને તે પ્રમાણે વર્તન ધર્મ કહેવાય છે. જે ધર્મ પ્રાણીઓને બોધિબીજ માટે થાય છે. क्षमाप्रधाना गुरवः सर्वांगज्ञानभाजनम् । दक्षाः षडङिगरक्षाया शिक्षायां सुगुरोस्तथा ॥ १६ ॥ જે ધર્મના ગુરુ ક્ષમા પ્રધાન છે, જેને બધા આગમોનું જ્ઞાન છે, છ પપ Page #61 -------------------------------------------------------------------------- ________________ જીવનિકાયનું રક્ષણ, પાલન અને ઉપદેશમાં દક્ષ છે તે વાસ્તવમાં અધ્યાય - ૯ वैरं लक्ष्म्याः सरस्वत्या, नैतत्प्रामाणिकं वचः । ज्ञान धर्ममृतोवश्या लक्ष्मीर्न जडरागिणी ॥ १३ ॥ લોકવ્યવહારમાં એવું પ્રચલિત છે કે લક્ષ્મી અને સરસ્વતીને વૈર છે. આ ઉક્તિ પ્રમાણિક નથી. લક્ષ્મી જડ અને અજ્ઞાનીને ઇચ્છતી નથી, તે તો જ્ઞાનધર્મયુક્ત પુરુષના વશમાં રહે છે. यो वीतरागोऽसौ देवस्तद्वक्यानुगतो गुरुः । तदा ज्ञानाराधनं धर्मस्सोडयं तत्त्वसमुच्चयः ॥ २१ ॥ જે વીતરાગ છે તે જ દેવ છે. જે એમની આજ્ઞાનું પાલન કરે છે તે ગુરુ છે. વીતરાગની આજ્ઞાની આરાધના એ ધર્મ છે. એ તત્ત્વજ્ઞાનનો સાર છે. અધ્યાય ૧૦ स्यात्सामान्याविशेषात्म भवः प्रामाण्य गोचरः । ज्ञेयोऽनेकान्त वादेन नय मार्गदनेकथा ॥ ४॥ ૫૬ – સામાન્ય અને વિશેષરૂપે આ સંસાર પ્રમાણોથી દૃષ્ટિગોચર થાય છે. આ સંસારને અનેકાંત દ્વારા નયમાર્ગથી અનેકરૂપમાં જાણવો જોઈએ. દા.ત. સંસાર નિત્ય છે અને અનિત્ય છે. સંસાર એક છે અને અનેક પણ છે. અધ્યાય - ૧૧ माया विहिनं ब्रह्मैव कैवल्याय एव विचिन्त्यते साक्षरो वा सकर्णः स्वाच्छास्त्रज्ञोऽनक्षरः परः ॥ १२ ॥ માયા રહિત આત્મા શુધ્ધ જ્ઞાનસ્વરૂપ પરમાત્મા માનવામાં આવે છે. બીજો અજ્ઞાની આત્મા ભલે સાક્ષર હોય તો પણ તે નિરક્ષર માનવામાં આવે છે. સુગુરુ છે. અધ્યાય ૧૨ दाने रसे प्रकाशादौ वर्षा मनसि निश्चिते । शौचे देशान्तर भ्रान्तौ शर्देव धनार्जने ॥ ८ ॥ Page #62 -------------------------------------------------------------------------- ________________ દાન, આનંદ, પ્રસન્નતા વગેરેનો ભાવ જ્યારે મનમાં ઉદ્ભવે તો મનમાં વર્ષાઋતુનો નિશ્ચય થાય છે. પવિત્રતા, દેશાટન અને ધન પ્રાપ્તિનો ઉત્સાહ થાય તો શરદઋતુની કલ્પના કરવામાં આવે છે. અધ્યાય - ૧૩ श्रावणः स्यात् श्रुतौ धर्मशास्त्रे भाद्रपदः पुनः। धर्मकर्मच्छिवप्राप्तेरिच्छया तपसोऽश्चिनः ॥ ६॥ ધર્મ શ્રવણમાં શ્રાવણમાસ, ધર્મશાસ્ત્ર ચિંતનમાં ભાદરવો માસ, ધર્મ કર્મ અને મોક્ષ પ્રાપ્તિની ઈચ્છાથી તપ કરવાથી અશ્વીન માસ જાણવો. અધ્યાય - ૧૪ अज्ञान वादिन स्त्याज्या अक्रियावादिनोऽपिच यतो ज्ञानक्रियायुक्तः पिण्डोयं दश्यते न किम् ॥१२॥ અમારે કોઈ જ્ઞાન સંપાદન કરવું નથી. એવો એકાંત અજ્ઞાનવાદી અમારે કંઈપણ કરવું નથી એવો એકાંત અક્રિયાવાદીનો ત્યાગ કરવો. કારણ કે આ શરીર જ્ઞાન અને ક્રિયાથી સંચાલિત છે. આ વાત તેઓ કેમ વિચારતા નથી ? અધ્યાય - ૧૫ स्यादेकं केवलं ज्ञानं ज्ञेयं तस्यैकमिष्यते ।। ज्ञानाद् ज्ञेयं न भिन्न स्यात्सर्वथा स्वप्रकाशवत् ॥ ५॥ આ ભાવ પદાર્થ (ચૈતન્ય) કેવલ જ્ઞાનરૂપ છે. એનો શેયપણ એક છે. અને જ્ઞાનથી જોય ભિન્ન નથી. તેવી રીતે આત્મા અને ચેતના અભિન્ન છે. અધ્યાય - ૧૬ जीवो ज्ञान सदशस्य प्राधान्यात्भसत्वनाममृत । અનીવ: સર્વયોનોfપ તનિષેધાતન : || ૨૪ | જ્ઞાનરૂપી સત્ તત્ત્વની પ્રધાનતાથી જીવ સત્ત્વ નામ ધારણ કરે છે. સત્વ હોવા છતાં પણ તે જ્ઞાન ચૈતન્યના અભાવમાં અજીવ અચેતન કહેવાય છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય - ૧૭ जीवोऽपि सिध्धः संसारी सिध्धो ज्ञानी च दर्शनी । पोढाहीनोऽथवा वृध्धः सान्तरो वाप्यनन्तरः ॥ १५ ॥ જીવ બે પ્રકારના છે. સિદ્ધ અને સંસારી સિદ્ધનો જીવ જ્ઞાન અને દર્શનયુક્ત છે. સંખ્યાની અપેક્ષા અથવા વૃદ્ધિયુક્ત આત્મ પ્રદેશની અપેક્ષાએ સાન્તર અને હીનત્વ જ્ઞાન અને દર્શન શક્તિની અપેક્ષાથી અનન્તર છે પ્રકારના છે. અધ્યાય - ૧૮ शिवे स्थिर श्रियः सोम प्रकृतेर्जगतीश्वरे ।। महाव्रतानि सार्वज्ञं तस्मिन्न श्रदधीत कः ॥ १२ ॥ સૌમ્ય સ્વભાવવાળા અને સ્થિતપ્રજ્ઞ અરિહંત દેવમાં સર્વજ્ઞતા અને પંચ મહાવ્રતોનો સ્વયં સમાવેશ થાય છે. તેનો શિવ બ્રહ્મસ્વરૂપ આત્માપર કોણ શ્રદ્ધા નહિ કરે ? (અર્થાત્ સંસારના બધા લોકો શ્રધ્ધા રાખશે) અધ્યાય - ૧૯ व्यक्तशक्तिर्भक्तिरूपा चारः संसारपारदः । धर्मस्य विनयो मूलं प्रथमम् सिध्धिसाधनम् ॥ २१ ॥ આત્માની તિરોહિત શક્તિને વ્યક્ત કરવાવાળો ભક્તિરૂપ આચાર (જિનેશ્વરની ઉપાસના) સંસારથી પાર ઉતારનારી છે અને સંસારના રોગોને માટે પારદ રસાયણ સમાન છે. (રોગમુક્ત કરનાર) વિનય ધર્મનું મૂળ છે. અને તે સંસારમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રથમ સાધન છે. અધ્યાય - ૨૦ दुग्धे क्षारं यथा सर्पि पुष्पे परिमलस्तथा ।। तथा लोकेऽपि चैतन्यं तस्मिन्न कैवल्यभुत्तमम् ॥ ८॥ જેવી રીતે દૂધનો સાર ઘી છે. તેવી રીતે પુષ્પનો સાર પરિમલ છે. (સુગંધ) તેવી રીતે સંસારમાં સારી વસ્તુ ચૈતન્ય છે. તેમાં પણ કેવલ્યપદની પ્રાપ્તિ ઉત્તમોત્તમ છે. ૫૮ ! Page #64 -------------------------------------------------------------------------- ________________ रक्षत्यवति सर्वान् यःस ओमिति च शाब्दिकाः । अखण्ड मव्ययं चैतन् सिध्धस्यैवामिधायकम् ॥ १२ ॥ જે સર્વની રક્ષા કરે, ત્રાણ કરે એને વ્યાકરણ શાસ્ત્રીઓ કહે છે. અને તે અખંડ, અવ્યય જેવા વિશેષણવાચક છે. અધ્યાય - ૨૧ क्रिया विना न कर्म स्यान्नकर्तारं विना क्रिया । भोक्ता क्रिया फलस्यैव, चेतनोऽस्ति सनातनः ॥ ६॥ ક્રિયા અથવા પ્રવૃત્તિ વગર કર્મ થઈ શકતું નથી અને કર્તા વગર ક્રિયાનો સંભવ હોતો નથી. એટલા માટે આ ચેતન આત્મા સનાતન કર્મફળનો ભોક્તા હોય છે. रागोद्वेषश्च संसारकारणं सद्भिरिष्यते । तयोर्विवर्जितो ज्ञाता मुक्तः स परमेश्वरः ॥ १६ ॥ સજ્જન લોકો સંસારનું કારણ રાગ અને દ્વેષ માને છે. તેનાથી રહિત છે તે જ્ઞાતા છે. મુક્ત છે. અને ત્યાં પરમેશ્વર છે. (અર્થાત્ રાગ વૈષ મુક્ત એ જ પરમાત્મા છે.) અધ્યાય - ૨૨ स्वयं राजंत इत्युक्ता स्वराः स्वयम्भुवो जिनाः। स्वयंसंबुध्ध भावेन वर्णाम्नायेऽपि स्त्रत्रिताः ॥ १७ ॥ વ્યાકરણ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે સ્વયં પ્રકાશિત હોવાને કારણે આ કારાદિને સ્વર કહેવામાં આવે છે. જિનેશ્વર ભગવાન પણ સ્વયં જ્ઞાનથી પ્રકાશિત હોવાથી સ્વયંભૂ કહેવાય છે. અધ્યાય - ૨૩ धातुना धातु शुध्धि: स्यात् जलशुध्धि जलोत्तमात् । वायुना वायुशुध्धत्वमात्मशुध्धिस्तथात्मना ॥ १० ॥ જેવી રીતે ધાતુથી ધાતુની શુદ્ધિ, ગંગાજળથી સામાન્ય જળની શુદ્ધિ, ધૂપાદિયુક્ત શુદ્ધ વાયુથી વાયુની શુદ્ધિ થાય છે તેવી રીતે શુદ્ધ આત્માના ધ્યાન દ્વારા સાધકના આત્માની શુદ્ધિ થાય છે. THE Page #65 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય - ૨૪ गुरु नेत्र गुरुदीपः सूर्याचन्द्रमसौ गुरुः । गुरुर्देवो गुरु पन्था, दिग्गुरुः सद्गति गुरुः ॥ १५ ॥ ગુરુ નેત્ર, ગુરુ દીપ, સૂર્ય, ચંદ્ર છે, ગુરુ દેવ છે, ગુરુ સન્માન છે, ગુરુ દિíડલ છે, ગુરુ સદ્ગતિ સ્વરૂપ છે. અધ્યાય - ૨૫ अइत्यर्हन् अशरीरपुन(न:) सिध्योऽपति स्थितः ।। आ आचार्य उपाध्यायः उ: मकारो मुनिः स्मृत ॥८॥ ૐનો અ-અહંત છે. માં અશરીરી સિદ્ધપણ સ્થિત છે. (રહેલો છે) આ-આચાર્ય સ્વરૂપ છે. ઉ ઉપાધ્યાયનો અને મ મુનિના સ્વરૂપ માટે છે. अइउणिति तत्सूत्रं कृतं पाणिनिनादिमम् । एतद्योगेन सिध्धत्व मोंकारेण निरुप्यते ॥ १२ ॥ અ - ઈ – ઉ – ણ એવું પ્રથમ સૂત્ર પાણિનિએ વ્યાકરણમાં બતાવ્યું છે. આ ત્રણેના યોગથી બનેલો ઓંકાર સિદ્ધત્વનું નિરૂપણ કરે છે. અધ્યાય - ૨૬ न क्षरत्यक्षरं राति स्वमर्श वा तत: स्वरः । ___ केवलोडकारमेवाय भाकाराद्यास्तु तद्भिदः ॥७॥ જે કદી પણ નાશ થતો નથી તેવો અ અક્ષર છે. પોતાના અર્થનું પોતે જ પ્રગટીકરણ કરે છે (કહે છે) તે સ્વર છે. બધા આકારાદિ તો કેવલ અકારના જ લીધે છે. અધ્યાય - ૨૭ स्वयंभू परमेष्ठि च नामेयः सात्त्विकोत्तमः । વૃષIઠ્ઠઃ શર: જમ્મુ-: સર્વજ્ઞો મહાવ્રતી | KI જે પરમાત્મા પોતે પોતાની જાતે જ ઉત્પન્ન થવાવાળા સ્વયંભૂ છે. પરમેષ્ઠી છે, નાભિથી ઉત્પન્ન થયેલા અથવા નાભિથી ઉત્પન્ન થયેલા આદિનાથ સ્વરૂપ છે. સાત્વિકોમાં ઉત્તમ, વૃષભ લંછન છે. કલ્યાણ કરવાવાળા છે. શાંતિના ધામ શંભુ છે. લોકાલોક જાણવાવાળા હોવાથી સર્વજ્ઞ છે.અને ૬૦| - પરમેષ્ઠ રમાત્મા પોતે Page #66 -------------------------------------------------------------------------- ________________ સાર્વભોમવ્રત ધારણ કરવાવાળા હોવાથી મહાવ્રતી છે. स रामः शस्त्रभृद्धान्यो हयग्रीवो नृकेसरी । शिवाय न विदा सेव्या ज्ञेयास्ते पुरुषोत्तमाः ॥११॥ બુદ્ધિશાળી માનવીઓએ મોક્ષના માટે શંખધારી રામ અથવા નરસિંહ, વિષ્ણુ આદિની સેવા કરવી જોઈએ નહિ પણ તેઓને પુરૂષોત્તમરૂપ (શલાકાપુરૂષ) જાણવા જોઈએ. એમની ભક્તિથી સંસાર સુખ મળે છે પણ મોક્ષની સંપત્તિ પ્રાપ્ત થતી નથી. श्वेताम्बरधरः सौम्यः शुध्ध कश्विन्निरम्बरः । कारुण्यपुण्यः सम्बुध्ध: शान्तः क्षान्तः शिवो मुनिः ॥१८॥ કરૂણ જનિત પુણ્યથી યુક્ત, જ્ઞાની, શાંતમૂર્તિ ક્ષમાશીલ મંગલરૂપ સૌમ્યમૂર્તિ કોઈ સાધુ શ્વેતાંબર વસ્ત્રધારી હોય છે. તો કોઈ નિર્વસ્ત્ર દિગંબર હોય છે. બન્ને જણ અહંદુ ધર્મના માર્ગ પર આગળ વધવાવાળા છે. અધ્યાય - ૨૮ वेषः सधर्माचार्डपि क्रिया शास्त्रार्थ पध्धतिः ।। सैव प्रमाणं वैराग्यं ज्ञानं श्रध्धा यतोऽधिका ॥ ७॥ ધર્માચરણમાં સાધુવેશ પણ ક્રિયાનું અંગ છે આ શાસ્ત્રીય પ્રણાલિકા છે. અને વૈરાગ્ય જ્ઞાનનું પ્રમાણ છે. જેનાથી વધુ શ્રધ્ધા ઉત્પન્ન થાય છે. અધ્યાય - ૨૯ बिन्दुरुपो मणिस्तस्य पुरतः सद्भिःरिष्यते । लेखाश्र्वतस्त्रः तादेव्या वाचोडवस्थानिरुपिकाः ॥ १६॥ શેષનાગ ઉપર રહેલો મણિ બિંદુ સમાન છે એમ સંતો કહે છે. શેષ નાગની ફણાની ચાર રેખાઓ વાઝેવીની, પરાપશ્યન્તી, મધ્યમા, વૈખરી એમ ચાર અવસ્થાઓનું સૂચન કરે છે. અધ્યાય - ૩૦ अ ईत्यर्हन् आदिदेवो महावीरो मति स्मतः । अं नमः कथनादहश्चतुर्विंशति मानवेत् ॥ १४॥ અ થી આદિદેવ રૂષભનાથને ગ્રહણ કરવા “મ” થી મહાવીરસ્વામી Page #67 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે એ નમ: કહેવાથી ૨૪ તીર્થકરોને નમસ્કાર કરવો જોઈએ. અધ્યાય - ૩૧ रकारे चरणे लीने कंठजत्वाद्कारवत् । हकारात् हर्षवान् अंगी ई इषद्भमाश्रितः ॥ १५ ॥ હ” અકારની માફક કંઠવ્ય હોવાથી તથા એના ચરણમાં “ર' કાર હોવાથી “હ” થી હર્ષવાન્ આ જીવ ઈષ પ્રાગભારા પૃથ્વીનો આશ્રિત છે. અર્થાત્ હ જીવની ઊર્ધ્વ ગતિનું સૂચન કરે છે. અધ્યાય - ૩૨ अश्वसेनसुतः प्राप्तौ अष्टमेनैवानगारताम् ।। केवली च प्रभुः पार्थोऽनन्त नागेन्द्र सेवितः ॥१४॥ અશ્વસેનના પુત્ર અઠ્ઠમ તપ કરીને સાધુ થવાના છે. અને કેવલજ્ઞાન પ્રાપ્ત કરવાવાળા પાર્શ્વનાથ ભગવાન અનંતનાગેન્દ્ર (નાગકુમાર દેવતાઓનો ઈન્દ્ર) થી સેવા કરાયેલ છે. (ભક્તિ-ઉપાસના) અધ્યાય - ૩૩ अकारः संवृत्तः तस्माहिसादिक्रियार्थकः । उरुद्योतश्र्वोपलंभात् योगावोमिति सिध्धिवाक् ॥ ५ ॥ અકાર સંવૃત્ત છે. સંવૃત્તનો અર્થ છે સારા ચારિત્રવાળા. જે અહિંસા આદિ ક્રિયાઓના વાચક છે. જે પ્રકાશના અર્થમાં છે. અર્થાત્ જ્ઞાન આ અ અને ઉના જોડાણથી ઓ બને છે. “મ” મોક્ષનો વાચક છે. ક્રિયા અને જ્ઞાનથી મોક્ષ થાય છે. માટે ૐ એ સિધ્ધવચન છે. (જ્ઞાનક્રિયાભાં મોક્ષ ) અધ્યાય - ૩૪ तीर्णत्वं तारकत्वं च बोधकत्वं च बुध्धता । मुक्तत्वं मोचकत्वं चाहताम्वमाहितम ॥ ९॥ સંસારથી પાર પામવાની, પાર થવાની, બોધ આપવાની, જ્ઞાન પ્રાપ્તિની, મુક્તિની (મોક્ષ આપવાની) યોગ્યતા ૨૪ તીર્થકરોમાં અહંન્દ્ર સ્વરૂપમાં છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય - ૩૫ वाच्यं रक्षोऽपि लक्षाम्यां बहुधाऽसुरवाचिलः । लः पैक्षाच्यां प्राकृतो क्तौ नागोक्तावपि लादरः ॥ ६॥ લ અને ક્ષ બરાબર લક્ષ થાય છે. આ લક્ષને રક્ષ પણ કહેવાય છે. રક્ષનો અર્થ રાક્ષસ થાય છે. માટે લ ને અસુર વાચક મનાય છે. પૈશાચી પ્રાકૃત અને નાગભાષામાં પણ “લ'ને બદલે “ગ્રહણ કરવામાં આવે છે. અધ્યાય - ૩૬ वृते ज्ञाने दर्शने वा सर्वस्मिन्नक्षरत्रये । यस्य गौरवमेवास्ति श्रिये स मगणोऽर्हताम् ॥ २॥ દર્શન જ્ઞાન અને ચારિત્રના ત્રણ પ્રથમ અક્ષરોમાં જેનું ગુરુત્વ છે એવા અહિતોના ગૌરવવાથી સર્વગુરુ મગણરૂપ આપનું કલ્યાણ કરનાર થાઓ. ૨. મહોપાધ્યાય યશોવિજયજી પ્રખર તૈયાયિક, તાર્કિક શિરોમણિ, ન્યાય વિશારદ, શાસન પ્રભાવક, સંસ્કૃત અને ગુજરાતી ભાષાના મહાન સર્જક શ્રી યશોવિજયજી ઉપા. જૈન સમાજમાં અતિ લોકપ્રિય અને ગૌરવવંતુ સ્થાન ધરાવે છે. પાટણ પાસે ધીણોજ નજીકના કન્હોડુ ગામમાં જન્મ્યા હતા. સો-ભાગદે માતા અને નારાયણ પિતાના પ્રતિભાસંપન્ન પુત્ર જશવંત - જશવંતે સાત વર્ષની વયે ભક્તામરસ્તોત્ર માત્ર શ્રવણ દ્વારા કંઠસ્થ કરીને અસાધારણ બુદ્ધિ પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. વિજયદેવસૂરિ પાસે પાટણમાં દીક્ષા લીધી અને જશવિજય નામથી ઓળખાયા. એમના ભાઈએ દીક્ષા લીધી અને પદ્રવિજયજી નામ ધારણ કર્યું જશવિજયજીએ પોતાના ગુરુ નયવિજયજી પાસે ન્યાય અને તર્કનો અભ્યાસ કર્યો. જૈન દર્શન ઉપરાંત અન્ય છે દર્શનોનો પણ અભ્યાસ કર્યો હતો. કાશીના પંડિતો સાથે વાદ કરીને વિજય મેળવ્યો અને ન્યાય વિશારદ પદવી પ્રાપ્ત કરી હતી. સં. ૧૭૧૮માં વિજય પ્રભસૂરિજીના હસ્તે ઉપાધ્યાય પદવીથી અલંકૃત થયા. એમની ગુજરાતી રચનાઓમાં દ્રવ્યગુણપર્યાયનો રાસ, ૧૫૦, ૧૨૫ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ગાથાનાં સ્તવનો, શ્રી જંબુકુમાર રાસ, અમૃત વેલની સજઝાય વિશેષ લોકપ્રિય છે. એમની ગુજરાતી કૃતિઓ ૫૪ જેટલી પ્રાપ્ત થાય છે. એમનું સમગ્રજીવન શ્રુતજ્ઞાનોપાસનાના આદર્શ દૃષ્ટાંતરૂપ છે. પૂ.શ્રીને આનંદઘનજીયોગી, જ્ઞાનવિમલસૂરિ, અને સત્યવિજયજી પંન્યાસ જેવા મહાન મહાત્માઓનો સંપર્ક થયો હતો અને આ સંપર્કથી સત્સંગ કરીને જીવન ધન્ય બનાવ્યું હતું. એમની સંસ્કૃત કૃતિઓ પણ અનેરો આસ્વાદ કરાવે છે. જ્ઞાનની જયોતને ઝળહળતી રાખવા માટે ચતુર્વિધ સંઘને એમનું સંસ્કૃત અને ગુજરાતી ભાષાનું સાહિત્ય અનન્ય ઉપકારક છે. ૨. જિનગીતા (જ્ઞાનસાર) ન્યાયાચાર્ય અને ન્યાય વિશારદ શ્રી યશોવિજયજી ઉપા. સંસ્કૃત અને ગુજરાતી ભાષાના ગ્રંથોમાં અધ્યાત્મ જ્ઞાનના વારસાનું નિરૂપણ કર્યું છે. જૈન ગીતા સાહિત્યમાં એમની જિનગીતા-જ્ઞાનસારની રચના અધ્યાત્મવાદના વિવિધ વિષયોને સ્પર્શે છે. ‘જ્ઞાનસાર' એ નામથી આ ગ્રંથ સાધુ-સાધ્વી અને અધ્યાત્મપ્રિય વર્ગમાં અતિ લોકપ્રિય બન્યો છે અને તેના એક એક શ્લોકના ચિંતન અને મનનથી આત્મજાગૃતિની વસંતનો વૈભવ ખીલી ઊઠે છે. આગમ શાસ્ત્ર અને ષડ્દર્શનના પ્રકાંડપંડિત કવિશ્રીએ જૈન ધર્મના સારભૂત વિચારોનું દોહન કરીને ગીતામાં સંચય કર્યો છે. સ્તોત્ર સાહિત્યમાં ‘અષ્ટક' શબ્દ પ્રયોગ વિશેષ રીતે પ્રયોજાય છે. અહીં કવિએ તત્ત્વજ્ઞાનના વિચારોની અભિવ્યક્તિ આઠ શ્લોકમાં કરી છે. એટલે અષ્ટક એમ પ્રત્યેક વિષય સાથે તેનો પ્રયોગ થયો છે. સંસ્કૃત ભાષાના અનુષ્ટુપ છંદની પ્રવાહી શૈલીમાં ૩૨ અષ્ટકની રચના કરી છે. વિષયની માહિતી નીચે મુજબ છે. પૂર્ણાષ્ટક, મગ્નાષ્ટક, સ્થિરતા, મોહત્યાગ, જ્ઞાન, ક્ષમા, ઈન્દ્રિયવિજય, ત્યાગ, ક્રિયા, તૃપ્તિ, નિર્લેપ, નિસ્પૃહ, મૌન, વિદ્યા, વિવેક, માધ્યસ્થ, નિર્ભય, અનાત્મશંસ, તત્ત્વદૃષ્ટિ, સર્વ સમૃદ્ધિ, કર્મવિપાક, ભવ, ઉદ્વેગ, લોકસંજ્ઞા, શાસ્ત્ર, પરિગ્રહ, અનુભવ, યોગ, નિયોગ, પૂજા, ધ્યાન, તપ, અને સર્વનયાશ્રયણ એમ ૩૨ વિષયો અંગેના વિચારો વ્યક્ત કર્યા છે. ૬૪ Page #70 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રના ગહન વિચારો કર્મવાદ, યોગ સાધના, આત્મસ્વરૂપ અને તેની પ્રાપ્તિમાં ઉપકારક મોહનિસ્પૃહ, નિર્ભય, નિર્લેપ, ક્ષમા, ઈન્દ્રિયવિજય, મૌન જેવા વિષયોને સ્થાન આપ્યું છે. આ ગીતાની સમગ્ર વિચારસૃષ્ટિ આત્મજાગૃતિ, આત્મ સુધારણા અને આત્મસ્વરૂપ પ્રાપ્તિમાં માર્ગદર્શક બને આ ગીતા કાવ્યની વિશેષતા એ છે કે કવિએ સૌ પ્રથમ પૂર્ણાષ્ટકની રચના કરી છે. કવિનો આ શુભ વિચાર સહેતુક છે. આત્મા પૂર્ણ સ્વરૂપને પામે તે માટેના વિચારો દ્વારા શાશ્વત સ્વરૂપ-મુક્તિ માટેનો રાજમાર્ગ બાકીના અષ્ટકમાં છે. - જ્ઞાનસાર અને જિનગીતા એ શબ્દપ્રયોગો અર્થપૂર્ણ છે. જિનેશ્વર ભગવંતોએ પોતાના કેવળજ્ઞાનના પ્રકાશથી જીવ જગત શિવપદની પ્રાપ્તિનો જે ઉપદેશ આપ્યો હતો તેનું ગીતાર્થ ગુરુઓએ પોતાના જ્ઞાનના આધારે વિવિધ ગ્રંથોમાં નિરૂપણ કર્યું છે. એટલે આ વિચારોમાં જિનવાણીનાં ગુણગાન ગાવામાં આવ્યાં છે. આગમ શાસ્ત્રના અગાધ જ્ઞાનને પાર પામવાની આ કળિકાળના જીવોના જ્ઞાનનો ક્ષયોપશમ ઉચ્ચ કોટિનો નથી ત્યારે તેના સારભૂત વિચારો અષ્ટકમાં વ્યક્ત કર્યા હોવાથી જ્ઞાનસાર એવો શબ્દ પ્રયોગ યથાર્થ લાગે છે. એટલે જિનગીતા જ્ઞાનસાર નામ સાર્થક છે. સંસ્કૃત શ્લોકોમાં કવિનું સંસ્કૃત ભાષાનું પ્રભુત્વ નિહાળી શકાય છે. પ્રત્યેક શ્લોકમાં તત્વજ્ઞાનના વિચારનો રણકાર સંભળાય છે. આ મહાગ્રંથના પ્રયોજન વિશે કવિ જણાવે છે કે - સ્પષ્ટ જે અષ્ટકે ટાંકયું તત્ત્વ પામ્યો સુનીશ ; જ્ઞાન સાર સુ ચારિત્ર, તે મહોદય પામશે. * શ્લોક - ૫ અનુ. (પા. ર૬૧) પ્રજ્ઞાવાન ગુરૂ દેવસુર ગરછમાં, સ્વચ્છા ગુણોનો ગણી; જીતારિ વિજયા મહામહિમના, બધુ નયાદિવિજય; શિષ્ય ન્યાય વિશારદ શ્રી સુયણે, આ જ્ઞાનસાર ગ્રંથ્યો; . અધ્યાત્મીજન પ્રીતિકારણ હજો, આ સારનો સાર જે. -(પા. ર૭૩) Page #71 -------------------------------------------------------------------------- ________________ કવિએ ઉપસંહારમાં જણાવ્યું છે કે આ પ્રકારના વિચારો જે મુનિ આત્મસાત કરશે તેનો આત્મિક મહોદય થશે એટલે આત્માની ઊર્ધ્વગતિમુક્તિ સુખની પ્રાપ્તિ કરશે. અત્રે ઉદાહરણરૂપે કેટલાક શ્લોકો રસાસ્વાદ માટે નોંધવામાં આવ્યા છે. પૂ. બંધુ યુગલ દ્વારા (ગણિ મુક્તિચન્દ્રવિજય, ગણિ મુનિચન્દ્રવિજય) જ્ઞાનસારનો ગુજરાતીમાં અનુવાદ પ્રગટ થયો છે. તેનો અભ્યાસ કરવાથી સંસ્કૃત નહિ જાણકાર વર્ગને વિશેષ માહિતી મળી શકે તેમ છે. કવિની જિન ગીતાનો પરિચય કરાવવા માટે કુમાર જયકીર્તિએ સંપાદન કરેલ જિનગીતા જ્ઞાનસાર સમશ્લોકી અનુવાદ અને સ્પષ્ટાર્થ સાથે પ્રગટ થયેલ છે તેનો આધાર લેવામાં આવ્યો છે. આત્માર્થી રસિકવર્ગને માટે સમશ્લોકી અનુવાદ અને અર્થ ગીતાના અધ્યયનમાં સહજ રીતે ઉપયોગી નીવડે તેમ છે. શ્લોકોનો પરિચય स्थिरता वाड्मन: कायैयेषामङगाडिगतांगता । योगिनः समशीलास्ते ग्रामेऽरण्ये दिवानिशि ॥ ५॥ જે યોગીઓ મન, વચન અને કાયાથી સ્થિરતા સાથે અંગાંગી ભાવ પામ્યા છે, સ્થિરતામય થયા છે, તેમને મન વન કે ગામ, દિવસ કે રાત (સુખ કે દુઃખ કે સંસાર) બધું એક સરખું છે. પાન. ૨૧ निष्कासनीया विदुषा स्पृहा चित्तगृहाद् बहिः । अनात्मरतिचाण्डाली सड्गमड्गीकरोति या ॥४॥ વિદ્વાન પુરુષોએ આ સ્પૃહાને મન ઘરમાંથી બહાર કાઢી મૂકવી કારણકે પુદ્ગલ-રતિ ચાંડાલી સાથે એના સખીપણાં છે. (જે આત્માની કુલવટને પોસાય નહીં) પાન. ૯૨ शासनात् त्राणशत्केश्व बुधैः शास्त्र निरुच्यते । वचनं वीतरागस्य ततु नान्यस्य कस्यचिन् ॥ ३॥ શાસન એટલે હિત શિક્ષાથી જે સંસાર સામેત્રાણ – રક્ષણ આપે છે એ જ શાસ્ત્ર કહેવાય છે. એવી શાસ્ત્રની શાબ્દિક વ્યુત્પત્તિ માત્ર સર્વગુણ સહિત કેવલજ્ઞાની વીતરાગના વચનમાં જ ઘટે છે. અન્યના વચનને શાસ્ત્ર m S Page #72 -------------------------------------------------------------------------- ________________ કહી શકાય જ નહીં. પાન. - ૧૮૭ मनोवत्सो युक्तिगवीं मध्यस्थस्यानुघावति । तामाकर्षति पुच्छेन तुच्छाग्रह मनः कपिः ॥ २॥ માધ્યસ્થને વરેલા મહાનુભાવોનું મન યુક્તિ તરફ વળે છે. જેમ વાછરડું ગાય ભણી વળે છે. તેમ જયારે કદાગ્રહનું મન યુક્તિને મારી મચડીને પોતાની બાજુ ખેંચે છે. વાંદરો જેમ પૂંછડું ખેંચીને (બીજા વાંદરાને) પોતાની બાજુ ખેંચે છે તેમ. પાન. ૧૨૨ જ્ઞાનમેવ વૃધા: પ્રાદુ: ફર્મળ તાપનારૂપ: | तदाभ्यन्तर मेवेष्टं बाह्यं तद्रुपबृंहकम् ॥ ९॥ જે જ્ઞાન કર્મો તપાવે છે એ જ જ્ઞાનને પંડિત પુરુષો તપ કહે છે. અને આવું અન્તરંગ તપ જ ઈષ્ટ છે. - કરણીય છે. બાહ્યતપ જો અભ્યત્તર તપ વધારનારું હોય તો જ એ ઈષ્ટ છે. પાન. ૨૪૧ निर्वाण पदमप्येकं भाव्यते यन्मुहुर्मुहुः । तदेव ज्ञानमुत्कुष्टं निर्बन्धो नास्ति भूयसा ॥ २॥ ઘણું ભણેલો હોય એ જ જ્ઞાની કહેવાય એવું કાંઈ નથી. ખરેખર તો વારંવાર નિર્વાણ પદનું ધ્યાન કરે એ જ ઉત્કૃષ્ટ અને સાચો જ્ઞાની છે.પાન. ૩૪. • गर्जबज्ञानगजोत्तुंगरंगध्यानतुरंगमाः । जयन्ति मुनिराजस्य शभ साम्राज्य संपदः ॥ ८॥ સાધુ સમ્રાટ છે. “રાજા” એમનું સામ્રાજય છે. એમના રાજકારે જ્ઞાની હાથી ગાજતા રહે છે. અને ધ્યાન - અશ્વો ખેલતા રહે છે. સાધુનું આવું સામ્રાજય જગતમાં સદાય જયવન્ત રહે છે. પાન.-૪૮. सुलभं वागानुच्चारं मौनमेकेन्द्रियेष्वपि ॥ पुद्गलेष्वप्रवृत्तिस्तु योगानां मौनमुत्तमम् ॥ વાણીનો અવ્યવહાર એ જ મૌન હોય તો એ તો સાવ સહેલું છે. એકેન્દ્રિયાદિથી પણ એવું મૌન પળાય છે. ખરું મૌન તો પુદ્ગલોમાંથી મન, વચન અને કાયાથી નિવૃત્ત થવું એજ છે. એજ ઉત્કૃષ્ટ મૌન છે. એ જ મુનિનું મૌન છે. પાન. ૧૦૩ | ૬૭. Page #73 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણાષ્ટક जागर्ति ज्ञानदष्टिश्चेत तृष्णाकृष्णाहिजाङगुली । पूर्णानन्दस्य तत्किं स्याद् दैन्यवृश्चिकवेदना ॥ ४ ॥ ભાષાંતર : તૃષ્ણારૂપી કાળા સર્પના ઝેરને ઉતારવા, જાંગુલી મંત્ર સમાન જ્ઞાનદષ્ટિ જેની જાગૃત થઈ છે એવા પૂર્ણાનંદી આત્માને દીનતારૂપી વીંછીની વેદના થાય જ કેમ ? પાન. ૪ સ્થિરતાષ્ટક : ज्ञानदुग्धं विनश्येत लोभ विक्षोभ कूर्चकैः । अम्लद्रव्यादिवास्थैर्यादिति मत्वा स्थिरो भव ॥ २ ॥ ભાષાંતર : નિર્મળ જ્ઞાનરૂપી દૂધમાં અસ્થિરતારૂપી ખટાશનું મિશ્રણ કરી, લોભી તૃષ્ણા અને ચંચળતારૂપી નિસાર કૂચા જ મેળવવા જેવું (સમ્યગૂ જ્ઞાન નાશ પામે તેવું) તેવું તું શા માટે કરે છે ? હે ચેતન! તારા શુધ્ધ ચૈતન્ય સ્વભાવમાં સ્થિર થા. ૩. પંચ પરમેષ્ઠિ ગીતા જૈન ધર્મના સંસ્કૃત સાહિત્યના વિકાસમાં અનન્ય પ્રદાન કરનાર યશોવિજયજી ઉપા. પ્રથમ કક્ષાના કવિ ગણાય છે. અધ્યાત્મ વિદ્યા-યોગ અને તત્ત્વજ્ઞાનને સ્પર્શતા વિષયો પર સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં કાવ્યો રચીને સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. પૂ.શ્રી ની પંચપરમેષ્ઠિ ગીતા નામની ગુજરાતી કાવ્ય રચના ગીતા કાવ્યના વિષયોમાં નવો પ્રકાશ પાડે ચૌદપૂર્વના સારરૂપ નમસ્કાર મહામંત્ર છે. આ મંત્રનો મહિમા દર્શાવતી કેટલીક છંદ રચનાઓ પ્રચલિત છે. તદુપરાંત ગદ્યમાં કેટલીક કથાઓ પણ જન સાધારણમાં પ્રચાર પામી છે. પૂ.શ્રી એ નમસ્કાર મંત્રના પંચપરમેષ્ઠિ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ વિશેના વિચારો આ ગીતા કાવ્યમાં વ્યક્ત કર્યા છે. અહીં ગીતાનો અર્થ ઉપરોક્ત પાંચ પદનો મહિમા ગાવાના સંદર્ભમાં થયો છે એટલે ગીતા નામ સાર્થક થયું છે. કવિએ દુહા અને છંદમાં પંચ પરમેષ્ઠિનો મહિમાં ગાયો છે. પ્રથમ પાંચ કડી અનુક્રમે અરિહંત સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ વિશેની છે. પ્રત્યેક કડીના પ્રથમ પદમાં નમસ્કાર અરિહંતને એજ રીતે બાકીના ६८ Page #74 -------------------------------------------------------------------------- ________________ ચાર પદમાં પ્રયોગ થયો છે. અરિહંત વિશે કવિના શબ્દોમાં જોઈએ તો - નમસ્કાર અરિહંતને, વાસિત જેહનું ચિત્ત; ધન્ય તેહ કૃત પુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન તસ્ નવિ હુવે, નવિ હોવે દુગર્તિવાસ; ભવક્ષય કરતાં રે સમરતાં, લહીએ સુકૃત અભ્યાસ. /૧// (પા.પ. ૬૬) બાકીનાં પદનાં માત્ર પ્રથમ પંક્તિનો સિદ્ધ શબ્દ સિવાય બધી જ પંક્તિઓ સમાન છે એટલે નમસ્કાર તે સિધ્ધને, આચારજ નમુક્કારો, નમસ્કાર ઉવજઝાયને, નમસ્કાર અણગારને તે સિવાય બાકીની કડીઓ પાંચ પરમેષ્ઠિ માટે સમાન છે. અંતે કવિ જણાવે છે કે - પંચ નવકાર એ સુપ્રકાશ, એહથી હોએ સવિ પાપ નાશ | સર્વ મંગલ તણું એહ મૂળ, સુજસ વિદ્યા વિવેકાનુકૂળ | ૬ || પૂ.શ્રીની બીજી કાવ્યકૃતિ ૧૮ કડીની છે તેમાં નવકારમંત્રનો મહિમા ગાવામાં આવ્યો છે. નવકાર મંત્ર શિરોમણિ છે. મહાનિશીથ સૂત્રમાં નવકારના મહિમાનો ઉલ્લેખ મળી આવે છે. કવિએ ઉપમાઓની હારમાળા દ્વારા નવકારનો મહિમા દર્શાવતાં જણાવ્યું છે કે - ગિરિમાંહી જિમ સુરગિરિ, તરુમાંહિ જિમ સુરસાલ સાર સુગંધમાં ચંદન, નંદન વનમાં વિશાલ મૃગમાં મૃગપતિ ખગપતિ ખગમાં તારા ચંદ્ર ગંગા નદીમાં અનંગ સુરૂપ દેવમાં ઈદ્ર / ૯ જિમ સ્વયંભૂરમણ ઉધિમાંહિ શ્રીરમણ જિમ સકલ સુભટમાંહિ જિમ અધિક નાગમાંહિ નાગરાજ શબ્દમાં જલદ ગંભીરેગાજે / ૧૦ | કવિની વિવિધ ઉપમાઓ દ્વારા અનન્ય કલ્પના શક્તિનો પરિચય થાય છે. અંતે કવિએ પોતાનો નામોલ્લેખ કરીને “ગીતા' શબ્દ પ્રયોગ કર્યો છે તે પંકિતઓ નીચે મુજબ છે. યશોવિજય વાચક પ્રણીતા, તેહ એ સાર પરમેષ્ઠિ ગીતા / ૧૮ છે. (પા. પ૬૬ થી પ૬૯) Page #75 -------------------------------------------------------------------------- ________________ પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી વાચક વિરચિત પંચ-પરમેષ્ઠિ ગીતા (કાવ્ય પંક્તિઓ) નમસ્કાર અરિહંતને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન તસ નવિ હુવે, નવિ હુવે દુર્ગતિવાસ, ભવ ક્ષય કરતાં રે સમરતાં, લહીએ સુકૃત અભ્યાસ. ૧ નમસ્કાર તે સિદ્ધને વાસિત જે હનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન તસ નવિ હુવે, નવિ હુવે દુર્ગતિવાસ, ભવ ક્ષય કરતાં રે સમરતાં, લહીએ સુકૃત ઉલ્લાસ. ૨ આચારજ નમુક્કારે, વાસિત જે હનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન તસ નવિ હુવે, નવિ હુવે દુરગતિ વાસ, ભવ ક્ષય કરતાં રે સમરતાં, લહીએ સુકૃત ઉલ્લાસ. ૩ નમસ્કાર ઉવજઝાયને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન તસ નવિ હુવે, નવિ હુવે દુરગતિ વાસ, ભવ ક્ષય કરતાં રે સમરતાં, લહીએ સુકૃત ઉલ્લાસ. ૪ નમસ્કાર અણગારને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન તસ નવિ હુવે, નવિ હુવે દુર્ગતિવાસ, ભવ ક્ષય કરતાં રે સમરતાં, લહીએ સુકૃત અભ્યાસ. ૫ પંચ નવકાર એ સુપ્રકાશ, એહથી હોએ સવિ પાપ નાશઃ સર્વ મંગલતણું એક મૂળ, સુજસ વિદ્યા વિવેકાનુકૂળ. ૬ ૭૦] Page #76 -------------------------------------------------------------------------- ________________ નવકાર મંત્રનો મહિમા - ૨ શ્રી નવકાર સમો જગિ, મંત્ર ન યંત્ર ન અન્ય; ન વિદ્યા નવિ ઔષધ નવિ, ઔષધ નવિ, એહ જપે તે ધન્ય; ॥ ૭ II કષ્ટ ટલ્યાં બહુ એહને, જાપે તુરત કિદ્ધ; એહના બીજની વિદ્યા, નમિ વિનમીને સિદ્ધ | ૮ | સિદ્ધ ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય, તિમજ નવકાર એ ભણે ભવ્ય; સર્વ શ્રુતમાં વડો એ પ્રમાણ્યો, મહા-નિશીથે ભલિ પરિ વખાણ્યો ॥ ૯॥ ગિરિમાંહિ જિમ સુરગિરિ, તરુમાંહિ જિમ સુરસાલ; સાર સુગંધમાં ચંદન, નંદન વનમાં વિશાલા || ૧૦ || મૃગમાં મૃગપતિ ખગપતિ, ખગમાં તારા ચંદ્ર; ગંગ નદીમાં અનંગ, સુરૂપ દેવમાં ઇંદ્ર. ॥ ૧૧ II જિમ સ્વયંભૂરમણ ઉદધિમાંહિ, શ્રીરમણ જિમ સકલ સુભટમાંહિ; જિમ અધિક નાગમાંહિ નાગરાજ, શબ્દમાં જલદ ગંભીર ગાજ. ॥ ૧૨૫ રસમાંહિ જિમ ઇક્ષુરસ, ફુલમાં જિમ અરવિંદ; ઔષધમાંહિ સુધા, વસુધામાં રઘુનંદ ॥ ૧૩ || સત્યવાદિમાં યુધિષ્ઠિર, પરિચ્છદ સુખમાં સંપ; ધર્મમાંહિ દયાધર્મ મોટો, બ્રહ્મવ્રતમાંહિ વજ્જ૨-કછોટો ।। ૧૪ । દાનમાંહિ અભયદાન રૂડું, તપમાંહિ જે કહેવું ન કુડું; રતનમાંહિ સારો હીરો, નીરોગી નરમાંહી શીતલમાંહી ઉસીરો ॥ ૧૫ || ધીરા વ્રતધરમાંહિ, તિમ સવિ મંત્રમાં સારો, ભાષ્યો શ્રી નવકાર; કહ્યા ન જાયરે એહના, જેહ છે બહુ ઉપકાર ॥ ૧૬ ॥ તજે એ સાર નવકાર મંત્ર, જે અવરમંત્ર સેવે સ્વતંત્ર; કર્મ પ્રતિકૂલ બાઉલ સેવે, તેહ સુરતરુ ત્યજી આપ ટેવો ॥ ૧૭ II એહને બીજે રે વાસિત, હોયે ઉપાસિત મંત; બીજો પણિ ફલદાયક, નાયક એ છે તંત ॥ ૧૮ ॥ અમૃત ઉદ્ધિ ફુઆરા, સારા હરત વિકારા; વિષના તે ગુણ અમૃતનો, પવનનો નહીં રે લગાર ।। ૧૯ || ૭૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ જેહ નિર્બોજ તે મંત્ર જૂઠા, ફલે નહી સામું હુઈ અપુઠા; જેહ મહામંત્ર નવકાર સાધે, તેહ દોય લોક અલવે આરાધે | ૨૦ || રતનતણી જિમ પેટી, ભાર અલ્પ બહુ મૂલ્ય; ચૌદ પૂરવનો સાર છે, મંત્ર એ એહને તુલ્ય | ૨૧ || સકલ સમય અત્યંતર, એ પદ પંચ પ્રમાણ; મહાસુખ ખંધ તે જાણો, ચૂલા સહિત સુજાણ // ૨૨ // પંચ પરમેષ્ઠિ ગુણ ગણ પ્રતીતા, જિન ચિદાનંદ મોજે ઉદિતા; શ્રી યશોવિજય વાચક પ્રણીતા, તેહ એ સાર પરમેષ્ઠિ ગીતા // ૨૩ ૪. જ્ઞાનગીતા - વૃધ્ધિવિજય કૃત જ્ઞાન ગીતામાં નારીનો ત્યાગ કરીને બ્રહ્મચર્યના પાલન દ્વારા અધ્યાત્મ માર્ગમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેવો તાત્ત્વિક વિચાર રહેલો છે. અધ્યાત્મ સાધના માટે સ્ત્રીનો ત્યાગ અનિવાર્ય છે. મોહનીય કર્મનો પ્રભાવ ત્યાગી મહાત્માઓને પણ અધ:પતન માર્ગે લઈ જાય છે. એટલે જનસમાજને આત્મ સાધનાના માર્ગ તરફ અભિમુખ થવા માટે આ જ્ઞાન પાયાનું ગણવામાં આવે છે. તેવા ઉદ્દેશથી કવિ વૃદ્ધિવિજયજીએ નારી નરકની ખાણ એ ઉકિતને ચરિતાર્થ કરી અંતે તો બ્રહ્મચર્યને પ્રાધાન્ય આપ્યું છે. આ કાવ્યનું શીર્ષક સૂચવે છે તે પ્રમાણે એ બોધાત્મક કૃતિ છે. દૂહા, છંદ અને ફાગુની દેશીમાં એની રચના થઈ હોવાથી અને એમાં કામદેવના પ્રભાવનું નિરૂપણ થયું હોવાથી એને ફાગુકૃતિ તરીકે કદાચ ઓળખાવી શકાય, તો પણ ફાગુકાવ્યના સ્વરૂપની દૃષ્ટિએ વિચારીએ તો એ એની સરહદ પર આવેલી કૃતિ ગણાય. (આ ફાગુકાવ્ય “પ્રાચીન ફાગુસંગ્રહ'માં પ્રકાશિત થયેલું છે.) મધ્યકાલનાં કેટલાંક ફાગુકાવ્યોનો આશય વસંતવર્ણન અને નારીવર્ણન દ્વારા કામોદીપનનો રહેલો હતો, તો બીજી બાજુ એની સામે પ્રતિકારરૂપે પણ કેટલાંક ફાગુકાવ્યો લખાયાં છે કે જેનો આશય ભાવકને નારીથી વિમુખ કરાવી અધ્યાત્મજ્ઞાન તરફ વાળવાનો હતો. “નારી નિરાસ ફાગ” કે પાર્શ્વનાથ રાજગીતા'ની જેમ “જ્ઞાનગીતા’ નામનું આ ફાગુકાવ્ય પણ એ પ્રકારનું છે. તપગચ્છના કવિ વૃદ્ધિવિજયે કાવ્યને અંતે પોતાની ગુરુપરંપરા આપી ૭૨ | Page #78 -------------------------------------------------------------------------- ________________ છે તે મુજબ તેઓ વિજયદેવસૂરિના શિષ્ય વિજયપ્રભસૂરિ, એમના શિષ્ય ધીરવિજય અને એમના શિષ્ય તે લાભવિજય. એ લાભવિજયના શિષ્ય તે આ કાવ્યના કર્તા કવિ વૃદ્ધિવિજય. આ કાવ્યની રચના એમણે વિ.સં. ૧૭૦૬માં સાંઈપુર નગરમાં કરી હતી. એમણે કાવ્યની રચનાતાલનો નિર્દેશ સંખ્યાવાચક સાંકેતિક શબ્દોમાં નીચે પ્રમાણે કર્યો છે, જેમાં રચનાસ્થળનો અને કૃતિના નામનો ઉલ્લેખ પણ આવી જાય છે. દર્શન મુનિ સસી માં વર્ષે જ્ઞાનગીતા કરી પ્રેમ પૂર, પાસ પ્રભુ સંસ્ય ચડત નૂર. - ૫૧ કડીના આ કાવ્યનો આરંભ કવિ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિથી નીચે પ્રમાણે કરે છે. સકલ સમીહિત પૂરવા, કલ્પવૃક્ષ અવતાર; પાસ પ્રભુ સુપ્રસન્ન સદા, શંખેશ્વર સુખકાર. મહિમા મહિયલ જેહનો, સકલ ભવિક સુખવાસ, તે સાહિબ મુઝ મન વસ્યો, શ્રી શંખેશ્વર પાસ. આરંભની સાત કડી કવિએ પ્રભુસ્તુતિ માટે પ્રયોજી છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો કેટલો બધો મહિમા છે એમ જે એમણે દર્શાવ્યું છે એમાં એમની પોતાની દઢ શ્રદ્ધાની આપણને પ્રતીતિ થાય છે. પાર્શ્વપ્રભુની સાથે સરસ્વતી દેવીની પણ સ્તુતિ કરવામાં આવી છે. કવિએ એ માટે પ્રયોજેલું રૂપક કેટલું મનોહર છે ! સરસ્વતી દેવી અર્થાત્ શ્રુતદેવી એ તો જિનેશ્વર ભગવાનના મુખરૂપી કમલની ભમરી છે. પ્રણમી સરસ્વતી સરસ અસરી, જિનમુખ પંકજે જેહ ભમરી; ગાઈમેં પાસ જિનરાજ રંગે. અતી ઘણું આણિ ઉલ્લાસ અંગે. સ્તુતિ પછીની સાત કડીમાં કવિએ પોતાને શંખેશ્વર પાર્શ્વ પ્રભુનાં દર્શન કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું એનો આનંદોલ્લાસ વ્યક્ત કર્યો છે. કવિ કહે છે કે ચોરાસી લાખ યોનિમાં ભમતાં દુર્લભ એવો મનુષ્ય ભવ પ્રાપ્ત કર્યા પછી, અંતરાય કર્મ દૂર થતાં અને પુણ્યનો ઉદય થતાં પ્રભુનાં દર્શન થયાં અને જીવન ધન્ય થઈ ગયું. [ ૭૩ Page #79 -------------------------------------------------------------------------- ________________ હવે વિષયની માંડણી કરતાં કવિ મોહરાજાના સામ્રાજ્યની વાત કરે છે. મોહરાજા પોતાના લોભ, ક્રોધ, મદ, મત્સર વગેરે સુભટો સાથે યુદ્ધે ચડે છે. એમાં પણ કામ નામનો એમનો સરદાર બહુ જબરો છે. મોહની જાળમાં ફસાયેલા માનવી માછીમારની જાળમાં પકડાયેલી માછલી જેવા અસહાય છે. કવિ વર્ણવે છે : મોહ મહીપતિ મહિમાંહે માલે, જેહ પ્રતિ કોઈનું બલ ન ચાલે; તાસ પ્રવાસ પડ્યા જંતુ દીના, ધીવર કર ચડ્યા જેમ મીના. કામ નામ કરડો તિહો, કટક તણો સિરદાર; સેનાની માની જન હાય જોડાવણહાર. તેહનો સબલો તનમાંહિ જોરો, પડે જાસ ભડ ત્રિભુવન સોરો. પલકમાં ખલકને જે નમાવે, એકલો આણ સહુને મનાવે. કામદેવ રાજા પોતાની ફોજ સાથે ચારે બાજુ વર્ચસ્વ જમાવે છે. તે સ્નેહની, પ્રેમની જાળ પાથરી પોતાનો શિકાર મેળવે છે. જેમ મધુર રાગ સાંભળી મૃગલુ પાધિની જાળમાં ફસાય છે તેમ મૂઢ લોકો માનિની સ્ત્રીના રસમાં લપટાય છે. નારી પોતાની વાંકી ભ્રમરરૂપી ધનુષ્યમાંથી નયનકટાક્ષરૂપી બાણ છોડે છે કે જે નિશાન ચૂકતું નથી. વળી આ બાણનો ઘા એવો છે કે પ્રગટ દેખાતો નથી. એ પુરુષની સાતે ધાતુને વીંધી નાખે એવો છે. ૭૪ બાણનો ધાવો કોઈ વિ દીસે, પ્રગટપણે તોઈ વિશ્વાસ વીસે; વેંધે એ નર તણી સાત ધાત, અહો અહો કોપ મહિમા વિખ્યાત. આ બાણ જ્યારે વાગે છે ત્યારે ભલભલા મરદો ભાન ભૂલે છે; તેઓ બધું જ્ઞાન ભૂલી જાય છે, મૂર્છિત થઈ જાય છે. એમને ખાવાનું ભાવતું નથી, સૂવાનું ગમતું નથી, સ્નાનવિલેપન રુચતું નથી, રાત્રે નિદ્રા આવતી નથી, બેચેન અવસ્થામાં તેઓ પડયા રહે છે. અંધની જેમ તેમને કંઈ દેખાતું નથી. ધન, કંચનની તે ઉપેક્ષા કરે છે. આવો રોગ જ્યારે થાય છે ત્યારે વિદ્યા, તપ, જપ, જ્ઞાન, ધ્યાન બધું નાશ પામે છે. દિવસ-રાત તે ઝૂરતો રહે છે. કવિ લખે છે: નિસ વાસર રટતો રહે છે, પરહરે પૂરવ પ્રીત, જબ તે સાયણી પાપિણી, માનિની મોહે ચિત્ત. Page #80 -------------------------------------------------------------------------- ________________ આમ કવિએ કામદેવની અસરનું સુરેખ સવિગત એક ચિત્ર દોર્યું છે. આ પ્રસંગે જૈન સાધુ કવિ એવી ધુતારી નારીની નિંદા કરે તે સ્વાભાવિક છે. કવિએ નારી વિશે બોધાત્મક વચનો ઉચ્ચાર્યા છે : જગ ધુતારી નારી, બારી નરકની એહ, મુહ મીઠી ન ધીઠી, માંડે નેહ અનેક; કપટકલા બહુ કેલવે, મેલવે માયાપાશ, નિજ વસ પાડે ભમાડે, નરને દેઈ આસ. નરતણું ચિત્ત પ્રહરાય લેવે, આપરો ચિત્ત કોઈને ન દેવે; તેહ ભણી દુઃખ તણી ખાણ નારી, તત્ત્વદૃષ્ટિ કરી એહ વિચારી. આ પંક્તિઓ કવિ ક્યા પક્ષે છે તે સ્પષ્ટ કરી દે છે. એમનો આશય કામભોગ તરફથી દૃષ્ટિ હઠાવી તત્ત્વ તરફ દૃષ્ટિ કરવાનો છે. એ માટે જ તેઓની લોકોને, વિશેષતઃ સાધકોને ભલામણ છે. એટલા માટે જ નારીને કારણે પતિત થયેલા મહાત્માઓના સુપ્રસિદ્ધ દૃષ્ટાંતો તેઓ આપે છે. અહંન્નકમૂનિ, અષાઢાકુમાર નંદીષેણ જેવા મહાત્માઓ, ચક્રવર્તીઓ વગેરે ઉપરાંત ખુદ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નારીનું રૂપ જોઈ ચલિત થયા છે એ કવિએ દર્શાવ્યું છે. આમ મોહનું પ્રાધાન્ય ઘણું ભયંકર હોય છે. પરંતુ જિનેશ્વર ભગવાને મોહના મદને વશ કર્યો હતો. પાર્શ્વનાથ ભગવાન આગળ નિવેદન કરતાં કવિ કહે છે કે પોતે પણ પૂર્વે મોહના પાશમાં જકડાયા હતા, પરંતુ એની વાત કરતાં લજ્જા ઊપજે છે. તેઓ પ્રાર્થે છે હે પ્રભુ તમારા શરણે આવવાથી મારો ઉદ્ધાર થયો છે, મને સમતિ આપજો. આમ આ ફાગુકાવ્ય કવિના આત્મ નિવેદનમાં પરિણામે છે. કવિની ભાષા સરળ છે અને વિચારો સુસ્પષ્ટ છે. કાવ્યમાં વસંતવર્ણન નથી કે વન કેલિનું નિરૂપણ નથી. માત્ર કામદેવની અસરની અને નારીના મોહકરૂપની વાત એમાં છે. અને એનાથી દૂર રહેવાની ભલામણ છે. આપણા ફાગુ કાવ્યોમાં આ પ્રકારનાં કેટલાક બાંધાત્મક ફાગુકાવ્યોની જુદી જ લાક્ષણિક્તા રહેલી છે. ગીતા એ તત્ત્વજ્ઞાન સૂચક શબ્દ છે તે અર્થમાં આ ગીતાનો કેન્દ્રવર્તી વિચાર મોહનીય કર્મના ઉદયથી પરિભ્રમણ કરતા આત્માને બ્રહ્મચર્યવ્રતનું પાલન કરીને મુક્તિ મેળવવામાં ઉપકારક છે. એમ સિદ્ધ થાય છે. rou Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫. પંડિત દેવચંદ્રજી - અધ્યાત્મ ગીતા મહાન અધ્યાત્મયોગી-જ્ઞાની અને જિનપ્રતિમાના પરમોચ્ચ ભક્ત દેવચંદ્રજીનો જન્મ સં. ૧૭૪૬માં થયો હતો. તેઓશ્રીએ બેલાડા ગામમાં સરસ્વતીની સાધના કરી હતી. પડાવશ્યક સૂત્ર, નૈષધાદિપચકાવ્ય, જ્યોતિષ, કોષ, કૌમુદી, મહાભાષ્યાદિ વ્યાકરણો, પિંગળ, સ્વરોદય, તત્ત્વાર્થ આવશ્યક બ્રહવૃત્તિ ઉપરાંત હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય અને યશોવિજયજી ઉપાધ્યાયના ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ કરીને પ્રકાંડ પંડિત થયા હતા. પૂ.શ્રી એ પાટણ અને પાલિતાણામાં ચાતુર્માસ અને શેષ કાળમાં સ્થાયી નિવાસ કરીને શાસન પ્રભાવનાનાં કાર્યો કર્યા હતા. એમની ગુજરાતી ભાષાની કૃતિઓ આત્માથી મુમુક્ષઓને માટે માર્ગદર્શક સ્તંભ સમાન છે. જ્ઞાન-ત્યાગ અને વૈરાગ્ય ભાવથી સભર એમની રચનાઓ ભક્તિ રસને પણ ઉત્કટતાથી પ્રગટ કરે છે. એમની કૃતિઓમાં દ્રવ્ય પ્રકાશ, આગમસાર, નયચક્ર, વિચારસાર, અધ્યાત્મગીતા, ધ્યાન દીપિકા, સ્તોત્રપંચાશિકા, સ્તવનચોવીસી, સ્નાત્રપૂજા, વીર નિર્વાણ સ્તવનની ઢાળો, ઉપરાંત સ્તવનો, સઝાયો અને પદોની રચના કરી છે. એમનું સમગ્ર સાહિત્ય જ્ઞાનમાર્ગની ઉચ્ચ ક્ષિતિજને સર કરે છે. દ્રવ્યાનુયોગનો ભરપુર ખજાનો એટલે દેવચંદ્રજીનું સાહિત્ય, દેવચંદ્રજી એટલે સાચા અર્થમાં મહાત્મા, વિદ્વાન્ આત્મજ્ઞાની દ્રવ્યાનુયોગના તજજ્ઞ, જિનશાસનના અપૂર્વ રાગી, પ્રભુ પ્રતિમાની ભક્તિના રસિક, એવા અનુપમેય જૈન સાધુરત્ન હતા. “અધ્યાત્મ ગીતા' એજ એમના ઉપરોક્ત ગુણોનું વાસ્તવિક દર્શન કરાવે તેવી છે. અધ્યાત્મ ગીતા આ ગ્રંથની રચના ગુજરાતી ભાષામાં ચોપાઈ છંદમાં થઈ છે. ચોપાઈમાં રચાયેલો આ ગ્રંથ સમજવો કઠિન હતો એટલે તેના બાલાવબોધ સાથે ગ્રંથ પ્રગટ થયો છે. ગ્રંથના નામકરણ વિશે કવિના શબ્દોમાં નીચેની નોંધ કરવામાં આવી છે. જિણે આત્મા શુધ્ધતાએ પિછાણ્યો, તિણે લોક અલોકનો ભાવ જાણ્યો ૭૬ | Page #82 -------------------------------------------------------------------------- ________________ આતમરમણી મુની જગવંદીતા ઉપદિશ્યું તેને અધ્યાત્મગીતા. ॥ ૩ ॥ જેણે આત્મા શુદ્ધતાએ ઓળખ્યો છે અને લોકા લોકના ભાવ જાણ્યા છે એવા મુનિ આત્મસ્વરૂપને વિશે સદાકાળ રમણ કરે છે તેવા મુનિએ આત્મસ્વરૂપનો ઉપદેશ આપ્યો તે અધ્યાત્મગીતા છે. આ ગ્રંથમાં આત્માનું સ્વરૂપ, નય, નિક્ષેપ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ, ષડદ્રવ્ય વગેરે વિશેના વિચારો વ્યક્ત કર્યા છે. પ્રત્યેક શબ્દ જૈન તત્ત્વજ્ઞાનો ઊંડા રહસ્યને પ્રગટ કરે છે. ગ્રંથનું પ્રયોજન દર્શાવતાં કવિ કહે છે કે - આત્મગુણ ૨મણ કરવા અભ્યાસૌં, शुद्ध સત્તા૨સીને ઉલ્લાસ દેવચંદ્રે રચી આત્મગીતા આત્મરમણી મુની સુપ્રતીતા ॥ ૪ ॥ શુદ્ધ જ્ઞાન માર્ગનું પ્રતિપાદન કરતી ગીતાની રચના ગાગરમાં સાગર ભરવાની ઉક્તિને ચરિતાર્થ કરે છે. ઢાલ ભંવર ગાથાની પ્રણમિય વિશ્વહિત જિનવાણી, માહાનંદ તરુ સીંચવા અમૃત પાણી માહા મોહપુર ભેદવા વજ્રપાણી ગહન ભવનંદ છેદન કૃપાણી ।। ૧ ।। ચાલ સૂરતી મહિનાની દ્રવ્ય અનંત પ્રકાશક, ભાસક તત્ત્વસ્વરૂપ આતમતત્ત્વ વિબોધક, શોધક સચ્ચિદ્રુપ નયનિક્ષેપ પ્રમાણે જાણે વસ્તુ સમસ્ત ત્રિકરણ યોગે પ્રણમું જૈનાગમ સુપ્રશસ્ત । ૨ ।। જિણે આતમા શુદ્ધતાએ પિછાણ્યો તિણેલોક અલોકનો ભાવ જાણ્યો. ૭૭ Page #83 -------------------------------------------------------------------------- ________________ આતમરમણી મુની જગવંદીતા ઉપાદડ્યું તેને અધ્યાત્મગીતા | ૩ | ચાલ - દ્રવ્ય સર્વના ભાવના જાણગ પાસગ એહ જ્ઞાતા, કર્તા, ભોકતા, રમતા, પરણતિ ગેહ, ગ્રાહક, રક્ષક, વ્યાપક, ધારક, ધર્મસમૂહ, દાન, લાભ, બલ, ભોગ, ઉપભોગ તણો જે બૃહ | ૪ સંગ્રહ એક આયા વખાણ્યા નિગમે અસથી જે પ્રમાણ્યા દુવિધ વ્યવહાર નય વસ્તુ વિહંચે અશુદ્ધબલિ શુદ્ધ ભાસન પ્રપંચે. ૫ અશુદ્ધપણે પણ સયતેસઠ ભેદ પ્રમાણ ઉદય વિભેદે દ્રવ્યના ભેદ અનંત કહાણ શુધ્ધપણે ચેતના પ્રગટે જીવ વિભિન્ન ક્ષયોપસમિક અસંખ ક્ષાયિક એક અનન્ત || ૬ || નામથી જીવ ચેતન પ્રબુદ્ધ, ક્ષેત્રથી અસંખ દેશી વિશુદ્ધ દ્રવ્યથી સ્વગુણ પર્યાય પિંડ, નિત્ય એકત્વ સહજી અખંડ | ૭ | ઉજુ સૂર્ય વિકલ્પ પરિણામી જીવ સ્વભાવ, વર્તમાન પરિણતિ મય વ્યક્ત ગ્રાહક ભાવ શબ્દ નર્ચે નિજસત્તા જોતો ઈહતો ધર્મ શુદ્ધ અરૂપી ચેતન અણગ્રહતો નવકર્મ. | ૮ | ઈણ પર્વે શુદ્ધ સિદ્ધાત્મરૂપી, મુક્ત પર શક્ત વ્યક્ત અરૂપી, સમ્યક્તી દેશવૃત્તિ સર્વ વિરતી ધરે સાધ્ય રૂપે સદા તત્ત્વ પ્રીતિ. / ૯ . સમભિરૂઢ નય નિરાવણી જ્ઞાનાદિક ગુણમુખ્ય ક્ષાયિક અનંત ચતુષ્ય ભોગી મુગ્ધ અલક્ષ - ૭૮] Page #84 -------------------------------------------------------------------------- ________________ એવંભૂત નિર્મલ સકલ સ્વધર્મ પ્રકાશ પૂર્ણ પર્યાય પ્રગટે પૂર્ણ શક્તિ વિલાસ. ॥ ૧૦ 11 એમ નય ભંગ સંગે સનુરો સાધના સિદ્ધતારૂપ પૂરો સાધક ભાવ ત્યાં લગે અધૂરો, સાધ્ય સિધ્ધ નહીં હેતુ સૂરો || ૧૧ || કાલ અનાદિ અતીત અનંતે જે પર રક્ત સંગાંગી પરિણમે વર્તે મોહાશક્ત પુદ્ગલ ભોગૈ રીઝ્યો ધારૈ પુદ્ગલ બંધ પરો પરિણામેં બાંધે કર્મનો બંધ. || ૧૨ || બંધક વીર્ય ક૨ણૈ ઉદે રે, વિપાકી પ્રકૃતિ ભોગવે દલ વિખરે - કર્મ ઉદયાગતા સ્વગુણ રોકે, ગુણ વિના જીવ ભવોભવ ઢોકૈ ।। ૧૩ ।। આત્મગુણ આપણૅ ન ગ્રહૈં આત્મ ધર્માગ્રાહક શક્તિ પ્રયોગે જોડૈ પુદ્ગલ સમ પરલાભૈ પર લાભૈ પર ભોગને યોગૈથાય પર કર્તારા એહ અનાદિ પ્રવર્તે વાધે પર વિસ્તાર || ૧૪ || એમ ઉપયોગ વીર્યાદિલબ્ધિ, પ૨ ભાવરંગી કરે કર્મ વૃદ્ધિ પરદયાદિક યદા સુહ વિકÑ, તદા પુણ્ય કર્મ તણો બંધ કÑ ॥ ૧૫ || તેહિજ હિંસાદિક દ્રવ્યાશ્રવ કરતો ચંચલચિત્ત કટુકવિપાકી ચેતન મેâકર્મવિચિત આત્મગુણને હણતો હિંસક ભાવૈં થાય આત્મ ધર્મનો રક્ષક ભાવ અહિંસક કહેવાય ॥ ૧૬ આત્મા ગુણ રક્ષણા તેહ ધર્મ સ્વગુણ વિધ્વંસણાતે અધર્મ ભાવ અધ્યાત્મ અનુગત પ્રવૃત્તિ તેહથી હોય સંસાર છત્તિ ॥ ૧૭ || એહ પ્રબોધનો કારણ તારણ સદ્ગુરુ સંગ | શ્રુત ઉપયોગી ચરણાનંદી કર ગુરુ રંગ । આત્મ તત્વાલંબી રમતા આત્મ રામ । શુધ્ધ સ્વરૂપ ને જોગૈ ભોગૈ જસુ વિશ્રામ ॥ ૧૮ ! ૭૯ Page #85 -------------------------------------------------------------------------- ________________ ८० સદ્ગુરુ જોગ થી બહુલ જીવ । કોઈ વલી સહજથિ થઇ સજીવ । આત્મ શક્તિ કરી ગંઠિભેદી 1 ભેદ જ્ઞાની થયો આત્મ વેદી ॥ ૧૮ || દ્રવ્ય ગુણ પર્યાય અનંતની થઈ પરતીત । જાણ્યો આત્મ કર્તા ભોક્તા ગઇ પરમીત ॥ શ્રધ્ધા યોગૌ ઉપનો ભાષણ સુનયૈ સત્વ । સાધ્યાલંબી ચેતના વલગી આત્મ તત્વ || ૨૦ || ઇંદ્ર ચંદ્રાદિ પદ રોગ જાણ્યો । શુધ્ધ નિજ સિધ્ધતા ધન પિછાણ્યો । આત્મ ધન અન્ય આપે ન ચોરે । કોણ જગદીન વલી કોણ જોરૈ ॥ ૨૧ || આત્મ સર્વ સમાન નિધાન મહાસુખ કંદ | સિધ્ધતણા સાધર્મી સતાયે ગુણ વૃંદ ॥ જેહ સ્વજાતિ તેહથી કોણ કરે વધ બંધ પ્રગટયો ભાવ અહિંસક જાણૈ શુદ્ધ પ્રબંધ ॥ ૨૨॥ જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ | જ્ઞાન એકત્વતા ધ્યાન ગેહ || આત્મતા દાત્મતા પૂર્ણ ભાવૈ । તદા નિર્મલાનંદ સંપૂર્ણ પાવૈ ॥ ૨૩ ॥ ચેતન અસ્તિ સ્વભાવ મેં જેહ ન ભાઐ ભાવ । તેહથી મિત્ર અરોચક રોચક આત્મ સ્વભાવ ॥ સમ્યક્ત્વ ભાવે ભાવે આત્મ શક્તિ અનંત । કર્મ નાશનો ચિંતન નાણૈ તે મૃતિવંત | ૨૪ || સ્વગુણ ચિન્તન રસે બુદ્ધિ ઘાલે । આત્મ સત્તા ભણીજે નિહાલૈ || શુધ્ધ સ્યાદ્વાદ પદ જે સંભાલૈ । પર ઘરે તેહ મતિ કેમ વાવૈ ॥ ૨૫ ॥ Page #86 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય પાપ બે પુદ્ગલ દલ ભાષે પરભાવ । પરભાવૈ પર સંગતિ પામૈ દુષ્ટ વિભાવ ।। તે માટે નિજભોગી યોગીશ્વર સુપ્રસન્ન | દેવ નરક તૃણ મણિ સમ ભાસૈ જેને મન્ન ॥ ૨૬ ॥ તેહ સમતારસી તત્વ સાલૈ । નિશ્ચલાનન્દ અનુભવ આરાધે તીવ્ર ઘન ઘાતી નિજ કર્મ તોૐ । સન્ધિ પડીલેહિને તે વિછોડૈ || ૨૭ || સમ્યગ્ રત્નત્રયી રસ રાચ્યો ચેતન રાય | જ્ઞાનક્રિયા ચક્રે ચકચૂરી સર્વ ઉપાય | કારક ચક્ર સ્વભાવથી સાધે પૂરણ સાધ્ય । કર્તા કારણ કાર્યએક થયા નિરાબાધ્ય | ૨૮ || || ૩૦ || સ્વગુણ આયુધ થકી કર્મચુરૈ । અસંખ્યાત ગુણી નિર્જરા તેહ પૂરે ટલે આવરણથી ગુણ વિકાñ | સાધના શક્તિ તિમરે પ્રકાશૈ || ૨૯ || પ્રગટયા આત્મ ધર્મ થયા સવિ સાધન રીત । બાધક ભાવ ગ્રહણતાં ભાગી જાગી નીત || ઉદય ઉદીરણા તે પિણ પૂર્વ નિર્જરા કાજ । અનભિ સન્ધિ બંધકતા નિરસ આત્મરાય દેશપતિ જબ થયો નિત્યરંગી । તદા કુણ થાયૈ કુનય ચાલ સંગી ॥ યદા આત્મા આત્મા ભાવે ૨માવ્યો । તદા બાધક ભાવ દૂરે ગમાવ્યો ॥ ૩૧ | સહિજ તમા ગુણ શક્તિથી છેદ્યો ક્રોધ સુભટ્ટ I માર્દવ ભાવ પ્રભાવથી ભેદ્યો માન મરદ ॥ માયા આર્જવ યોગૈ લોભ તે નિસ્પૃહ ભાવ મોહ મહા ભટ સે ધ્વંસ્યો સર્વ વિભાવ ॥ ૩૨ ॥ ૮૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ ઈમ સ્વાભાવિક થયો આત્મવીર . ભોગવૈ આત્મ સંપદ સુધીર ! જેહ ઉદયા ગતા પ્રકૃતિ વલગી ! અવ્યાપક થકો ખેરવૈ તેહ અલગી ૩૩ / ધર્મ ધ્યાન ઇકતાન મેં ધ્યાવે અરિહા સિધ્ધ | તે પરિણતથી પ્રગટી તત્વિક સહજ સમૃદ્ધિ // સ્વ સ્વરૂપ એકવૈ તન્મય ગુણ પર્યાય / ધ્યાને ધ્યાતા નિરમોહી ને વિકલ્પ જાય | ૩૪ / યદા નિર્વિકલ્પી થયો શુધ્ધ બ્રહ્મ | તદ અનુભવૈ શુદ્ધ આનંદ શર્મા ભેદ રત્નત્રયી તીક્ષ્ણતાવૈ | અભોદ રત્નત્રયી મેં સમાયે || ૩૫ // દર્શન જ્ઞાન ચરણ ગુણ સમ્યગ એક એકના હેતુ સ્વ સ્વ હેતુ થયા સમકાલે તે અભેદતા ખેતા પૂર્ણ સ્વજાતી સમાધિ ધનધાતી દલછિન્ન / લાયક Íર્વ પ્રગટે આત્મ ધર્મ વિભિન્ન | ૩૬ છે. પછે યોગ રોંધિ થયો તે અયોગી ! ભાવ સેલેસતા અચલ અભંગી | પંચ લઘુ અતરે કાર્યકારી ! ભવો-પ્રગ્રહી કર્મ સંતતિ વિકારી ૩૦ || સમ શ્રેણે એક સમયે પહતા જે લોકાંતિ | અફસમાણ ગતિ નિર્મલ ચેતન ભાવ મહંત / ચરમ ત્રિભાગ વિહીન પ્રમાણે જસુ અવગાહા ! આત્મ પ્રદેશ અરૂપા ખંડાનંદા અબાહ ૩૮ || જિહાં એક સિધ્ધાત્મા તિહાં છેઅનંતા | અવના અગંધા નહીં ફાસમંતા . આત્મ ગુણ પૂર્ણતાનંત સંતા | નિરાબાધ અત્યંત સુખ સ્વાદવંતા || ૩૯ છે. ८२ Page #88 -------------------------------------------------------------------------- ________________ કર્તા કારણ કાર્યનિજ પરણામિક ભાવ | જ્ઞાતા જ્ઞાયક ભોગ્ય ભોક્તા શુધ્ધ સ્વભાવ છે ગ્રાહક રક્ષક વ્યાપક તન્મય તાલીન / પૂરણ આતમ ધર્મ પ્રકાશ રસૈ લયલીન || ૪૦ || દ્રવ્યથી એક ચેતન અલેશી ! ક્ષેત્રથી જે અસંખ્ય પ્રદેશી || ઉત્પાત નાશ ધ્રુવ કાલ ધર્મે ! શુધ્ધ ઉપયોગ ગુણ ભાવ શર્મ |૪૧ , સાદિ અનંત અવિનાશી અપ્રયાસી પરિણામ | ઉપાદાન ગુણ તેહિજ કારણ કારય ધામ | શુધ્ધ નિક્ષેપ ચતુષ્ટય જુત્તો રસ્તો પૂર્ણાનંદ | કેવલનાણી જાણે જેહના ગુણનો છંદ | ૪૨ | એવી શુધ્ધ સિધ્ધતા કારણ ઈહા ઇદ્રિય સુખ થકી જે નિરીહા | પગલી ભાવના જે અસંગી | તે મુનિ શુધ્ધ પરમાર્થ રંગી ! ૪૩ છે. સ્પાદ્વાદ આત્મસત્તા રુચિ સમકિત તેહ | આત્મધર્મનો ભાસન નિર્મલ જ્ઞાની જેહ છે. આત્મરમી ચરણી ધ્યાની આત્મલીન છે. આત્મધર્મ રમો તેણે ભવ્ય સદા સુખ પીન + ૪૪ || અહો ભવ્ય તુર્સે ઓલખો જૈન ધર્મ જિર્ણ પામિયે શુધ્ધ અધ્યાત્મ મર્મ . અલ્પ કાલેટલે દુષ્ટ કર્મ | પામિયે સોય આનન્દ શર્મ | ૪પ || નય નિક્ષેપ પ્રમાણે જાણે જીવાજીવ ! સ્વ પર વિવેચન કરતાં થાયે લાભ સદીવ છે. નિશ્ચ ન વ્યવહારે વિચરે જે મુનિરાય | ભવસાગરના તારણ નિર્ભય તેહ જહાજ ને ૪૬ // Page #89 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ તત્ત્વે રમ્યા તે નિગ્રંથ । તત્વ અભ્યાસ તિહાં સાધુ પંથ | તિણેગીતાર્થ ચરણે રહી જે । શુધ્ધ સિધ્ધાંત રસ તો લહી જે ॥ ૪૭ || શ્રુત અભ્યાસી ચોમાસી વાસી લીંબડી ઠામ । શાસન રાગી સોભાગી શ્રાવકના બહુ ધામ ॥ ખરતર ગચ્છ પાઠક શ્રી દીપચંદ સુપસાય । દેવચંદ્ર નિજ હર્ષોં ગાયો આતમ રાય || ૪૮ || આત્મગુણ રમણ કરવા અભ્યાસૈ । શુધ્ધ સતારસી ને ઉલ્લાસ । દેવચંદ્રે રચી આત્મ-ગીતા । આત્મ-૨મણી મુનિ સુપ્રતીતા ॥ ૪૯ || ૬. શ્રી ચિદાનંદજી (કપૂરવિજયજી) વિક્રમની ૨૦મી સદીના અધ્યાત્મયોગી મુનિરાજશ્રી ચિદાનંદજીના જીવન વિશે કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી. એમની કૃતિઓને આધારે કેટલીક વિગતો મળી આવે છે. તેઓશ્રી અધ્યાત્મ શાસ્ત્રના નિષ્ણાત હતા. આ કાળમાં દુર્લભ એવી નિર્વિકલ્પ દશા અને મધ્યમ અપ્રમત્ત સ્થિતિનો અનુભવ થયો હતો. એમણે મહાન યોગ સાધના દ્વારા આત્માનુભવ કરીને જન સાધારણને ઉપદેશરૂપે કેટલીક રચનાઓ કરી છે. ‘સ્વરોદય’ કાવ્ય રચના એમની યોગ સાધનાનો પરિચય કરાવે છે. એમનું મૂળનામ કર્પૂરવિજય હતું. એમની મુનિજીવન શૈલી ઉપરથી ચિદાનંદજી નામથી જૈન સમાજમાં અમરકીર્તિ પામ્યા છે. એમની કૃતિઓમાં સ્વરોદય, પુદ્ગલ ગીતા, પ્રશ્નોત્તર રત્નમાળા, સવૈયા, દુહા, આધ્યાત્મિક પદો, સ્તવન, અધ્યાત્મ બાવની (ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ) દયા છત્રીશી, પરમાત્મ છત્રીથી, વગેરનો સમાવેશ થાય છે. એમની કૃતિઓ ગુજરાતી ભાષામાં હોવા છતાં હિન્દી ભાષાનો પણ પ્રભાવ પડયો છે. એમની વાણીમાં યોગાનુભવનો રણકાર છે વળી અર્થગંભીર ને રહસ્યમય છે. તેમાંથી શાસ્ત્રજ્ઞાન, અષ્ટાંગ યોગ અને અધ્યાત્મ વિદ્યાના વિચારો જાણવા મળે છે. ૮૪ Page #90 -------------------------------------------------------------------------- ________________ દંતકથાનુસાર એમ માનવામાં આવે છે કે પૂ.શ્રીએ ગિરનાર અને પાલિતાણામાં એકાંતવાસ કરીને યોગસાધનામાં વિકાસ કર્યો હતો. શ્રી ગોડી પાર્શ્વનાથના સ્તવનને આધારે એવું અનુમાન કરવામાં આવે છે કે તેઓશ્રી સં. ૧૯૦૪માં હયાત હતા. ટૂંકમાં એમની કૃતિઓને આધારે એમની અધ્યાત્મ શાસ્ત્રની આરાધના ને આત્માનુભૂતિનો પરિચય થાય છે. જૈન તત્ત્વજ્ઞાનની પરંપરાને અનુસરીને કવિએ આત્મસ્વરૂપદર્શન માટે પુગલ ગીતાની રચના કરી છે તે સંદર્ભમાં ઉપરોક્ત વિગતો આપવામાં આવી છે. વિશેષ પરિચય તો એમની કૃતિઓના અભ્યાસથી અવશ્ય થઈ શકે તેમ છે. ચિદાનંદજીએ સ્વ ચિત્તમાં આત્મશક્તિનો અનુભવ કર્યો હતો જે અવર્ણનીય છે. તેઓ પોતાના નામને સાર્થક કરી ગયા છે અને સાધનાનો સ્વયં સિધ્ધમાર્ગ બતાવી ગયા છે. ચિદાનંદજીકૃત પુગલગીતા જૈન ધર્મની દૃષ્ટિએ જગતની વ્યવસ્થામાં નવતત્ત્વને પ્રધાન પદે ગણવામાં આવે છે. તેમાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષનો સમાવેશ થાય છે. અજીવતત્ત્વની પુદ્ગલમાં ગણતરી થાય છે. તેને પુદ્ગલાસ્તિકાય નામથી ઓળખવામાં આવે છે. જે દ્રવ્ય પ્રતિ સમય પૂરણ (મળવું) વિખરવું (ગલન)નો સ્વભાવ ધરાવે છે તે પુદ્ગલ પદાર્થ છે. પૂરયતિ ગલયતિ ઇતિ પુદ્ગલમ્ ! જીવાત્માને પુદ્ગલનો રાગ કર્મબંધ કરાવે છે. તેના પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવાથી કર્મબંધ અટકે છે. પુદ્ગલના સ્વરૂપનો પરિચય કરાવતી ચિદાનંદજીની કૃતિને પુદ્ગલગીતા નામ આપ્યું છે. કવિએ છપ્પય છંદમાં ૧૦૮ ગાથામાં ગીતાની રચના કરી છે. આત્મસ્વરૂપને સમજવા પુદ્ગલનો પરિચય અનિવાર્ય છે. દર્શન શાસ્ત્રના વિચારોમાં પુદ્ગલ વિષયક માહિતી અત્યંત જરૂરી માનવામાં આવી છે. જીવનું ભવ ભ્રમણ, પૌદ્ગલિક સુખની લાલસાનો ત્યાગ, પુદ્ગલના રાગથી કર્મોદયની પીડા, અનિત્યભાવના, પુગલનું સ્વરૂપ, કવિએ પુદ્ગલ વિશે વિવિધ વિચારો પ્રગટ કરીને આત્મભાવમાં લીન થવા જણાવ્યું છે. ચિદાનંદજીની પુદ્ગલ ગીતાના વિચારો આત્મસાત કરવા માટે પુદ્ગલના સ્વરૂપની તાત્વિક ભૂમિકા જાણવી જરૂરી છે. આ અંગેની કેટલીક ૮૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ વિગતો નીચે પ્રમાણે છે. નવ તત્ત્વમાં અજીવ તત્ત્વનો સમાવેશ થાય છે. પ્રથમ દૃષ્ટિએ વિચારીએતો જીવ રહિત (ચૈતન્ય શક્તિ રહિત) પદાર્થ એ અજીવ છે. તેને માટે પુદ્ગલ શબ્દ પ્રયોગ થાય છે. અજીવ પદાર્થના લક્ષણ માટે નવતત્ત્વની નીચેની ગાથા મહત્ત્વની છે. ધમ્મા ધમ્મા પુગ્ગલ, નહ કાલો પંચ ėતિ અજજીવા ચલણસહાવો ધમ્મો, થિરસંઠાણો અહમ્મોય || ૯ || અવગાહો આગાસં, પુગ્ગલજીવાણ પુગ્ગલા ચઉહા ખંધા દેસ ૫એસા પરમાણુ ચેવ નાયવ્વા. || ૧૦ || અર્થ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, આકાશસ્તિકાય અને કાળ એ પાંચ (દ્રવ્ય) પદાર્થ અજીવ છે. અજીવોને ચાલવાની સહાય આપનારો ધર્માસ્તિકાય છે. સ્થિર રહેવામાં સહાય કરવાવાળો અધર્માસ્તિકાય છે. પુદ્ગલો તથા જીવોને જગા આપનારો આકાશસ્તિકાય છે. તથા દ્રવ્યને નવું પુરાણ (જૂનું) કરવાના સ્વભાવવાળો કાળ છે. ત્યાં પુદ્ગલો નિશ્ચય સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એમ ચાર પ્રકારના જાણવા . ૮૬ સદંધયાર ઉજ્જોઅ, પભા છાયાતવેહિ અ + (ઇય) વન્ન ગંધ ૨સા ફાસા, પુગ્ગલાણં તુ લરકણું || ૧૧ || ગાથાર્થ : : શબ્દ - અન્ધકાર - ઉદ્યોત - પ્રભા - છાયા તથા આતપ અને વર્ણ - ગંધ – રસ તથા સ્પર્શ એ સર્વ પુદ્ગલોનાં લક્ષણ છે. ।। ૧૧ । વિસ્તરાર્થ : શબ્દ એટલે અવાજ ધ્વનિ, અથવા નાદ. તે સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ૩ પ્રકારનો છે. ત્યાં જીવ મુખ વડે બોલે તે સચિત્ત શબ્દ, પત્થર વગેરે પદાર્થના પરસ્પર અફળાવાથી થયેલ તે અચિત્ત શબ્દ, અને જીવ પ્રયત્ન વડે લાગતા મૃદંગ, ભુંગળ આદિકનો મિશ્ર શબ્દ. શબ્દની ઉત્પત્તિ પુદ્ગલમાંથી થાય છે, ને શબ્દ પોતે પણ પુદ્ગલરૂપ જ છે. નૈયાયિક વિગેરે શબ્દને આકાશથી ઉત્પન્ન થયેલ એને આકાશનો ગુણ કહે છે, પરન્તુ આકાશ અરૂપી છે, અને શબ્દ રૂપી છે, તેથી શબ્દ એ આકાશનો નહિં પણ પુદ્ગલનો ગુણ છે અથવા પુદ્ગલનું લક્ષણ છે. શબ્દ પોતે ૪ સ્પર્શવાળો છે અને તેની Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉત્પત્તિ આઠ સ્પર્શવાળા પુદ્ગલ સ્કંધમાંથી જ હોય પરન્તુ ચતુઃસ્પર્શ સ્કંધમાંથી નહિ. અધકાર - અન્ધકાર એ પણ પુલરૂપ છે, શાસ્ત્રમાં અન્ધકારને ધ્રાણેન્દ્રિય ગ્રાહ્ય કહ્યો છે, નૈયાયિક વિગેરે અન્ધકારને પદાર્થ માનતા નથી અને તેજનો અભાવ તે અન્ધકાર એમ માને છે, પરન્તુ શ્રી સર્વજ્ઞ તો અન્ધકાર તે પોતે પુદ્ગલ સ્કંધ છે એમ કહે છે, તેજ સત્ય છે. ઉદ્યોત - શીત વસ્તુનો શીત પ્રકાશ તે ઉદ્યોત કહેવાય છે. સૂર્ય સિવાયના ચન્દ્રાદિ, જ્યોતિષીનાં દેખાતાં વિમાનોનો, આગીઆ વિગેરે જીવોનો અને ચન્દ્રકાન્તાદિ રનોનો જે પ્રકાશ છે તે ઉદ્યોત નામકર્મના ઉદયથી છે, તથા એ ઉદ્યોત જેમાંથી પ્રગટ થાય તે પણ પુદ્ગલ સ્કંધ છે અને ઉદ્યોત પોતે પણ પુગલ સ્કંધ છે. પ્રભા - ચંદ્ર વિગેરેના પ્રકાશમાંથી અને સૂર્યના પ્રકાશમાંથી જે બીજો કરણ રહિત ઉપપ્રકાશ પડે છે તે પ્રભા મુદ્દગલ સ્કંધમાંથી પ્રગટ થઈ છે અને પોતે પણ પુદ્ગલ સ્કંધોનો સમૂહ છે. જો પ્રભા ન હોય તો સૂર્ય વિગેરેના કિરણનો પ્રકાશ જયાં પડતો હોય ત્યાં પ્રકાશ અને તેની પાસેના જ સ્થાનમાં અમાવાસ્યાની મધ્ય રાત્રિ સરખું અંધારૂ જ હોઈ શકે, પરન્તુ ઉપપ્રકાશ રૂપ પ્રભા હોવાથી તેમ બનતું નથી. શાસ્ત્રમાં ચન્દ્રાદિકની કાન્તિને પણ પ્રભા કહી છાયા - દર્પણમાં અથવા પ્રકાશમાં પડતું જે પ્રતિબિંબ તે છાયા કહેવાય. તે બાદર પરિણામ સ્કંધોમાંથી પ્રતિ સમય જળના ફુવારાની માફક નીકળતા અષ્ટસ્પર્શી પુગલ સ્કંધોનો સમુદાય જ પ્રકાશાદિન નિમિત્તથી તદાકાર પિંડિત થઈ જાય છે તે છાયા કહેવાય છે, અને તે શબ્દાશિવત્ પૂર્વે કહ્યા પ્રમાણે બન્ને રીતે પુદ્ગલ રૂપ છે. આતપ - શીત વસ્તુનો ઉષ્ણ પ્રકાશ તે આપ. એવો પ્રકાશ સૂર્યના વિમાનમાં રહેલા બાદર પર્યાપ્ત પૃથ્વીકાય જીવોના શરીરનો હોય છે, અને સૂર્યકાન્તાદિ રનનો હોય છે. કારણ કે સૂર્યનું વિમાન અને સૂર્યકાન્ત રત્ન પોતે શીત છે, અને પોતાનો પ્રકાશ ઉષ્ણ છે. પરન્તુ અગ્નિનો ઉષ્ણ પ્રકાશ તે આતપ કહેવાય નહિ, કારણ અગ્નિ પોતે ઉષ્ણ છે. વળી ચન્દ્રાદિકના ઉદ્યોતની ૮૭. Page #93 -------------------------------------------------------------------------- ________________ પેઠે આ આતપ પોતે પણ અનન્ત પુદ્ગલ સ્કંધોનો સમુદાય પ્રતિસમય સૂર્યના વિમાન સાથે જે પ્રતિબદ્ધ છે તે છે, માટે બન્ને રીતે પુદ્ગલરૂપ છે. વર્ણ ૫ - શ્વેતવર્ણ, પીતવર્ણ, રક્તવર્ણ, નીલવર્ણ અને કૃષ્ણવર્ણ એ પાંચ મૂળ વર્ણ છે, અનેં વાદળી, ગુલાબી, કીરમજી આદિ જે અનેક વર્ણભેદ છે, તે એ પાંચ વર્ણમાંના કોઈપણ એક ભેદની તારતમ્યતાવાળા અથવા અનેક વર્ણના સંયોગથી ઉત્પન્ન થયેલા જાણવા. એ વર્ણ પરમાણુ આદિ દરેક પુદ્ગલ માત્રમાં જ હોય છે, માટે વર્ણ એ પુદ્ગલનું લક્ષણ છે. એક પરમાણુમાં ૧ વર્ણ અને દ્વિ પ્રદેશી વિગેરે સ્કંધોમાં ૧ થી ૫ વર્ણ યથાસંભવ હોય છે. ગંધ ૨ - સુરભિગંધ અને દુરભિગંધ પ્રસિદ્ધ છે, અને તે પુદ્ગલ દ્રવ્યમાં જ હોય છે. વળી એક પરમાણુમાં ૧ ગંધ અને દ્વિપ્રદેશી આદિ સ્કંધોમાં બે ગંધ પણ યથાસંભવ હોય છે. રસ ૫ - તિક્ત (તીખો રસ), કટુ (કડવો), કષાય (તુરો), આમ્લ (ખાટો), અને મધુર (મીઠો) એ પાંચ પ્રકારના મૂળ રસ છે. અહિં ખારો રસ છઠ્ઠો લોકમાં પ્રસિદ્ધ છે, પરન્તુ તે મધુર રસમાં અન્તુગત જાણવો. એ રસ દરેક પુદ્ગલ માત્રમાં જ હોય છે માટે પુદ્ગલનું લક્ષણ છે. વળી ૧ પરમાણુમાં ૧ રસ અને દ્વિ પ્રદેશી આદિ સ્કંધોમાં ૧ થી ૫ રસ યથાયોગ્ય હોય છે. સ્પર્શ ૮ - શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ, લઘુ, ગુરૂ, મૃદુ, અને કર્કશ એ આઠ સ્પર્શ છે, અને તે દરેક પુદ્ગલ દ્રવ્ય માત્રમાં જ હોય છે માટે પુદ્ગલનું લક્ષણ છે. વળી એક પરમાણુમાં શીત અને સ્નિગ્ધ, અથવા શીત રુક્ષ, અથવા ઉષ્ણ સ્નિગ્ધ અથવા ઉષ્ણ અને રુક્ષ એમ ચાર પ્રકારમાંના કોઈ પણ એક પ્રકારથી ૨ સ્પર્શ હોય છે, સૂક્ષ્મપરિણામી સ્કંધોમાં શીત-ઉષ્ણ-સ્નિગ્ધ-રૂક્ષ એ ચાર સ્પર્શ હોય છે, અને બાદર સ્કંધોમાં આઠે સ્પર્શ હોય છે. ॥ પુદ્ગલનાં સ્વાભાવિક અને વિભાવિક લક્ષણો ॥ અહિ શબ્દ-અન્ધકાર-ઉદ્યોત-પ્રભા-છાયા-આતપ એ પોતે બાદર પરિણામવાલા હોવાથી તેમજ બાદર પુદ્ગલસમૂહ રૂપ હોવાથી તેમજ બાદર પરિણામી પુદ્ગલ સ્કંધમાંથી ઉત્પન્ન થયેલ હોવાથી અને સ્કંધ તે પુદ્ગલનો વિકાર-વિભાગ હોવાથી એ શબ્દાદિ લક્ષણો ઔપાધિક (વિભાવિક) લક્ષણો જાણવા, કારણકે એ શબ્દાદિ ૬ લક્ષણો પરમાણુમાં તથા સૂક્ષ્મ સ્કંધોમાં નથી, ८८ Page #94 -------------------------------------------------------------------------- ________________ અને વર્ણ આદિ ૪ લક્ષણો તો પરમાણુમાં તથા સૂક્ષ્મ સ્કંધોમાં પણ હોય છે માટે એ ચાર સ્વાભાવિક લક્ષણ જાણવાં. એમાં પણ લઘુ ગુરૂ તથા મૃદુ અને કર્કશ એ ચાર સ્પર્શ સ્કંધમાં જ હોવાથી પાધિક લક્ષણ છે. ઈતિ પુદ્ગલદ્રવ્ય સ્વરૂપમ્ // શ્રી પુગલ ગીતા આ વિશ્વમાં જડ અને ચેતન એમ બે પદાર્થ છે. ચેતન પદાર્થમાં અનંત જ્ઞાન દર્શન ચારિત્ર આદિ સ્વ સ્વરૂપાનુસંધાન કરાવનાર ગુણો છે જ્યારે જડ પદાર્થમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ છે. તેના પ્રત્યેની ચેતનની આસક્તિ ભવભ્રમણ કરાવે છે. શિયાળના બચ્ચાં સાથે રહેતું સિંહ શિશુને પોતાના વિકાસમાં અસલ સિંહ સ્વરૂપનો ખ્યાલ આવતાં જ તેનો ત્યાગ કરીને સિંહ સાથે વિચરે છે. તેમ આત્માને પુદ્ગલના પર્યાયરૂપ શિયાળના ટોળામાંથી બહાર નીકળવાની જ્ઞાનદષ્ટિ પ્રાપ્ત થતાં સ્વભાવદશામાં આવે છે. પુદ્ગલ ગીતાનો વિષય - પુગલના સ્વરૂપનો છે. ચિદાનંદજીએ પુદ્ગલ ગીતા રચી છે તેનો આશ્રય લઈને આચાર્ય દેવગુપ્ત સૂરિએ પ્રશ્નોત્તરમાલા એટલે પુદ્ગલ વિષયક પ્રશ્નો અને ઉત્તરો દર્શાવતી કાવ્ય રચના કરી છે. આ ગીતા બે વિભાગમાં છે. પ્રથમ વિભાગમાં ૧૧૪ પ્રશ્નો અને બીજામાં તેના ઉત્તરો છે. અહીં કાવ્ય રચનાની પંક્તિઓ સાથે પ્રશ્ન નંબરની સંખ્યા દર્શાવી છે. ઉત્તરમાં પણ નંબર દ્વારા તેનો જવાબ મળે છે. આ ગીતામાં ઊંડું રહસ્ય છે પણ અહીં જૈન દર્શનના પારિભાષિક શબ્દ પ્રયોગોથી પુદ્ગલના સ્વરૂપની માહિતી મળે છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ પુગલ ગીતા સંતો દેખીએ બે પરગટ પુદ્ગલ જાલ તમાસા...એ આંકણી.. પુલ ખાણો પુલ પીણો, પુદ્ગલ હુંથી કાયા; વર્ણ ગંધ રસ સ્પર્શ સહુ એ, પુલહુંકી માયા. સંતો. ૧ ખાનપાન પુલ બનાવે, નહી પુદ્ગલ વિણ કાય; વર્ણાદિક નહિ જીવમેં બે, દીનો ભેદ બતાય. સંતો. ૨ પુદ્ગલ વિણ નીલા રાતા, પીલા પુદ્ગલ હોય; ધવલાયુત એ પંચવર્ણ ગુણ, પુલહુંકા જોય. સંતો. ૩ પુદ્ગલ વિણ કાલા નહિ બે, નીલ રક્ત અરુ પીત; શ્વેત વર્ણ પુદ્ગલ વિના, બે ચેતનમેં નહી મિતે. સંતો. ૪ સુરભિ ગંધ દુરગંધતા બે, પુલહુંમે હોય; પુલકા પરસંગ વિના તે, જીવમાંહે નવ હોય. સંતો. ૫ પુદ્ગલ તીખા, કડવા પુદ્ગલ, પુનિ કસાયેલ કહીયે; ખાટા મીઠા પુદ્ગલ કેરા, રસ પાંચ સૅદંહીયે. સંતો. ૬ શીત ઉષ્ણ અરુ કાંઠા કોમલ, હલુવા ભારી સોય; ચિકણા લુખા આઠ સ્પર્શ એ પુદ્ગલમેં હોય. સંતો. ૭ પદ્રલથી ન્યારા સદા, અસ્પર્શી જીવ; તાકા અનુભવ ભેદ જ્ઞાનથી, ગુરુગમ કરો સદીવ સંતો. ૮ ક્રોધી માની માયી લોભી, પુદ્ગલ રાગે હોય; પુદ્ગલ સંગ વિના ચેતન એ, શિવનાયક નિત જોય. સંતો. ૯ નર નારી નપુંસક વેદી, પુદ્ગલકે પરસંગ; જાણ અવેદી સદા જીવ એ, પુદ્ગલ વિના અભંગ. સંતો. ૧૦ બૂઢા બાલા તરૂણ થયા તે, પુદ્ગલકા સંગ ધાર; ત્રિડું અવસ્થા નહીં જીવમેં, પુદ્ગલ સંગ નિવાર.સંતો.૧૧ Page #96 -------------------------------------------------------------------------- ________________ જન્મ જરા મરણાદિક, ચેતન, નાનાવિધ દુઃખ પાવે; પુદ્રલસંગ નિવારત તિદિન, અજરઅમર હોય જાવે સંતો. ૧૨ પુદ્ગલ રાગ કી ચેતનકું, હોત કર્મકો બંધ પુદ્ગલ રાગ વિસારત મનથી, નિરાગી નિરબંધ. સંતો. ૧૩ તન મન કાયા જોગ પુદ્ગલથી, નિપજાવે નિતમેવ; પુદ્ગલ સંગવિના અયોગી, થાય લહી નિજ ભેવ. સંતો. ૧૪ પુદ્ગલ પિંડ થકી નિપજાવે, ભલા ભયંકર રૂપ; પુદ્ગલકા પરિહાર કીયાથી, હોવે આપ અરૂપ. સંતો. ૧૫ પુદ્ગલ રાગી થઇ ધરત નિજ, દેહ ગેહથી નેહ; પુદ્ગલ રાગ ભાવ દિલથી, છિનમેં હોત વિદેહ. સંતો. ૧૬ પુદ્ગલ પિંડ લોલુપી ચેતન, જગમેં રાંક કહાવે; પુદ્ગલ નેહ નિવાર પલકમેં, જગપતિ બિરૂદ ધરાવે. સંતો. ૧૭ પુદ્ગલ મોહ પ્રસંગે ચેતન, ચારુ ગતિમેં ભટકે; પુદ્ગલ નેહ તજી શિવ જાતાં, સમય માત્ર નહીં અટકે. સંતો. ૧૮ પુદ્ગલ રસ રાગી જગ ભટકત, કાલ અનંત ગમાયો; કાચિ દોય ઘડીનેં નિજ ગુણ, રાગ તજી પ્રગટાયો. સંતો. ૧૯ પુદ્ગલ રાગે બાર અનંતી, તાત માત સુત થઇયા; કીસકા બેટા કીસકા બાબા ભેદ સાચ જબ લહીયા. સંતો. ૨૦ પુદ્ગલ સંગ નાટક બહુ નટવત કરતાં પાર ન પાયો; ભવસ્થિતિ પરિપક્વ થઇ તબ, સહેજે મારગ આયો. સંતો. ૨૧ પુદ્ગલ રાગે દેહાદિક નિજ, માન મિથ્યાતિ સોય; દેહ ગેહનો નેહ તજીને, સમ્યક્દષ્ટિ હોય. સંતો. ૨૨ કાલ અનંત નિગોદ ધામમેં, પુદ્ગલ રાગે રહિયો; દુ:ખ અનંત નરકાદિકથી તું, અધિક બહુવિધ સહિયો. સંતો. ૨૩ પાય અકામ નિર્જરાકો બલ, કિંચિત્ ઉંચો આયો; સ્થૂલમાં પુદ્ગલ૨સ વશથી કાલ અસંખ્ય ગમાયો. લહી ક્ષયોપશમ મતિ જ્ઞાનકો, પંચેંદ્રિય જબ લાધી; વિષયાસક્ત રાગ પુદ્ગલથી, ધાર નરકગતિ સાધી. સંતો. ૨૫ સંતો. ૨૪ ૯૧ Page #97 -------------------------------------------------------------------------- ________________ સંતો. ૨૬ સંતો. ૨૭ સંતો. ૨૮ સંતો. ૩૧ સંતો. ૩૨ તાડન મારન છેદન ભેદન, વેદન બહુવિધ પાઇ; ક્ષેત્ર વેદના આદિ ઇહને, વેદ ભેદ દરસાઇ. પુદ્ગલ રાગે નરક વેદના, વાર અનંતી વેદી; પુણ્યસંયોગે નરભવ લાધો, અશુભ યુગલગતિ ભેદી. અતિ દુર્લભ દેવનકું નરભવ, શ્રી જિનદેવ વખાણે; શ્રવણ સુણી તે વચન સુધા૨સ, ત્રાસ કેમ નવિ આણે. વિષયાસકત રાગ પુદ્ગલકો, ધરિ નર જન્મ ગુમાવે; કાગ ઉડાવણ કાજ વિપ્ર જિમ ડાર મણિ પસ્તાવે. સંતો. ૨૯ દશ દ્રષ્ટાંતે દોહિલો નર ભવ, જિનવર આગમ ભાખ્યો; પણ તિણકું કિમ ખબર પડે જિણ, કનક બીજ રસ ચાખ્યો. સં. ૩૦ હારત વૃથા અનોપમ નર ભવ, ખેલ વિષય રસ જુઓ; પીછે પસ્તાબત મનમાંહિ, જિમ સિંમલકા સુઆ. કોઈક ન૨ ઇમ વચન સુણીને, ધર્મ થકી ચિત્ત લાવે; પણ જે પુદ્ગલ આનંદી તસ, સ્વર્ગ તણા સુખ ભાવે. સંયમ કેરાં ફલ શિવસંપત, અલ્પ મતિ નવ જાણે; વિણ જાણે નિયાણાં કરીને, ગંજ સત રાસભ આણે. સંતો. ૩૩ પૌદ્ગલિક સુખ રસ રસિયા નર, દેવનિધિ સુખ દેખે; પુણ્યહીન થયાં દુર્ગતિ પામે, તે લેખાં નવ લેખે, સંતો. ૩૪ દેવ તણાં સુખ વાર અનંતી, જિવ જગતમેં પાયા; નિજ સુખ વિણ પુદ્ગલ સુખસેંતી, મન સંતોષ ન આયા. સંતો. ૩૫ પુગલિક સુખ સેવત અહર્નિશ, મન ઇંદ્રિય ન ધરાવે; જિમ ધૃત મધુ આહુતિ દેતાં, અગ્નિ શાંત નવિ થાવે. સંતો. ૩૬ જિમ જિમ અધિક વિષય સુખ સેવે, તિમતિમ તૃષ્ણા દીપે; જિમ અપેય જલ પાન કીધા થકી, તૃષ્ણા કહો કિમ છીપે સંતો. ૩૭ પુદ્ગલિક સુખના આસ્વાદી, એહ મરમ નવિ જાણી; જિમ જાત્કંધ પુરુષ દિનકરનું, તેજ નવિ પહિચાણે. ઇંદ્રિયજનિત વિષય રસ સેવત વર્તમાન સુખ ઠાણે; પણ કિંપાક તણાં ફલની પેરે, નવિ વિપાક તસ જાણે. સંતો. ૩૯ સંતો. ૩૮ ૯૨ Page #98 -------------------------------------------------------------------------- ________________ ફલ કિંપાક થકી એકજ ભવ, પ્રાણ હરણ દુઃખ પાવે; ઈદ્રિય જનિત વિષય રસ તે તો, ચિંહું ગતિમેં ભરમાવે. સંતો. ૪૦ એહવું જાણી વિષય સુખસૈતિક વિમુખ રુપ નિત રહિયે; ત્રિકરણ યોગે શુદ્ધ ભાવ પર ભેદ યથારથ લહિયે. સંતો. ૪૧ પુણ્ય પાપ દોય સમ કરી જાણો, ભેદ મ જાણો કોલ; જિમ બેડી કંચન લોઢાની, બંધન રૂપી દોઉં. સંતો. ૪૨ નલ બલ જલ જિમ દેખો સંતો, ઉંચા ચઢત આકાશ; પાછા ઢલિ ભૂમિ પડે તિમ, જાણો પુણ્ય પ્રકાશ. સંતો. ૪૩ જિમ સાણસી લોહની રે, ક્ષણ પાણી ક્ષણ આગ; પાપ પુણ્યનો ઈણ વિધ નિશ્ચ, ફલ જાણો મહાભાગ. સંતો. ૪૪ કંપ રોગમેં વર્તમાન દુ:ખ, અંતરમાંહિ આગામી; ઇણ વિધ દોઉ દુઃખના કારણ, ભાખે અંતરજામી. સંતો. ૪૫ કોઉ કુપમેં પડિ મુવે જિમ, કોઉ ગિરિ જંપા ખાય; મરણ બે સરખા જાણિયે પણ, ભેદ દોઉ કહેવાય. સંતો. ૪૬ પુણ્ય પાપ પુદ્ગલ દશા ઈમ, જે જાણે સમ તૂલ; શુભ કિરિયા ફલ નવિ ચાહે એ, જાણ અધ્યાતમ મૂલ. સંતો. ૪૭ શુભ કિરિયા આચરણ આચરે, ધરે ન મમતા ભાવ; નુતન બંધ હોય નહીં ઈણ વિધ, પ્રથમ અરિ શિર ઘાવ. સંતો. ૪૮ વાર અનંત ચૂકિયા ચેતન, ઈણ અવસર મત ચૂક; માર નીસાના મોહરાયકી, છાતીમેં મત ઉક. સંતો. ૪૯ નદી ઘોલ પાષાણ ન્યાય કર, દુર્લભ અવસર પાયો; ચિંતામણિ તજ કાચ શકલ સમ, પુદ્ગલથી લોભાયો સંતો. ૫૦ પરવશતા દુઃખ પાવત ચેતન, પુદ્ગલથી લોભાય; ભ્રમ આરોપતિ બંધ વિચારત, મરકટ મૂઠી જાય. સંતો. પ૧ પુલ રાગ ભાવથી ચેતન, થિર સ્વરૂપ નવિ હોત; ચિંહુ ગતિમાં ભટકત નિશદિન ઇમ, જિમ ભમરિ બિચ પોત. સં. પર જડ લક્ષણ પરગટ યે પુલ, તાસ મર્મ નવિ જાણે; મદિરાપાન છક્યો જિમ મદ્યપ, સ્વ પર નવિ પીછાણે. સંતો. પ૩ Page #99 -------------------------------------------------------------------------- ________________ જીવ અરૂપી રૂપ ધરત તે, પર પરણિત પરસંગ; વજ રતમાંક યોગ જિમ, દર્શિત નાના રંગ. સંતો. ૫૪ નિજગુણ ત્યાગ રાગપરથી થિર, ગહત અશુભ દલ થોક; શુદ્ધ રુધિર તજ ગંદો લોહી, પાન કરત જિમ જોક. સંતો. પપ જડ પુદ્ગલ ચેતનકું જગમેં, નાના નાચ નચાવે; છોલી ખાત વાઘકું યારો, એ અચરજ મન આવે. સંતો. પ૬ જ્ઞાન અનંત જીવકો નિજગુણ, તે પુદ્ગલ આવરિયો; જે અનંત શક્તિનો નાયક, તે ઈણે કાયર કરિયો. સંતો. પ૭ ચેતનકું પુદ્ગલ યે નિશદિન, નાનાવિધ દુઃખ ઘાલે; પણ પિંજરગત નાહરની પરે, જોર કછુ નવિ ચાલે સંતો. ૫૮ ઇતને પરભી જો ચેતનકું, પુદ્ગલ સંગ સોહાવે; રોગી નર જિમ કુંપથ કરીને, મનમાં હર્ષિત થાવ. સંતો. ૫૯ જાત્ય પાત્ય કુલ ન્યાત ન જાકું નામ ગામ નવિ કોઇ; પુદ્ગલ સંગત નામ ધરાવત, નિજગુણ સઘળો ખોઈ. સંતો. ૬૦ પુદ્ગલકે વશ હાલત ચાલત, પુગલકે વશ બોલે; કહુંક બેઠા ટક ટક જુવે, કહુંક નયણ ન ખોલે સંતો. ૬૧ મન ગમતાં કહું ભોગ ભોગવે; સુખ શયામેં સોવે; કહુંક ભૂખ્યા તરસ્યાં બાહર, પડયા ગલીમેં રોવે. સંતો. ૬૨ પુદ્ગલ વશ એ કેંદ્રિ કબહુ, પચેંદ્રિ પણ પાવે; લેશ્યાવંત જીવ એ જગમેં, મુગલ સંઘ કહાવે. સંતો. ૬૩ ચઉદે ગુણ સ્થાનક મારગણા, મુગલ સંગે જાણો; પુદ્ગલ ભાવ વિના ચેતનમેં, ભેદભાવ નવિ આણો. સંતો. ૬૪ પાણીમાંહે ગલે જે વસ્તુ જલે અગ્નિ સંયોગ; પુદ્ગલપિંડ જાણ તે ચેતન, ત્યાગ હરખ અરુ સોગ. સંતો. ૬૫ છાયા આકૃતિ તેજ ઘુતિ સહુ, પુદ્ગલકી પરજાય; સહન પડન વિધ્વંસ ધર્મ એ, પુદ્ગલકો કહેવાય. સંતો. ૬૬ મળયા પિંડ જેહને બંધે બે, કાલે વિખરી જાય; ચરમ નયણ કરી દેખો એને સહુ પુદ્ગલ કહેવાય. સંતો. ૬૭ ૯૪ | Page #100 -------------------------------------------------------------------------- ________________ સંતો. ૭૧ સંતો. ૭૨ સંતો. ૭૩ ચૌદે રાજલોક ધૃત ઘટ જિમ, પુદ્ગલ દ્રવ્ય ભરિયા; બંધ દેશ પ્રદેશ ભેદ તસ, પરમાણુ જિન કહિયા. સંતો. ૬૮ નિત્ય અનિત્યાદિક જે અંતર, પક્ષ સમાન વિશેષ; સ્યાદ્વાદ સમજણની શૈલી, જિનવાણીમેં દેખ. સંતો. ૬૯ પૂરણ ગલન ધર્મથી પુદ્ગલ, નામ જીણંદ વખાણે; કેવલ વિણ પરજાય અનંતી, ચાર જ્ઞાન નવિ જાણે. સંતો. ૭૦ શુભ અશુભ અશુભથી જે શુભ, મૂલ સ્વભાવે થાય; ધર્મ પાલહણ પુદ્ગલનો ઇમ, સદ્ગુરુ દીયો બતાય. અષ્ટ વર્ગણા પુદ્ગલ કેરી, પામી તાસ સંયોગ; ભયો જીવકું એમ અનાદિ, બંધન રૂપી રોગ. ગહત વરગણા શુભ પુદ્ગલકી, શુભ પિરણામે જીવ; અશુભ અશુભ પરિણામ યોગથી, જાણો એમ સદીવ. શુભ સંયોગે પુણ્ય સંચવે, અશુભ સંયોગથી પાપ; લહત વિશુધ્ધ ભાવ જબ ચેતન, સમજે આપોઆપ. તીન ભુવનમેં દેખિયે સહુ, પુદ્ગલકા વિવહાર; પુદ્ગલવિણ કોઉ સિદ્ધ રૂપમેં, દરસત નહિ વિકાર. પુદ્ગલહું કે મહેલ માલિયે, પુદ્ગલફુંકી સેજ; પુદ્ગલ પિંડ નારીકો તેથી, વિલસત ધારિ હેજ. પુદ્ગલ પિંડ ધારકે ચેતન, ભૂપતિ નામ ધરાવે; પુદ્ગલ બલથી પુદ્ગલ ઉપર, અનિશ હુકમ ચલાવે. પુદ્ગલહુંકે વસ્ત્ર આભૂષણ, તેથી ભૂષિત કાયા; પુદ્ગલહુંકા ચમર છત્ર, સિંહાસન અજબ બનાયા. પુદ્ગલહુંકા કિલ્લા કોટ અરુ, પુદ્ગલહુંકી ખાઇ; પુદ્ગલહુંકા દારુગોલા, રચ પચ તોપ બનાઈ. પર પુદ્ગલ રાગી થઇ ચેતન, કરત મહા સંગ્રામ; છલબલ કલ કરી એમ ચિંતવે, રાખું આપણું નામ સં. સંતો. ૮૦ ઋદ્ધિ સિદ્ધિ બંકે ગઢ તોડી, જોડી અગમ અપાર; પણ તે પુદ્ગલ દ્રવ્ય સ્વભાવે, વિણસત લગે ન બાર. સંતો. ૮૧ સંતો. ૭૪ સંતો. ૭૫ સંતો. ૭૬ સંતો. ૭૭ સંતો. ૭૮ સંતો. ૭૯ ૯૫ Page #101 -------------------------------------------------------------------------- ________________ સંતો. ૮૩ પુદ્ગલકે સંયોગ વિયોગે, હરખ શોક ચિત્ત ધારે; અથિર વસ્તુ થિર હોય કહો કિમ, ઇણવિધ નહીય વિચારે . સં. ૮૨ જા તનકો મન ગર્વ ધરત હૈ, છિનછિન રૂપ નિહાર; તે તો પુદ્ગલ પિંડ પલકમેં, જલ બલ હોયે છા. ઇવિધ જ્ઞાન હીયેમેં ધારી, ગર્વ ન કીજે મિત્ત; અસ્થિર સ્વભાવ જાણ પુદ્ગલકો; તજો અનાદિ રીત. સંતો. ૮૪ પરમાતમથી નેહ નિરંતર લાયો ત્રિકરણ શુદ્ધ; પાવો ગુરુગમ જ્ઞાન સુધા૨સ, પૂર્વાપર અવિરૂદ્ધ. સંતો. ૮૫ જ્ઞાનભાન પૂરણ ઘટ અંતર, થયા જિહાં પરકાસ; મોહ નિશાચર તાસ તેજલખ, નાઠા થઈ ઉદાસ. સંતો. ૮૬ ભેદ જ્ઞાન અંતરદ્ગધારી, પરિહર, પુદ્ગલ જાલ; ખીર નીરકી ભિન્નતા જિમ; છિન મેં કરત ભરાલ. સંતો. ૮૭ એહવા ભેદ લખી પુદ્ગલકા, મન સંતોષ ધરીજે; હાણ લાભ સુખ દુઃખ અવસરમેં, હર્ષ શોક નવિ કીજે. સંતો. ૮૮ જો ઉપજે સો તું નહિ અરુ, વિણસે સો તું નાહિં; તું તો અચલ અકલ અવિનાશી, સમજ દેખ દિલમાંહી. સંતો. ૮૯ તન મન વચનપણે જે પુદ્ગલ, વાર અનંતી ધાર્યા; વમ્યા આહાર અજ્ઞાનનેંહલથી, ફિરફિર લાગત પ્યારા. સંતો. ૯૦ ધન્ય ધન્ય જગમેં તે પ્રાણી, જે નિત રહત ઉદાસ; શુદ્ધ વિવેક હીયેમેં ધારી, કરે ન પરકી આશ. સંતો. ૯૧ ધન્ય ધન્ય જગમાં તે પ્રાણી, જે ઘટ સમતા આણે; વાદવિવાદ હિયે નવિ ધારે, પરમારથ પંથ જાણે. સંતો. ૯૨ ધન્ય ધન્ય જગમાં તે પ્રાણી, જે ગુરુ વચન વિચારે; અષ્ટ દયાના મર્મ લઇને, આતમ કાજ સુધારે. ધન્ય ધન્ય જગમાં તે પ્રાણી, જેહ પ્રતિજ્ઞા ધારે; પ્રાણ જાય પણ ધર્મ ન મૂકે, શુદ્ધ વચન અનુસારે. ઇમ વિવેક હિરદેમેં ધારી, સ્વ પર ભાવ વિચારો; સંતો. ૯૩ સંતો. ૯૪ ૯૬ Page #102 -------------------------------------------------------------------------- ________________ સંતો. ૯૬ કાયા જીવ શાનદગ્ દેખત, અહિ કંચુકી જેમ ન્યારો. સંતો. ૯૫ ગર્ભાદિક દુઃખ વાર અનંતી, પુદ્ગલ સંગે પાયે; પુદ્ગલ સંગ નિવાર પલકમેં, અજરામર કહેવાયે. રાગ ભાવ ધારત પુદ્ગલથી, જે અવિવેકી જીવ; પાય વિવેક રાગ તજી ચેતન, બંધન વિગત સદીવ. સંતો. ૯૭ કર્મ બંધનો હેતુ જીવકું, રાગ દ્વેષ જિન ભાખે; તજી રાગ અરુ સેષ હિયેથી, અનુભવ રસ કોઉ ચાખે. સંતો. ૯૮ પુદ્ગલ સંગ વિના ચેતનમેં, કર્મ કલંક ન કોય; જેમ વાયુ સંયોગવિના જલ-માંહિ તરંગ ન હોય. જીવ અજીવ તત્ત્વ ત્રિભુવનમેં, યુગલ જિનેશ્વર ભાખે; અપર તત્ત્વ જે સપ્ત રહે તે, સંયોગિક જિન દાખે. સંતો. ૧૦૦ ગુણ પર્યાય દ્રવ્ય દોઉકે, જુવે જુવે દરશાયે; સંતો. ૯૯ સંતો. ૧૦૩ એ સમજણ જિનકે હિયે ઉતરી, તે તો નિજ ઘર આયે. સંતો. ૧૦૧ ભેદ પંચશત અધિક ત્રેશઠ, જીવતણા જે કહિયે; તે પુદ્ગલ સંયોગ થકી સહુ, વ્યવહારે સરદહીએ. સંતો. ૧૦૨ નિશ્ચય નય ચિત્તૂપ દ્રવ્યમેં, ભેદભાવ નહિ કોય; બંધ અબંધકતા નય પંખથી, ઇવિધ જાણો દોય. ભેદ પંચશત ત્રીશ અધિક, રૂપી પુદ્ગલકે જાણો; ત્રીશ અરૂપી દ્રવ્યતણે જિન-આગમથી મન આણો. સંતો. ૧૦૪ પુદ્ગલ ભેદભાવ ઇમ જાણી, પર પખ રાગ નિવારો; શુદ્ધ રમણતા રૂપ બોધ, અંતર્ગત સદા વિચારો. રૂપ રૂપ રૂપાંતર જાણી, આણી અતુલ વિવેક; તગત લેશ લીનતા ધરે, સો જ્ઞાતા અતિરેક. સંતો. ૧૦૬ ધાર લીનતા લવ લવ લાઇ, ચપલ ભાવ વિસરાઈ; આવાગમન નહી જીણ થાનક, રહિયે સિંહા સમાઇ. સંતો. ૧૦૭ સંતો. ૧૦૫ બાલ ખયાલ રચિયો એ અનુભવ, અલ્પમતિ અનુસાર; બાલ જીવકું અતિ ઉપગારી, ચિદાનંદ સુખકાર. સંતો. ૧૦૮ ૯૭ Page #103 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ ગીતા - પ્રશ્નોત્તરમાલા (આ. દેવગુપ્તસૂરિ) આ વિશ્વમાં મુખ્યત્વે જડ અને ચેતન એમ બે પદાર્થ છે. જડ પદાર્થના પર્યાયો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, છે; જયારે ચેતન પદાર્થ આત્મા છે. તેના ગુણો જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે છે. જડ પદાર્થને જૈન પરિભાષામાં પુદ્ગલ નામથી ઓળખવામાં આવે છે. સિંહ શિશુ હાથીના બચ્ચા સાથે રહે છે, પણ પોતાનો વિકાસ થતાં અસલ સિંહ સ્વરૂપને અનુભવીને ટોળામાંથી બહાર નીકળે છે. આત્મા પણ સિંહ જેવો છે પણ પુદ્ગલના ટોળામાં ફસાયો છે, તેમાંથી મુક્ત થાય એટલે સ્વસ્વરૂપનો આવિર્ભાવ અનુભવી શકાય છે. આ વિષયને સમજવા ને જાણવા માટે પુદ્ગલ ગીતા છે. આચાર્ય દેવગુપ્તસૂરિએ ચિદાનંદજી મ.સા.ની પુદ્ગલ ગીતાના સંદર્ભમાં પ્રશ્નોત્તરમાલાનું સંપાદન કર્યું છે. સંવત ૨૦૦૬માં આ નાનકડી પુસ્તિકા પ્રગટ થઈ છે. ચિદાનંદજીની ગીતાના વિચારોને આત્મસાત્ કરવા માટે આચાર્યશ્રીની પ્રશ્ન અને ઉત્તર શૈલી માર્ગદર્શક બને છે. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં શંકાઓ ઉદ્ભવે છે પણ અધ્યાત્મ માર્ગમાં અનેક શંકાઓ થાય ત્યારે તેના સમાધાન માટે શાસ્ત્રાધારે ઉત્તરો પણ પ્રાપ્ત થાય છે એટલે પ્રશ્નો અને ઉત્તરો એમ બે વિભાગમાં પુદ્ગલગીતા રચાઈ છે. દુહા દ્વારા આ ગીતાના પ્રારંભમાં દેવ-ગુરુની સ્તુતિ કરવામાં આવી છે. કાવ્ય પરંપરામાં આ લક્ષણ અર્વાચીન કાળમાં પણ પ્રચલિત બન્યું છે. અધ્યાત્મ માર્ગ અને જ્ઞાનમાર્ગમાં આ ક્રમ અનિવાર્ય લેખાય છે. પરમજ્યોતિ પરમાત્મા પરમાનન્દે અનૂપ, નમો સિદ્ધ સુખકર સદા કલાતિત ચિરૂપ. II૧॥ (દેવ સ્વરૂપ) પંચમહાવ્રત આરાધતાં પાલત પંચાચાર સમતારસ સાયર સદા સત્ બોલગુણ ધાર. ॥૨॥ (ગુરૂ સ્વરૂપ) વિષય વસ્તુનો નિર્દેશ કરતાં કવિ જણાવે છે કે : લાખ બાતકી એક બાત પ્રશ્ન પ્રશ્નમેં જાણ, એકસો ચવદે પ્રશ્ન કે ઉત્તર કહું વખાણ. ॥ ૬ ॥ ૯૮ Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નમાલ કંઠમેં જે ધારત નરનાર, તસ્ય હિયે અતિ ઉપજે, સાર વિવેક વિચાર. / ૭ / કાવ્યવાણીમાં એકાદ શબ્દ દ્વારા પ્રશ્ન જણાવ્યો છે અને તેનો ઉત્તર પણ સૂચક - અર્થગંભીર શબ્દોથી આપવામાં આવ્યો છે. કલ્પસૂત્રના ગણધરવાદ ગૌતમપૃચ્છા ગ્રંથ અને ભગવતી સૂત્રમાં પણ આવા ઘણા પ્રશ્નોનો સમાવેશ થયો છે. વિશેષ જિજ્ઞાસા માટે આ ગ્રંથોમાંથી વધુ માહિતી ઉપલબ્ધ થાય છે. શંકાના સમાધાનથી ધર્મ પ્રત્યેની શ્રદ્ધા વધુ દઢ બનીને આરાધનામાં વિશેષ ફળદાયી નીવડે છે. અત્રે મૂળ પ્રશ્નોત્તરમાલા હિન્દી ભાષામાં રચાયેલી છે. તેની નોંધ કરવામાં આવી છે. આ પ્રશ્નોત્તર માલા એટલે જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતોના મિતાક્ષરી પરિચય સમાન છે. પ્રશ્નોત્તર માલા પરમજ્યોતિ પરમાત્મા પરમાનન્દ અનૂપ | નમો સિધ્ધ સુખકર સદા કલાતિત ચિદ્રૂપ / ૧ પંચમહાવ્રત આરાધતાં પાલત પંચાચાર | સમતારસ સાયર સદા, સત્તાવીસ ગુણધાર / ૨ // પંચ સમિતિ ગુપ્તી ધરા, ચરણ કરણ ગુણ ધાર / ચિદાનન્દ જિનકે હિયે, કરુણા રસ અપાર || ૩ | સુરગિરિ હરી સાયર બિસા ધીર વીર ગંભીર / અપ્રમત્ત વિહારથી માનો સપર સમીર | ૪ || દ્રવ્યાદિ ગુણ યુક્ત તે જંગમ તીર્થ જાણા | તે મુનિવર પ્રણમુ સદા અધિક પ્રેમ મન આણા // પ // લાખ બાતકી એક બાત. પ્રશ્ન પ્રશ્નમેં જાણ / એક સૌ ચવદે પ્રશ્ન કે ઉત્તર કહું વખાણ. / ૬ // પ્રશ્ન માલ કંઠમેં જે ધારત નર નાર | તસ્ય હિયે અતિ ઉપજે સાર વિવેક વિચાર | ૭ | ૯૯ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ઇન્દ છપ્પ દેવ ૧ ધર્મ ૨ અરુ ગુરૂ ૩ કહાં, ૪ સુખ ૪ દુ:ખ ૫ જ્ઞાન ૬ અજ્ઞાન ૭ ધ્યાન ૮ ધ્યેય ૯ ધ્યાતા ૧૦ કહાં । કહાં માન ૧૧ અપમાન ૧૨ ॥ ૧ ॥ જીવ ૧૩ અજીવ ૧૪ કહો કહાં, પૂન્ય ૧૫ પાપ ૧૬ કહાં હોય । આશ્રવ ૧૭ સંવ૨ ૧૮ નિર્જરા ૧૯ બંધ ૨૦ મોક્ષ ૨૧ કહાં હોય ।। ૨ ।। હેય ૨૨ શેય ૨૩ કુન હૈ કહાં, ઉપાદેય ૨૪ કહાં હોય ।। બોધ ૨૫ અબોધ ૨૬ વિવેક ૨૭ કહાં, કૌન કૂન અવિવેક ૨૮ કહાં જોય ।। ચતુર ૨૯ મૂર્ખ ૩૦ કવણા, રાવ ૩૧ ૨ક ૩૨ ગુણવંત ૩૩ જોયા જોગી ૩૪ યતિ ૩૫ કહો કૌ હૈ । જો જગ સંત ૩૬ મહત્ત ॥ ૪ ॥ શૂરવીર ૩૭ કાયર ૩૮ કવણા, કો પશુ ૩૯ માનવ ૪૦ દેવ ૪૧ ॥ બ્રાહ્મણ ૪૨ ખત્રી ૪૩ વૈશ્ય ૪૪ કોન | કોન શુદ્ર ૪૫ કરે સેવ ।। ૫ || કોન અથીર ૪૬ થીર ૪૭ હૈ કૌન । છીલર ૪૮ કહા અગાધ ૪૯ || તપ ૫૦ જપ ૫૧ સંયમ પર હૈ કહાં । કોન ચોર ૫૩ કોન સાહ ૫૪ કહાં || ૬ || અતિ દુર્ગમ ભય ૫૫ જગ મેં કહાં, અધિક કપટ ૫૬ કહાં હોય Page #106 -------------------------------------------------------------------------- ________________ ઉંચ પ૭ નીચ ૫૮ ઉત્તમ ૫૯ કહાં ! કહો કૃપા કરી મોય || ૭ | અતિ પ્રચંડ અગ્નિ ૬૦ કહાં, કહાં દુર્દમ મતાંત ૬૧ || વિષ વલ્લી ૬૨ જગમેં કહાં ! સાયર પ્રબલ તરંગ ૬૩ || ૮ |. કહો કિથી ડરિયે સદા ૬૪. કિસે મિલિયે ધાય ૬૫ / કિસકી સંગત ૬૬ ગુણ કરે ! કિસ સંગત ૬૭ પત જાય ૯ ચપલ જિમ ચંચલ ૬૮ કહાં, કહાં અચલ ૬૯ કહાં સાર ૭૦ || પુન અસાર ૭૧ વસ્તુ કવણા | કો જગ નરક ૭૨ દ્વારા || ૧૦ || અંધ ૭૩ વિદૂર ૭૪ જગ મુક ૭૫ કૌન . માતા ૭૬ પિતા ૭૭ રિપુ ૭૮ મિત ૭૯ // પંડિત ૮૦ મૂર્ખ ૮૧ સુખી ૮૨ દુઃખી ૮૩. કો જગ માહા અમિત્ત ૮૪ / ૧૧ || મોટો ભય ૮૫ જગ મેં કહાં, કહાં જરા ૮૬ અતિ શૈર છે. પ્રબલ વેદન ૮૭ કહો કવન હૈ ! કહો ચક્ર ચિત ૮૮ ઘૌર / ૧૨ // કલ્પવૃક્ષ ૮૯ ચિન્તામણિ ૯૦ કહાં કામ ગવી ૯૧ હૈ માય ચિત્રાવલ્લી ૯૨ હૈ કહાં કામ ગવી ૯૩ હૈ માપ કહાં ! સાધ્યા દુઃખ માય ! ૧૩ શ્રવણ ૯૪ નયન ૯૫ મુખ ૯૬ કર ૯૭ ભૂજા ૯૮ / હૃદય ૯૯ કંઠ ૧૦૦ અરુ ભાલ // ૧૦૧ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ઇનકા મંડલ ૧૦૧ હૈ કહાં કહાં જાગ મોટા જાલ ૧૦૨ || ૧૪ || પાપ ૧૦૩ રોગ ૧૦૪ અરુ દુ:ખ ૧૦૫ના I કહો કારણ ૧૦૬ ક્યા હોય ।। અશુચિ વસ્તુ ૧૦૭ જગમેં કહાં । કહાં શુચિ ૧૦૮ કહો જોય ।। ૧૫ । કહાં સુધા ૧૦૯ વિષ ૧૧૦ કહાં | કહાં સુસંગ ૧૧૧ કુસંગ ૧૧૨ ॥ કહાં રંગ પતંગ ૧૧૩ કા || કહા મજીઠ કા રંગ ૧૧૪ || ૧૬ || પ્રશ્ન માલા પ્રેમ । સુ પઢિયે ચતુર સુજાણ ॥ ઉત્તર વાંચો સાથ મેં । ચિદાનન્દ ગુણખાણા II ૧૭ II ઉત્તર માલા દેવ શ્રી અરિહંત વીતરાગી ૧ । આજ્ઞામૂલ દયાધર્મ ૨ શોભાગી ।। હિત ઉપદેશી ગુરુ સુસાધ ૩ I જે ધરત ગુણ અગમ અગાદ || ૧ || ઉદાસીનતા સુખ ૪ જગ માંહી । જન્મ મરણ સમદુ:ખ ૫ કૌઉનાહી ।। આત્મબોધ જ્ઞાન ૬ હિતકારી । પ્રબલ અજ્ઞાન ૭ ભ્રમણ સંસારી ॥ ૨ ॥ ચિત્ત નિરોધ હૈ ઉત્તમ ધ્યાન ૮ । ધ્યેય ૯ વીતરાગી ભગવાન્ II ધ્યાતા ૧૦ જેહ મુમુક્ષુ વખાણ | જે જિનમત તત્વાર્થ જાણ || ૩ || લહી ભવ્યતા મોટો માન ૧૧ | Page #108 -------------------------------------------------------------------------- ________________ જે અભવ્ય ત્રિભુવન અપમાન ૧૨ .. ચેતન ૧૩ લક્ષણ કહિયે જીવ | રહિત ચૈતન, જાણ ૧૪ અજીવ રે ૪ / પર ઉપકાર ૧૫ પૂન્ય કર જાણો! પર પીડા તે ૧૬ પાપ વખાણો ! આશ્રવ ૧૭ કર્મ અનેકા ધાર ! સંવર જાસ નિરોધ ૧૮ વિચાર છે ૫ | નિર્મલ હંસ અંસ જો હોય ! - નિર્જરા ૧૯ દ્વાદશ કર જોય ને વેદ ભેદ બધૂન ૨૦ દુ:ખ રૂપ / બંધ અભાવ તે મોક્ષ ૨૧ અનૂપ / ૬ / પર પરણતી મમતાદિકે હેય ૨૨ / સ્વસ્વભાવ જ્ઞાન કર ૨૩ શેય છે ઉપાધ્યાય ૨૪ આત્મ ગુણ વૃન્દ | જાણો ભવિક મહા સુખકન્દ | ૭ | પરમ બોધ ૨૫ સમદષ્ટી સોધ .. મિથ્યા દૃષ્ટિ દુ:ખ હોત અબોધ ૨૬ / આત્મ હિતચિંતક સુવિવેક ૨૭ | તાસ વિમુખ જડતા અવિવેક ૨૮ / ૮ છે. પરભવ સાધક ૨૯ ચતુર કહાવે ! મૂર્ખ તે જે બંધ ૩) બડાવે છે અચલ સંતોષ રાજ પદ પાવે ૩૧ | જો લોભી સો રંક કહાવે ૩૨ / ૯ / ઉત્તમ ગુણ રાગી ગુણવતા ૩૩ . જે નર લહત ભવોદધિ અત્ત || જોગી તે મમતા નહીં રતી ૩૪ | મન ઈન્દ્રિયો જીતે સો પતિ ૩પ // ૧૦ છે. સમતા રસ સાયર સો સંતા ૩૬ ! ૧૦૩ Page #109 -------------------------------------------------------------------------- ________________ તજત માન તે પુરુષ મહંતા છે. શૂરવીર તે કામ જયકારી ૩૭ / કાયર કામ આણા શિરધારી ૩૮ / ૧૧ | અવિવેકી નર પશુ સમાના ૩૯ / માનવ ૪૦ જસ ઘટ આત્મ જ્ઞાના છે. દિવ્ય દૃષ્ટી ધરે જિનદેવા ૪૨ / કરત તાસ ઈન્દ્રાદિ સેવા ૧૨ | બ્રાહ્મણ તે જગ બ્રહ્મ ૪૩ પહચાને ! ક્ષત્રી કર્મ રિપુ વસ આણો ૪૪ | વૈશ્ય હાનિ વૃદ્ધિ જો લખે ૪પ / શુદ્ર તે અભક્ષ જે ભખે ૪૬ ૧૩ . અથિર રૂપ જાણો સંસાર ૪૭ | ' થિર એક ધર્મ જીવ હિતકાર ૪૮ | ઈન્દ્રિય સુખ છીલર ૪૯ જલ જાણો | શ્રમણ અતીન્દ્રિય અગાદ ૫૦ વખાણો / ૧૪ / ઇચ્છા રોધન તપ મનુહાર ૫૧ ! જાપ ઉત્તમ જગ મેં નવકાર પર . સંયમ આત્મ થીરતા ભાવ પ૩ . ભવસાગર તરવા ને નાવ છે ૧૫ |. છતી શક્તિ ગોપે તે ચોર ૫૪. શિવ સાધન સો સાધક કિસૌર પપ / અતિ દુર્જય મન કી ગતિ જોય ! અધિક કપટ નારી મેં હોય પ૬ / ૧૬ || નીચ સો પર દ્રહ પ૭ વિચારે છે ઉચ્ચ પુરુષ પર દ્રોહ નિવારે ૫૮ || ઉત્તમ કનક કીચ સમ ૫૯ જાણો ! હર્ષ શોક હૃદય નવિ જાણો / ૧૭ છે. અતિ પ્રચંડ અગ્નિ હૈ ક્રોધા ૬૦. દુર્દમ માન ૬૧ મતંગ ગજબોઘા | ૧૦૪| Page #110 -------------------------------------------------------------------------- ________________ વિષય વલ્લી માયા ૬૨ જગમાંહી । લોભ સમો સાય૨ ૬૩ કોઉ નાહી | ૧૮ || નીચ સંગ મે ડરિયે ૬૪ ભાઈ । મિલિયે સદા સંતન સે ધાઈ ૬૫ ।। સાધુ સંગત ગુણ વૃદ્ધિ થાય ૬૬ । નારી કી સંગત પત જાય ૬૭ || ૧૯ || ચપલ જિમ ચંચલ ધન ધાંન ૬૮ । અચલ એક જાન પ્રભુ નામ ૬૯ II ધર્મ એક ત્રિભુવન મેં સાર ૭૦ I તન ધન જોબન સબ હી અસાર ૭૧ || ૨૦ | નરક દ્વાર નારી એક ૭૨ જાણો । તેથી રાગ હિયે મત જાણો ।। અત્તર લક્ષ રહિત જે અંધા ૭૩ । જાણો નહી મોક્ષ અરુ બન્ધા | ૨૧ | જે નહી સુગંત સિદ્ધાંત વખાણ વિદૂર પુરુષ ૭૪ જગમેં તે જાણ અવસર ઉચિત બોલી નવિ ૭૫ જાણો । તાંકૂ જ્ઞાની મૂક વખાંણો | ૨૨ ॥ સકલ જગત જનની ૭૬ તે દયા । કરત સહુ પ્રાણી કી માયા ।। પાલન કરત પિતા ૭૭ જે કહિયે । તે તો ધર્મ ચિત સદ્ધિએ || ૨૩ || મોહ સમાન ૭૮ રિપુ નહી કોઈ । દેખો સહુ અત્તર ગત જોઈ ।। મેં મિત ૭૯ સકલ સંસારા । સુખ દુઃખ ડરત પાપ એ પંડિત ૮૦ સોઈ । મેં મિત એક નામ આધા૨ા || ૨૪ || હિંસા કરત મહામૂઢ ૮૧ ડોઈ II સુખિયા સંતોષી ૮૨ જગ માંહી ૧૦૫ Page #111 -------------------------------------------------------------------------- ________________ જાકો ત્રિવિધ કામના નાહી ૨૫ //. જિસ કુ તૃષ્ણા અગમ અપારા ! તે ભારી દુખિયા સંસારા ૮૩ . થયા પુરુષ જે વિષયાતીતા ! તે જગ મહી પરમ અમિતા ૮૪ / ૨૬ / મરણ ૮૫ સમો નહીં ભય જગમાંહી / પંથ સમાન જરા ૮૬ જગમાંહી પ્રબલ વેદના ૮૭ જાણો સુધાવક્ર તુરંગ ઈન્દ્રિય મન ૮૮ જાણો ૨૭ . કલ્પ વૃક્ષ ૮૯ સંયમ સુખકાર ! અનુભવ ચિંતામણિ ૯૦ વિચાર | કામ ગવી વર વિદ્યા ૯૧ જાણો ચિત્રાવેલ ૯૨ ભક્તિ ચિત્ત જાણો | ૨૮ || સંયમ ૯૩ સાધ્યા સહુ દુઃખ જાવે દુ:ખ ગયા મોક્ષ પદ પાવે છે. શ્રવણ શોભા સુનિયે જિનવાણી ૯૪ I નિર્મલ જિમ ગંગા જલ પાણી / ર૯ II નયર શોભા ૯૫ જિનબિંબ નિહારૈ | જિન પડિમા જિન સમ કર ધારે છે સત્ય વચન ૯૬ મુખ શોભાભારી છે. તજ તંબોલ સત્ત સુખકારી રે ૩૦ | કર કી શોભા ૯૭ દાન વખાણો ઉત્તમ પાંચ ભેદ તસ્સ જાણો // ભુજ ૯૮ બલે તરીયા સંસાર ! ઈણ બિધ ભુજા શોભા ચિતધાર / ૩૧ || નિર્મલ નવપદ ૯૯ ધ્યાન ધરી રે ! હૃદય શોભા નિત્ય ઇમ લીજે . પ્રભુ ગુણ મુક્તામાલ ૧OO સુખકારી ! ૧૦૬ ૧૦૬ Page #112 -------------------------------------------------------------------------- ________________ કર કંઠે ૧૦૧ શોભા દીલધારી ૩૨ / સગુરુ ચરણ રેણુ શિર ધરિયે ! ભાલ ૧૦૨ શોભા ઈણવિધ ભવિ કરિયે | મોહ કા મૂલ લોભ ૧૦૩ જગ માંહી / રોગ સૂલ ૧૦૪ રસ દુજો નાહી | દુ:ખ કા મૂલ સ્નેહ ૧૦૫ ધારા / ધન્ય તેઈન તીનો સે ન્યારા ૧૦૬ / ૩૪ | અસૂચી વસ્તુ જાણ ૧૦૭ કાયા ! સૂચી પુરુષ જો ન કરે માયા ૧૦૮ . સુધા સમ અધ્યાત્મ ૧૦૯ જાણી | વિષય સમ કુકથા પાપ કહાણી ૧૧૦ / ૩૫ / સુસંગત પરમાર્થ પાવે ૧૧૧ / કુસંગત સંસાર બઢાવે ૧૧૨ / રંગ પતંગ દુજર્જન કા સંગ ૧૧૩. અંતર બુરા ઉપર કા રંગ ને ૩૬ છે. સજ્જન સ્નેહ મજીઠ કા ૧૧૪ રંગ ! સબ કાલ તે રહત અભંગ ને પ્રશ્ન ઉત્તર કહા વિચારી ! અતિ સંક્ષેપ બુદ્ધિ અનુસારી ૩૭ અતિ વિસ્તાર અર્થ ઈણ કેરા સુનત મિટે મિથ્યાત અંધેરા છે. સમકિત ચેતન કા જો દીપે .. મોહ રાય કો જરો જીપે | ૩૮ . કળશ રસપૂર્ણનંદ સુચંદ સંવત માસ કાર્તિક જાણીએ પક્ષ ઉજ્જવલ તિથિ ત્રયોદશી વાર અચળ વખાણીએ આદીશવાસ પસાય પામી ભાવનગર રહી કરી ચિદાનંદનિણંદ વાણી કહી ભવસાગર તરી. | ૧૦૭ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭. અગિયાર અંગ ગીતા કવિરાજ વિનયચંદ્રજીએ ૪૫ આગમમાં અગિયાર અંગ સૂત્રો છે, તેનું ક્રમશઃ વર્ણન કરતી પરિચયાત્મક કે માહિતીપ્રધાન કાવ્યોને ‘ગીતા' નામ આપ્યું છે. ૪૫ આગમમાં અગિયાર અંગ સૂત્રો મૂળભૂત રીતે સ્થાન ધરાવે છે. કળિકાળના જીવોને ભવસાગરથી તરવા માટે જિનબિંબ અને જિનાગમ એજ તરણોપાય છે. કવિએ વિવિધ ઢાલ નેદેશીઓના પ્રયોગથી કાવ્ય રચના કરીને આગમના અગાધ જ્ઞાનસાગરની સફર કરાવવાનો પ્રશસ્ય પુરુષાર્થ કર્યો છે. મૂળ ગ્રંથો વાંચવાની શક્તિ ન હોય તેવા વર્ગને માટે આ ગીતા કાવ્ય આગમના સમૃધ્ધ વારસાનું આચમન કરવા જ્ઞાન પ્રાપ્તિનું એક સમર્થ સાધન પ્રાપ્ત થાય છે. ગીતા સાથે તત્ત્વજ્ઞાનનો સંબંધ અવિચ્છિન્ન છે તે દૃષ્ટિએ વિચારીએ તો આ ગીતામાં જૈન દર્શનશાસ્ત્રના વિવિધ વિચારોનો સમાવેશ થયો છે. પારિભાષિક શબ્દો પણ મોટા પ્રમાણમાં પ્રયોજાયા છે. આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી સૂત્ર, જ્ઞાતાસૂત્ર, ઉપાસકદશાંગ, અંતગડદશાંગ, અણુત્તર વવાઈ, પ્રશ્નવ્યાકરણ, શ્રી વિપાકસૂત્ર એમ ૧૧ અંગ છે. આ ગીતાના રચના સમય વિશે કવિના શબ્દોમાં જ જોઈએ તો સંવત સત્તર પંચાવને સ. ૧ વર્ષા ઋતુ નભ માસ કિ સ. II દશમી દિન શુદિ પક્ષમાં સ.પૂરણ થઈ મન આશ. સ. ॥ ૫ ॥ કવિ જણાવે છે કે ગુરુકૃપાથી આ કાવ્ય રચના થઈ શકી છે. પાઠક હરખ નિધાનજી સ. જ્ઞાનતિલક સુપસાય કિ.સ. ॥ વિનયચંદ્ર કહે મેં કરી સ. અંગ ઈગ્યાર સજઝાય સ. | ૭ || મધ્યકાલીન કાવ્ય પરંપરાનુસાર ફળશ્રુતિ દર્શાવતી પંક્તિઓ નીચે પ્રમાણે છે. હેજ ધરી જે સાંભલે સ. કુણ બુઢા કુણ બાલ કિ સ.. ।। તો તે ફલ લહે ફુટરા સ. સ્વાદે અતિહિ રસાલ કિસ ॥ ૩ ॥ અગિયાર અંગનો મહિમા ગાઈને જ્ઞાન ભક્તિ સભર કવિનું હૃદય પુલકિત થયું છે. તેની અભિવ્યક્તિ કરતાં કવિ જણાવે છે કે - અંગ ઇગ્યાર મેં ઘુણ્યા સહેલીએ, આ થયો રંગ રોલ કિ.સ. સહેલી એ આજ વધામણાં. ૧૦૮ Page #114 -------------------------------------------------------------------------- ________________ આચારાંગનો પરિચય. સુય બંધ દોય છે જેહના ૨ે લાલ, પ્રવર અધ્યયન પચવીસ રે, ઉદેશાદિક જાણિયે રે પિચ્યાસી સુજગીસ૨ે હેતુ જુગતિકર શોભતા રે લાલ પદ અઢાર હજાર રે અક્ષર પદને છેહડે રે લાલ, સંખ્યાતા શ્રી કાર રે. સમવાયાંગ સૂત્રમાં વિષય વસ્તુનો ઉલ્લેખ કરતી પંક્તિઓ નીચે પ્રામાણે છે. જીવ અજીવને જીવાજીવ સમોસર્યા હો લાલ લહિયે એહથી ભાવ વિરોધ કોઈ નથી હો લાલ ભાંગા તીસ સમયાદિકના જાણીયે હો લાલ લોક અલોકને લોકાલોક વખાણીયે હો લાલ ભગવતી સૂત્રનો મહિમા ગાતાં કવિ જણાવે છે કે – પંચમઅંગ ભગવતી જાણિયે રે, - જિહાં જિનવરના વચન અથાહ રે હિમવંત પરવત સેતી નીકલ્યા રે માનું પરતિખ ગંગ પંચમ અંગે ભગવતી જાણિયે રે. સૂરપતિ નામે પરગડી રે, જેહના છે ઉદામ ઉવાંગ રે સૂત્રતણી રચના દરિયા જિસી રે, માંહિલા અરથ તે સજલ તરંગ રે. પંચમ. કવિએ દરેક અંગસૂત્રમાંથી ઉપાંગ સૂત્રની રચના થઈ છે તેનો નિર્દેશ કર્યો છે. જ્ઞાતા સૂત્રના પરિચયમાં જણાવ્યું છે કે જંબુદ્વીપ પન્નત્તિ ઉપાંગ છે જેહનાજી, ઈણ માંહે જિનપૂજાનો વિધિ જોર હો. અણુત્તર વવાઈ સૂત્રમાંથી કલ્પાવતંસિકા શ્રી વિપાક સૂત્રમાંથી પુચૂલિકા, સૂયગડાંગ સૂત્રમાંથી રાયપસેણી, ઠાણાંગ સૂત્રમાંથી જીવાભીગમ ઉપાંગની રચના થઈ છે. અગિયાર અંગ ગીતા એ આગમ શાસ્ત્રના પ્રવેશ દ્વાર સમાન છે. તેમાં ૧૦૯ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧ અંગ સૂત્ર, સૂત્રના વિભાગ શ્લોકનું પ્રમાણ, ઉપાંગની રચના, શ્રવણ અને અભ્યાસનું ફળ દ્વારા આગમપ્રત્યેની અપૂર્વભક્તિ ભાવનાની સાથે જ્ઞાન પ્રત્યેનો અગાધ પ્રેમ વ્યક્ત થયો છે. આ આગમ એ જિનવાણી છે તેનો મહિમા અપરંપાર છે તેના એક એક અક્ષર અને શબ્દોમાં સાગર સમાન ગહન ગૂઢાર્થ રહેલા છે. જેના જ્ઞાનથી ભવ્યજીવો જ્ઞાન અને ક્રિયાના સંયોગથી મોક્ષ પ્રાપ્ત કરવા માટે સમર્થ બને છે. પારિભાષિક શબ્દ પ્રયોગો નીચે મુજબ છે. નિગ્રંથ, ભાષ્ય, ચૂર્ણિ, નિયુક્તિ, ત્રસ, નિબદ્ધ, નિકાચિત, સમકિત, સંલેહણા, નય, નિક્ષેપ, અભેદ અંતગડ, વ્યવહાર અને નિશ્ચયનય, પુષ્પચૂલિકા, બંધ, મોક્ષ, પર્યાય, અનુયોગ, આ શબ્દોની માહિતી ગૂઢાર્થવાળી છે તેનો અર્થ જાણવાથી પણ આગમના ઊંડા રહસ્યનો પ્રાથમિક ખ્યાલ આવે છે. પ્રભુની વાણીનો મહિમા વિવિધ ઉપમાઓ દ્વારા વર્ણવ્યો છે. સૂણતાં આતમ ઉલ્લસે રે લાલ, પ્રગટે સહજ સ્વભાવ રે લાલ; રે એ સિધ્ધાંત મહિમાજિલો રે, ઉતારે ભવ પાર રે. મીઠી રે લાગે વાણી જિન તણી, જાગે જેહથી રે જ્ઞાન, એ વાણી મન ભરી માહરે, માનું સુધા રે સમાન (ઉત્પ્રેક્ષા) એહઅંગ મુજમન વસ્યારે, જિમ કોકિલ દલ અંગ (ઉપમા) શ્રવણે સુણતાં ગાઢો રસ ઉપજેજી, મધુરતા તર્જિત જિમ મધુખંડ હો (ઉપમા) અમૃતવચન મુખ વરસતીજી સરસ્વતી કરો રે પસાય પુષ્પકલી શું પરિમલ મહકૈ ગુરુ પરાગને રાગૈ આ પંક્તિઓ દ્વારા કવિની કલ્પનાશક્તિ અને અલંકારનો પરિચય થાય છે. તેના દ્વારા આગમ અને તેની વાણીનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. જૈન ધર્મની બધી જ ગીતાઓના પાયામાં અગિયાર અંગ ગીતા છે. આગમનાં ૧૧ અંગ મૂળભૂત છે, તેમાંથી ઉપાંગો અને અન્ય ગ્રંથોની રચના થઈ છે એટલે ગીતા કાવ્યોનું મૂળ સ્ત્રોત અગિયાર અંગ છે. ૧૧૦ Page #116 -------------------------------------------------------------------------- ________________ કવિરાજ શ્રી વિનયચંદ્રજી કૃત - ઈગ્યારહ અંગકી સઝાય ! શ્રી આચારાંગ સૂત્ર સક્ઝાય (૧) (ઢાલ-હઠીલાની) પહિલો અંગ સુહામણો રે લાલ, અનુપમ આચારાંગ રે સગુણ નર ! વીર ભિનંદે ભાષિયો રે લાલ, ઉવવાઇ જાસ ઉપાંગ રે સુગુણ નર / ૧ / બલિહારી એ અંગની રે લાલ, હું જાઉં વારંવાર રે સુગુણ નર | વિનયે ગોચરી આદરે રે લાલ, જિહાં સાધુ તણો આચાર રે ! સગુણ નર, બલિહારી એ અંગની રે લાલ // ૨ // સુય ખંધ દોય છે જેહના રે લાલ, પ્રવર અધ્યયન પચવીસ રે || સુ. | ઉદેશાદિક જાણિયે રે લાલ, પિચ્યાસી સુજગીસ રે / સુ. || | બ. // || ૩ | હેતુ જુગતિકર શોભતા રે લાલ, પદ અઢાર હજજાર રે || સુ. || અક્ષર પદને છેહડે રે લાલ, સંખ્યાતા શ્રીકાર રે I સુ. | બ. I[ || ૪ || ગમાં અનંતા જેહમાં રે લાલ, વલિ અનંત પર્યાય રે | સુ. || ત્રસ પરિત્ત તો છે ઈહાં રે લાલ, થાવર અનંત કહાય રે સું..l IIબ.II | પ . નિબદ્ધ નિકાચિત સાસતા રે લાલ, જિનપ્રણીત એ ભાવ રે || સુ. ! સુણતાં આતમ ઉલ્લસે રે લાલ, પ્રગટે સહજ સ્વભાવ ૨ ll સુ.lI || બ./ I૬/ સુગુણ શ્રાવક વાર શ્રાવિકા રે લાલ, અંગે ધરિય ઉલ્લાસ રે I સુ. // વિધિપૂર્વક તમે સાંભલો રે લાલ, ગીતારથગુરુ પાસ રે I સુ.// || બ.II II૭ll એ સિદ્ધાંત મહિમાનિલો રે લાલ, ઉતારે ભવ પાર રે || સગુણા. / વિનયચંદ્ર કહે માહરે રે લોલ, એહિજ અંગ આધાર રે // સુ./ II બ.ll , શ્રી સૂયગડાંગ સૂત્ર સજઝાય (૨) (ઢાલ-રસિયાની) બીજો રે અંગ તમે સાંભલો, મનોહર શ્રી સુયગડાંગ મોરા સાજન ! ત્રણસે તેસઠ પાખંડી તણો, મત ખંડયો ધર રંગ મોરા સાજન / ૧ // મીઠી રે લાગે વાણી જિનતણી, જાગે જેહથી રે જ્ઞાન | મોરા. / એ વાણી મન ભણી માહરે, માનું સુધા રે સમાન / મો. | મીઠી રે લાગે વાણી જિનતણી || ૨ | ૧૧૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ રાયપસેણી ઉપાંગ છે જેહનો, એ તો સૂત્ર ગંભીર મોરા સાજન I બહુશ્રુત અરથ જાણો સહુ, ક્ષીર નીર ધનુ તીર મોરા સાજન II મીઠી રે લાગે વાણી જિનતણી | ૩ || એહના રે સુયબંધ દોય છે, વલિ અધ્યયન તેવીસ મો. II ઉદ્દેશા સમુર્દશા જિહાં ભલા, સંખ્યાયે રે તેત્રીશ મો. મી. ।। ૪ ।। નય નિક્ષેપ પ્રમાણ ભર્યા, પદ છત્તીસ હજાર મો. સંખ્યાતા અક્ષર પદમાંહે, કુણ લહે તેહનો રે પાર મો. મી. ।। ૫ ।। ગમા અનંતા પર્યાય વલી, ભેદ અનંત જિણ માંહિ મો. ॥ ગુણ અનંત ત્રસ પરિત્ત કહ્યા, થાવર અનંત જે માંહિ મો.મી. ॥ ૬ ॥ નિબદ્ધ નિકાચિત જે સાસય કડા, જિન પણત્તા હૈ ભાવ મો. II ભાષી રે સુંદર એહ પ્રરુપણા, ચરણ કરણનો રે જાબ મો. મી. II 9 I કિરયે ભગતિ જુગતિ એ સૂત્રની, નિશ્ચય લહિયે રે મુક્તિ મો. II વિનયચંદ્ર કહે પ્રગટે એહથી, આતમગુણની રે શક્તિ || મોરા સાજન, મીઠી રે લાગે વાણી જિનતણી ।। ૮ । ૧૧૨ ત્રીજો અંગ ભલો કહ્યો રે જિનજી, નામે શ્રી ઠાણાંગ | મોરો મન મગન થયો || હાંરે દેખી દેખી ભાવ, હાંરે જીવાજીવ સ્વભાવ ॥ મોરો મન. સબલ જુગત કરી છાજતો રે જિ. જીવાભિગમ ઉપાંગ મો. ।। ૧ ।। એહ અંગ મુઝ મન વસ્યો રે જિ. જિમ કોકિલ દલ અંબ મો. I ગુહિર ભાવ કરિ જાગતો રે જિ. આજ તો એહ આલંબ મો. ॥ ૨ ॥ ફૂટ શૈલ શિખરી શિલા રે જિ. કાનનમેં વલિ કુંડ મો. II ગહર આગર દ્રહ નદી રે જિ., જેહમેં અછે રે ઉદંડ મો. II ૩ II દસ ઠાણા અતિ દીપતા રે જિ. ગુણ પર્યાય પ્રયોગ મો. II પરિત્ત જેહની વાસના રે જિ. સંખ્યાતા અનુયોગ મો. ॥ ૪ ॥ વેષ્ટ શિલોક નિજુત્તસું રે જિ. સંગ્રહણી પડિચિત્ત મો. ॥ એ સહુ સંખ્યાતા જિહાં રે જિ. સુણતાં ઉલસે ચિત્ત મો. ॥ ૫ ॥ શ્રી ઠાણાંગ સૂત્ર સજ્ઝાય । (૩) (ઢાલ-આઠ ટકે કંકણ લિયોરી, એ ચાલ) Page #118 -------------------------------------------------------------------------- ________________ સુય બંધ ઇક રાજતો રે જિ. દશ અધ્યયન ઉદાર મો. ।। ઉદ્દેશાદિક વીશ છે રે જિ. પદ બહુત્તર હજ્જાર મો. ।। ૬ ।। રાગી જિનશાસન તણો રે જિ. સુણો સિદ્ધાંત વખાણ મો. વિનયચંદ્ર કહે તે હુવે રે જિ. પરમારથરા જાણ II મોરો મન. ।। ૭ । શ્રી સમવાયાંગ સૂત્ર સજ્ઝાય ।(૪) (ઢાલ-થારા મહિલાં ઉપર મેહ ઝબૂકે બીજલી, એ ચાલ) ચોથો સમવાયાંગ સુણો શ્રોતા ગુણી હો લાલ, સુણો શ્રોતા. । પક્ષવણા ઉપાંગ કરી સોભાવણી હો લાલ, કરી સોભા. ।। અરધ માગધી ભાષા શાખા સુરતણી હો લાલ, શાખા સુર. 1 સમકિત ભાવ કુસુમ પરિમલ વ્યાપી ઘણી હો લાલ, પિર. ॥ ૧ ॥ જીવ અજીવ ને જીવાજીવ સમાસથી હો લાલ, જીવ. લહિયે એહથી ભાવ વિરોધ કાંઇ નથી હો લાલ, વિરોધ. II ભાંગા તીન સ્વસમયાદિકના જાણીયે હો લાલ, યાદિ. । લોક અલોક ને લોકાલોક વખાણીયે હો લાલ, લોક. ।। ૨ II એક થકી છે સત સમવાય પ્રરુપણા હો લાલ, સમ. । કોડાકોડિ પ્રમાણક જીવ નિરૂપણા હો લાલ, જીવ. || બારસ વિહ ગણી પિકટતણી સંખ્યા કહી હો લાલ, તણી. । સાસતા અરથ અત્યંતિક છે એહના સહી હો લાલ, છે. || ૩ || સુયબંધ અધ્યયન ઉદેશાદિકે ભલા હો લાલ, ઉદેશા. । સંખ્યાયેં એક એક પ્રત્યેકે ગુણનિલા હો લાલ, પ્રત્યે. II પદ એક લાખ ચૌમાલ સહસ તેઉત્તરા હો લાલ, સહસ. । પદનેં અગ્ર ઉદગ્ન સંખ્યાતા અક્ષરા હો લાલ, સંખ્યાતા. ॥ ૪ ॥ ભાષ્ય ચૂર્ણિ નિર્યુક્તિ કરી સોહે સદા હો લાલ, કરી. । સુણતાં ભેદ ગંભીર ત્રિપત ન હોય કદા હો લાલ, ત્રિ. ॥ જેહ ન માવે અંગિક અન્તરગતિ હસી હો લાલ, અન્ત., I જલ વસંતે જોર કુણ ન હવે ખુશી હો લાલ, કુણા. | ૫ || જાગ્યો ધરમ સનેહ જિણંદસું માહો હો લાલ, જિણાંદ. । તજિયા શાસ્ત્ર મિથ્યાત સૂત્ર જાણ્યો ખરો હો લાલ, સૂત્ર. II જિમ માલતી લહે ભંગ કરીને નવ રહે હો લાલ, કરી. 1 ઈશ્વર શિર સુરગંગ તજી પિર નવ વહે હો લાલ, તજી. ॥ ૬ ॥ ૧૧૩ Page #119 -------------------------------------------------------------------------- ________________ એ પ્રવચન નિગ્રંથ તણો જુગતે વડો હો લાલ, તણો. । સાકર સેલડી દ્રાખ થકી પિણ મીઠડો હો લાલ, થકી. II સ્યું કહિયે બહુ બાત વિનયચંદ્ર હમ કહે હો લાલ, વિનય. I એહના સુણને ભાવ શ્રોતા અતિ ગહગહે હો લાલ, શ્રોતા. II ૭ II ૧૧૪ પંચમ અંગે ભગવતી જાણિયે રે, જિહાં જિનવરના વચન અથાહ રે । હિમવંત પ૨વત સેતી નીકલ્યા રે, માનું પરતિખ ગંગ પ્રવાહ રે ।। પંચમ અંગે ભગવતી જાણિયે રે ।। ૧ ।। સૂર૫ત્તિ નામે પરગડી રે, જેહની છે ઉદામ ઉવાંગ રે । સૂત્રતણી રચના દરિયા જિસી રે, માંહિલા અરથ તે સજલ તરંગ રે ।। ઃ પંચમ અંગે ભગવતી જાણિયે રે ॥ ૨ ॥ ઇહાં તો સુયબંધ એક અતિભલો રે, એકસો એક અધ્યયન ઉદાર રે । દસ હજ્જાર ઉદેશા જેહના રે, જિહાં કિણ પ્રશ્ન છત્તીસ હજ્જાર રે ।। પંચમ અંગે ભગવતી જાણિયે રે ।। ૩ ।। પદ તો દોય લાખ અરથે ભર્યારે, ઉપરિ સહસ અઠયાસી જાણા રે । લોકાલોક સ્વરૂપની વર્ણના રે, વિવાહ પન્નતિ અધિક પ્રમાણ રે ।। પંચમ અંગે ભગવતી જાણિયે રે ।। ૪ ।। કરિયે પૂજા અને પરભાવના રે, ધિરેયે સદ્ગુરુ ઉપર રાગ રે । સુણિયે સૂત્ર ભગવતી રાગસું રે, તો હોય ભવસાગરનો ત્યાગ રે ।। પંચમ અંગે ભગવતી જાણિયે રે | ૫ | ગૌતમ નામે દ્રવ્ય ચઢાઇયે રે, સમ્યક્ જ્ઞાન ઉદય હોય જેમ રે । કીજૈ સાધુ તથા સાહમી તણી રે, ભગતિ યુગતિ મન પ્રાણી પ્રેમ રે ।। પંચમ અંગે ભગવતી જાણિયે રે || ૬ | ઇણ વિધસું એહ સૂત્ર આરાધતાં રે, ઇણ ભવ સીઝે વંછિત કાજ રે । પરભવ વિનયચંદ્ર કહે તે લહે રે, મોહન મુગતિપુરીનો રાજ રે પંચમ અંગે ભગવતી જાણિયે રે || ૭ | શ્રી ભગવતી સૂત્ર સજ્ઝાય (૫) (ઢાલ-પંથીડાની) Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાતા સૂત્ર સક્ઝાય (૬) (ઢાલ-કિત લખ લાગા રાજાજી રે માલિયે, એ દેશી) છઠ્ઠો અંગ તે જ્ઞાતાસૂર વખાણિયેજી, | જે હના છે અરથ અધિક ઉદંડ હો || મ્હારા સુણજ્યો ધરિ નેહ સિદ્ધાંતની વાતડીજી | શ્રવણો સુણતાં ગાઢો રસ ઊપજેજી, મધુરતા તર્જીત જિમ મધુખંડ હો મ્હારા સુણજ્યો. / ૧ છે. જંબુદીવ પન્નત્તિ ઉપાંગ છે જેહનોજી, ! ઇણા માંહે જિનપૂજાની વિધિ જોર હો ! હા. !! અર્થિક સુણિ પરમ શાંતિરસ અનુભવેજી, / ચર્ચિક કરે સમ સોર હો || મહા. || || ૨ ||. નગર ઉદ્યાન ચૈત્ય વનખંડ સોહામણોજી, I સમવસરણા રાજાના માત ને તાત હો | મ્યા. || ધરમાચારજ ધર્મકથા તિહાં દાખવીજી, I ઇહ લોક પરલોક ઋદ્ધિ વિશેષ સુહાત હો // ન્હા. || ૩ |. ભોગ પરિત્યાગ પ્રવ્રયા પર્ષદાજી, I સૂત્ર પરિગ્રહ વારુ તપ ઉપધાન હો || મ્યા. ||. સંલેહણા પચ્ચખ્ખાણ પાદપોપગમનતાજી, સ્વર્ગ ગમન શુભ કુલ ઉતપત્તાન હો | મ્યા. || | ૪ ||. બોધિલાભ વલિ તંત તે અંતકૃત્ય કહીજી, / ધર્મકથાના દોય છે સુય ખંધ હો || મ્હા. . પહિલાના ઉગણીસ અધ્યયન તે આજ છે જી, I બીજાના દસ વર્ગ મહા અનુબંધ હો ! હા. || || ૫ // ઊંઠકોડિ તિહાં સબલ કથાનક ભાષિયા છે, એ ભાખ્યા વલિ ઉગણીસ ઉદે શ હો || મહા. !! સંખ્યાતા હજ્જાર ભલા પદ એહનાજી, I એહ થકી જાયે કુમતિ ક્લેશ હો ! હા. / / ૬ || વિનય કરે છે ગુનો બહુ પરેજી, I તેહને શ્રુત સુણતાં બહુ ફલ હોય હો || ૭. ૧૧૫ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ તે રસિયા મન વસિયા વિનયચંદ્રજીને જી, સો માંહે મિલૈ જોયાં એક કૈ દોય હો ! હા. || || ૭ || શ્રી ઉપાસકદશાંગ સૂત્ર સજ્ઝાય ।(૭) (ઢાલ-વિછિયાની) હવે સાતમો અંગ તે સાંભલો, ઉપાસકદશા નામે ચંગ રે । શ્રમણોપાસકની વર્ણના, જસુ ચંદપન્નત્તિ ઉપાંગ રે || ૧ || મન લાગો મોરો સૂત્રથી, એ તો ભવ વૈરાગ તરંગ રે । રસ રાતા જ્ઞાતા ગુણ લહૈ, પરમારથ સુવિહિત સંગ રે । મન. ॥ ૨ ॥ ઇણ અંગે સુયબંધ એક છે, અધ્યયન ઉદ્દેશ વિચાર રે દસ દસ સંખ્યાયે દાખવ્યા, પદ પણ સંખ્યાત હજાર રે । મન. II ૩ || આનંદાદિક શ્રાવક તણો, સુણતાં અધિકાર રસલા રે । રસ લાગે જાગે મોહની, શ્રોતા જનને તતકાલ રે || મન. | ૪ || શ્રોતા આગલ તો વાંચતાં, ગીતારથ પામે રીઝ રે । । જે અર્ધદગ્ધ સમજૈ નહીં, તેહશું તો કરવી ધીજ રે । મન. ॥ ૫ ॥ દસ શ્રાવક તો ઇહાં ભાષિયા, પણ સૂત્ર ભણ્યો નહીં કોય રે । તે માટે શુદ્ધ શ્રાવક ભણી, એક અ૨થની ધારણા હોય રે । મન. II ૬ સાચો હોય તે પ્રરુપિયે, નિઃશંકપણોં સુજગીશ રે । કવિ વિનયચંદ્ર કહૈ સ્યું થયો, જો કુમતિ કરસ્કે રીસ રે ।। મન. II 9 II શ્રી અંતગડદશાંગ સૂત્ર સજ્ઝાય ।(૮) (ઢાલ-વીર વખાણી રાણી ચેલણાજી, એ દેશી) આઠમો અંગ અંતગડદશાજી, સુણી કરો કાન પવિત્ર ! અંતગડ કેવલી જે થયાજી, તેહના ૨ે ઇહાં આઠ ચિરત્ર આઠમો અંગ અંતગડદશાજી || ૧ || કર્મ કઠિન દલ ચૂરતાજી, પૂરતા જગતની આશ । જિનવર દેવ ઇહાં ભાષતાજી, સાસતા અર્થ સુવિલાસ; આ. | ૨ || સકલ નિક્ષેપ નય ભંગથીજી અંગના ભાવ અભંગ । સહજ સુખરંગની તલ્પિકાજી, કલ્પિકા જાસ ઉવાંગ; આ, ॥ ૩ I' એક સુયબંધ ઇણ અંગનો જી, વર્ગ છે આઠ અભિરામ । આઠ ઉદેશા છે વીજી, સંખ્યાતા સહસ પદ ઠામ; આ. ॥ ૪॥ Page #122 -------------------------------------------------------------------------- ________________ આઠમા અંગના પાઠમેં જી, એહવો અછે રે મીઠાશ | સરસ અનુભવ રસ ઉપજે છે, સંપજે પુણ્યની રાશ; આ. | પા વિષય લંપટ નર જે હુવે છે, નિરવિષયી સુણ્યાં થાય છે જિમ મહાવિષ વિષધરતણોજી, નાગમંત્રે સુણ્યા જાય; આ. | ૬ || અમૃતવચન મુખ વરસતીજી, સરસ્વતી કરો રે પસાય | જિમ વિનયચંદ્ર ઈણ સૂત્રનાજી, તુરત લહે અભિપ્રાય; આ. | ૭ || શ્રી અણુત્તર વવાઈ સૂત્ર સક્ઝાયા (૯) (ઢાલ-નણદલ બિંદલી હૈ, એ ચાલ) નવમો અંગ અણુત્તરોવાઈ, એહની રુચિ મુજને આઈ હો; / શ્રાવક સૂત્ર સુણો // સૂત્ર સુણો હિત આણી, એ તો વીતરાગની વાણી હો; શ્રાવક / ૧ || જસુ કલ્પાવતંસિકા નામેં, સોહે ઉપાંગ પ્રકામે હો; શ્રાવક. ! એ તો આગમને અનુકૂલા, માનું મેરુશિખરની ચૂલા હો; શ્રાવક || ૨ || એ તો સૂત્રનો નામ સુણીજ, તિમ તિમ અંતરગતિ ભીજે હો; શ્રાવાક ! પ્રગટે નવલ સનેહા, એહથી ઉલસે મોરી દેતા હો; શ્રાવક || ૩ || અણુત્તર સુરપદ પાયા, તેહના ગુણ ઇણમેં ગાયા હો; શ્રાવક | નગરાદિક ભાવ વખાણ્યા, તે તો છટ્ટ અંગે આણ્યા હો; શ્રાવક | ૪ || હાં એક સુયખંધ વારુ, ત્રણ વર્ગ વલી મનુહારુ હો; શ્રાવક | ઉદે શા ત્રણ સબૂરા, સંખ્યાત સહસ પદ પૂરા હો; શ્રાવક || ૫ || સૂત્ર સુણાવું અમે તેહને, સાચી શ્રદ્ધા હુય જેહને હો; શ્રાવક | શ્રોતાથી પ્રીત લગાવું, નિંદકને મુંહ ન લગાઉ હો; શ્રાવક || ૬ || જે સુણતાં કરે બકોર, તે તો માણસ નહીં પિણ ઢોર હો; શ્રાવક ! કવિ વિનયચંદ્ર કહે સાચો, શ્રુત રંગે સહુ કો રાચો હો;. શ્રાવક || ૭ | શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સઝાય (૧૦) (ઢાલ-આધા આમ પધારો પૂજ, એ દેશી) દશમો અંગ સુરંગ સુહાવૈ, પ્રશ્નવ્યાકરણ નામે ! સૂત્ર કલ્પતરુ સેવે તે તો, ચિદાનંદ ફલ પામે છે! આવો આવો ગુણના જાણ તુમને સૂત્ર સુણાઉં / ૧ | ૧૧૭ Page #123 -------------------------------------------------------------------------- ________________ પુષ્પકલી જ્યું પરિમલ મહકે, ગુરુ પરાગને રાગૈ । તિમ ઉપાંગ પુષ્પિકા એહનો, જોર જુગતિ કરિ જાગૈ || આવો આવો ગુણના જાણ, તુમને સૂત્ર સુખ઼ાઉં || ૨ || અંગુષ્ઠાદિક જિહાં પ્રકાસ્યા, પ્રશ્નાદિક અતિ રુડા || તે છે અષ્ટોત્તર શત એ તો, સૂત્ર મધ્ય મણિચૂડા || આવો. | ૩ || આશ્રવ દ્વારા પાંચ ઇહાં પ્રાણ્યા, પાંચે સંવર દ્વારા ॥ મહામંત્ર વાણીમાં લહિયે, લધિ ભેદ સુખકારા । આવો. ॥ ૪ ॥ સુયબંધ એક છે દસમે અંગૈ, પણયાલીસ અઝયણા ॥ પણયાલીસ ઉદેશ વલી પદ, સહસસંખ્યાતની રયણા || આવો. ॥ ૫ ॥ જે નર સૂત્ર સુણે નહીં કાને, કેવલ પોષે કાયા ॥ માયા માંહિ રહે લપટાણા, તે નર ઇમહિજ આયા | આવો. ॥ ૬ ॥ સૂત્ર માંહિ તો મારગ દોય છે, નિશ્ચય નય વ્યવહારા ॥ વિનયચંદ્ર કહે તે આદરિયે, તજ મન મદન વિકારા | આવો. ॥ ૭ ॥ શ્રી વિપાક સૂત્ર સજ્ઝાય । (૧૧) (ઢાલ-કડખાની) સુણો રે વિપાકશ્રુત અંગ ઇગ્યારમો, તજો વિકથા વૃથા જે અનેરી લલિત ઉપાંગ જસુ પ્રવર પુચૂલિકા, મૂલિકા પાપ આતંક કેરી; સુણો૨ે વિપાક શ્રુત અંગ ઇગ્યારમો ॥ ૧ ॥ અશુભ કિંપાક સમ દુષ્કૃતફલ ભોગવી, નરકમાં ગરક થયા જેહ પ્રાણી । સુકૃતફલ ભોગવી સ્વર્ગમાં જે ગયા, તાસ વક્તવ્યતા ઇહાં આણી; સુણોરે વિપાક શ્રુત અંગ ઇગ્યારમો ॥ ૨ ॥ દોય શ્રુતબંધ ને વીશ અધ્યયન વલિ, વીશ ઉદ્દેશ ઇહાં જિન પ્રયુંજે । સહસ સંખ્યાત પદ કુંદ મચકુંદ જિમ, બહુલ પરિમલ ભ્રમર ચિત્ત ગુંજૈ; સુણોરે વિપાક શ્રુત અંગ ઇગ્યારમો ॥ ૩ ॥ ૧૧૮ સરસ ચંપ કલતા સુરભિ સહુને રુચૈ, અન્ય ઉપગારની બુદ્ધિ માટે; સૂત્ર ઉપગાર તેહથી સવલ જાણિયૈ, જેહથી પુરુષ સુખ અચલ ખાટે; સુણોરે વિપાક શ્રુત અંગ ઇગ્યારમો ।। ૪ । Page #124 -------------------------------------------------------------------------- ________________ બંધ ને મોક્ષમાં બેઉં કારણ અછે, દુકૃત ને સુકૃત જોવો વિચારી ! દુકૃતને પરિહરી સુકૃતને આદરી, જિનવચન ધારિયે ગુણ સંભારી; સુણોરે વિપાક શ્રુત અંગ ઈગ્યારમો . પ .| મ કર રે મ કર નિંદા નિગુણ પારકી, નારકી તણી ગતિ કાંઇ બાંધે ! નારકી પ્રકૃતિ તજિ સહજ સંતોષ ભજ, લાગ શ્રુત સાંભલી ધરમ ધંધે; સુણોરે વિપાક શ્રુત અંગ ઈગ્યારમો / ૬ IT સુખ ને દુખ વિપાક ફલ દાખવ્યા, અંગ ઇગ્યારમેં વીતરાગે ! ચિર જયો વીરશાસન જિહાં સૂત્રથી, કવિ વિનયચંદ્ર ગુણ જ્યોતિ જાગે; સુણોરે વિપાક શ્રત અંગ ઇગ્યારમો / ૭ / શ્રી ઈગ્યારે અંગકી વર્ણના છે. (ઢાલ-વધાવાકી) અંગ ઇગ્યારહ મેં થયા, સહેલી એ આજ થયા રંગરોલ કિ સ. / નંદીસૂત્ર માંહિ એહનો, સ. | ભાષ્યો સર્વ નિચોલ કિ | સહેલી એ આજ વધામણા | ૧ || આંકણી || પસરી અંગ ઇગ્યારની, સ. I મુજ મન મંડપ વેલ કિ સ. || સીચું તે હરખે કરી, સ. / અનુભવ રસની રેલ કિ; સ. ૨ ||. હેજ ધરી જે સાંભલે સ. | કુણ બૂઢા કુણ બાલ કિ સ. / તો તે ફલ લહે ફૂટરા સ. / સ્વાદે અતિહિ રસાલ કિ; સ. | ૩ ||. હરખ અપાર ધરી હિયે સ. / અહમ્મદાવાદ મઝાર કિ સ. છે. ભાસ કરી એ અંગની સ. / વરત્યા જય જયકાર કિ; સ. | ૪ || સંવત સતર પચાવને, સ. વર્ષાઋતુ નભ માસ કિ; સ. // દશમી દિન શુદિ પક્ષમાં, સ. પૂરણા થઈ મન આશ કિ; સ. // ૫ . શ્રી જિનધર્મસૂરિ પાટવી, સ. I શ્રી જિનચંદ્ર સૂરીસ કિ સ. // ખરતરગચ્છના રાજિયા, સ. / તસુ રાજ્ય સુજગીસ કિ; સ. / ૬ || પાઠક હરખનિધાનજી સ. / જ્ઞાનતિલક સુપસાય કિ; સ. / વિનયચંદ્ર કહે મેં કરી, સ. / અંગ અગ્યાર સઝાય કિ; સ. / ૭ II. || ઇતિ શ્રી એકાદશ અંગ સજઝાય . |૧૧૯ Page #125 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન સાહિત્યને સમૃધ્ધ કરનારા મહાન યોગી અને એકસો અગિયાર ગ્રંથોના રચયિતા આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી સાહિત્યાકાશમાં સૂર્યસમાન તેજથી દીર્ઘકાળ પર્યંત અમર કીર્તિને વર્યા છે. આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી (સં. ૧૯૩૦ થી ૧૯૮૧) કણબી પટેલ પરિવારનું એક અણમોલ રત્ન. પિતા શીવદાસ અને માતા અંબાબાઈની કુક્ષિએ શિવરાત્રિને દિવસે સં. ૧૯૩૦માં જન્મ્યા સંસારી નામ બહેચરદાસ હતું. પૂ. રવિસાગર મ.સા.ના પરિચયથી વૈરાગ્યભાવ પ્રગટ્યો. ધાર્મિક અભ્યાસ કરીને જ્ઞાનમાર્ગમાં દિન પ્રતિદિન વધુ પ્રગતિ કરી. મહેસાણાની યશોવિજયજી જૈન પાઠશાળામાં સંસ્કૃત અને પ્રાકૃતનો અભ્યાસ કર્યો. તર્ક, ન્યાય અને કર્મગ્રંથ જેવા તાત્વિક વિષયોમાં અભ્યાસ કરીને તજજ્ઞ બન્યા. સં. ૧૯૫૭માં સુખસાગરજી પાસે સંયમ અંગીકાર કરીને બહેચરભાઈ બુદ્ધિસાગર બન્યા. પૂ. શ્રી એ ૨૪ વર્ષ સુધી સતત જ્ઞાનોપાસના કરીને શ્રુતજ્ઞાનના પ્રચારાર્થે ૧૧૧ ગ્રંથો રચ્યા છે. એમનું સાહિત્ય નાનામાં નાના બાળકથી આરંભ કરીને વિદ્વાનોને જ્ઞાનાનંદ આપે તેવું છે. જ્ઞાન, ભક્તિ, કર્મ અને યોગ વિષયક પોતાના આચારથી ભક્તોને પ્રભાવિત કરીને ઉચ્ચ પ્રકારના સંયમની આરાધનાની સાથે બહુજન હિતાય શ્રુતજ્ઞાનની પરબ માંડીને જૈન – જૈનેતર વર્ગને ધર્માભિમુખ કરવામાં અનન્ય ફાળો આપ્યો છે. ભજન અને પદ સંગ્રહના અગિયાર ભાગ એમની ભક્તિની તાદાત્મ્યતા અને ચારિત્રની આરાધનાની અનેરી મસ્તીની અનુભૂતિ કરાવે છે. એમની રચનાઓ સ્તવન, પૂજા, ચરિત્ર, વિવેચન, ગઝલ, ગહુંલી સ્વરૂપોમાં પ્રાપ્ત થાય છે. પૂ. શ્રી એ સંસ્કૃત ભાષામાં ગીતા અને ઉપનિષદ્ નામથી રચના કરીને ગુજરાતી ભાષા ઉપરાંત સંસ્કૃત ભાષા પરના પ્રભુત્વનો અનોખો પરિચય કરાવ્યો છે. માત્ર ૫૨ વર્ષની વયે વન પ્રવેશમાં જ જીવનનો અંતિમ શ્વાસ લીધો હતો. જૈન સમાજને પૂ. શ્રીનો મહુડી-ઘંટાકર્ણથી જે પરિચય છે તેથી વિશેષ પરિચય તો એમની કેટલીક ઉત્તમ કૃતિઓનો અભ્યાસ અને આસ્વાદ કરવાથી થાય તમે છે. અત્રે એમની ત્રણ ગીતાઓ અને ત્રણઉપનિષદોનો પરિચય આપવામાં આપ્યો છે. વિશેષ જિજ્ઞાસા માટે પૂ. શ્રીના જીવનચરિત્રનો અભ્યાસ કરવાથી માહિતી પ્રાપ્ત ૧૨૦ Page #126 -------------------------------------------------------------------------- ________________ થશે. સંયમની આરાધના ને શાસનની પ્રભાવનાની સાથે જૈનતર હોવા છતાં શ્રુતજ્ઞાનની રસલ્હાણ કરનાર અર્વાચીન કાળના એક ઉત્તમોત્તમજીવન સફલતાનું દૃષ્ટાંત પૂરું પાડનાર પૂ. આચાર્યશ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજીને કોટી કોટી વંદન કરું છું. એમનું જીવનકાર્ય સૌ કોઈને માટે કર્તવ્ય પરાયણતાની સાથે આત્મકલ્યાણની શાશ્વત ભાવનાનું મૂર્તિમંત ઉદાહરણ છે. ૮. અધ્યાત્મ ગીતા અધ્યાત્મ ગીતાની રચના વિક્રમ સંવત ૧૯૮૧માં શ્રાવણ સુદ પાંચમને દિવસે પેથાપુરમાં દિવસના પ્રથમ પ્રહરમાં કરી હતી. કવિના શબ્દોમાં આ વિગતનો સ્પષ્ટ સંકેત પ્રાપ્ત થાય છે. पेथापुरे स्थितिं कृत्वा ज्ञान वैराग्य भावतः । रचिताऽध्यात्म गीतेयं बुध्धिसागरसूरिणा ॥ ५१८ ॥ આ ગીતામાં પ૨૯ શ્લોકો છે. કવિએ અનુષુપ છંદનો પ્રયોગ કરીને સરળ સંસ્કૃતમાં ગીતાની રચના કરી છે. સમાસ અને સંધિ યુક્ત પદો દુર્બોધ નથી. જૈન ધર્મના પારિભાષિક શબ્દ પ્રયોગોની સાથે ગુણાનુરાગની દૃષ્ટિથી અન્ય દર્શનના વિચારોને પણ કવિએ પોતાના શ્લોકોમાં ગુંથી લીધા છે. અન્ય ગીતાઓમાં દૃષ્ટાંતનો સંદર્ભ છે. અહીં કવિએ શુદ્ધ તત્ત્વ મીમાંસાનો આશ્રય લઈને આત્મા વિશેના વિચારો પ્રગટ કર્યા છે. જૈન ગીતા સાહિત્યમાં આત્મસ્વરૂપ પર પ્રકાશ પાડીને ચિંતનાત્મક વિચારો દ્વારા આત્માર્થી જનોને માટે અનંત ઉપકાર કરે છે. કવિની આત્મસ્વરૂપ-મોક્ષની પ્રાપ્તિની તીવ્ર આકાંક્ષા આ ગીતા દ્વારા પ્રગટ થઈ છે. કવિ ગીતાના પ્રયોજન દર્શાવતાં જણાવે છે કે - आत्मार्थमन्य लोकानां हितार्थ मुक्तिकांक्षिणाम् । निर्मलाऽध्यात्मगीतेयं कृता विश्वोपकारिणी ॥ ५१६ ॥ આત્મા વિશેનું અધ્યયન કરતાં શાસ્ત્ર અભ્યાસ દ્વારા જે વિચારો સ્ફર્યા તેને આ ગીતામાં વ્યક્ત કર્યા છે. ઉપરોક્ત વિચારોમાંથી હંસ સમાન નીરક્ષીર વિવેક દૃષ્ટિથી સાર ગ્રહણ કરવો જોઈએ. વિષયોનો કોઈ અનુક્રમ આપ્યો નથી. તેમાં કેન્દ્ર સ્થાને આત્મતત્વ છે. ગુરુએ આ ગીતા શિષ્યોને શીખવવી જોઈએ. જેથી તેનું સારું પરિણામ આવશે. આ ગીતાનું જ્ઞાન પ્રાણાંત કષ્ટ આવે તો પણ ધૂર્ત નાસ્તિક અને દૈહિક ૨૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ સુખમાં (પૌદ્ગલિક) આસક્તિવાળાને આપવું નહિ. આ જ્ઞાનના પઠન પાઠનથી સમતા શાંતિ થાય અને તેમાં પ્રતિદિન વૃદ્ધિ થશે. કવિએ અંતે મંગલભાવના વ્યક્ત કરીને ગીતા પૂર્ણ કરી છે. मंगलं जैन धर्मोऽस्ति, जैन संघोस्ति मंगलम् । मंगलं सन्तु सिध्धार्हत्सूरिवाचक साधवः ।। ५२९ ।। આત્માના અધ્યયન માટેની આ ગીતા યથાનામ તથા ગુણાઃની ઉકિતને ચરિતાર્થ કરે છે. કવિ બુદ્ધિસાગરે પરંપરાગત રીતે ઈષ્ટદેવ શ્રીમહાવીરસ્વામીને ભાવપૂર્વક પ્રણામ કરીને અધ્યાત્મ ગીતાની રચના તથા પ્રયોજનનો પ્રથમ શ્લોકમાં ઉલ્લેખ કર્યો છે. प्रणम्य श्री महावीरं ज्ञानानन्दमयं परम् । करोम्यध्याऽत्मनो गीतां स्वपरानन्दहेतवे ॥ १ ॥ આત્મા જ્ઞાનાનન્દ સ્વરૂપ છે. પણ કર્મોં લાગેલાં હોવાથી દુ:ખ ભોગવે છે. આત્મશુદ્ધિ માટે આત્મજ્ઞાન અને ક્રિયાનું આલંબન ઉપકારી છે. મોહદૃષ્ટિનો ત્યાગ કરવાથી આત્મા સ્થિર બનીને સ્વરૂપને પામે છે. આત્મા જન્મ, જરાઅને. મૃત્યુથી પર છે. સંકલ્પ વિકલ્પના કારણે આત્માની શુદ્ધ સ્થિતિ આવી શકી નથી. આત્મજ્ઞાન વગર ધન, રાજય અને સત્તા પણ નિષ્ફળ છે. આત્મા પરમાત્મા સ્વરૂપ છે એમ જાણીને ધ્યાન ધરવું જોઈએ. આત્મા જ આત્માને જાણી શકે છે. માટે વિષય – કષાયથી મુક્ત થવાનો પ્રયાસ કરવો જોઈએ તોજ આત્મસ્વરૂપમાં પ્રગતિ થાય. મિથ્યાત્વ એ મહા દુઃખની પરંપરા છે. આત્મજ્ઞાન વિના સાચી શાંતિ નથી તે માટે કવિના શબ્દોમાં જોઈએ તો - ૧૨૨ आत्मज्ञानं विना शान्ति र्जायते न जगत्त्रये । अध्यात्म शान्ति लाभेन प्राप्तव्यं नावशिष्यते ॥ २६ ॥ આસક્તિ રહિત દૃષ્ટાભાવથી મનના શુદ્ધ સ્વરૂપનું દર્શન થાય છે. પુદ્ગલના પદાર્થોના રાગનો ત્યાગ કરવો જોઈએ. બાહ્ય જગતમાં કે ભાવમાં સુખ નથી. આત્માનું સુખ આત્મામાં જ છે તે પ્રાપ્ત કરવું જોઈએ. આત્માએ ઉપયોગ પૂર્વક સ્વરૂપ પ્રાપ્તિના પુરુષાર્થનું ધ્યેય પ્રતિક્ષણ વિચારવું જોઈએ. મૂઢ અને નાસ્તિક લોકોનો સંપર્ક કરવો જોઈએ નહિ. ઉપયોગવાન આત્મા પોતાના હિતને માટે રાગ દ્વેષ કરતો નથી. અનેકાંતવાદનો આશ્રય લઈને ધર્મના સાચા સ્વરૂપને જાણી ગ્રહણ કરવું જોઈએ. Page #128 -------------------------------------------------------------------------- ________________ કવિ જણાવે છે કે - सर्वदर्शन धर्माणां सापेक्ष नय दृष्टि तः । જૈન ધર્મે સમાવેશ વિરવધર્મસ્તતોગતિ સ: | દ8 || મન વશ ન થાય તો બધી સાધના નિષ્ફળ છે. અહંકાર દૂર કર્યા વગર આત્મ સ્વરૂપ પામી શકાય નહિ. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી મોહષ્ટિ નાશ પામે છે. પછી સમ્યક દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. પરિણામે કર્મનો નાશ થવાથી એટલે કેવલજ્ઞાનથી જગતના સર્વ દ્રવ્યોનું સ્વરૂપ જાણે છે. સાત્વિક આહાર વિહાર પરિમિતનિંદ્રાથી ચિત્તની સ્થિરતાને શુદ્ધિ કરવી જોઈએ. વૈર અને ક્રોધાદિ કષાયનો ત્યાગ કરીને શુભ કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ. આ માટેનો ઉપાય દર્શાવતાં કવિ કહે છે કે प्रेम्णा वैरं परित्याज्यं हेयः क्रोधः समत्वतः आत्मवत्सर्वजीवानां शुभं कार्य विवेकतः ॥ ८९ ॥ કરવા યોગ્ય કાર્યોમાં આપત્તિ આવે તો તે ધીરજપૂર્વક સહન કરવી કારણ કે તેનાથી આત્માની ઉન્નતિનો માર્ગ મોકળો થાય છે. ત્યાગી પુરુષો કર્મ વિપાકને સમતાથી સહન કરીને કર્મ નિર્જરા કરે છે. જેનામાં મોહભાવ દૃષ્ટિ નથી તે મહાપુરુષ જ્ઞાનદષ્ટિમાં સ્થિર રહીને રાત્રિ અને દિવસમાં અર્ધ જાગૃત રહે છે. રાત્રે નિદ્રાધીન છતાં આત્મસ્વરૂપમાં લીન રહે છે. જેના રાગદ્વેષ સંપૂર્ણ નષ્ટ થયા છે તે મહાદેવ છે અને આવું સ્થાન સુખદાયક છે. આત્મા નિર્વિકલ્પ ઉપયોગથી પોતાના પૂર્ણાનંદ સ્વરૂપનો અનુભવ કરે છે. ધર્મ કરવાના અને સાધનાનાં સાધનો ભિન્ન પ્રકારનાં છે. પણ સાધ્ય તો આત્મસ્વરૂપ છે. એમ નિશ્ચયનયથી માનીને સાધના કરવી. મનુષ્ય જન્મ મળ્યો છે તો મોક્ષ પ્રાપ્તિના લક્ષથી સ્વ-આત્મા પર પ્રેમ કરવાનો છે. આત્માનું ચિદાનંદ સ્વરૂપ સ્વાભાવિક છે. તે પ્રગટ થાય ત્યારે આત્મા પરમાત્મા-મય બને છે. આત્મા શાશ્વત છે. તે છેદાતો કે ભેદતો નથી એ વિશે જણાવે છે કે – भिद्यते छिद्यते नैव न च कालेन भक्ष्यते । द्रव्यरुपेण नित्योऽस्ति पर्यायेणा हय शाश्वतः ॥ १३४ ॥ આત્મસ્વરૂપ સ્વાનુભવજન્ય છે. આત્માનો નાશ થતો નથી. એનો ચૈતન્ય સ્વભાવ શાથત રહે છે. આત્મ દર્શન માટે ગુરુના માર્ગદર્શનની આવશ્યકતા છે. તે માટે કવિ જણાવે છે કે - आत्मज्ञानिगुरोः संगाद, बोधायाऽत्मा प्रकाशते । गुरुं विना न बोधोस्ति गुरुः सेव्यः सुमानवैः ॥ १४० ॥ ૧૨૩ Page #129 -------------------------------------------------------------------------- ________________ गुरु गमं विना ज्ञानम् कदापि नैव जायते । गुरु कृपा विना सत्यम् ज्ञायते नैव पण्डितैः ॥ १४१ ॥ પુદ્ગલનો રાગ છોડી દેવો જોઈએ, આ જગત સ્વપ્નવત્ છે. સંસારનું સુખ સાચું માનીશ નહિ. પૌદ્ગલિક સુખદાયક પદાર્થો સ્ત્રી, પુરુષ, વર્ણ, ગંધ, રૂપ, સ્પર્શ વગેરેમાં મોટાઈ જવું નહિ. આ પદાર્થો સુખને બદલે પાછળથી દુઃખદાયક બને છે. આત્માને બાહ્ય જગતમાં સુખ મળતું નથી સાચું સુખ આત્મ પ્રદેશમાં છે. તે જ્ઞાનચક્ષુથી જોઈ શકાય છે. આત્મા જન્મ જરા મૃત્યુ રહિત સ્વતંત્ર છે. સદા નિર્ભય, નિશ્ચલ, નિરાકાર, નિરંજન, પૂર્ણસ્વરૂપી નિર્મળ છે. આત્માનું સામ્રાજય જ્ઞાન, ધ્યાન અને સમાધિથી પ્રાપ્ત થાય છે. આત્માને અનાદિ કાળથી કર્મો લાગ્યાં છે. એટલે પોતાનું સ્વરૂપ નિહાળી શકતો નથી. શુધ્ધ ઉપયોગથી આત્માનુભૂતિ થાય છે. કવિએ ભરત ચક્રવર્તિનું દૃષ્ટાંત શુદ્ધ ઉપયોગ માટે નીચેના શ્લોકમાં જણાવ્યું છે. भारतस्य महासम्राट् भरतो राज्य भोग्यऽपि । आत्मोपयोगतो जातः केवली गृह संस्थितः ॥ १६९ ॥ આત્મસિદ્ધિ માટે મહાભયંકર કષ્ટદાયક મોહનો ત્યાગ કરવો જોઈએ. તેના કારણે સ્મૃતિ ભ્રશ થાય છે. કવિના શબ્દોમાં આ વાત જોઈએ તો - मा कुरु मोह विश्वासं मोहेन स्वाऽत्म विस्मृतिः ॥ भवेत्यैव हृदि ज्ञात्वा कुरु मोह पराजयम् ॥ १७२ ॥ अनेक वृत्ति रुपेण मोहश्चिते प्रजायते । आत्मोपयोग भावेन जायते मोह संक्षयः ॥ १७३ ॥ પુર્વકર્મના ઉદયે મોહની તીવ્રતા થાય છે ત્યારે વૈરાગ્ય ભાવના ભાવવી જોઈએ. અને આત્માના શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરવું. અંતરદૃષ્ટિમાં રાચતો આત્મા જ્ઞાની છે. બાહ્યદૃષ્ટિમાં રાચતો આત્મા મિથ્યાત્વી છે. જ્ઞાની મુક્તિ માટે જીવે છે. મિથ્યાત્વી ભવોભવ ભ્રમણ કરે છે. આત્મશક્તિ જાગૃત થતાં મોહનું સામ્રાજય નાશ પામે છે. જૈને આત્મા અંગે શ્રદ્ધા છે તે સાચું ચારિત્ર પાલન કરીને અવશ્ય મુક્તિ પામે છે. આત્મા સાથે જ પ્રીતિ કરવી અને તે જ રીતે બીજા આત્માઓ પર પ્રેમભાવ રાખવો. આત્માનું સામ્રાજય શાંતિ પ્રદાન કરે છે. સર્વ જીવો પ્રત્યે મૈત્રી સગુણો પ્રત્યે આદર અને મધ્યસ્થ ભાવના ભાવવાથી આત્માની શાંતિમાં વૃદ્ધિ થાય છે. - ક્રોધ મહાભયંકર કર્મ બંધ કરાવે છે. તેનો ત્યાગ કરીને સમભાવ કેળવવો જોઈએ. આત્માર્થીએ કોટિ (કરોડો) કાર્યો છોડીને જ્ઞાનીનો સંગ કરવો જોઈએ. ૧૨૪ Page #130 -------------------------------------------------------------------------- ________________ મનમાં રાગ દ્વેષ અને સંકલ્પ વિકલ્પ રાખવા નહિ, તેનાથી આત્માને સમાધિ મળતી નથી, પછી પૂર્ણાનંદ સ્વરૂપનો અનુભવ થતો નથી. જ્ઞાનીજનોની ભક્તિ ને સેવાથી આત્મ-શુદ્ધિ થાય છે. તેના પરિણામે જ્ઞાન થાય છે. આવું જ્ઞાન મોક્ષસુખના કારણરૂપ બને છે. જેની પ્રજ્ઞા સ્થિર છે તેવા યોગી કર્મમાં કુશળ બની આત્મસુખ મેળવે છે. આત્મ જ્ઞાન સર્વસ્વ છે. તેનાથી પૂર્ણાનંદ પ્રાપ્ત થાય છે. સર્વ શક્તિના નિમિત્તમાં આત્મદર્શન છે. સંસારમાં સારભૂત તત્વ આત્મા છે અને આત્મા ચિદાનંદ સ્વરૂપ પ્રભુમાં લીન બને તો તે મુક્તિ પામે છે. કવિએ આત્મસ્વરૂપને અનુલક્ષીને જણાવે છે કે સંસારના સંબંધો સ્વાર્થમય છે. પુત્ર - પત્ની, સ્નેહીઓ, સંપત્તિ એ આત્માને ઉપયોગી નથી. એટલે તેનો રાગમોહ છોડવો જોઈએ તોજ આત્મસ્વરૂપની સાધના ફળદાયી બને. આત્મસુખની વાત સ્વાનુભવ સિદ્ધ છે પછી શાસ્ત્રના વિવાદથી શું મળવાનું છે. ? એમ વિચારીને આત્માના સુખમાં પ્રવૃત્ત થવું જોઈએ. જડના રાગથી ક્રોધ, માન, માયા આદિ દુર્ગુણોમાં આત્મા બંધાય છે તેથી સ્વસ્વરૂપ પામી શકતો નથી. સંસારી જીવોને આધિ, વ્યાધિ અને ઉપાધિની પીડા છે, તો તે જાણીને આત્મ સાધનામાં જોડાવું જોઈએ. આત્મા માટે દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના છે તે વિશે કવિ જણાવે છે કે - धर्म ध्यानं हृदि ध्येयं धर्म ध्यानस्य भावना | यत्र तत्र सदा भाव्या दिने रात्रौ यदा तदा ॥ ३११ ॥ सर्वथा सर्वदा ब्रह्मदृष्टया विश्वं निभालय । सर्वत्र ब्रह्मदृष्टित्वं धारयस्य स्व मुक्त ये ॥ ३१२ ॥ एकमेव निजाऽत्मानं चिन्तय स्वोपयोगतः । अन्य सर्वंच विस्मृत्य मग्नोभव निजाऽत्मनि ॥ ३१३ ॥ ચાર અને બાર ભાવના ભાવવાથી કર્મની નિર્જરા થાય છે. રાત, દિવસ અને પ્રતિક્ષણ ધર્મ ભાવના ભાવવી જોઈએ. શુધ્ધ ઉપયોગ પૂર્વક પોતાના આત્માનું ચિંતન કરવું જોઈએ. બાહ્ય જગતના પદાર્થો ભૂલીને આત્મામાં નિમગ્ન થવું જોઈએ. પ્રમાદ ત્યાગ કરીને જાગૃતિ રાખવી જોઈએ. આ જગત કારાવાસ સમાન છે. તેમાં કંચન અને કામિનીથી બંધાયેલો આત્મા કર્મબંધ કરી ભવ ભ્રમણ કરે છે. ભવનું મૂળ કામરાગ છે. જ્ઞાનથી કામરાગ નષ્ટ પામે છે. પછી આત્મજ્ઞાન થવામાં અવરોધ થતો નથી. સાત્વિક આહારથી સાત્વિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. વાસનાનો નિરોધ એ મોટું તપ છે. ચિત્તનો આહાર ૧૨૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ સુવિચારો છે. વાણીનો આહાર સુભાષણ છે. શિષ્ટ વચન બોલવાં દેવોને પણ દુર્લભ મનુષ્ય જન્મ મળ્યો છે તો એક ક્ષણ પણ પ્રમાદ કર્યા વગર આત્માના ઉદ્ધારમાં પ્રવૃત્તિ કર. કર્માધીન માનવ શરીર મળ્યું છે તો તેનો ઉપયોગ આત્મ સાધનામાં લેવો જોઈએ. આત્માનું સૌન્દર્ય જાણવાથી સંતોષ થાય છે. જ્ઞાની પુરુષો બાહ્ય સૌન્દર્યમાં મોટાઈ જતા નથી. જડ પદાર્થોનું સૌન્દર્ય નાશવંત છે. જ્યારે આત્માનું સૌન્દર્ય શાશ્વત છે. यावन्न ब्रह्म सौन्दर्य श्यते हि निजाऽत्मना । तावजऽस्य सौन्दर्यान् मोहो भवति देहिनाम् ॥ ३८६ ॥ કવિએ ગહન વિચારોની સાથે સર્વ સાધારણ જનતાને લક્ષમાં રાખીને નવધા ભક્તિ માર્ગ પણ દર્શાવ્યો છે. કવિના શબ્દો છે. आत्मना नवधा भक्ति: विना किच्चिन्न रोचते । यस्य तस्य हि भक्तस्य हृदि व्यकतः प्रभुर्भवेत् ॥ ३९० ॥ વિવિધ ધર્મો અને મતોના ભેદને ભૂલી જવા જોઈએ અને જૈન ધર્મના સ્યાદ્વાદને મહાન ઉપકારક માનીને ધર્મનું તત્ત્વ જાણવું જોઈએ. કવિ જણાવે છે કે सर्वधर्मा नदीरूपा जैन धर्म महोदधिम ।। यान्ति सापेक्ष ह्त्या ते चानादिकालत:खलु ॥ ४२५ ॥ जैन धर्मो नयैः सर्वे र्युक्तो वैराट प्रभुः स्वयम्। तदङ्गः सर्वधर्माः स्यु र्भाषितं पूर्व सूरिमिः ॥ ४२६ ॥ जैन धर्मस्तु विज्ञेयो विश्वधर्मो ह्यतः खलु । साधिते जैन धर्मे तु सर्वधर्माः प्रसाधिताः ॥ ४२७॥ सागरस्य तरंगाये भिन्ना न सागरद्यथा । तथा भिन्नान धर्माः स्युः जैनधर्मोदधे खलु ॥ ४२८॥ સમુદ્ર સમાન જૈન ધર્મમાં અન્ય નદીરૂપ ધર્મોનો સમાવેશ થાય છે. કવિ લ્પના કરે છે કે જેમ સમુદ્ર વગર તરંગો ન ઉદ્ભવે તેવી રીતે જૈન ધર્મ વગર અન્ય ધર્મો નથી એમ અપેક્ષાએ વિચારવું. અપેક્ષાથી અન્ય ધર્મોની સત્ય હકીકતને પણ સ્વીકારવી જોઈએ. સર્વ કર્મોનો નાશ થાય ત્યારે જ આત્મા મોક્ષે જાય છે. એટલે તેનો નાશ કરવો જોઈએ. કવિએ નકારાત્મક શબ્દોમાં આત્મા વિશે જણાવ્યું છે ૧૨૬ Page #132 -------------------------------------------------------------------------- ________________ नाऽहं पृथ्वी नचाकाश मग्निर्वायु न वार्यहम् । नाऽहं स्वर्गव पाताल मेकोहं विश्वसङ्ग यपि ॥ ४४७ ॥ नाऽहंनरो न नारी वा नपुंसको न वेदम्यहम् । अवर्णो न च वर्णोऽहं मुच्चनीचो न वस्तुतः ॥ ४४८॥ गृहस्थोऽहं न संन्यासी सर्वरुप विर्वजितः । नाऽहं रागो न रोषोऽहं नाऽहं क्रोधो न लोभवान् ॥४४७ ॥ नाऽहं मानं न दम्भोऽहं नाऽहं कामोन वैरवान । न शत्रु र्नास्मि वा मित्रं पिता माता न बालकः ।। ४५०॥ વ્યસન મુક્ત આત્મા સુખ પામે છે. દુર્ગુણો વ્યસનો અને દુષ્ટાચારોથી વિમુક્ત થયેલા આત્માના જીવનમાં પ્રભુનો દિવ્ય પ્રકાશ પ્રગટે છે. આત્મ સ્વરૂપની પ્રાપ્તિનું લક્ષ્ય રાખીને મોહ રહિત થઈ સમભાવથી સાધના કરવાથી ક્ષણ માત્રમાં આત્મ સ્વરૂપનું સત્ય દર્શન થાય છે. આત્મ સાધના કરનાર મનુષ્ય અહંકાર મમતાની ગ્રંથિ ભેદવી પડે છે. જેને સમતા મેળવી તેને ત્યાગ સહજ બને છે. જ્ઞાન, વૈરાગ્ય અને આસક્તિ રહિત થવાથી સમતા આવી એટલે મોક્ષ નજીક થાય છે. આત્મસ્વરૂપ સાધવા માટે સદ્ગુરુનો સત્સંગ બીજ સ્વરૂપ છે. इत्येवमाऽत्मबोधस्य बीजं सद्गुरु सेवनम् । सर्वोपायेषु मुख्यंतत्त्सद्गुरोः पाद्ीवनम् ॥ ५१४॥ અધ્યાત્મ વિદ્યાના અભ્યાસના અનુભવ વિશે કવિ કહે છે કે – अध्यात्मयोग शास्त्राणा - मभ्यासाद्धयानतो मयि। स्वाभाविकी समुत्पन्ना स्फुरणा ज्ञान सम्भवा ॥५२० ॥ અધ્યાત્મ ગીતાના પર ૯ શ્લોકોના સારરૂપે એવો નિષ્કર્ષ તારવવામાં આવે છે કે આત્મસ્વરૂપ પામવા માટે મોહનીય કર્મની સત્તા નષ્ટ કરવી જોઈએ. રાગ-દ્વેષ કષાયનો ત્યાગ, બહિરાતમની સ્થિતિથી અલગ થઈને આત્મલક્ષી થવું. પૌગલિક પદાર્થોના સુખની આસક્તિનો ત્યાગ, રત્નત્રયની આરાધના, ગુરુ પ્રત્યેની અવિચળ શ્રદ્ધા અને માર્ગદર્શન હેઠળ સાધના પથમાં પ્રયાણ કરવું. આત્મસ્વરૂપનું જ્ઞાન સમતા અને સહિષ્ણુતા, ચાર અને બાર ભાવનાનું ધ્યાન ધરવું, દેહાધ્યાસથી મુક્ત થવું, સત્ય જ્ઞાન પ્રાપ્તિ, નવધા ભક્તિ, આત્મા પ્રત્યે પ્રીતિ વગેરે હકીક્તોનો સમાવેશ કરીને આ ગીતાની રચના કરી છે. લગભગ બધાજ શ્લોકો સ્વતંત્ર રીતે પણ ચિંતન મનન કરવાથી આત્મસ્વરૂપ પર પ્રકાશ પાડે છે. /૧૨૭. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૯ પ્રેમગીતા આચાર્ય બુદ્ધિસાગરસૂરિનું સાહિત્ય સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં સર્જાયું છે. એમની સંસ્કૃત સાહિત્યની ગીતા કાવ્યોની રચનાઓ જૈન સાહિત્યમાં સમૃદ્ધિની સાથે નવીનતા દર્શાવે છે. જૈન સાહિત્યમાં ગીતા કાવ્યોનો વિચાર કરીએ તો તેમાં આચાર્ય બુદ્ધિસાગરસૂરિ પ્રથમ કક્ષાના કવિ છે. એમનાં ગીતા કાવ્યોનો પરિચય અધ્યાત્મ જ્ઞાનના વારસાનું સાતત્ય જાળવી રાખીને આત્મોન્નતિકા૨ક જીવનપાથેય સર્વ જીવોને માટે પૂરું પાડે છે. ‘પ્રેમગીતા’નું પ્રકાશન ઈ. સ. ૧૯૫૧માં થયું છે. તેનું વિવરણ આ. બુદ્ધિસાગરસૂરિએ કર્યું છે. પ્રેમગીતાના મહત્વના વિચારો સારરૂપે નોંધવામાં આવ્યા છે. એક એક વાક્ય પ્રેમ વિશે અનેરો પ્રકાશ પાડીને આત્મપ્રકાશમાં જ્યોતિનો કવિનો સ્વાનુભવ હોય તેવી પ્રભાવોત્પાદક અભિવ્યક્તિ થઈ છે. પ્રેમગીતા એટલે પ્રેમની વ્યવહાર અને અધ્યાત્મની દૃષ્ટિએ મીમાંસા દ્વારા આત્મપ્રેમનું સત્ય દર્શન. વિશેષ માહિતી નીચે પ્રમાણે છે. જૈન સાહિત્યમાં ગીતા કાવ્યોની રચના સૌ કોઈને જીજ્ઞાસા જગાડે તેવી છે. તેમાંય ‘પ્રેમગીતા’ શીર્ષકથી અનેરું આકર્ષણ થાય છે. પ્રસ્તાવના માંજ પંડિત મફતલાલ ઝવેરીચંદ જણાવે છે કે જૈનોમાં કલ્પસૂત્ર, બ્રાહ્મણોમાં ગીતા, મુસલમાનોમાં કુરાન ધર્મગ્રંથ તરીકે અતિપ્રસિદ્ધ ગ્રંથો છે. યોગ, ચિંતવન કે રટણ દ્વારા આત્મામાં નૈસર્ગિક ક્રિયા લાવે છે. ગીતા એ પણ રટણનો પર્યાયવાચક શબ્દ છે. વીસમી સદીમાં પ્રેમના નામે કેટલાક મતો અને પંથોએ જનતાને ખોટે માર્ગે દોરીને ધર્મના નામે અધર્મ તરફ-ઉન્માર્ગે લઈ જવાનું કામ કર્યું છે ત્યારે આચાર્ય મહારાજે કરૂણાબુદ્ધિથી જીવોના ઉપકાર - કલ્યાણને માટે પ્રેમગીતાની રચના કરી છે. પૂ.આ. શ્રીએ વીજાપુરના ચાતુર્માસ દરમ્યાન ભક્તોના આગ્રહથી પૂર્વાચાર્યોના ગ્રંથોનો આધાર લઈને પ્રેમનો સાચો માર્ગ દર્શાવ્યો છે. આ ગીતામાં કુલ ૬૮૧ શ્લોકો છે. કવિએ સંસ્કૃત ભાષામાં અનુષ્ટુપ છંદમાં રચના કરીને પ્રેમનું સ્વરૂપ અને મહિમા ગાયો છે. મધ્યકાલીન કાવ્ય પરંપરાનુસાર ઈષ્ટદેવશ્રી મહાવીરસ્વામીને ભાવપૂર્વક વંદના કર્યા પછી ગ્રંથ રચનાનો ઉલ્લેખ કર્યો છે. ૧૨૮ - प्रणम्य श्री महावीरं लोकानां हित काम्यया । शुध्ध प्रेम स्वरूपं यत् किंचित् वच्मि विवेकतः ॥ १॥ Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર પરમાત્માને પ્રણામ કરીને ભવ્ય લોકના હિતને માટે શુધ્ધ પ્રેમના સ્વરૂપને કાંઈક સંક્ષેપથી કહીશ. કવિએ વીર' શબ્દ પ્રયોગ કર્યો તેનું અર્થઘટન નીચે પ્રમાણે છે. विदारयति यत्कर्म, तपसा च विराजते । तपोवीर्येण युक्तश्च तस्माद् वीर ईति स्मृतः ॥ १॥ જે કર્મોને વિદારે છે. મહાન તપસ્યાથી શોભે છે. તપ વીર્યવડે યુક્ત હોવાથી વીરનામથી જેનું સ્મરણ કરાય છે. આ રીતે વીર શબ્દની વ્યુત્પત્તિથી અર્થ થાય છે. પ્રેમના સ્વરૂપ વિશે વિશ્લેષણ કરતાં પહેલાં તેના પર્યાયવાચી શબ્દો ઇચ્છા, મૂર્છા, કામ, સ્નેહ, મમત્વ, અભિનંદન અને અનુગ્રહ છે. પ્રેમ શબ્દ ખૂબ પ્રચાર પામ્યો છે. ત્યારે તેના સાચા સ્વરૂપને સમજવા આ ગીતા કાવ્ય માર્ગ દર્શાવે છે. શુધ્ધ પ્રેમ વિશે કવિ જણાવે છે કે यत्रात्मा द्श्यते शुध्धः सच्चिदानंद लक्षणः । आसक्ति: यत्र नैवास्ति शुध्ध प्रेमास्ति तत्रहि ॥ २ ॥ જયાં સત્ ચિત્ આનંદરૂપ ગુણોથી તેમજ લક્ષણોથી યુક્ત શુદ્ધ આત્માનું સ્વરૂપ દેખાય, જયાં પુદ્ગલમય વિષયોમાં આસક્તિ જરા પણ ન હોય ત્યાંજ શુદ્ધ પ્રેમ રહેલો છે તેમ જાણવું. આવો પ્રેમ જિનેશ્વર ભગવાન પ્રત્યે રાખવાથી આત્મા શુધ્ધ બ્રહ્મરસમય થઈને પરમાનંદનો ભોક્તા થાય છે. પ્રેમના બે પ્રકાર છે. શાશ્વત અને વિનિશ્વર શાશ્વત પ્રેમ આત્માના મૂળ સ્વરૂપની પ્રાપ્તિ દ્વારા છે જ્યારે વિનિશ્વર પ્રેમ પૌગલિક પદાર્થો ઈન્દ્રિયોના વિષયોની આસક્તિમાં છે જે ક્ષણિક છે. સર્વ જીવો પ્રત્યે ઐક્યતા અનુભવીએ તો તે વિશુધ્ધ પ્રેમ કહેવાય છે. આવા પ્રેમથી આત્માના સર્વ દોષોનો નાશ થાય છે. શુદ્ધ પ્રેમનું પ્રયોજન દર્શાવતાં કવિ જણાવે છે કે - सर्वव्यापक रागेण निन्दादि दोष संशयः । प्रशस्य प्रेम पुण्याय मोक्षाय च मनीषिणाम ॥ १२॥ જે આત્મા પ્રેમ - રાગને સર્વજગત્ - વ્યાપી બનાવે છે તેને કોઈની નિંદા કે વિકથા કરવાનો દોષ હોતો નથી. તે દોષ તેવા યોગી આત્મામાંથી ક્ષય પામી જાય છે તેથી તે પ્રેમ પ્રશસ્ય છે. એટલે વખાણવા યોગ્ય હોવાથી પુણ્ય વૃદ્ધિ માટે અને મોક્ષ સુખ માટે પંડિતોને થાય છે. પ્રેમ એજ તપ અને યોગ છે. પ્રેમના સ્વરૂપને સમજાવતાં મહાદેવ અને |૧૨૯ Page #135 -------------------------------------------------------------------------- ________________ પાર્વતીની ઉપમા આપીને કવિની તુલનાત્મક દૃષ્ટિ ને કલ્પનાશક્તિનો પરિચય થાય છે. . शुध्धात्मा महादेवः सत्प्रीति पार्वती शुभा । जीवानां देहरुपेषु मंदिरेषु विराजते ॥ १७॥ શુધ્ધ આત્મા તેજ મહાદેવ (કામદેવનો ત્રીજા લોચનથી નાશ કરનાર) અને સસ્ત્રીતિ તેને ભગવતી પાર્વતી માનવી તે બન્ને જીવોના દેહરૂપ મંદિરમાં વસી રહ્યા છે. આત્મારૂપ મહાદેવ સર્વ જગતના આત્માઓ ઉપર સમાન ભાવરૂપ પ્રીતિરૂપ પાર્વતીને પ્રાપ્ત કરે છે. આત્મામાં આવું મહાદેવ પાર્વતીત્વ સર્વદેહધારી સંસારી જીવોમાં સત્તાથી સહજભાવે અનાદિ કાળથી રહેલું છે. આત્મા મહાદેવ થવા યોગ્ય છે અને તેની જ્ઞાન ચેતના સર્વ પ્રાણી પ્રત્યે વાત્સલ્યરૂપ ભાવ રાખનારી હોવાથી પાર્વતીરૂપે છે. દેવગુરુ અને ધર્મ પ્રત્યે શુદ્ધ પ્રેમને સમર્પણની ભાવના હોય તો તેનું ફળ મુક્તિ સુખની પ્રાપ્તિ છે. દયાધર્મનું પાલન, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ આદિ નિયમોનું પાલન આત્મ અનુભવે છે તેના પાયામાં પ્રેમ છે. પરિણામે ભવ્ય જીવોને દેવગુરુ અને ધર્મ ઉપર પ્રેમ ઉત્પન્ન થાય છે. સત્ય જ્ઞાન અને વિવેક દૃષ્ટિ હોય ત્યારે જ પ્રેમ પ્રગટે છે. પ્રેમધર્મ અતિગહન છે તેના વિશે કવિ જણાવે છે કે – .. अगम्य: प्रेम धर्मोऽस्ति केचित् जानन्ति योगिनः । जानतामपि लोकानां कश्वितं याति वस्तुतः ॥ २५ ।। મનુષ્યલોકમાં જીવોને પ્રેમ ધર્મ સમજી શકાય તેમ નથી. કોઈક યોગી લોકો તેને જાણે છે. તેમાં પણ જાણનારામાં પણ કોઈક યોગી તે પ્રેમધર્મના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. યોગી પરષોના ચિત્તમાં વિશધ્ધ પ્રેમ પ્રગટે છે કારણ કે તેઓ મન, વચન અને કાયાથી ધન, પત્ની, પુત્ર, પરિવાર, રૂપ, રંગ, ગંધ, સ્પર્શ આદિથી મોહ પામેલા નથી. પ્રેમથી શ્રદ્ધા પ્રગટ થતાં સત્ચારિત્રનું સામર્થ્ય આવે છે. શુદ્ધ પ્રેમીઓ નિર્વિકલ્પ પ્રેમનો અનુભવ કરે છે. આવો પ્રેમ પ્રાપ્ત થાય પછી બીજું કશું જ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. જીવાત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને જાણે છે એટલે નિર્વિકલ્પ આનંદ સાગરમાં સદા રસલીન બને છે. સાચા પ્રેમ વિનાનું લગ્ન કાયા લગ્ન છે. પ્રેમ જોકે મૌનભાવવાળો હોય તો પણ હૃદયના દ્વારથી પ્રગટે છે. જ્યાં દિવ્ય પ્રેમ નિસર્ગ ભાવથી જ પ્રગટે છે ત્યાં પ્રતિજ્ઞાની જરૂર રહેતી નથી. સાચા પ્રેમમાં હુકમની જરૂર નથી. પરમાત્મા મહાવીર સ્વામીએ શુદ્ધપ્રેમથી ચંડકૌશિકને પ્રતિબોધ કર્યો હતો તેનું ચિંતન કરવાથી પ્રેમ કેવો છે તે સમજાશે. વેરવેરથી શમતું નથી ૧૩૦) Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રેમથી શમે છે. દુષ્ટવૈરી પણ પ્રેમથી મિત્ર બને છે. પ્રકૃતિ પ્રમાણે પ્રેમના ત્રણ ભેદ સાત્વિક, રાજસી, તામસી છે. શુદ્ધ પ્રેમી દાનના બદલાની આશા રાખતો નથી. સતપુરુષો વ્રત પાલન કરે છે તેમાં પ્રેમ કેન્દ્ર સ્થાને છે. પ્રેમ આકર્ષણ રૂપ છે. પ્રેમ આત્મામાં વ્યાપક છે. ધૂર્તિ પ્રેમ અને પ્રેમચેષ્ટાઓ છેતરવાની માયાજાળ છે, ત્યાં પ્રેમ નથી. પ્રેમયોગીઓજ પ્રેમની પરીક્ષા કરે છે. સેવા અને વૈયાવચ્ચ ધર્મ પ્રેમથી થાય છે. પ્રેમ પ્રવૃત્તિનો આ મહામંત્ર છે. ધર્મરૂચિ એ પ્રેમનો પર્યાયવાચી શબ્દ છે. દેહ, લક્ષ્મી અને કામ વાસનામાં સત્ય પ્રેમ નથી. સત્ય પ્રેમથી મહ નાશ થતાં મન વચન અને કાયાના યોગની પવિત્રતા પ્રગટ થાય છે. પ્રેમમાં ગુણાનુરાગ છે. શુધ્ધ પ્રેમથી આરોગ્ય પ્રાપ્તિ, નિર્ભીકતા, કલેશ, નાશ થાય છે. પ્રેમીઓ જગતને પ્રભુમય દેખે છે. દેહભાવ નષ્ટ થતાં સાચો પ્રેમ પ્રગટે છે. મૈથુનરૂપ પ્રેમ મોહના ઉદયથી છે તે સાચો પ્રેમ નથી, પણ પરસ્પર સહજભાવથી આત્માની ઐકયતા પ્રગટે તે શુદ્ધ પ્રેમની શોભા છે. પ્રેમના પ્રકારોનું વિશ્લેષણ કરતાં કવિ જણાવે છે કે – स्थूलं सूक्ष्मं भवेत् प्रेम स्वार्थिकं पारमार्थिकं । दैशिकं व्यापकं बोध्य मूर्तामूर्तमपेक्षया ॥ ८५ ॥ પ્રેમમાં અપેક્ષાથી અનેક પ્રકાર છે. સ્કૂલ, સૂક્ષ્મ, સ્વાર્થિક, પારમાર્થિક, દૈહિક, વ્યાપક, મૂર્ત, અમૂર્ત વગેરે પ્રેમના ભેદો છે. પ્રેમગીતાની વિવિધતાનો વિચાર કરીએ તો કવિએ યોગ સાધનાના સંદર્ભમાં ષટચક્રની વિગતો આપીને એમ જણાવ્યું છે કે તેના દ્વારા સત્યપ્રેમ પ્રગટે છે. મૂળાધારચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, નાભિપ્રદેશમાં આવેલું મણિપુર. પદ્મરૂપ હૃદયકમળમાં રહેલું અનાહત ચક્ર, અનાહત ચક્રની ઉપરના ભાગમાં સોળ પાંખડીવાળું વિશુધ્ધચક્ર અને બ્રહ્મરંધ્રમાં રહેલું આજ્ઞાચક્રથી શુધ્ધ પ્રેમ પ્રગટ થાય છે માટે આ ચક્રને આધારે ધ્યાન-જાપ આત્માનો વિકાસ થાય છે. કવિએ યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં જણાવેલી આઠ દૃષ્ટિને આધારે પ્રેમની આઠ ભૂમિકા વિશેની માહિતી આપી છે. मित्रा तारा बला दीप्रा स्थिरा कान्ता प्रभा परा । नामानि योग ष्टिनां लक्षणं च निबोधत ॥ १३॥ (યો.દ.સ. પા. ૨૨) મિત્રા તારા, બલા દીખા, સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા આ યથાર્થ નામવાળી યોગદષ્ટિઓ છે જેનું લક્ષણ હવે પછી કહેવામાં આવે છે તે તમો સાંભળો. આ ૧૩૧ Page #137 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિસાગરસૂરિએ આ દૃષ્ટિને પ્રેમની ભૂમિકા નામ આપીને ગુણસ્થાનકની સાથે તુલના કરીને આત્માનો વિકાસ કેટલો થયો છે અને થઈ શકે તે અંગે પ્રકાશ પાડયો છે. પ્રેમની પ્રથમ ભૂમિકામાં કામ છે અને તેને કારણે રાગ દ્વેષ અને યુદ્ધના ભાવ રહે છે. વળી તેમાં ફલ પ્રાપ્તિની પણ અભિલાષા રહેલી છે. બીજી ભૂમિકામાં પ્રેમમાં કામવિકાર રહેલો છે છતાં સાધુ પુરૂષોનાં દર્શન અને સંગતિની ભાવના હોય છે. • અહીં પ્રેમી પોતાનો સ્વાર્થ સાધવા પ્રયત્ન કરે છે તેમ છતાં લોકાપવાદના ભયથી પોતાના વર્તનને નિયમમાં રાખે છે. ત્રીજી ભૂમિકામાં કામમાં પરસ્પર રાગ રહેલો છે, અને ચિત્તની પ્રસન્નતાનો અનુભવ થાય છે. પ્રેમની પ્રવૃત્તિ કંઈક શુદ્ધ અને કંઈક અશુધ્ધ હોય છે. ધર્મ ક્રિયા, તપ, જપ, આદિથી પૌદ્ગલિક સુખની અપેક્ષાની સાથે મોક્ષ સુખની અભિલાષા પણ રહેલી હોય છે. ચોથી ભૂમિકામાં આત્મા ભેદજ્ઞાન વડે સત્ય પ્રેમ કેળવે છે. આત્મા, પરમાત્મા, કર્મસંબંધ, પુદ્ગલ પદાર્થો વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કરીને સાચો આત્મપ્રેમ જાણે છે. આ પ્રેમમાં ઈચ્છાયોગ અને શાસ્ત્ર યોગ મહત્વના છે. યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્ય યોગના સ્વરૂપની માહિતી છે. આગમાનુસારે અનુષ્ઠાનાદિ ક્રિયા કરવાની ઇચ્છાવાળા જિજ્ઞાસુજ્ઞાનીને પણ પ્રમાદથી ધર્મવ્યાપાર કરવામાં સ્કૂલના થાય, કાલથી વિકલતા થાય. ફેરફાર થાય તેને ઇચ્છાયોગ કહેવાય છે. જ્ઞાનના તીવ્ર બોધને લઈ શક્તિ અનુસાર અપ્રમાદી એવા શ્રાવકનો શાસ્ત્રાનુસારે અખંડ જે ધર્મ વ્યાપાર તેને શાસ્ત્ર યોગ કહેવાય છે. શક્તિના પ્રાબલ્યપણાથી વિશેષ પ્રકારે શાસ્ત્રમાં આત્મકલ્યાણ માટે જે જે યોગના રસ્તા બતાવ્યા છે તેને પણ ઉલંઘન કરવાનો વિષય છે જેનો તેને સર્વ યોગમાં પ્રધાન એવો સામર્થ્ય યોગ કહે છે. ત્રણયોગની સંક્ષિપ્ત માહિતી પ્રેમની ભૂમિકા સમજવા માટે માર્ગદર્શક બને પાંચમી ભૂમિકામાં શ્રુતજ્ઞાન અને ચારિત્ર દેશથી કે સર્વથી વર્તે છે. આત્મા ધર્મ પ્રવૃત્તિમાં જોડાય છે અને નિવૃત્તિરૂપ ચારિત્ર ભાવ ગ્રહણ કરે છે. આ ભૂમિકામાં આત્મા સમક્તિ દૃષ્ટિવાળો અને ગુણાનુરાગી બને છે. છઠ્ઠી ભૂમિકામાં વિશુદ્ધ પ્રેમ છે કે જેમાં આત્મસ્વરૂપની પ્રાપ્તિનું લક્ષ ૧૩૨] Page #138 -------------------------------------------------------------------------- ________________ રહેલું છે. રાગદ્વેષ રહિત આત્મા સ્વાનુભવ સ્થિતિએ પહોંચે છે. સાતમી ભૂમિકામાં આત્માનું શુધ્ધ ચારિત્ર છે. અપ્રમત્ત ભાવમાં રહીને આરાધના કરે છે. નિર્વિકલ્પ ધર્મ ધ્યાનમાં લીન બને છે. આઠમી ભૂમિકામાં આત્મા શુદ્ધ ઉપયોગથી શુકલ ધ્યાનમાં એકરૂપ બનીને ચારિત્રની આરાધનાથી ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન અને કેવળદર્શનના શુદ્ધ પર્યાયોને ઉપજાવે છે. પછી આવો આત્મા મોક્ષે જાય છે. ચોથી ભૂમિકામાં ગુરુકૃપા અને ભેદ જ્ઞાનથી આત્મા અપુર્નબંધક સમ્યક્દર્શનની સ્થિતિમાં હોય છે. સાતમી ભૂમિકાએ પહોંચેલો આત્મા અપ્રમત્ત ગુણ સ્થાનકનો કહેવાય છે જ્યાં સુધી અપ્રમત્ત દશાવાળું શુદ્ધચારિત્ર પ્રાપ્ત ન થાય ત્યાં લગી શુધ્ધ પ્રેમ વર્તે છે. તેની ઉપર અપૂર્વ કરણરૂપ પૂર્ણ આત્મિક શુદ્ધતા પ્રાપ્ત થતાં પરિણામે આત્મ શુધ્ધતા જાગતાં આત્મા કેવળજ્ઞાન યોગને પ્રાપ્ત કરે છે અને તેથી તેવો આત્મા દેવ-મનુષ્યાદિથી પૂજય તીર્થ સ્વરૂપ પ્રેમયોગી બને છે. કવિએ પ્રેમના વિશ્લેષણમાં લોકદષ્ટિ કે વ્યવહારની સાથે આત્મસિદ્ધિના આધારરૂપ માર્ગદર્શક વિચારો પણ વ્યક્ત કર્યા છે. ગીતાને અનુરૂપ રહસ્યમય - તત્ત્વદર્શી વિચારોથી આ ગીતા સમૃદ્ધ છે. શુદ્ધ પ્રેમથી જ સર્વ પ્રાણીઓમાં પોતાના સરખી ગણના હોય છે. શુદ્ધ પ્રેમથી જ પરમાત્માનું પ્રાગટય થાય છે. પ્રેમમાં દાસત્વ કે મોટાઈ, રાગદ્વેષ, સંકલ્પ, વિકલ્પ નથી હોતા. મંત્રના સંદર્ભમાં પ્રેમ વિશે કવિ જણાવે છે કે – ॐकार: सर्व वर्णेषु प्रेम रुपोऽस्ति सर्वथा । ही श्री क्ी मंत्र वर्णास्ते प्रेम व्यंजक शकतयः ॥ ९१॥ ૐકાર સર્વ વર્ષોમાં પ્રેમરૂપ (પ્રણવ) મંત્ર સર્વથા પહેલો છે અને હૂંકાર, શ્રકાર, કલકાર વર્ણમંત્ર સ્વરૂપ હોઈ પ્રેમનાં પ્રકાશ કરનાર શક્તિ સ્વરૂપ છે. પ્રેમયોગીઓ પ્રેમથી જ સર્વ જગતને પ્રિય ગણે છે. નવધા ભક્તિ પણ પ્રેમથી જ સફળ થાય છે. આત્મા પુરૂષ સમજો અને પ્રકૃતિને સ્ત્રી સમજો. પ્રકૃતિ પ્રીતિ સ્વરૂપ વડે વ્યાપક આત્મામાંજ રહેલ શુધ્ધ પ્રેમથી શુધ્ધ ભાવ પ્રગટે છે. મોહના વિકારમાં પ્રેમ નથી તે વાતનો સ્વીકાર કરો. લેખ, પ્રતિજ્ઞા, હાવભાવ, મીઠાં વચનમાં પ્રેમ નથી.પૂર્વભવના સંસ્કારથી પ્રેમ થાય છે, ભગવાન સાચા પ્રેમ વિના પ્રસન્ન થતા નથી. પ્રેમ એ અલૌકિક અને વચનાતીત છે. હું અને તું ના ભેદ નથી ત્યાં પ્રેમ છે. ગુરુ શિષ્યના સંબંધોમાં પણ પ્રેમ રહેલો છે. પ્રેમથી મૈત્રી અને મૈત્રીથી સમાધિ પ્રાપ્ત (૧૩૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ થાય છે. આવી સમાધિ એટલે આત્માનુભૂતિ. પૌદ્ગલિક વસ્તુપ્રત્યેનો પ્રેમ અત્યંત તુચ્છ છે. પરિપક્વ પ્રેમ વ્યાપક બને છે. પ્રેમના વિચાર કરતાં પ્રેમના આચારથી વધુ લાભ છે. ગુરુ કૃપા વિના પ્રેમ સંભવતો નથી. શુધ્ધ પ્રેમ એજ સત્કર્મ છે. પ્રેમના સમાગમમાં પ્રેમ છુપો રહેતો નથી. શુધ્ધ પ્રેમથી ચિત્તની એકાગ્રતા થાય છે. પ્રેમયોગી ભક્તોએ ભગવાન મહાવીરના વૃત્તાંતનું ધ્યાન ધરવું અને ગુણગાન ગાવાં જોઈએ. પ્રેમી ભક્તોને પ્રેમ ગીતા આપવી. નાસ્તિક અને શ્રદ્ધાધિનને પ્રેમગીતા આપવી નહિ. શિષ્યને શુધ્ધ શ્રદ્ધાવાનું બનાવીને પ્રેમ ગીતા આપવી જોઈએ. સગુરુના પ્રેમી ભક્તો પ્રેમગીતાના પ્રવચનના અધિકારી છે. સર્વ સમર્પણ કરીને પ્રેમયોગ સાર્થક કરવો. પ્રેમીના સંગમાં પ્રેમàતપણું પ્રાપ્ત થાય છે. શુદ્ધ પ્રેમ એ વૈરાગ્ય છે. પ્રેમ વિનાની ક્રિયા નકામી છે. પ્રેમીઓ આત્માભિમુખ બનતાં પરમાત્માપદ તરફ ગતિ કરે છે. મૃત્યુ થાય તો પણ પ્રેમીમાં હૃદય ભેદ થતો નથી. દેહાધ્યાસના વિસ્મરણ વિના શુદ્ધ પ્રેમ થતો નથી. પ્રેમી આત્મા પ્રવૃત્તિ કરવા છતાં લપાતો નથી. પ્રેમયજ્ઞ સર્વ શ્રેષ્ઠ છે. પ્રેમની સાત ભૂમિકા છે. પ્રથમ સ્વાર્થ મિશ્રિત, બીજી પ્રેમની પ્રવૃત્તિમાં ફળની આશા, ત્રીજી પ્રેમીજનોની પરસ્પર ચિત્તની ઐક્યતા અને પ્રસન્નતા, ચોથી ભેદજ્ઞાન વડે આત્માનો ભાવ શુદ્ધભાવ પ્રગટવો, પાંચમી પ્રેમીઓ શ્રુત અને ચારિત્રને દેશથી વર્તે છે, છઠ્ઠી - પ્રેમ શુદ્ધ આત્મ સ્વરૂપમય બને છે, સાતમી અપ્રમત્ત યોગવાળું ચારિત્ર શુદ્ધ નિર્વિકલ્પમય ધર્મધ્યાનમાં આત્મા વર્તે છે. સાતભૂમિકા પછી આઠમી ભૂમિકાવાળો પ્રેમી તીર્થકર કેવળી થઈને સર્વ જગતને મોક્ષ પ્રાપ્તિનો ઉપદેશ આપે છે. શુધ્ધપ્રેમી મરણાંત કરે પણ જૈન ધર્મનો ત્યાગ ન કરે. મહાવીરનો જાપ સર્વ જાપમાં શિરોમણિ છે. મરણ કાળે પણ જીવાત્માનો ઉધ્ધાર કરે છે. જૈન સંઘ અને આગમ ઉપર પ્રેમ રાખો. ભક્તિ યોગની સાધનામાં સર્વયોગની સાધના છે. અમૃતતુલ્ય પ્રેમથી કરૂણા પ્રગટે છે અને અજ્ઞાનતા દૂર થતાં પ્રકાશ જયોતિ પ્રગટે છે. શુદ્ધ પ્રેમ વિનાના મનોરાજ્યવાળાને ક્યાંય શાંતિ નથી. ક્ષમા એ પૃથ્વીરૂપ છે તેમ પ્રેમ પણ પૃથ્વી સમાન છે. સાચા પ્રેમથી આત્માનું અનંત સામર્થ્ય પ્રકાશે છે. શુદ્ધ પ્રેમથી સ્વર્ગ અને અશુદ્ધ પ્રેમથી નરકગતિ થાય છે. સૂર્યોદયથી કમળ ખીલે છે. તેમ શુધ્ધ પ્રેમથી ચિત્ત ખીલે છે. આત્મિક પ્રેમ મોક્ષ માટે છે. દેવગુરુ અને ધર્મનો પ્રેમ પરમ પદને આપે છે. પ્રેમગીતાના ઉપસંહારમાં કવિ જણાવે છે કે – मया तदनुसारेण प्रेम गीता प्रदर्शिता । महावीर प्रभोः पत्नी यशोदा प्रेमरुपिणी ॥ ६६३ ॥ આ પ્રેમગીતા મેં પૂર્વ પુરૂષના કરેલા ભક્તિયોગને અનુસાર દર્શાવી છે. ૧૩૪ Page #140 -------------------------------------------------------------------------- ________________ તેમાં ભગવાન મહાવીર પરમાત્મા પ્રેમસ્વરૂપ છે. તેમની પત્ની યશોદાદેવી પ્રેમ રૂપિણી આત્મપરિણતિરૂપે જાણવી. ભગવાનશ્રી મહાવીર દેવના શ્રીમુખે ભવ્યાત્માના ઉદ્ધાર માટે પ્રેમગીતા ઉપદેશ કરાયેલી છે. તેના સૂક્તો સર્વ આગમોમાં ગૂંથાયેલા છે. તે પરંપરાએ એટલે સુધર્માસ્વામીના શિષ્ય-પ્રશિષ્યની પરંપરાએ એટલે સુધર્માસ્વામીના શિષ્ય-પ્રશિષ્યની પરંપરાએ ગવાતી આવેલી છે. તેનો ઉદ્ધાર શ્રીમાન જૈનાચાર્ય સર્વશાસ્ત્ર સમુદ્ર પારંગત ભગવાનશ્રી યશોભદ્ર સૂરીશ્વરજીએ ભક્તિયોગમાં પ્રેમ ભક્તિ પ્રકરણરૂપે ઉદ્ધાર કર્યો હતો તે અર્થરૂપ છે. ભક્તિ યોગનો બોધ કરનારી, મુક્તિની વહન કરનારી, પરોપકારથી ઉદ્ધાર પામેલી આ પ્રેમગીતા પાંચમા આરામાં સર્વત્ર વિજયવંતી વર્તો. ૬૮૧ શ્લોકમાં રચાયેલી પ્રેમ ગીતામાં પ્રેમની વૈવિધ્યપૂર્ણ માહિતી આપીને આત્મસ્વરૂપ વિકાસ દ્વારા મુક્તિ માટે તે માટેના વિશુધ્ધ અને સત્ય પ્રેમ સ્વરૂપનો સંસ્કૃત ભાષામાં શ્લોકબદ્ધ, સરળ શૈલીમાં પરિચય આપવામાં આવ્યો છે. પ્રેમ અંગેની કવિની વિશ્લેષણ શક્તિ વિષયવસ્તુને સ્પષ્ટ કરીને તાત્વિકવાત તરફ લક્ષ દોરવાનો પ્રયત્ન કર્યો છે. જૈન ગીતા કાવ્ય તરીકે સંસ્કૃત ભાષાની આ કૃતિ નમૂનેદાર બની છે. કારણ કે પ્રેમ વિશેની વિશદ વિશ્લેષણ કરવાની કવિની ચતુરાઈ આત્માર્થી જનોને માટે તથા સર્વ સાધારણ જનતાને પણ પ્રેમનો ખોટો ભ્રમ, આભાસ, માયાજાળ દૂર કરીને સત્યપ્રેમ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તો જ આત્મોન્નતિ હાથ વેંતમાં છે. આનંદઘનજીના રૂષભદેવના સ્તવનની પંક્તિઓનો સંદર્ભ પણ વિચારી એ તો કવિની વિચારધારાને પણ સહજ સાધ્ય બને છે. ‘‘પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કોઈ, પ્રીત સગાઈ રે નિરૂપાધિક કહી રે, સોપાધિક ધન ખોઈ’ પ્રેમ ગીતાના પરિચયમાં કેટલાક શ્લોકોનો ઉલ્લેખ કર્યો છે. અહીં દૃષ્ટાંતરૂપે બીજા શ્લોકોની સાર્થ નોંધ આપવામાં આવી છે. प्रेम परीक्ष्यते प्रेम योगिना परया विदा । परायां भासते सत्य प्रेम्णैव सकृतिः ॥ ५६ ॥ પ્રેમ યોગીઓ પરા શ્રેષ્ઠ ભાવના વડે સત્ય પ્રેમની પરીક્ષા કરી શકે છે. શ્રેષ્ઠ ભાષામાં સત્ય પ્રેમમય વચનો બોલાય છે. સત્ય પ્રેમથી આત્મામાં સાચી સ્થિરતા આવે છે. सेवा भक्तिर्भवेत प्रेम्णा वैयावच्चं तथा शुभम् प्रवृतीनां महामन्त्री निवृत्तीनां तथा ध्रुवम् ॥ ५७ ॥ ૧૩૫ Page #141 -------------------------------------------------------------------------- ________________ જગતના સર્વ જીવાત્માઓની સેવા-ભક્તિ-વૈયાવચ્ચ વગેરે શુભ અનુષ્ઠાનની પ્રવૃત્તિ પ્રેમથી જ થાય છે. તેમજ પ્રેમ પ્રવૃત્તિ અને નિવૃત્તિનો નિશ્ચય મહામત્ર છે. दुष्ट कामो नयत्राऽस्ति तत्रप्रेम प्रकाशता। धर्म्य प्रेम जगद्धर्म स्थापकं सर्व शक्तितः ॥ ६१ ॥ જ્યાં દુષ્ટ કામવાસના ન હોય ત્યાં સત્યપ્રેમનો પ્રકાશ થાય છે. જ્યાં ધર્મ સંબંધી પ્રેમ હોય તે આત્મા સર્વ સાત્વિક શક્તિથી યુક્ત થઈને જગતમાં પ્રેમયુક્ત ધર્મની સંસ્થાપના કરે છે. दष्टवा परस्परं नृणां यत् सुखं जायते हृदि । प्रेमैव तत्तु संबोध्यं निरपेक्षं सदाऽभवम् ॥७३ ॥ મનુષ્યોને એક બીજાને જોઈને - મળીને હૃદયમાં જે સુખ ઉપજે છે તેને જ પ્રેમ જાણવો. તેવા પ્રેમને પ્રાપ્ત કરીને હું સદા અપેક્ષા વિનાનો થાઉં. शुध्ध प्रेमणि संजाते समः सर्वत्र जायते । आत्माऽभिन्नं भवे तत्र प्राकटयं परमात्मनः ॥ ८७ ॥ જ્યારે આત્મામાં શુધ્ધ પ્રેમ પ્રગટ થાય છે ત્યારે સર્વત્ર જગત જંતુ ઉપર સમભાવ જાગે છે. અને ત્યારે જ આત્માર્થી અભિન્ન એવું પરમાત્માનું સ્વરૂપ પ્રગટ ભાવે આત્મા પોતાનામાં અનુભવે છે. मोहमान विकारेषु प्रेम किंझ्चन् न विद्यते । आत्म प्रेमोज्ज्वलं मन्त्रं केचिज्जानन्ति पंडिताः ॥ १०५ ॥ મોહ માન આદિના વિકારોમાં જરાપણ સત્યપ્રેમ હોતો નથી. તેમજ આત્મ પ્રેમરૂપ ઉજ્જવળ મંત્રને કોઈક પંડિતોજ જાણે છે. हावभावेषु नैकान्तं नैकान्तं मिष्ट भाषणे । प्रेम नैसर्गिकं नृणा मगम्यं वर्तते स्वयम् ॥ ११५ ॥ હાવભાવરૂપ ચેષ્ટામાં પ્રેમ. હોય તેવી એકાંતતા હોતી નથી. તેમજ મીઠા વચનમાં પણ પ્રેમ હોવાની એકાંતતાં નથી પરંતુ મનુષ્યોમાં સહજ સ્વભાવે રહેલો પ્રેમ સ્વયં સમજવો અગમ્ય છે. सर्व जीवैः सह प्रेम मैत्री भावाय जायते । ततः समत्व संलाभात् समाधि र्जायते सताम् ॥ १५५ ॥ સર્વજીવો સાથે જે પ્રેમ થાય તે મૈત્રી ભાવને માટે જ થાય છે. તે મૈત્રી ભાવ સમત્વની પ્રાપ્તિ માટે થાય છે. સમત્વથી સંત પુરુષો સમાધિ પામે છે. आत्मासु प्रेम साम्राज्यं देहे कामस्य च स्फुटम् । आत्मप्रेम्णा रसानन्दः कामेन दुःख कोटयः ॥ २४५ ॥ ૧૩૬ Page #142 -------------------------------------------------------------------------- ________________ આત્મામાં પ્રેમનું સામ્રાજ્ય સત્તા રહેલી છે. દેહમાં કામનું સામ્રાજ્ય-સત્તા પ્રગટ દેખાય છે. આત્મા પ્રેમથી શાંત રસનો આનંદ અનુભવે છે. કામથી દેહદુઃખની કોટિનો અનુભવ કરે છે. देवलग्न गुरोर्लग्नं शुध्ध प्रेम्णा प्रकल्पते । __ भक्तानां नरनारीणां मुक्तये धर्म भावताः ॥ ३०८॥ દેવ સાથે તથા ગુરુઓ સાથે શુદ્ધ પ્રેમ વડે લગ્ન કરવા સર્વ-જાતિ-જ્ઞાતિ – વર્ણ કુળવાળી સ્ત્રીઓ અને પુરુષોને અવશ્ય કહ્યું છે. કારણકે તેવાં લગ્નો જે સ્ત્રીઓ હોય કે પુરૂષો હોય તેઓની મુક્તિને માટે ધર્મ ભાવથી થાય છે. शुध्ध प्रेम प्रभु साक्षा दन्तर्यामी प्रवर्तते । भक्तानां हृदि संवेद्यो जैनधर्मः स उच्यते ॥ ४३१ ॥ જે શુધ્ધ પ્રેમ છે તે સાક્ષાત્ પ્રેમીના અંતઃકરણમાં પરમાત્મા પ્રભુ રહેલા છે તેમ સમજવું. વસ્તુતઃ તે જ પ્રેમભાવ ભક્તોના હૃદયમાં અનુભવાય છે. તે પ્રેમજ સત્ય જૈનધર્મ કહેવાય છે. शुध्ध प्रेमी स्वमंतव्ये प्राप्नोति न पराभवम् । प्रेमसंस्कार सामर्थ्यात् कार्य सिध्धिकरोभवेत् ॥ ५६२ ॥ જે શુધ્ધ પ્રેમી આત્મા છે તે પોતાના મંતવ્યોમાં કદાપિ પણ પરાભવ નથી પામતો. કારણકે પ્રેમના જે સંસ્કારો તેને પ્રાપ્ત થયા છે તેના સામર્થ્યમાં કાર્ય સિદ્ધિ જ થાય છે. देव प्रेम गुरोः प्रेम धर्म प्रेम च मुक्तिदम् । विज्ञायते महावीरभक्तो याति परं पदम् ॥ ६४५ ॥ દેવગુરુ અને ધર્મ ઉપર જે ભવ્યાત્માને પ્રેમ થાય છે તે મુક્તિ આપનારો થાય છે. તેથી ભગવાન મહાવીરના ભકતો પરમપદને પામે છે એમ પ્રત્યક્ષ અનુભવાય ૧૦ આત્મદર્શનગીતા અધ્યાત્મવિદ્યાના વૈવિધ્યપૂર્ણ વિચારોનો રસાસ્વાદ કરાવે તેવી આત્મદર્શન ગીતા-આ. બુદ્ધિસાગરની જ્ઞાન, ક્રિયા અને યોગના ત્રિવેણી સંગમમાં આત્માના શુચિ સ્નાનનો અનુપમ લ્હાવો લેવાની સુવર્ણમય ક્ષણ પ્રાપ્ત કરાવે છે. તેની રચના અમદાવાદમાં માસકલ્પ દરમિયાન ભવ્યાત્માઓને આત્મદર્શનની સિદ્ધિ થાય અને તેના દ્વારા જીવોનું કંઈક કલ્યાણ થાય તેવા હેતુથી સં. ૧૯૬૫ના ૧૩૭. Page #143 -------------------------------------------------------------------------- ________________ જેઠ સુદ તેરસને બુધવારે કરી હતી. આ આત્મદર્શન ગીતા ગ્રંથ આત્માના શુધ્ધ ચૈતન્યને દેખાડનાર છે. જેને આત્માનું દર્શન થાય તથા આ ગ્રંથનું સમાધિપૂર્વક અધ્યયન કરી જીવનમાં ઉતારે તો તે ત્રીજા અથવા ચોથા ભવે મુક્તિ પામે છે. કવિએ સંસ્કૃત ભાષાના અનુષ્ટુપ છંદમાં ૧૮૨ શ્લોક રચ્યા છે. શીર્ષકનો વિચાર કરીએ તો તેમાં આત્મ, દર્શન અને ગીતા એમ ત્રણ શબ્દો છે. આ ત્રણ શબ્દો પર મહાકાય ગ્રંથો રચાયા છે અને વિદ્વાનોએ વિવિધ પ્રકારની કૃતિઓ રચી છે. તે ઉપરથી આત્મતત્વની મહત્તા સમજાય છે. વિશ્વનાં તમામ ધર્મોમાં આત્મા વિશે ચિંતન અને મનન કરવા લાયક વિચારો પ્રગટ થયા છે. જ્ઞાન, ક્રિયા, તપ યોગ જેવાનું આલંબન લઈને સુજ્ઞ મહાત્માઓએ પ્રચંડ પુરુષાર્થ કરીને માનવજન્મમાં આત્મદર્શન-સ્વરૂપની પ્રાપ્તિ કરી મનુષ્યજન્મ સફળ કર્યો છે. આ ગ્રંથમાં મુખ્યત્વે આત્મદર્શનનું સ્વરૂપ, આત્મદર્શન કેવી રીતે થાય, આત્મદર્શન વિના જીવોને કેવા અનર્થ થાય તે વિષે વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે. આ. બૃધ્ધિસાગરસૂરિએ ગીતાના શ્લોકોનું વિવેચન કરીને તત્વજ્ઞાન વિષયક કઠિન વિચારધારાને સરળ ને સુગ્રાહય બનાવવાનો પુરુષાર્થ કર્યો છે. મંગલાચરણના પ્રથમ શ્લોકમાં દેવગુરુ અને ધર્મની સ્તુતિ કરવામાં આવી છે. જૈન સાહિત્યની પરંપરામાં ઇષ્ટ દેવ ગુરુની સ્તુતિથી ગ્રંથારંભ કરવાની પ્રણાલિનું અનુસરણ થયું છે. प्रणम्य परमात्मानं योगिध्येय सनातनम् । धर्म देवगुरुं नत्वा वच्मि सत्यात्म दर्शनम् ॥ १ ॥ આત્માના દર્શનનું માહાત્મ્ય જણાવતાં ગુરુદેવ કહે છે કે आत्मानो दर्शनं श्रेष्ठं सर्व पाप प्रणाशकम् । दर्श्यते येन स तत्त्वं दर्शनं तध्धि कथ्यते ॥ २ ॥ આત્માનું દર્શન શ્રેષ્ઠ છે. સર્વ પાપનો નાશ કરવામાં સમર્થ છે. તે સત્ તત્ત્વ જે શક્તિથી જણાય તે દર્શન નિશ્ચયથી કહેવાય છે. આત્મદર્શન પ્રાપ્ત કરનાર મહાપુણ્યવંત આત્માઓ અલ્પકાળમાં જ મુક્તિ સુખના ભોક્તા બને છે. એટલે ૮૪ લાખ જીવાયોનિમાં પરિભ્રમણ કરતા આત્માએ માનવજન્મ પ્રાપ્ત કરીને આત્મદર્શન માટે જ પુરૂષાર્થ આદરવો તે ઈષ્ટ છે. સહજાનંદ શુધ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મજ્ઞાન પ્રાપ્ત કરનાર વ્યક્તિ અલ્પકાળમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. આત્મદર્શનરૂપ સમ્યષ્ટ આત્મદૃષ્ટિ છે. અહીં યશોવિજયજી ઉપાધ્યાયજીના પરમાત્મા દર્શન વિશેનો શ્લોક સંદર્ભ તરીકે આપ્યો છે. ૧૩૮ Page #144 -------------------------------------------------------------------------- ________________ चिदानन्दं मयं शुध्धं परोवाय निरामयम् । અનંત સુણ સંપન્ન સર્વ સં. વિવર્ણિતમ્ II 8? I (પા. ૨૧) મુક્તાવસ્થામાં આત્મા નિત્ય, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ, ચિદાનંદમય પૂર્ણ અને શુધ્ધ સ્વરૂપમાં અનંત અવ્યાબાધ સુખનો નિરંતર ભોક્તા હોવાથી અને પૌદ્ગલિક સર્વસંગ વિનાનો હોવાથી રોગ શોક રૂપથી પર એટલે પુદ્ગલની પીડા વિનાનો છે. આત્મસ્વરૂપની દૃષ્ટિરૂપી અમૃત દૃષ્ટિ વડે આત્માને લાગેલો મોહનો તાપ નાશ પામે છે. ત્યારે કલ્યાણકારી આત્મધર્મનો ઉદય થાય છે. આત્માએ અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભયોગરૂપ કૃષ્ણપક્ષ સમાન અનંત કાળ વીતાવ્યો છે. પણ આ નિમિત્તો દૂર થતાં સમકિત પ્રાપ્ત થાય એટલે બીજના ચંદ્ર સમાન આત્મદર્શનની આછી ઝાંખી થાય છે. કવિએ કૃષ્ણ પક્ષ અને શુકલ પક્ષના રૂપક દ્વારા આત્મદર્શન વિશેનો મહત્વનો વિચાર પ્રગટ કર્યો છે. નિશ્ચય નયથી આત્મા સિદ્ધ-બુદ્ધ સ્વરૂપ છે એમ જણાવ્યું છે. આત્માનું અજ્ઞાનપણું સમ્યક જ્ઞાનરૂપી સૂર્યથી નષ્ટ થાય છે. આત્માએ બાહ્ય દૃષ્ટિથી જોવાને બદલે આંતરદૃષ્ટિથી જોવું જોઈએ. આત્માનો શુધ્ધ ધર્મ પ્રગટ થાય છે ત્યારે સ્થિરતા આવે છે અને બાહ્યદૃષ્ટિમાં લેવાતો નથી. જેને આત્મધર્મ ઓળખ્યો છે તે કદી પણ દુર્ગતિમાં જાય નહિ. કવિએ આષાઢાભૂતિના દષ્ટાંત દ્વારા આત્મધર્મની પ્રાપ્તિનો ઉલ્લેખ કર્યો છે. કુર્માપુત્ર ઘરમાં રહેવા છતાં કેવળજ્ઞાન પામ્યા. આત્મદષ્ટિને કોઈ રોકી શકતું નથી. ઉપરોક્ત દષ્ટાંત દ્વારા વિચારવાનું કે આષાઢાભૂતિ અને કુર્માપુત્રએ આત્માના સહજ સ્વરૂપનો આંતરિક દૃષ્ટિથી સાક્ષાત્કાર કર્યો છે. આત્મા પોતાના અસંખ્યાતા પ્રદેશોમાં રહેલો છે. તે શુદ્ધ દૃષ્ટિ, સ્થિરતા અને ધ્યાનથી અનુભવ કરતાં જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ આનંદ મહોદધિ સ્વરૂપ અનુભવ કરે છે. આત્મા ચંચળતાને દુર કરે તો જ સ્થિરતામાં પ્રવેશ પામી શકે. અંતરંગમાં સ્થિરભાવ રહે તે માટે જગતના સર્વ જીવો પ્રત્યે પ્રેમમય બનવું જોઈએ. તેનો ઉપાય છે મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને માધ્યસ્થ ભાવનાનું આલંબન. આત્મદર્શન કરનાર વ્યક્તિએ સૌ પ્રથમ પાંચ મહાવ્રત અહિંસા સત્ય, અસ્તેય અબ્રહ્મ અને અપરિગ્રહ તથા રાત્રિભોજન-અભક્ષ્યાદિનો સર્વથા ત્યાગ કરવો જરૂરી છે. ઈશ્વરનું ધ્યાન, સદ્ગુરુનો ઉપદેશ, અનેકાંતવાદનું પ્રમાણ, નય-નિક્ષેપનું જ્ઞાન હોય તો આત્મસ્વરૂપનું દર્શન થાય છે. સર્વપ્રકારની પૌદ્ગલિક પરિણતિનો ત્યાગ આત્મદર્શનમાં ઉપકારક છે. આત્મા અરૂપી છે પણ તેના જ્ઞાન ગુણ વડે સર્વ પદાર્થોને જાણે છે. આત્મસ્વરૂપના દર્શન ૧૩૯ Page #145 -------------------------------------------------------------------------- ________________ માટે સત્ ચારિત્રવાન જ્ઞાની ગુરુની ઉપાસના અને આજ્ઞા અનિવાર્ય છે. પૂર્વ ભવની આરાધના અને સંસ્કારોથી પણ આત્મદર્શન થાય છે. આદ્રકુમારનું દૃષ્ટાંત વિચારનું સમર્થન કરે છે. નયવાદને સમજીને પણ આત્મસ્વરૂપ પ્રાપ્ત થઈ શકે છે. આ ગીતામાં જગતનો કર્તા કોણ છે એવા ચર્ચાસ્પદને ગહન પ્રશ્નનો સમાવેશ કર્યો છે. નૈયાયિકો અને વૈશેષિકો ઈશ્વર જગતનો કર્તા અને જગતમાં સર્વ સ્થળે વ્યાપ્ત છે એમ માને છે. ઈશ્વરને જગતના કર્તા માનવાની જરૂર નથી. જીવ દ્રવ્ય અને જગત અનાદિ છે. જીવ શાશ્વત છે. કર્તા અને ભોક્તા એ પોતે આત્મા છે તેમાં ઈશ્વર નિમિત્ત નથી. ધારણા ધ્યાન યોગવડે તેમજ સમાધિરૂપ શુધ્ધ શુભ માર્ગ વડે આત્મા પરમાત્માપણાને અવશ્ય પ્રાપ્ત કરે છે. એમ સર્વજ્ઞ ભગવંતોએ શુભ રીતે જણાવ્યું છે. પુણ્ય કર્મથી શાતા વેદનીય કર્મનો શુભ બંધ પડે છે. પણ તે પુણ્ય મુક્તિના કારણ માટે થતું નથી. જ્ઞાન દ્વારા આત્મતત્ત્વ અને પરમાત્મા સ્વરૂપના આલંબનથી આત્માનુભવ થાય છે. કર્મ નિર્જરા થતાં મુક્તિનો માર્ગ મોકળો બને અહંકાર ભાવનો ત્યાગ કરીને પોતાના આત્મસ્વરૂપ ધર્મ સાધવા યોગ્ય છે. આત્માનો જે શુધ્ધ ધર્મ છે તેની પ્રાપ્તિ માટે આ વિના બીજો માર્ગ નથી અહં અને મમ્ એ જ સકલ્પ દુઃખનું કારણ છે. એટલે તે છૂટે તો આત્મદર્શન થાય. આત્મદર્શનનો ઉપાય અંતરમુખી થવાનો છે. જે ક્રિયા ધર્મ સંબંધી થાય તે આત્મગુણની ઉત્તરોત્તર વૃદ્ધિ કરનારી થાય છે. ક્રિયા બાહ્યથી કરવા છતાં અંતરંગમાં આત્મ શુધ્ધતાનો ઉપયોગ રાખીને કરાતી હોવાથી આત્મદર્શનમાં ઉપયોગી છે. અત્યંતરભાવમાં ઉપયોગ હોય તો અવશ્ય આત્મદર્શન થાય છે. આત્મા કેવો છે તે વિશે જણાવ્યું છે કે વસ્તુ સ્વરૂપથી હું આત્મા શુદ્ધ સ્વરૂપમય હોવાથી નિશ્ચય નયથી જન્મ મરણથી રહિત તથા સંકલ્પ વિકલ્પથી રહિત અને સર્વ સંશયથી રહિત છું. જડ પદાર્થો કે પુદ્ગલોને પરવશ થવું તે દુઃખ છે. આત્મ સ્વરૂપને આધીન થવું તે સુખ છે. જે ક્રોધ વિનાનો હોય, અહંકાર વિનાનો, માયા અને લોભનો નાશ કરતો હોય તે બ્રહ્મજ્ઞાનરૂપી સૂર્યથી બાહ્યભાવમય અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરે છે. અને તે ફળ સ્વરૂપને પામે છે. આત્મસ્વરૂપ જાણ્યા પછી તેને પ્રાપ્ત કરવાનો પુરૂષાર્થ આદરવો જોઈએ. આ માટેનો માર્ગ યોગનો છે. યોગ એટલે મોક્ષમાં સંબંધ કરાવે તેવી ક્રિયા. - મન, વચન અને કાયાથી જે અશુભ પ્રવૃત્તિ જીવોને કર્મ બંધમાં લઈ જાય છે તેનો ત્યાગ કરીને આત્માને મોક્ષમાં લઈ જાય તેમાં જોડવો તે સાચો યોગ છે. સમ્યક જ્ઞાન ક્રિયામાં નિષ્ઠાવંત સંતો સમતારૂપ શુધ્ધ જળથી અભિષેક કરીને ભક્તિરૂપી પુષ્પોથી મહેશ્વરની પૂજા કરીને આત્માનું સમર્પણરૂપ યજન કરે છે. શ્રેષ્ઠ ૧૪૦| Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રેમરૂપી વાજિંત્ર અને સત્યરૂપ ઘંટાને વગાડીને આત્મ સમાધિમાં શુધ્ધતા પ્રાપ્ત થાય એટલે પરમાત્મસ્વરૂપ દર્શન થાય છે. કવિએ સત્ત્વ રજસ અને તમસ પ્રકૃતિના સંદર્ભદ્વારા આત્મા વિશે જણાવ્યું છે. તમસ્ પ્રકૃતિવાળો પ્રમાદ્ આર્ત-રૌદ્ર ધ્યાનથી અને રાજસ્વાળો પાંચ ઈન્દ્રિયોના વિષયની આસક્તિથી તિર્યંચગતિમાં જાય છે. સાત્વિક પ્રકૃતિવાળો આત્મા સરળ હોવાથી દેવગુરુ અને ધર્મની ભક્તિથી આત્મસ્વરૂપનો પ્રકાશ પામે છે. ઈચ્છિત ભોગ્ય ભોગનો ત્યાગ હોય ત્યાં માનસિક તપ જાણવું તેમજ સર્વ કાર્ય કરતાં કરતાં પણ તેનો ફળની ઇચ્છાનો જે ત્યાગ થાય તે મહાન સર્વોત્તમ સમજવો. આત્મધર્મના રાગથી બાહ્ય રાગ નાશ પામે છે. આત્મ સ્વરૂપનું સામ્યત્વ ભાવે આલંબન કરતાં મહાન રાગ પણ નષ્ટ થાય છે. શુદ્ધ વ્યવહારના આલંબનથી આત્મસ્વરૂપ પ્રગટભાવે શુધ્ધ થાય છે. સ્યાદ્વાદના સિદ્ધાંત વિશે જણાવ્યું છે કે અસ્તિતા નાસ્તિતા આદિ સ્વરૂપવંત જે ધર્મો છે તે સર્વે દરેક દ્રવ્યગુણ પર્યાયોમાં અપેક્ષાથી પ્રતિષ્ઠિત છે એવો મત ધરાવનાર દર્શનને સ્યાદ્વાદ દર્શન કહેવાય છે. સર્વ જગતના સિધ્ધાંતોનો અભ્યાસ કરીને તેનો પરમાર્થ અપેક્ષાએ વિવેકથી જાણીને સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણોનું સ્થાન રત્નત્રયીથી યુક્ત આત્મા વિભુ છે એમ જાણવું. સર્વત્ર બ્રહ્મ ભાવની નિષ્ઠા વડે ધ્યાનમાં ઉન્મની ભાવને પામીને યોગીશ્વરો નિશ્ચલ નિત્યભાવે રહેતા શિવપદને પ્રાપ્ત કરે છે. કવિની યોગ સાધનાનું આ વિચારમાં પ્રતિબિંબ જોઈ શકાય છે. ૐ સો ંનો જાપ એકાગ્રતાપૂર્વક કરવાથી કર્મોનો નાશ થાય છે અને પરમાત્મા સ્વરૂપને જોતાં આત્મા તેમાં એકરૂપ બને છે આત્માની શોધ કરવા બહાર રખડવાની જરૂર નથી. આત્મા જ્ઞેય છે. તેમજ સદા ધ્યાન કરવા યોગ્ય છે. જે આત્માનું ધ્યાન કરે છે તેને કલ્પવૃક્ષની પેઠે સર્વવાંછિત આપે છે આત્માની શોધ માટે બાહ્ય ભાવોમાં ભ્રમણ કરવું નિરર્થક છે. સર્વ વિદ્યામાં આત્મવિદ્યા શ્રેષ્ઠ છે. આ જગતમાં ભાવ તપ વડે સર્વ વ્યાધિઓ નાશ પામે છે અને આત્મજ્ઞાનના પ્રતાપથી સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાન માટે ખોટા તર્ક વિતર્ક કરવાની જરૂર નથી. સર્વજ્ઞ ભગવંતે તેનું સ્વરૂપ બતાવ્યું છે તે રીતે ગીતામાં જણાવ્યું છે મુમુક્ષુ સાધકોએ જિનાજ્ઞાને આધીન રહીને આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરવો જોઈએ. લક્ષ્યમાં એકાગ્રતા રાખવાથી નિર્મળ પદ મળે છે. અપ્રમત્ત દશાને પામે ત્યારે સહજાનંદ પ્રાપ્ત કરે છે. આત્મા ૧૪૧ Page #147 -------------------------------------------------------------------------- ________________ કવિએ ૧૭૮મા શ્લોકમાં જણાવ્યું છે કે આ આત્મદર્શન ગીતા ગ્રંથ આત્માનું શુદ્ધ ચૈતન્ય દેખાડનાર છે અને જેને આત્માનું દર્શન થાય તથા આ ગ્રંથનું સમાધિપૂર્વક પઠન કરી જીવનમાં ઉતારે તે ત્રીજા અથવા ચોથા ભવે મુક્તિને પામે છે. ૧૮૨ શ્લોક પ્રમાણે આત્મદર્શન ગીતા જૈન દર્શન શાસ્ત્રના મૂળભૂત સિધ્ધાંતોને કેન્દ્રમાં રાખીને રચાઈ છે. જીવમાંથી શિવ બનવાનો માર્ગ અનેકાન્ત વાદ, કર્મવાદ, આત્માની નિત્યતા અને શુધ્ધ પરમાત્મા સ્વરૂપ, જગતના કર્તા, નયવાદ, યોગ, સાધના, પૌદ્ગલિક સુખ, આદિ વિષયોને લગતા શ્લોકો દ્વારા જૈન દર્શનના સિધ્ધાંતો આત્માને મોક્ષમાર્ગની સાધનામાં કેવી રીતે ઉપયોગી થઈ શકે તે વિશે વિચારો વ્યક્ત થયા છે. વિવેચનમાં દૃષ્ટાંતો આગમ ગ્રંથના સંદર્ભો ઉપરાંત કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, ઉપા. યશોવિજયજી, અધ્યાત્મયોગી આનંદઘનજી, દેવચંદ્રજી ઉપરાંત ગીતા-ઉપનિષદ્ વેદના વિચારોનો પણ ઉલ્લેખ દ્વારા દર્શન શાસ્ત્રના ગહન વિચારોનું દોહન કરીને શ્લોકબદ્ધ નિરૂપણ કર્યું છે. જૈન ગીતા કાવ્યમાં એમની આ કૃતિ ગીતા નામને સાર્થક કરે છે. કારણ કે તેમાં ભગવંતની વાણીનો મહિમા ગાવામાં આવ્યો છે. કેટલાક ચિંતન અને મનન કરવા લાયક શ્લોકો અનુવાદ સાથે નોંધવામાં આવ્યા છે તે આત્મ રમણતા માટે ઉપકારક બને છે. शुध्ध धर्मे प्रविष्टोऽहं ध्यान धैर्य प्रभावतः । प्राबल्यं मोह शत्रोः किं दुर्गतौ येन भ्राम्यते ॥ १४॥ હું શુધ્ધ ધર્મમાં પેઠો છું ત્યારે ધ્યાન અને ધર્મના પ્રભાવથી મને મોહરાજાનું પ્રબળ સૈન્ય દુગર્તિમાં કઈ રીતે ભમાવી શકે તેમ છે? आत्म योगस्य सामर्थ्यं मपूर्वे हि विलोकयते । भरतर्षिर्येन संप्राप्त केवलज्ञान मास्करम् ॥ २०॥ આત્મયોગનું સામર્થ્ય કેવું અપૂર્વ છે જે આત્મયોગથી ભરતચક્રી ગૃહસ્થ હોવા છતાં કેવળજ્ઞાન સૂર્યને પામ્યા હતા. मित्र भावश्च जीवेषु प्रमोदः सज्जनेषु च । कृपादष्टिश्च दीनेषु माध्यस्थं भाव येच्छुमं ॥ २६ ॥ સર્વ જીવો ઉપર મિત્રભાવ, સજ્જનો ઉપર પ્રમોદ ભાવ તથા દીન-દુઃખી જીવો ઉપર કૃપાભાવ અને અધર્મી ઉપર માધ્યસ્થ ભાવને સારી રીતે ધારણ કર. ૧૪૨ Page #148 -------------------------------------------------------------------------- ________________ वीतरागप्रभोः श्रध्धा, भक्त्या तद्गुणसेवनमः। क्षमा शोचं च स्वाध्याय मात्मदर्शन हेतवः ॥ ३० ॥ વીતરાગ પરમાત્મા ઉપરની શ્રદ્ધા તથા ભક્તિ વડે તેમના ગુણોને પ્રાપ્ત કરવા ક્ષમા, શૌચ, સ્વાધ્યાય વગેરેનો અભ્યાસ તે આત્મદર્શનને પ્રાપ્ત થવામાં વિશેષ કારણરૂપ છે. आत्मैव परमात्मेति भावनाऽनन्दकारिणी। आत्मदर्शन प्राप्तव्यर्थ भावनीया मुमुक्षुभिः ॥ ३९ ॥ આત્મા પરમાત્મા છે તેવી ભાવના આપણને આનંદ ઉપજાવનારી છે. તેમજ આત્મદર્શનની પ્રાપ્તિ માટે મુમુક્ષુ જનોએ તે ભાવના નિરંતર ભાવવી. अनुभाव्यः सदात्मा वै ज्ञानिना शान्तचेतसा । मोहमायां परिह्यत्य देया दष्टिः सदात्मनि ॥ ४७ ॥ શાંત ચિત્તવાળા મહાજ્ઞાની પુરૂષોએ મોહમાયાનો ત્યાગ કરીને સર્વદા આત્મસ્વરૂપનો અનુભવ તેમાં એકાગ્રભાવે દૃષ્ટિને સદા સ્થિર કરવી તે આત્મદર્શનના ઉપાદાનનું ખાસ કારણ છે. यः कर्ता कर्मणामात्मा हर्ता सजीव उच्चते । કર્તા હર્તા વાત્મા નાન્ય: શોપ પર: પ્રમુ: | 48 I/ જે આત્મા પોતાના કર્મનો કર્તા હોય તે જ તેનો ભોક્તા કે હર્તા થાય છે તેથી તે આત્માને જિન કહેવાય છે. જ્યારે પોતાના કર્મનો કર્તા ભોક્તા અને હર્તા સ્વયં હોવાથી અન્ય કોઈ પણ તેને સુખ દુઃખ કે મુક્તિ આપવા સમર્થ નથી. आत्मज्ञानाग्निना कर्म प्रपंचे दह्यते ध्रुवम् । आत्मज्ञान सदाऽराध्यं त्यक्त्योपाधि विभावकम् ॥ ६० ॥ આત્મસ્વરૂપનું જ્ઞાન જયારે પ્રગટ થાય છે ત્યારે તે આત્મજ્ઞાનરૂપી અગ્નિ વડે નિશ્ચયથી સર્વકર્મ પ્રપંચ બળીને ભસ્મીભૂત થાય છે. આથી વિભાવમય સર્વ ઉપાધિને છોડીને હંમેશાં આત્મજ્ઞાનની આરાધના કરવી. सम्यक् श्रुत समालम्ब्य आत्म धर्म समाश्रय । મોભારામ સોપાસ્યઃ સોડહંગાપન તત્ત્વરી / ૬૪ સમ્પ્ટમ્ શ્રતનો આશ્રય લઈને આત્મધર્મનો આશ્રય કરવો. તત્ત્વનો રાજા આત્મારામ એવા જાપ વડે સદાય આરાધના યોગ્ય છે. ૧૪૩ Page #149 -------------------------------------------------------------------------- ________________ आत्मारामे पराभक्तिः पर ब्रह्मणि मग्नता । पूर्णानन्दमयः पूज्यो महादेवः स्वरूपभाक् ॥ १०९॥ જે પોતાના આત્મારામમાં શ્રેષ્ઠ ભક્તિવંત હોય અને પરમ બ્રહ્મમાં મગ્ન હોય તે આત્મા પૂર્ણાનંદ સ્વરૂપમય પૂજ્ય મહાદેવના સ્વરૂપનો ભોક્તા થાય છે. ध्यान योगेन गम्योऽहं सर्व शक्ति निकेतनः । मोहभावं क्षयं नीत्वा स्वादे ज्ञानामृतं स्वयम् ॥ ११२ ॥ હું આત્મા ધ્યાનયોગથી જાણવા યોગ્ય છું. સર્વ શક્તિનું મંદિર છું... મોહભાવનો ક્ષય કરીને સ્વયં હું જ્ઞાનરૂપ અમૃતનું પાન કરી રહ્યો છું. यजन्ति ज्ञान दीपेन शुध्धरुपफलेन च । परात्ममङ्गल प्राप्त्यै कुर्वन्ति भाव मंगलम् ॥ १२४ ॥ જ્ઞાનરૂપી દીપક વડે જે પરમાત્માને પૂજે છે તેમ જ શુદ્ધ સ્વરૂપમય ફળ વડે પૂજા કરે છે તેમજ આ૨તી મંગલ દીપક વડે પરમાત્માનું જે યજન પૂજન કરે છે તે આત્માને ભાવ મંગલની પ્રાપ્તિને માટે થાય છે. ॐ सोsहं ब्रह्मजापेन सर्व कर्म विलीयते स्वात्म परात्मनोरैक्यं तस्मिन् दष्टे परात्मनि ॥ १५८ ॥ સોહં બ્રહ્મરૂપ મંત્રનો જાપ કરવાથી સર્વે કર્મો વિનાશપામે છે. તેમજ પરમાત્મા અને આપણા આત્માનું ઐક્ય થાય છે, એટલે પરમાત્માના સ્વરૂપને જોતાં આત્મા તેમાં લય થાય છે. आत्मा ज्ञेयः सदा ध्येयः स्वद्रुवद् वाच्छितप्रदः । किमर्थ बाह्यभावेषु भ्रमणं हि निरर्थकम् ॥ १६७ ॥ આત્મા જ્ઞેય છે તેમજ સદા ધ્યાન ધરવા યોગ્ય છે જે આત્માનું સદા ધ્યાન ધરે છે તેને કલ્પવૃક્ષની પેઠે સર્વ વાંછિત આપે છે. આત્માની શોધ માટે બાહ્ય ભાવોમાં ભ્રમણ કરવું નિરર્થક છે. सर्व विद्यासु श्रेष्ठा या विना निष्फलाः क्रिया । आत्मविद्या सदाराध्या दुलर्भा जन्म कोटिभिः ॥ १६८॥ સર્વવિદ્યામાં આત્મવિદ્યા સર્વોત્તમ છે. આત્મવિદ્યા વગરની કરેલી સર્વ ક્રિયા નિરર્થક છે. ક્રોડો જન્મના અભ્યાસથી પણ આત્મવિદ્યાની પ્રાપ્તિ થવી તે અતિ દુર્લભ છે. માટે હંમેશા આત્મવિદ્યા આરાધવા યોગ્ય છે. અનેકાન્તવાદ અને નયવાદ ના સંદર્ભથી આત્મ દર્શનની પુષ્ટિ કરતાં જણાવ્યું ૧૪૪ Page #150 -------------------------------------------------------------------------- ________________ अलं मिथ्या विवादेन ज्ञानं सर्वज्ञभाषितम् । अनेकान्त नयात् सिध्धि: भाषिता ज्ञान योगिभिः ॥ १७० ॥ આત્મજ્ઞાન સંબંધી ખોટા તર્ક વિતર્ક કે વિવાદની જરૂર નથી. આનું જ્ઞાન સર્વજ્ઞ ભગવંતોએ કેવી રીતે કરવું તે જણાવ્યું છે. તે જ્ઞાન યોગી ભગવંતોએ અનેકાન્ત નયથી તેની સિદ્ધિ થાય તે સમજાવ્યું છે. स्वसमय विहारेण गन्तव्यं मोक्ष सम्मुखं । साध्य बिन्दुः सदात्मा वै स्मारं स्मारं क्षणे क्षणे ॥ १७२ ॥ મુમુક્ષુએ ક્ષણેક્ષણે સંભાળીને આત્માનું સાધ્ય બિંદુ રાખવું પરંતુ આની પ્રવૃત્તિ પોતાના સિદ્ધાંતને અનુસરીને કરી મોક્ષ માટે પ્રયત્ન કરવો. આત્મદર્શન ગીતામાં આચાર્ય બુદ્ધિસાગરસૂરિએ શ્લોકોના વિવેચનમાં યશોવિજયજી, ઉપા. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય, અધ્યાત્મ યોગી દેવચંદ્રજી અને આનંદઘનજી વિજયલક્ષ્મીસૂરિ, આ. સિધ્ધસેન દિવાકર, ઉમાસ્વાતિસ્વામી વગેરે પૂર્વાચાર્યોના ગ્રંથોનો સંદર્ભ લઈને આત્મસ્વરૂપનો પરિચય કરાવ્યો છે. જૈનેતર ગ્રંથ ભગવદ્ગીતાના શ્લોકોનો પણ તુલનાત્મક રીતે ઉપયોગ કર્યો છે. આ વિવેચનમાં તત્ત્વના ગંભીર વિચારોને સરળ બનાવવા માટે કથાનુયોગનો આશ્રય લઈને કેટલાંક દૃષ્ટાંતોનો સમાવેશ કર્યો છે. ભરત ચક્રવતી, (પા. ૪૩) આષાઢાભૂતિ (પા. ૪૯) શ્રીકાંતની કથા (પા. ૭૮) આદ્રકુમાર (પા. ૧૭૮) ગૌતમબુદ્ધની કર્મ વિશેની લઘુકથા (પા. ૧૪૬) પંચતંત્ર સિંહ શિશુ કથા (પા. ૧૫૪) આત્મ દર્શન માટે ઈદ્રની કથા (પા. ૨૩૭) વગેરે કથાઓ દ્વારા વિવેચન રસસભર બન્યું છે. જ્ઞાનસાર, અનુભવાષ્ટક, દેવચંદ્રજી અને આનંઘનજીનાં સ્તવનની પંકિતઓ, તત્ત્વાર્થસૂત્ર, ભગવતી સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, ભક્તામર સ્તોત્ર, વગેરેના સંદર્ભોથી આત્મદર્શનના વિચારોનું સમર્થન કરવામાં આવ્યું છે. આ. બુદ્ધિસાગરનું દષ્ટિબિન્દુ સમન્વયવાદ હોવાથી ગુણગ્રાહીદૃષ્ટિથી અન્ય દર્શનના વિશ્વવિખ્યાત ગ્રંથ ભગવદ્ગીતાના શ્લોકોની સંખ્યા પણ નોંધપાત્ર છે. મૈત્રીભાવ અને મિત્ર સમાન સૌને ગણવાના વિચારના સમર્થનમાં ગીતાના શ્લોકની પંક્તિ નીચે પ્રમાણે છે. ૧૪૫ Page #151 -------------------------------------------------------------------------- ________________ આત્મૌપમ્પેન સર્વત્ર, સમં પશ્યતિ યોડર્જુનઃ । પા. ૧૦૫ જગત અને કર્મવિશે ગીતાના શ્લોકોનો સંદર્ભ આપીને આત્મા કર્મનો કર્તા અને ભોકતા છે. એમ જણાવ્યું છે. न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः । न कर्म फल संयोगं स्वभावस्तु प्रवर्तते ॥ १ ॥ ना दत्ते कस्य वित्यायं न च सुकृतः विभुः । ઞજ્ઞાનેના વૃત જ્ઞાનં તેન મુલ્યન્તિ ખન્તવઃ ॥ ૨ (પા.૧૨૬) પરમાત્મા જગત કે કોઈ જીવોને બનાવતા નથી કે નાશ પણ કરતા નથી. તેમ જીવોને પુણ્ય કે પાપ પણ ઈશ્વર આપતા નથી. જીવોએ કરેલ પુણ્ય પાપના ફળને પણ ઈશ્વર આપતા નથી. તેવા કર્મનો સંબંધ પણ જીવો સાથે જોડતા નથી. પણ તે તે જીવો પોતાના કરેલા પુણ્ય પાપને અનુસારે તેમનામાં સ્વયં સ્વભાવથી તેવા પ્રકા૨ની બુદ્ધિ પ્રવર્તે છે. આત્મા વિશે ગીતાનો શ્લોક નીચે મુજબ છે. નિત્યં સર્વ ગતઃ સ્થાણુર વલોગ્ય સનાતન: // શ્॥ (પા. ૨૧૯) આત્મા સદા અછેદ્ય, અદાહ્ય, અભીંજાયેલો નહિ સુકાયેલો નિત્ય સ્વસ્વરૂપમાં વ્યાપક સત્તાએ સર્વગત સ્થાણુંની જેમ અચલ અનાદિ છે. આત્મદર્શન કરવા માટે પૌદ્ગલિક પદાર્થોની આસક્તિનો ત્યાગ કરવો જોઈએ. હેમચંદ્રાચાર્યના શ્લોકનો સંદર્ભ આપીને આ વિચારનું સમર્થન કરવામાં આવ્યું છે. કરે છે. अछेद्योऽयमदायोय मक्लद्योऽशोष्य एव च । यत्रान्यत्वं शरीरस्य वैसर्दश्याच्छरीरिणः । धनबन्धु सहायानां तत्रान्यत्वं न दुर्वचम् ॥ १ ॥ પોતે જેમાં જીવન સુધી રહેવાનો છે તે શરીર પણ પોતાથી આત્માથી જુદું અને ભેદ સ્વભાવવાળું જોવાય છે તો પછી ધન બન્ધુ અને સહાયકોનાં જુદાપણા માટે શું વિચાર કરવાનો ? (પા. ૩૮) યશોવિજયજી ઉપા. આત્મા વિશે જણાવે છે કે ૧૪૬ શુધ્ધાત્મ દ્રવ્ય મેવાડહં શુદ્ધ જ્ઞાન ગુણો મયા (પા. ૩૯) આ વિવેચનમાં કેટલાંક સૂત્રાત્મક વાક્યો તત્વજ્ઞાનના રહસ્યને પ્રગટ Page #152 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસ્ય ત વિરતિ: જ્ઞાનનું ફળ વિરતિ છે. स्व पर व्यवसायि विज्ञानं प्रमाणम् । સ્વ અને પરનો નિશ્ચય કરનારું જ્ઞાન તે પ્રમાણ છે તેના પાંચ પ્રકાર મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન છે. अनादित्वान्निर्गुणत्वात्परमात्मायम् व्ययः । અનાદિ અને નિર્ગુણ સત્વ રાજસ અને તામસ્ ગુણ પ્રકૃતિથી રહિત અવસ્થિત સ્વરૂપમય પરમાત્મા છે. श्रेयः सर्व नयज्ञानं विपुलं धर्म वादतः । ब्रह्मसद् जगद् मिथ्या यद् द्रैतं तद् ब्रह्मणोरुपम् ॥ બ્રહ્મ એક જ સત્ય સદ્ છે. તેથી અન્ય જે દેખાય છે તે જગત માયારૂપનો મિથ્યા પ્રપંચ જ છે. જે એગં જાણઈ તે સવ્યાં જાણઈ જે સવ્યાં જાણઈ તે એગં જાણઈ. જે આત્મા એક પદાર્થને જાણે છે તે સર્વને જાણે છે. જે સર્વને જાણે છે તે એકને જાણે છે. वीतरागो विमुच्चते वीतराग विचिन्तयन् । વીતરાગનું ધ્યાન કરનારો પોતાના સર્વ મોહાદિ કર્મોનો વિનાશ કરીને વીતરાગપદને પામે છે. તત્વમસિ – જે પરમશુદ્ધ પરમાત્મ સ્વરૂપ છે તે તું જ છે. નીવો મૈં શિવોનાયતે । (પા. ૯૯) શુધ્ધાત્મ દ્રવ્ય મેવાદ શુધ્ધ જ્ઞાનો મુળાનમ્ । (પા. ૧૦૪) આત્ની વચ્ચેન સર્વત્ર સમં પશ્યતિ યોર્જીંનઃ । (પા. ૧૦૫) સમોઽહં સર્વ ભૂતેષુ ને મે દ્રષાંઽસ્તિ ન પ્રિયઃ । (પા. ૧૦૬) उत्पाद व्यय द्रव्य युक्तं सद् । જેમાં નવા પર્યાયો થતા હોય, જુના નષ્ટ થતા હોય અને દ્રવ્યત્વપણે ધ્રુવ હોય તે પદાર્થો ચેતન કે જડ હોય તો પણ તે સદ્વિદ્યામાનત્વ ધર્મવડે યુક્ત હોવાથી કવચિત્ નિત્યાનિત્ય ધર્મવંત જાણવા. આત્મદર્શન ગીતામાં આત્માનું સ્વરૂપ જાણવા માટેની પરમોપકારી વિચાર ધારા વ્યક્ત થઈ છે. વિશ્વના વિવિધ ધર્મોમાં આત્મસ્વરૂપ પામવા માટે વિશદ વિચારણા થઈ છે. તેમાં આ. બુદ્ધિસાગરસૂરિએ જૈનદર્શન અનુસાર આત્મદર્શન ૧૪૭ Page #153 -------------------------------------------------------------------------- ________________ કરવા માટે ગીતા દ્વારા એક અવિચ્છિન્ન શાશ્વત માર્ગ દર્શાવ્યો છે. સરળ સંસ્કૃત ભાષાને અનુપ છંદમાં ગીતાની રચનાને વળી આ. બુધ્ધિસાગરસૂરિની વિવેચન શૈલીથી આ ગીતા કાવ્ય જૈન સાહિત્યની ગૌરવવંતી સાંસ્કૃતિક ભૂમિકામાં ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. ૧૧ આગમોધ્ધારક શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મ.સા. શ્રી જૈન ગીતા (સંવત ૧૯૩૧-૨૦૦૬) અર્વાચીન જૈન સાહિત્યના અને વીસમી સદીમાં જૈનાચાર્યોમાં પ્રથમ પંક્તિનું સ્થાન ધરાવનાર, આગમોધ્ધારક, આગમ સમ્રાટ, બહુશ્રુત, શ્રુતજ્ઞાન સંશોધક અને સર્જક, આગમ મંદિરના સ્થાપક પૂજય શ્રી સાગરાનંદસૂરીશ્વરજીના નામથી ભાગ્યેજ કોઈ અજાણ હશે. પૂ.શ્રીનો જીવન પરિચય ચતુર્વિધ સંઘને માટે દૃષ્ટાંતરૂપ છે. શ્રી જૈન ગીતાના સર્જક તરીકે અને એમનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. કપડવણજના ગાંધી કુટુંબના શેઠ શ્રી મગનલાલ ભાઈચંદ અને ધર્મપત્ની શ્રી જમનાબાઈના પરિવારના પનોતા પુત્ર શ્રી હેમચંદ્રએ જ આપણા લોકલાડીલા ને માનીતા પૂજ્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી. બાલ્યાવસ્થાથીજ સાહસ પ્રિયતા સત્યાગ્રહી, નીડરતાના ગુણોનો ઉદ્ભવ થયો હતો. પિતાશ્રીએ જૈન કુળના ધાર્મિક સંસ્કારોનું સિંચન કરીને ગુણવૃદ્ધિમાં યોગદાન કર્યું હતું. હેમચંદ્રની ઇચ્છા સંયમમાર્ગ સ્વીકારવાની હતી એટલે માતાએ માણેકબાઈ સાથે લગ્ન કરાવી દીધાં. એમના મોટાભાઈ મણિલાલે પૂ. શ્રી નીતિવિજયજી પાસે દીક્ષા અંગીકાર કરી તે પ્રસંગથી એમના હૃદયમાં વૈરાગ્યની ભાવના વધુ ઉત્કટ બની. અંતે સં. ૧૯૪૬માં પૂ.શ્રી ઝવેરસાગરજી મ.સા પાસે દીક્ષા અંગીકાર કરીને હેમચંદ્ર કનકસાગર નામથી અલંકૃત થયા. દીક્ષા પછી એમના સસરાની ખટપટને કારણે કોર્ટમાં હાજર થયા. કોર્ટમાં સ્પષ્ટવક્તા સમાન જુબાની આપી અને કોર્ટના ચુકાદા પ્રમાણે વાલી તરીકે કપડવણજમાં સાધુવેશ છોડીને રહેવું પડયું. ત્યાર પછી પુનઃ (લીમડી મુકામે સં. ૧૯૪૭માં પૂ. ઝવેર સાગરજી પાસે દીક્ષા સ્વીકારીને આનંદસાગર નામથી વિભૂષિત થયા. સં. ૧૯૪૮માં ગુરૂ શ્રી ઝવેર સાગરજી કાળ ધર્મ પામ્યા હતા. ગુરુના કાળ ધર્મ પછી હિંમત ન હારતાં અભ્યાસમાં પ્રગતિ કરી. રોજ ૫૦૦ શ્લોકોનો સ્વાધ્યાય કરવાનો નિયમ હતો. પાલીમાં ચાતુર્માસ કરીને ઠાણાંગસૂત્ર વાંચ્યું. લોકો એમના જ્ઞાન અને વ્યાખ્યાન શૈલીથી પ્રતિબોધ પામ્યા હતા. પૂ. શ્રીએ લબ્ધિવિજય અને કાંતિવિજય સાથે રહીને જ્ઞાનોપાસના કરી ૧૪૮] Page #154 -------------------------------------------------------------------------- ________________ હતી. ઉદેપુરમાં મુનિ આલમચંદજીનો પરિચય થયો હતો. સં. ૧૯૬૦ના જેઠ વદ૧૦ના રોજ અમદાવાદમાં પંન્યાસ પદવી થઈ. નીતિવિજયજી, મણિવિજયજી (દાદા) અને આનંદસાગરજીની ત્રિપુટી સાધુ સમાજમાં જાણીતી થઈ હતી. સંવત ૧૯૭૪માં પૂ.શ્રીને આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા અને ત્યાર પછી જીવનની અંતિમ ક્ષણ સુધી આચાર્યપદની સાર્થકતા થાય તે રીતે વિતાવ્યું હતું. સુરતના ચાતુર્માસમાં વલ્લભવિજયજી, હંસવિજયજી, બુદ્ધિસાગરજી આદિ સાથે સંપર્ક અને સત્સંગ થયો હતો. સુરતના રા.બા. ઝવેરી નગીનચંદ ઝવેરચંદ તથા અન્ય શ્રાવકો પર બદનક્ષીનો કેસ ચાલતો હતો તેમાં જૈન સાધુ તરીકે કોર્ટમાં જુબાની આપીને પોતાના ચારિત્ર જીવન અને સાધુત્વની પ્રતિભાથી ન્યાયાધીશ પણ પ્રભાવિત થયા હતા. પૂ.શ્રીએ શ્રી જૈનાનંદ પુસ્તકાલય, રત્નસાગર જૈન વિદ્યાશાળા, શ્રી દેવચંદ લાલચંદ જૈન પુસ્તકોધ્ધારક ફંડ, શ્રી આગમોદય સમિતિ, રતલામમાં શ્રી રૂષભદેવજી કેશરીમલજી પેઢીની સ્થાપના, જામનગરમાં શ્રી વર્ધમાન તપ આયંબિલ ખાતુ, દેશ વિરતિ આરાધક સમાજ, સુરત, શ્રી વર્ધમાન જૈન તામ્રપત્રાગમ મંદિર, સુરત, આગમ મંદિર, પાલિતાણા વગેરે સંસ્થાઓની સ્થાપના અને તેના સંચાલન માટે ફંડ એકત્ર કરવાની પ્રવૃત્તિમાં સહયોગ આપીને રત્નત્રયીની આરાધના અને શ્રુતજ્ઞાનની પ્રભાવનામાં પ્રેરક બન્યા હતા. કેશરિયાજી, અંતરીક્ષજી, ભોપાવર, માંડવગઢ વગેરે તીર્થોની રક્ષા અને વિકાસમાં માર્ગદર્શક બન્યા હતા. છ'રી પાલિત સંઘ, પ્રતિષ્ઠા, અંજન શલાકા, ઉપધાન તપ, શ્રુતજ્ઞાન પ્રસાર, આગમ વાચના, સાધુ સંમેલન, સંવત્સરી ચતુર્થી-બે તિથિની ચર્ચા-વાદ, વગેરે દ્વારા જિન શાસનની પ્રભાવનામાં નિમિત્તરૂપ બન્યા હતા. સંવત ૧૯૮૭માં પૂ.શ્રીની પ્રેરણાથી અમદાવાદમાં જૈન સાહિત્યનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તે વખતે જર્મન લેડી ડૉ. કાઉઝ પૂ. શ્રીની મુલાકાત અને પ્રદર્શન જોઈને કહ્યું હતું કે “આ મહાપુરૂષ તો જૈનોની જંગમ લાયબ્રેરી છે.” સંવત ૨૦૦૨ થી એમની તબિયત બગડી અને ત્યાર પછી અવાર નવાર તંદુરસ્તી સારી રહેતી ન હતી. સં. ૨૦૦૬ના વૈશાખ વદ-પાંચમને શનિવારે પૂ.શ્રી કાળધર્મ પામ્યા હતા. સુરત - ગોપીપુરામાં કાળધર્મ થયા પછી એમની સમાધિ સ્થળ - ગુરુમંદિર નિર્માણ કરવામાં આવ્યું છે. વીસમી સદીના મહાન જયોતિર્ધર - સાહિત્યસર્જક તરીકે ગૌરવવંતુ સ્થાન ધરાવનાર પૂ. સાગરાનંદસૂરીશ્વરજી હતા. પૂ.શ્રીએ ૨૨૨ સંસ્કૃત – પ્રાકૃત કૃતિઓની રચના કરી છે. ૪૩ ગુજરાતી કૃતિઓ ૧૪૯ Page #155 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ થયેલ છે. ૮૦ ગ્રંથોની પ્રસ્તાવના લખી છે. ૧૭૭ ગ્રંથોનું સંકલન - સંપાદન કરીને જૈન સાહિત્યના સુષુપ્ત વારસાને હીરા-માણેક અને મોતીના તેજરૂપી પુંજથી ઝળહળતો રાખવાનું પુણ્ય કાર્ય કર્યું છે. આ જે એમનું સાહિત્ય ચતુર્વિધ સંઘને માટે જ્ઞાન પ્રાપ્તિના અમોઘ સાધન સમાન છે. એમણે ગુજરાતીમાં સ્તવન, સજ્ઝાયોની પણ રચના કરીને શુદ્ધ જ્ઞાનમાર્ગની સાથે ભક્તિમાર્ગની પ્રરૂપણા કરીને પૂ.શ્રીના હૈયામાં રહેલી ભક્તિ ભાવના પણ તેના દ્વારા સાકાર થઈ છે. અંતિમ સમયે ત્રણ દિવસનું અનશન, પદ્માસન, ધ્યાનસ્થ મુદ્રા, શ્રુતજ્ઞાનની અપૂર્વ પ્રીતિ, સત્યવાદી, શાસ્ત્રાભ્યાસ દ્વારા શાસન પ્રભાવના અને રક્ષા, અનેક સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાઓને પોતાના પ્રતિભાશાળી વક્તવ્યથી ધર્માભિમુખ કરવાની ઉત્કટ શક્તિ, નીડરતા, કર્તવ્યનિષ્ઠા જેવા ગુણોથી એમનું જીવન સૌ કોઈને માટે પરમપાવન ગંગાસ્નાન સમાન જીવન શુદ્ધિ માટે નિમિત્તરૂપ બન્યું છે. સંસારમાં પરિભ્રમણ કરતા, ટેન્શનમાં જીવતા માર્ગથી વ્યુત થયેલા લોકોને એમનું ચરિત્રગુણો અને કાર્યપધ્ધતિ જીવનનો સાચો ને શાશ્વત માર્ગ દેખાડે છે પરિણામે જીવાત્માને આરાધનાથી શાંતિ પ્રાપ્ત થાય તેમ છે. પૂ.શ્રીનું આગમમંદિર અને સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરાતી સાહિત્યનો વારસો સૌ કોઈને માટે વ્યક્તિત્વ ઘડતર ને વિકાસ માટેની ભૂમિકા પૂરી પાડે છે, તે દૃષ્ટિએ એમનો પાર્થિવ દેહ નથી પણ એમનો દિવ્યાત્મા માનવ હૃદયમાં પરમોચ્ચ સ્થાને ચિરંજીવ સ્મૃતિરૂપ સ્થાન ધરાવે છે. પૂ. શ્રીને કોટી કોટી વંદના કરીને એમના ગુણોની ને શ્રુતજ્ઞાન ભક્તિ-ઉપાસનાની અનુમોદના કરું છું. વિશેષ તો એમની ગીતા કાવ્યની કૃતિના વાંચનથી પ્રતિભાદર્શન થશે. જૈન ધર્મના શ્રુતજ્ઞાનના વારસાના સંરક્ષક, ઉદ્ધારક અને પ્રચારક પૂ. સાગરાનંદસૂરીશ્વરજીનું સાહિત્ય સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થાય છે. એમની પૂર્વ જન્મની શ્રુતજ્ઞાનની આરાધના પ્રબળ-જ્ઞાનનો ક્ષયોપશમ પણ ઘણો ઉચ્ચ કોટીનો હોવાને પરિણામે એમને તાત્વિક ગ્રંથોની સાથે સર્વસાધારણ જનતા પણ જ્ઞાનામૃતાસ્વાદ માણી શકે તેવી કૃતિઓ પણ ભેટ ધરી છે. જૈન ગીતા કાવ્યોની વિવિધતામાં પૂ.શ્રીની શ્રી જૈન ગીતા કાવ્યની રચના ઉચ્ચ કોટીની છે. ભગવદ્ગીતા શ્રીકૃષ્ણ ભગવાનના વાક્ય તરીકે મનાય છે પણ આ જૈન ગીતા વીતરાગની વાણીનો પરિપાક છે. જૈનોને તો આત્મા મુખ્ય રાખીને જ નાનીમોટી આરાધના-સાધના-તપ આદિ કરવાનાં છે. તેથી આત્માનું હિત કઈ રીતે થાય ૧૫૦ Page #156 -------------------------------------------------------------------------- ________________ તે વાત સર્વદા વિચારવાની છે. આત્માના હિત માટે અત્યંતર તપના પ્રકારરૂપે સ્વાધ્યાય છે. આવી મૂલ્યવાન ને મહાન ઉપકારક સ્વાધ્યાય કરવા માટે જૈન ગીતા છે. પૂ.શ્રીની ગીતાના પરિચયની વિગતો નીચે પ્રમાણે છે. આ ગ્રંથની રચના સં. ૨૦૦૪માં થઈ છે. મૂળગ્રંથ સાગરાનંદસૂરીશ્વરજીએ રચ્યો હતો. ત્યાર પછી પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યશ્રી માણિજ્યસાગરસૂરિના શિષ્ય શતાવધાની વર્તમાનમાં આચાર્યપદાલંકૃત લાભસાગરજીએ વ્યવસ્થિત કરીને પ્રગટ કરવામાં શ્રુતજ્ઞાન ભક્તિનો અપૂર્વ ઉત્સાહ દર્શાવ્યો છે. જૈન ગીતાની રચના સંસ્કૃત ભાષામાં થઈ છે. તેમાં ૩૬ અધ્યયનના ૧૩૭૯ શ્લોક છે, બે શ્લોક ઉપસંહાર રૂપે છે એટલે કુલ મળીને ૧૩૮૧ શ્લોક પ્રમાણ ગીતા છે. ઉપરોક્ત સંખ્યાવાળા શ્લોકોના વિચારોના સંદર્ભમાં જૈન દર્શનના ૨૨૦૦ ગ્રંથોનો આધાર લેવાયો છે. વિવિધ વિષયોને સ્પર્શતા અધ્યયનની માહિતી નીચે મુજબ છે. પ્રથમ અધ્યયનના ૧૬ શ્લોકોમાં અરિહંતનું વર્ણન, બીજા અધ્યયનના ૧૬ શ્લોકોમાં સિધ્ધ પરમાત્મા, ત્રીજા-અધ્ય. ૧૬ શ્લોકોમાં આચાર્ય, ચોથા અધ્ય. ૧૬ શ્લોકોમાં ઉપાધ્યાય, પાંચમાના ૧૮ શ્લોકોમાં સાધુ, છઠ્ઠાના ૧૭ શ્લોકોમાં સમકિત, સાતમાના ૧૬ શ્લોકોમાં જ્ઞાન, આઠમાના ૧૭ શ્લોકોમાં ચારિત્ર, નવમાના ૨૫ શ્લોકોમાં તપ, એ પ્રમાણે પ્રથમ નવ અધ્યયનમાં દેવ ગુરુ અને ધર્મ સ્વરૂપ જૈનધર્મમાં પ્રચલિત ને આરાધવા લાયક નવપદનો મહિમા ગાયો છે. નવપદમાં અરિહંત અને સિદ્ધ પદ દેવ-પ્રભુ સમાન છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ગુરુ સમાન છે. જ્યારે સમકિત, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ધર્મ સમાન છે. આ અધ્યયનના શ્લોકો જૈન દર્શનમાં આત્મા-પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરે તે માટે આરાધવા લાયક છે. નવ પદનો ક્રમ જણાવીને તેનું સ્વરૂપ સમજાવ્યું છે. અધ્યયન ૧૦ થી ૧૮માં અનુક્રમે નવતત્ત્વનું વર્ણન કરવામાં આવ્યું છે દશમાના ૧૯ શ્લોકોમાં જીવ, અગિયાર માના ૨૦શ્લોકોમાં અજીવ, બારમાના ૩૦ શ્લોકોમાં પુણ્ય, તેરમાના ૩૧ શ્લોકોમાં પાપ, ચૌદમાના ૨૨ શ્લોકોમાં આશ્રવ, પંદરમાના ૩૦ શ્લોકોમાં સંવર, સોળમાના ૩૧ શ્લોકોમાં બંધ, સત્તરમાના ૩૫ શ્લોકોમાં નિર્જરા અને અઢારમાના ૩૮ શ્લોકોમાં મોક્ષ તત્ત્વવિશેની વિગતો જણાવી છે. ઉપરોક્ત અધ્યયન દ્વારા નવતત્ત્વની માહિતીથી જીવ અને જગતના ગૂઢ રહસ્યને સમજવા માટે માર્ગદર્શન મળે છે. વિશ્વના વિવિધ ધર્મ-પંથો અને મતવાદીઓએ જીવ અને જગતના અસ્તિત્ત્વ વિશે અવનવા મતો ૧૫૧ Page #157 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ કર્યા છે. તેમાં જૈન દર્શન પ્રમાણે આત્માની અંતિમ શાશ્વત સ્થિતિ મુક્તિ છે અને જગતના જીવોની સુખદુઃખમય પરિસ્થિતિનું કારણ શુભાશુભ કર્મ છે. દર્શન શાસ્ત્રની માન્યતાઓ વિશે આ અધ્યયનના વિચારો મૂળભૂત સિધ્ધાંત તરીકે સ્થાન પ્રાપ્ત કરે છે. આ નવપદમાં તેના ત્રણ વિભાગનું જ્ઞાન આત્માર્થીજનોને માટે જાણવું જરૂરી છે. હેય - ત્યાગ કરવા લાયક પુણ્ય, પાપ, બંધ, આશ્રવ. ય - જાણવા લાયક જીવ અને અજીવ ઉપાદેય - આદરવા લાયક સંવર, નિર્જરા, મોક્ષ. અધ્યયન ૧૯ થી ૨૩માં સર્વવિરતિ (સંયમોના પાલન માટે પાંચ મહાવ્રતોનું સ્વરૂપ વર્ણવ્યું છે. ઓગણીસમા અધ્યયનના ૪૦ શ્લોકોમાં અહિંસા ધર્મ, વીશમાના ૩૬ શ્લોકોમાં સત્ય, એકવીશમા ૩૮ શ્લોકોમાં અસ્તેય, (ચોરી ન કરવી) બાવીશમાં ૩૭ શ્લોકોમાં બ્રહ્મચર્ય, તેવીશમાં ૩૭ શ્લોકોમાં અપરિગ્રહ, એમ પાંચ વ્રતોના વિચારો જણાવ્યા છે. મોક્ષ પ્રાપ્તિનો રાજમાર્ગ સંયમ છે. તે દૃષ્ટિએ પાંચ વ્રતોનું સ્વરૂપ આત્મોન્નતિ માટે અનન્ય પ્રેરક છે. જૈન ધર્મ નિયમબદ્ધ અને ત્યાગ પ્રધાન છે તેનો અતિ સૂક્ષ્મ વિચાર આ પ્રકારના વ્રતપાલનમાં રહેલો છે. જૈન દર્શનની અન્ય દર્શનોની તુલનામાં મહાન વિશેષતા છે. અધ્યયન ૨૪ થી ૩૦માં સાત ક્ષેત્રના વિચારો દર્શાવ્યા છે. ચોવીશમાંના ૫૦ શ્લોકોમાં જિનપ્રતિમા, પચીશમાના પ૧ શ્લોકોમાં જિનચૈત્ય (દહેરાસર) છવ્વીશમાના ૬૭ શ્લોકોમાં જ્ઞાન, સત્તાવીશમાના ૭૨ શ્લોકોમાં શ્રમણ (સાધુ), અઠ્ઠાવીશમાના ૭૨ શ્લોકોમાં શ્રમણી (સાધ્વી), ઓગણત્રીશમાના ૮૦ શ્લોકોમાં શ્રાવક અને ત્રીશમાના ૭૫ શ્લોકોમાં શ્રાવિકા વિશેના વિચારોનો સમાવેશ કર્યો છે. આ સાતક્ષેત્રમાં દાન પુણ્ય કર્મનિર્જરા દ્વારા સમકિત પ્રાપ્તિ અને મુક્તિ માટે માર્ગ ખુલ્લો કરે છે અને અંતે આત્મા સ્વસ્વરૂપાનુસંધાન કરી શકે છે. અધ્યયન ૩૧ થી ૩૩માં અનુક્રમે ૩૬ શ્લોકોમાં દેવ, ૩૬ શ્લોકોમાં ગુરુ અને ૩૬ શ્લોકોમાં ધર્મ વિશેની માહિતી છે. અધ્યયન ૩૪ થી ૩૬માં અનુક્રમે સમ્યક્દર્શનના ૫૭ શ્લોકો સમ્યક જ્ઞાનના ૩૮ શ્લોકો અને સમ્યક, ચારિત્રના ૧૦૯ શ્લોકો છે. એટલે રત્નત્રયીનું સ્વરૂપ દર્શાવતાં આ ત્રણ અધ્યયન સંયમજીવનના અર્કસમાન – આરાધવા લાયક છે તેનો મહિમા ગાયો છે. જૈન ગીતાના વિષયોની માહિતી જૈનો માટે નિત્ય સ્મરણ પઠન-પાઠન કરવા ૧૫૨ Page #158 -------------------------------------------------------------------------- ________________ યોગ્ય છે. દર્શન શાસ્ત્રના વિચારોનું સ્વરૂપ સહજ સાધ્ય નથી. જ્ઞાન માર્ગની જટિલતા દૂર કરવાનો પુરૂષાર્થ થાય તો ભક્તિ કરતાં પણ વિશેષ ગતિથી આત્માની પ્રગતિ થાય તેમાં કોઈ શંકા નથી. કવિની ગીતા કાવ્યની રચના વિશે પણ કેટલીક મહત્વની લાક્ષણિક્તાઓ જણાઈ આવે છે. પ્રત્યેક અધ્યયનના આરંભ કે અંતમાં કોઈને કોઈ રીતે ‘જૈન’ શબ્દ પ્રયોગ કરીને તેનું ગૌરવ પ્રસ્થાપિત કર્યું છે. ઉદા. જૈનઃ સાવ નિન શાસ્ત્ર થરેઃ પ્રમીત: (પા. ૬) નૈન:સ્યાત્ પાપમીહસ્તત ફદ્દ મનુતે પાપ મુક્તાન મુનીશાન્ । (પા.૧૭) જ્ઞાતિ જૈનત્વ મનુત્તર તદ્ । (પા. ૨૩) मत्वेति पुण्यपथमृत्तु भवे સ જૈનઃ । (પા. ૩૨) જૈનો શ્વ: વૃક્ષેત્રનુ સવા મોક્ષાય સંવેગ ભામ્ । (પા. ૫૬) કવિ તરીકેની વિશેષતામાં એમનું વૃત્તવૈવિધ્ય પણ નોંધપાત્ર છે. અનુષ્ટુપ, વસંતતિલકા, શાર્દૂલવિક્રીડિત, મન્દાક્રાંતા, ભુજંગપ્રયાત્, વંશસ્થ ત્રોટક, ધ્રુતવિલંબિત વગેરે છંદોનો પ્રયોગ કર્યો છે. તેમાં અનુષ્ટુપનો વધુ પ્રયોગ જોવા મળે છે. પૂ. સાગરાનંદસૂરીશ્વરજી સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત હતા. એમની ગુજરાતી કૃતિઓ જેટલી લોકભોગ્ય છે તેટલી સંસ્કૃત કૃતિઓ નથી પણ આ કૃતિઓ એમના પાંડિત્ય અને જ્ઞાનરસિકતાને કારણે અહોભાવપૂર્વક પઠન-પાઠન માટે આવકારદાયક બની છે. ઈશ્વરલાલજીની ગીતામાં જૈન દર્શનના સિદ્ધાંતોનો સમાવેશ થયો છે. કવિની જ્ઞાનોપાસના અનુમોદનીય અને અનુકરણીય છે. જ્ઞાન વગર સિદ્ધિ નથી એમ કહીએ ત્યારે એટલું નિશ્ચિત છે કે તત્ત્વ દર્શનના સિદ્ધાંતો આત્મસાત્ કર્યા વગર ભવ ભ્રમણ અટકે નહિ. એમ કહેવાય કે ગીતા સાહિત્યના સારભૂત તત્ત્વ તરીકે જ્ઞાનમાર્ગની ઉપાસના દ્વારા આત્માની મૂળ સ્થિતિ કે અસલ સ્વરૂપ સિદ્ધ-બુદ્ધ ચિદાનંદ થવા માટેનો રાજમાર્ગ પ્રાપ્ત થાય છે. જૈન ગીતા એ સિદ્ધિનું સોપાન છે. કવિની સંધિ સમાસ યુક્ત શૈલી દુર્બોધ છે છતાં જ્ઞાન માર્ગનો પુરૂષાર્થ નિષ્ફળ નીવડે તેમ નથી. લક્ષ્મી અને સરસ્વતી સહજ પ્રાપ્ત થતી નથી તે માટે અથાક્ પરિશ્રમ આવશ્યક છે એટલે શૈલીની જટિલતાને દૂર કરવાથી જ્ઞાનપ્રાપ્તિ ૧૫૩ Page #159 -------------------------------------------------------------------------- ________________ થઈ શકે છે. સંધિ-સમાસ પ્રચુર શૈલી કવિ પ્રતિભાનું લક્ષણ છે. ઉદા જોઈએ તો - दर्शयन्त श्वतुर्दश वन्देताऽचार्यवर्यान् । शान्त मनसा ऽसंगोऽभव ज्ञानवान् । नैयत्य मिष्टेऽतुलहेतुतां दधुः । स्ततत्त्वभूतविभूतिर्न मताऽत्मनोऽन्यैः । कुर्यादिन्द्रिय कोपानादिमनं मोक्षध्व हेतुं परं । धर्मार्थ पाप प्रतिषेध कारणं महाव्रतोच्चारत दर्हशिक्षणम् । देवाद्यर्चा दिवत्सोऽनुगत विमलगा लेखयेत पुस्तकानि । संसार समुद्रवाहनिर तो अनदेर सौ । भविष्य तस्तीर्थंकरो तर्दतत् निजाप्त वर्गस्य । वस्त्रान्न पानो प्रकृति प्रधानं । प्रशंसान परस्तुल्या प्रयोऽप्यार्हताः । શૈલીની વિશેષતાના ઉદાહરણરૂપે ઉપરોક્ત પદ્યાંશો નોંધપાત્ર છે. છંદને અનુરૂપ ઉચિત શબ્દોની પસંદગી કરીને પદ્યનોલય સાધ્ય કર્યો છે તે પણ કવિની કાવ્યકલાનું એક મહત્વનું લક્ષણ છે. ગીતાનાં અધ્યયનો પૂર્ણ કર્યા પછી ‘શ્રી આગમ મહિમા' દર્શાવતા શ્લોકો - છે વર્તમાનમાં જે કંઈ જ્ઞાનમાર્ગની કૃતિઓ સર્જાઈ છે તેમાં આગમ ગ્રંથોનો આધાર રહેલો છે. કવિગત શૈલીની વિશેષતા વસ્તુ પ્રતિપાદન કરવામાં મહત્ત્વની ગણાય છે. देशका द्विविधे धर्मे जिननाम प्रभावतः । નૃત્વારોઽતિશયા ખાતે સુર સાધ્યોન વિંશતિઃ । (અધ્ય.૧-૫) અર્થ : જિન નામ કર્મના પ્રભાવથી બે પ્રકારના ધર્મના દેશક છે, જન્મથી જ ચાર પ્રકારના અતિશયવાળા દેવનિર્મિત ઓગણીસ અતિશયવાળા અરિહંત પરમાત્મા હોય છે. कैवल्ये त्वेकादशैव चतुस्त्रिंशत् सदाऽर्हताम् । मायाविनो न तान् धर्तु भीशास्तादश रुपिणः । અર્થ : કેવળજ્ઞાન વખતે અગ્યાર અતિશય, એમ અરિહંત પરમાત્માને હંમેશા ચોત્રીશ અતિશયો હોય છે. માયાવીઓ તેવા પ્રકારના તે અતિશયોને ધા૨ણ કરવા સમર્થ નથી. ૧૫૪ (અધ્યાય-૧) આ બે શ્લોકમાં ભગવાનના ૩૪ અતિશયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ जिनेशजन्म व्रतकेवलान्त कृभूमिमेक्ष्याऽमलदर्शनाढयः । જ્ઞાવા પર્વ મુનિનાથ વપરિવત્તિ સહાનr Bર (અધ્ય-૩)(ઉપજાતિ) અર્થઃ જિનેશ્વર ભગવાનના જન્મ, વ્રત, કેવળ નિર્વાણ કલ્યાણકવાળી ભૂમિ જોઈને, નિર્મળ દર્શનની સંપત્તિવાળા (સૂત્રાર્થ જ્ઞાતા) પદને યોગ્ય જાણીને પૂજ્ય આચાર્ય ભગવંત બીજા અનેક સાધુ ભગવંતોની સાથે આચાર્ય પદે અભિષેક કરે છે. एकादशाऽचार मुख्यानुपाङ्गौ पपातिकादीनिदशद्वयेच । પ સૂત્રી શીવાનિ મૂર્ત વતુર્ખ ઘરતીવ્રવુધ્ધિ: ૨૦ . (અધ્ય.૪) અર્થ આચાર મુખ્ય છે એવા (આચારાંગાદિ) અગિયાર અંગ, પપાતિક આદિ ૧૨ ઉપાંગ, છ છેદ સૂત્ર, દશપ્રકીર્ણક (પન્ના) અને મૂળ ચારને તેજસ્વી બુદ્ધિવાળા ઉપાધ્યાય ભગવંત ધારણ કરે છે. स्यात् सम्यकत्वं पंचद्विभेदं मुखे ह्युपाशान्तिजं घटिकायुग्मं सप्तप्रकृति विनाश्य परं पुनः । क्षायिक मितरन्मिन्नं मिश्रात् षडावलिकाः परं સાસ્વાવંચાત્ વેમ? મિશ્રાનું પરિકીરિતમ્ I૮ (અધ્ય. ૬) અર્થ : સમકિત પાંચ પ્રકારનું છે. તેમાં પહેલું બે ઘડી પ્રમાણનું ઉપશમ સમકિત, બીજું સાત પ્રકૃતિના ક્ષયથી થનારું ક્ષાયિક સમકિત, ત્રીજું સમ્યકત્વ મોહનીયના ઉદયે થનારું ક્ષાયોપથમિક સમ્યકત્વ, ચોથું ઉત્કૃષ્ટથી પણ છ આવલિકા પ્રમાણવાળું સાસ્વાદન સમકિત અને પાંચમું ક્ષાયોમિક સમ્યકત્વની અંતિમ ક્ષણનું વેદન તે વેદક સમ્યકત્વ. (અધ્ય. ૬). अजीव शब्दे परिदश्यमानो नञ्चशब्द आहाऽत्र निषिद्व देशम् । ચૈતન્યભાવ પ્રતિવેધરુપ પાર્થરુપ તુ શૂન્યતામ | ૨૪ (અધ્ય-૧૧) અર્થ : અજીવ શબ્દમાં દેખાતો “અ” (નગ સમાસ) ફક્ત ચેતનાભાવના નિષેધરૂપ દેશ નિષધ વાચક છે. નહિ કે પદાર્થના સર્વથા અભાવ સ્વરૂપ. दुःखे च सौख्येऽसुमतां समस्ति। यवानुभावः सततं निजांगे ॥ તથૈવ વધાવરમવિનાતે સ્વભાવ રોધાદિ તુષાઓfમાચ: રૂ . (અધ્ય.૧૪) અર્થ : જે રીતે પ્રાણીઓને પોતાના અંગમાં સતત થઈ રહેલા સુખ અને દુઃખનો અનુભવ (પ્રભાવ) હોય છે તે જ રીતે જ્ઞાનાવરણીય આદિ કર્મના થયે છતે આત્મગુણ અનુભવોનો રોધ થવાથી વિદ્વાનોને અનુભવ (પ્રભાવ-અનુભવ) માન્ય છે. ૧૫૫ Page #161 -------------------------------------------------------------------------- ________________ जगति जैनवृषादपरें वृषाः करण मत्रिजमा हुरधं परम् अविरतौ यदि पापमपाम्यत कथमनादिभवे विरलेन्द्रियाः ? ॥ २ ॥ (વ્રુતવિલંબિત) (અધ્ય.૧૫) અર્થ : જગતમાં જૈન ધર્મ સિવાયના બીજા ધર્મો ફક્ત ક્રિયાથી થનારા જ પાપને માને છે. પરંતુ અહીં એક પ્રશ્ન થાય છે કે જો તેમ હોય તો અવિરતિમાં પાપ ન માનીએ તો પછી અનાદિના આ સંસારમાં જીવો પંચેન્દ્રિયવાળા કેમ નથી. ? तनोति भक्तिं जनता मुदाढया, कुर्वन्ति विद्यानिपुणं हि पाठकाः । તમન્ત આઢયત્વમુવારનેતુ:, સુવાર સતમેવ પુછ્યાત્ ॥ (અ. ૧૨/૧૬) સમૃદ્ધ જનતા હર્ષથી ભક્તિ કરે છે, અધ્યાપકો હર્ષથી વિદ્યાનિપુણ બનાવે છે, તેમજ ઉદારનાયક એવા પુણ્યથી જ સુખાકર સર્કુલ અને સમૃધ્ધપણાને જીવો પ્રાપ્ત કરે છે. पुण्यं च पापं च न तत्त्वशास्त्रे, तत्त्वे पदे नैव विचारिते यत् । बध्धं परावर्त्तयतेऽपि पुण्यं, क्षमादियुक्तः सुकृतं च तद्वत् ॥१६॥ તત્ત્વરૂપે તત્ત્વભૂત એવા શાસ્ત્રનો વિચાર કરતાં એમ જણાય છે કે કોઈપણ કર્મ એકાંતે પુણ્ય પણ નથી અને પાપ પણ નથી, પરંતુ ક્ષમા આદિ ધર્મયુક્ત જીવ બાંધેલા પાપને પુણ્યરૂપે પરિવર્તિત કરે છે. તે જ રીતે ક્રોધાદિ યુક્ત સુકૃત પુણ્યને પાપરૂપે પરિણમાવે છે. यद्यपि देहो गुणकुलयुक्तो, मोक्षपदावह उक्तमुनीनाम् । तदपि निराबाध पदमेतुं, व्युत्सृजतीह समं मुनिरन्ते ॥ २९ ॥ જો કે ગુણસમૂહયુક્ત એવું આ શરીર મુનિભગવંતોને મોક્ષપદ લાવી આપનાર છે. તો પણ તે શરીરને નિરાબાધ પદ પામવાને માટે મુનિ અહીં અંતે ત્યજી દે છે. जैन कुले ये जनिमाधुस्ते, यावन्न तत्त्वेतरभावविज्ञाः । वृध्धानुवृत्त्या क्रियया विहा च, वृतास्तथाप्यत्र न ते प्रमाणम् ॥ ५१॥ જૈન કુળમાં જેઓ જન્મ પામ્યા છે તેઓ જ્યાં સુધી તત્ત્વ અને અતત્ત્વના સ્વરૂપને જાણતા નથી ત્યાં સુધી તેઓ જો કે વૃધ્ધપુરુષોના અનુકરણથી ક્રિયા અને જ્ઞાનને વરેલા હોય છે તો પણ તેઓ પ્રમાણ સ્વરૂપે માન્ય નથી. (ગીતાર્થ નથી.) दानं सुपात्रमिति यद्गदितं मुनीशै- स्तत् संयमस्य परिपुष्टिविधानहेतोः । प्रेत्याप्तिरस्य मनुने निरघैकदाना - द्यत्पोष्यते परभवे शतशस्तदाप्तिः ॥ ६० ॥ જિનેશ્વરભગવંતે જે સુપાત્રદાન કહ્યું છે તે સંયમની પુષ્ટિ કરવા માટે જ કહ્યું છે ૧૫૬ Page #162 -------------------------------------------------------------------------- ________________ કે નિર્દોષ દાનથી ભવાન્તરમાં તેની પ્રાપ્તિ થાય છે. જેમ કે જેનું પોષણ કરવામાં આવે તે ભવાંતરમાં સો વખત મળે'. यथा जिनानां वरतीर्थनाम्नो भोगेभवेदिन्द्र मुखैः कृतायाः। सत्प्रातिहार्या दिवरार्चनाया अरागभावात्तु दोष लेशः ॥ ५२ ॥ જે રીતે જિનેશ્વરોને જિનનામ કર્મના ઉદયમાં ઈન્દ્ર આદિ દેવોએ કરેલ પ્રાતિહાર્ય આદિ સમવસરણ આદિના ઉપભોગમાં રાગના અભાવથી તેમને દોષનો અંશ પણ નથી. __आराधनेन जिनपादिगणस्य मुक्ति राराधनं च परिणाममनु प्रधानम्। भवेच्छुमा सोडनुशरणं अणालि यथार्च शक्ति प्रतनु क्षणास्तिम् ॥ જિનેશ્વરભગવંત આદિના સમૂહગણની આરાધનાથી મુક્તિ થાય છે અને તે આરાધન અનુપ્રધાનને (મુખ્યપરિણામને) અનુસરનાર છે તેના પરિણામ સ્વરૂપ (પ્રધાન ક્ષપકશ્રેણી અને તેને અનુસરનારા ક્ષયોપશમભાવ આદિ પરિણામ) શ્રાવક ક્ષણની પરંપરાને અનુસરતો પવિત્ર બને છે. આથી ક્ષણ(મહોત્સવ)ને યથાશક્તિ વિસ્તારવા જોઈએ. अनन्तविज्ञानमनन्तदर्शनं, सातं ह्यनन्तं निजरुपजातम् । अनन्तसम्यक्त्वमनन्यरक्तिं, समग्र शक्त्याढ्यमजं यजेत् सदा॥३॥ અનંત વિજ્ઞાન, અનંત દર્શન, અનંત શાતા, નિજસ્વરૂપવાળા, અનંત સમ્યકત્વ, આત્મા સિવાય ક્યાંય રક્ત (રમનારા) નહિ, સર્વશક્તિના ભંડાર એવા સિધ્ધાત્માને હંમેશા પૂજવા જોઈએ. तत्त्वस्य गानेऽपि चतुर्विध तद्, हेतुः फलं चास्य सुमार्गलोपः । गीता ततः सत्यतया गिरा सा, याऽऽराधनीति प्रतिबुध्धमार्गः ॥१०॥ તત્ત્વના કથનમાં પણ તે ચાર પ્રકારની મૃષાભાષારૂપ હેતુથી સન્માર્ગલોપ-સ્વરૂપ ફળ મળે છે. આ કારણથી મોક્ષમાર્ગને જાણનારા સ્થવીરોએ તે વાણીને જે સત્યરૂપે કહી છે કે જે આરાધનામાં ઉપયોગી બને. जिनवरा जितरागमदाः सदा, भविजनान् सुकृतालिपरोद्यतान्। दुरितकर्मभरात् सुगमाध्वना, विदधतु प्रवरोद्यमशालिनः ॥६॥ રાગ અને મદ (ઉષ) જિતનારા જિનેશ્વર ભગવંત ! સદા પાપકર્મના સમૂહથી સુકૃતની શ્રેણીમાં તત્પર ભવ્ય જીવોને સુગમ માર્ગ દ્વારા પ્રવર ઉદ્યમશીલવાળા બનાવો. ૧૫૭ Page #163 -------------------------------------------------------------------------- ________________ जैनः स एव मनुते मुनिराज पादान् संसार सागरतट प्लवने सुपोतान् । दारैधनैश्च रहितान् धृतधर्मयोगान् सेव्याः सदाऽऽदर भरेण सुसाधुवर्याः ॥१ ॥ તે જ જૈન છે કે જે સંસારસાગર તટપ્લવનમાં સારા જહાજ સમાન, વળી સ્ત્રી અને ધનથી રહિત, તથા ધર્મયોગોને ધારણ કરનારા મુનિરાજને માને છે. વળી હંમેશા ઘણા આદર સાથે સંયમી સાધુભગવંતો સેવવા યોગ્ય છે. એમ માને છે. (તે જૈન) सर्वेषु धर्म उदितः परमार्थ सारो दौर्गत्यवारण सहः सुगतोप्रदाता । तथ्यैः समस्तत इयं प्रतितन्त्रसिध्धि धर्मो जिनोदित तया भविनां शरण्यः ॥ २ ॥ સર્વ તીર્થિકોએ સર્વ પદાર્થોમાં પરમાર્થસાર્થ એવો ધર્મ શ્રેષ્ઠ કહેલ છે, કેમકે આ દુર્ગતિને નિવા૨ણ ક૨વામાં સમર્થ છે અને સુગતિનો દાતા છે. વળી તેથી જ આ ધર્મની સિદ્ધિ સર્વશાસ્ત્રમાં વર્ણવાયેલી છે. આવો આ ધર્મ જિનેશ્વર ભગવંતે કહેલ હોવાથી ભવ્ય જીવોને શરણ્ય થાઓ. ૧૨ શ્રી જૈન જ્ઞાન ગીતા (શ્રી ઈશ્વરલાલજી સ્વામી સ્થાનકવાસી દરિયાપુરી સંપ્રદાય) જૈન ગીતા કાવ્યોની વિવિધતાના સ્થાનકવાસી દરિયાપુરી સંપ્રદાયના ઇશ્વરલાલજી સ્વામીની શ્રી જૈન જ્ઞાન ગીતા જૈન દર્શનના સિધ્ધાંતોનો પરિચય કરાવે છે. પુસ્તકના નામકરણ અંગે સ્વામીજીએ જણાવ્યું છે કે તીર્થંકર ભગવંતોની જિનવાણીનો અમૃતસમ આસ્વાદ ગણધરોએ કર્યો હતો. આ ગણધરોએ જિનવાણીને સૂત્રબદ્ધ કરી. આગમ જેવા જ્ઞાન સાગરમાંથી જિનવાણીના ૨૫૦ જેટલા મુક્તકો પ્રસંદ કરીને પુસ્તકની રચના કરી છે તેનો ઉદ્દેશ જીવાત્માઓને શાસ્ત્રનું વિશિષ્ટ જ્ઞાન આપવાનો છે. તેમાં જૈન દર્શનનું જ્ઞાન હોવાથી ‘જ્ઞાન’ શબ્દ પસંદ કર્યો છે. આ મુક્તકો વીરમુખેથી શ્રવણ કરીને ગણધર ભગવંતોએ ગાયેલાં હોવાથી ‘ગીતા’ શબ્દ પ્રયોજયો છે. આ પુસ્તકમાં જૈન દર્શનના સિધ્ધાંતો સારૂપે હોવાથી જૈન શબ્દ પ્રયોગ કર્યો છે. મંગલવાચક ‘શ્રી’ શબ્દ સૌ પ્રથમ મૂકતા ‘શ્રી જૈન જ્ઞાન ગીતા” એવું નામાભિધાન થાય છે. આ ગીતામાં કુલ ૨૪ પ્રકરણો છે. પ્રત્યેક શ્લોકનો અર્થ અને તેનું વિસ્તૃત વિવેચન કરીને જ્ઞાનમાર્ગની તાત્વિક વિચારધારાને સર્વ સાધારણ જનતા ગ્રહણ કરી શકે તેવો પ્રશસ્ય પ્રયત્ન કર્યો છે. ૧૫૮ Page #164 -------------------------------------------------------------------------- ________________ પૂ. સ્વામીએ ૧ થી ૯ પ્રકરણમાં જૈન દર્શનની, જીવ અને જગતના સ્વરૂપ વિશેની માન્યતાના સંદર્ભમાં નવતત્ત્વનો પરિચય કરાવ્યો છે. જીવ કર્મનો કર્તા, ભોક્તા છે. સુખ દુઃખના અનુભવ વાળો, ચૈતન્ય સ્વરૂપ છે. જે આઠ પ્રકારનાં કર્મો બાંધે છે અને જે તે કર્મજનિત પરિણામ-ફલને ભોગવે છે તથા જે કર્માનુસારે ગત્યંતર કરે છે અને જે કર્મોનો અંત પણ કરે છે તેવા લક્ષણવાળો જ આત્મા કહેવાય છે. જીવોની પર્યાપ્તિ, પૃથ્વીકાયાદિ જીવો, એકેન્દ્રિયથી થી પંચેન્દ્રિ જીવો, જીવના વિવિધ પ્રકારો, દેવ, જીવોના ભેદ વગેરે દ્વારા જીવોના પ૬૩ ભેદ વિશે માહિતી આપી છે. તિર્યંચના ૪૮ + નારકીના ૧૪ + ૩૦૩ મનુષ્ય + ૧૯૮ દેવ એમ ઉપરોક્ત ભેદ જાણવા. ઉત્તરાધ્યયન સૂત્રના આધારે જીવનું સ્વરૂપ દર્શાવતાં જણાવ્યું છે કે – नाणं च दंसणं चैव, चरितं च तवो तहा वीरियं उवओगोय, एवं जीवस्स लक्खणं ॥ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ છ જીવનાં લક્ષણો છે. જૈન દર્શનમાં આ રીતે જીવની ઓળખાણ આપવામાં આવી છે. બીજા પ્રકરણમાં અજીવ તત્ત્વ વિશે માહિતી છે. શબ્દ, અંધકાર, પ્રકાશ, તેજ, છાયા, તડકો વગેરે તેમજ વર્ણ, ગંધ, રસ, સ્પર્શએ પુદ્ગલ-જડનાં લક્ષણો છે. સમસ્ત વિશ્વ પદ્રવ્યાત્મક છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ એ પ્રમાણે છે દ્રવ્યો છે. અજીવના ૧૪ ભેદ છે. આ ભેદની વિસ્તૃત વિગતો આપતો Chartતત્ત્વની વાતને વધુ સ્પષ્ટ કરે છે. પ્રકરણ ત્રીજામાં બંધ તત્ત્વનો ઉલ્લેખ કર્યો છે. અજીવ દ્રવ્ય, શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ, વર્ણ, ગંધ, રસ સ્પર્શ, એકત્વ, પૃથકત્વ, સંખ્યા, સંસ્થાન વગેરે લક્ષણોવાળું છે. તે પુગલના પ્રકાર છે. પુદ્ગલ એટલે કે પ્રકૃતિની માયાજાળમાં ફસાયેલો પુરૂષ આત્મા સંસારમાં પુદ્ગલની આસક્તિથી ભ્રમણ કરે છે. આત્માના પ્રદેશ અને કર્મના પુદ્ગલો દૂધપાણીની માફક ભેગાં મળે તે બંધ તત્ત્વ છે. કર્મના આઠ પ્રકાર છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય આ પ્રકરણમાં વિસ્તારથી જૈન ધર્મના કર્મવાદનો પરિચય આપીને આત્મા કર્મથી મુક્ત થાય તે અંગેના વિચારો પ્રગટ કર્યા છે. પ્રકરણ ચારમાં પુણ્યતત્ત્વનું વિશ્લેષણ કર્યું છે. જે કાર્યો કરવાથી અશુભ કર્મો ૧૫૯ Page #165 -------------------------------------------------------------------------- ________________ વડે મલિન થયેલો આત્મા ધીરે ધીરે શુભ કર્મવાળો અને નિર્મળ થઈ અનુક્રમે મોક્ષ પામી શકે છે. નવ પ્રકારે પુણ્યબંધ થાય છે અને ૪૨ પ્રકારે પુણ્ય ભોગવાય છે. પુણ્ય તત્વના વિવેચનમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુના ગુણોનો ઉલ્લેખ કરીને પુણ્ય તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. બ્રહ્મદત્ત ચક્રવર્તીનું દૃષ્ટાંત કથારૂપે દર્શાવ્યું છે. પાંચમા પ્રકરણમાં પાપ તત્ત્વ વિશે માહિતી આપી છે. પાપ એટલે અશુભ કૃત્યોથી બંધાતું મલિન પુદ્ગલોના બંધનરૂપી અશુભકર્મ અને તેના ઉદયથી અશુભ ફળ ભોગવતો આત્મા દુઃખ અનુભવે છે. અઢાર પાપસ્થાનક દ્વારા પાપનો બંધ થાય છે અને ૮૨ પ્રકારે પાપનું ફળ ભોગવાય છે. ઉપયોગ અથવા જયણાથી સર્વ પ્રવૃત્તિઓ ક૨વાથી પાપનો બંધ થતો નથી. આ માટે સદ્ગુરુની નિશ્રામાં રહીને જ્ઞાન પ્રાપ્ત કરી આચારધર્મનું અનુસરણ થાય તો પાપ કર્મબંધ થી અટકી શકાય. છઠ્ઠા પ્રકરણમાં આશ્રવતત્ત્વ વિશે વિગતો આપી છે. શુભાશુભ કર્મોનું જેના વડે આગમન થાય તે આશ્રવ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એમ પાંચ પ્રકારે કર્મ બંધ થાય છે. આશ્રવના ૨૦ ભેદ છે. હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહ આ પાંચની આસક્તિ અને સેવનથી કર્મો બંધાતાં જીવની દુર્ગતિ થાય છે. સાતમા પ્રકરણમાં સંવર તત્ત્વ વિશે માહિતી આપતાં જણાવ્યું છે કે કર્મનાં દ્વાર બંધ કરવાં. આ પ્રવૃત્તિ સમિતિ, ગુપ્તિ, યતિધર્મ, અનુપ્રેક્ષા, પરિષહ વગેરેથી કર્મ બંધનાં દ્વાર પર અંકુશ આવે છે ટૂંકમાં મન, વચન અને કાયાનું નિયમન કરવું. સંવરના ૫૭ ભેદ છે. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, ૨૨ પરિષહ, ૧૦ યતિધર્મ, ૧૨ ભાવના અને પાંચ ચારિત્ર એમ ૫૭ ભેદ છે. કવિએ સૂત્ર કૃતાંગના શ્લોકના ઉદાહરણ દ્વારા નિરતિ ચા૨૫ણે ધર્મપાલનના ઉપદેશાત્મક વિચારો પ્રગટ કર્યો છે. મૃગ આદિ પ્રાણીઓ જંગલમાં રહે છે અને અન્ય હિંસક પ્રાણીઓથી પોતાના રક્ષણ માટે સતત સાવચેતી રાખે છે. જરા પણ શંકા લાગે તો દર ભાગી જાય છે તેવી રીતે વિવેકીજનોએ નિર્દોષ આજીવિકાથી રહેતાં ધર્મને સમ્યક્ પ્રકારે આચરીને પાપ કર્મનો ક્ષય કરવો જોઇએ. આઠમા પ્રકરણમાં નિર્જરા તત્ત્વના વિચારો વ્યક્ત કર્યા છે. કર્મનો નાશ થવો, ખરી પડવું એ નિર્જરા છે. તપથી કર્મની નિર્જરા થાય છે. તપના બે પ્રકાર છે. બાહ્યતપ અને અત્યંતરતપ. બાહ્યતપથી શરીર અપ્રમત્ત અને સંયમી બને છે, પરિણામે ચિંતન, મનન, યોગ, ધ્યાન આદિ થાય છે. અત્યંતર તપ એટલે પ્રાયશ્ચિત દ્વારા ૧૬૦ Page #166 -------------------------------------------------------------------------- ________________ પાપનું છેદન કરવું. વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા દ્વારા જ્ઞાન ક્રિયામાં જોડાવાથી કર્મની નિર્જરા થાય છે. આત્મવિકાસ માટે જાતિનું કાંઈ બંધન-ભેદ નથી. હરિકેશીમુનિ ચંડાળ કુળમાં જન્મ્યા હતા છતાં ગુણવાન હતા. પૂર્વના કર્મોદયે વૈરાગ્યવાસિત બની જૈન સાધુ થયા ત્યારે દેવે કસોટી કરી અને મુનિ પોતાના સંયમવ્રતમાં સ્થિર રહેતા દેવે પોતાની હાર સ્વીકારી અને મુનિ પાસે ‘દાસ’ તરીકે રહ્યો. કવિએ હરિકેશી મુનિની કથાનું દૃષ્ટાંત આપીને નિર્જરા દ્વારા આત્મવિકાસનો માર્ગ દર્શાવ્યો છે. ભગવતી સૂત્રના ૧૬ શતકના ૪ ઉદેશમાં આ દૃષ્ટાંત આવે છે. નવમા પ્રકરણમાં મોક્ષતત્ત્વની માહિતી આપી છે. મોક્ષ એટલે સકળ કર્મનું આત્માના સકળ પ્રદેશથી છૂટવું તે. સફળ બંધનથી મુક્ત થવું. સકળ કાર્યની સિધ્ધિ થાય, મોક્ષગતિ પમાય છે. મોક્ષે જનાર જીવની યોગ્યતાનાં ૧૯ લક્ષણો છે. ભવ્યત્વ, સ્થૂલકાય, ત્રસપણું, સંજ્ઞાપણું, પર્યાપ્તિ, વજરૂષભનારાંચ, સંઘયણ, મનુષ્યગતિ, અપ્રમાદ, ક્ષાયિક સમકિત, અવેદ અકષાય, યથાખ્યાત ચારિત્ર, સ્નાતક નિર્ચેથીપણું પરાશુકલ લેશ્યા, શુકલધ્યાન, કેવળજ્ઞાન, કેવળ દર્શન અને ચરમશરીર આવાં લક્ષણોવાળો જીવ મોક્ષે જાય છે. કવિએ કરકંડમુનિનું દૃષ્ટાંત આપીને મોક્ષગતિ પામવાનો સંદર્ભ સમજાવ્યો છે. તત્ત્વજ્ઞાનની શુષ્કતામાં આવી કથાઓ રસિકતા ટકાવવામાં સહયોગ આપે છે. દશમાં પ્રકરણમાં સમકિતનું સ્વરૂપ સમજાવ્યું છે. સ્વાભાવિક રીતે જાતિસ્મરણ જ્ઞાન) કે ઉપદેશથી નવતત્ત્વાદિમાં યથાર્થ શ્રદ્ધા થાય તે સમકિત છે. દેવગુરુ અને ધર્મ પ્રત્યેની આશંકા રહિત શ્રદ્ધાએ સમકિત છે. ચોથા ગુણ સ્થાનકથી આત્માનો વિકાસ શરૂ થાય છે. સમક્તિ વિના સત્વજ્ઞાન ન થાય, સત્વજ્ઞાન વગર આત્મિક ગુણો પ્રગટે નહિ અને કર્મ નાશ વગર મોક્ષ થાય, નહિ માટે સમકિત પ્રથમ સ્થાન ધરાવે છે. એક સમકિત મળે તો ભવ્યજીવોને માટે મોક્ષ માર્ગ સરળ બને છે. જ્ઞાન અને ક્રિયાનો સમન્વય થાય તો મોક્ષ થાય છે. આ સમકિતથી બની શકે છે તે નિશ્ચિત છે. કવિએ સમકિત વિશે ઉત્તરાધ્યયન સૂત્રના શ્લોકોનો આધાર લઈને વિવેચન કર્યું છે. અગિયારમા પ્રકરણમાં ક્રિયા એટલે સમ્યક ચારિત્રની માહિતી છે. ધાર્મિક ક્રિયાઓ કરવાનો ઉમંગ એ સમકિત પ્રાપ્તિના હેતુરૂપ છે. ધર્મમાં શ્રદ્ધા પ્રગટયા પછી જીવ જ્ઞાન પ્રાપ્તિ કરે છે. પછી ચારિત્રની આરાધના કરે એટલે અંગે મોક્ષ પ્રાપ્તિ થાય છે. તપ, વિનય, સમિતિ, ગુપ્તિ, બ્રહ્મચર્યની નવવાડનો ત્યાગ ૧૬૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ અને સંયમ દ્વારા આત્માનો વિકાસ થાય છે તેવું ચારિત્ર મોક્ષ દાયક બને છે. બારમા પ્રકરણમાં ઉપદેશાત્મક વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે. સંસાર એક રંગમંચ છે. અને કર્મોદયે જીવાત્મા અવનવા પાઠ ભજવે છે. કવિએ ઉત્તરાધ્યયન સૂત્રના શ્લોકનો સંદર્ભ આપીને સંસારી જીવોને બોધ આપ્યો છે. બવાં સંગીત તે એક પ્રકારના વિલાપ સમાન છે. સર્વ પ્રકારનાં નાટક નૃત્ય આદિ ઉપાધિ-ઘેલછા અને વિટંબનારૂપ છે. બધા અલંકારો બોજારૂપ છે અને બધા કામભોગો એકાંતે દુઃખને જ આપનારા છે. અહીં આંગ્લનાટયકાર શેકસપિયરના નાટક "As you like it' નો સંદર્ભ નોંધ્યો છે. તે આ પ્રમાણે છે. And all the world's a stage and all the men and women merely players. They have their exists and their entrances and one man in his time plays many parts. આ જગત એક રંગ મંચ છે. બધા પુરુષો અને સ્ત્રીઓ (ભવનાટકના) પાત્રો છે. તેઓની ગતિ અને આગતિ હોય છે. અર્થાત્ સંસારી જીવોને જન્મ મરણ હોય છે. અને એક માણસ પણ પોતાના ભવ દરમ્યાન ઘણી ફરજો - કર્તવ્યો – સંબંધો દર્શાવે છે. કવિએ ભૃગુ પુરોહિત અને ઈષકાર રાજા – કમળાવતી રાણીના સંયમ સ્વીકારવાના નિર્ણયનો દષ્ટાંત તરીકે ઉલ્લેખ કરીને સંસારના સુખનો ત્યાગ કરી આત્મિક સુખ મેળવવાનો માર્ગ ચારિત્ર છે એમ જણાવ્યું છે. મૃગાપુત્રનું દૃષ્ટાંત સંયમનો મહિમા પ્રગટ કરવામાં પૂરક બને છે. જય ઘોષ અને વિજય ઘોષ બ્રાહ્મણ બંધુઓનું દૃષ્ટાંત પણ કથાનો આસ્વાદ કરાવીને યજ્ઞની હિંસા છોડી સમ્યકદર્શન પામી જયઘોષ મુનિ બની આત્મકલ્યાણ કરતાં વિજયઘોષને પણ પોતાના બ્રાહ્મણત્વથી પ્રતિબોધ કરે છે અને એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે જાતિથી કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર નથી પરંતુ કર્મથી જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર થવાય છે. બ્રહ્મચર્ય અહિંસા, તપ અને ત્યાગના ગુણોથી બ્રાહ્મણ થાય છે. - સાચો યજ્ઞ (વેદમુખ યજ્ઞ) તેજ છે કે જે યજ્ઞમાં જીવરૂપ કુંડ, તપરૂપ વેદિકા, કર્મરૂપ ઇંધણ, ધ્યાનરૂપ અગ્નિ, શુભયોગરૂપ ચાટવા, શરીરરૂપી યાજક, શુદ્ધ ભાવનારૂપી આહુતિ હોય. આવા યજ્ઞો કરે તે યોજકોમાં શ્રેષ્ઠ ગણાય છે. આવા યજ્ઞોનું વિધાન જે શાસ્ત્રોમાં હોય તે જ સાચા વેદ છે. કવિએ યજ્ઞનારૂપક દ્વારા આત્માની મુક્તિની વાત કરીને શાસ્ત્રનું સત્યદર્શન કરાવ્યું છે. તેરમા પ્રકરણમાં અનિત્ય ભાવનાનું વિવેચન કર્યું છે. આત્માને શુભ ભાવમાં સ્થિર કરવા અનિત્ય ભાવનાનું સ્વરૂપ ઉપયોગી છે. કાંપિલ્પ નગરના સંયતિ ૧૬૨ Page #168 -------------------------------------------------------------------------- ________________ મહારાજાની મૃગયા ક્રીડાનું દૃષ્ટાંત મહત્વનું છે. ગર્દભાલી મુનિના વચનોથી રાજા સંયમ સ્વીકારે છે તે પ્રસંગ બહુ પ્રભાવશાળી છે. સંસારના પૌદ્ગલિક સુખ, કામભોગો વગેરે અનિત્ય એમ જણાવીને આત્માના શુધ્ધ સ્વરૂપને પામવા માટે ત્યાગ અને વૈરાગ્યનો માર્ગ શ્રેયસ્કર છે. ચૌદમા પ્રકરણમાં આત્માના સ્વરૂપનો પરિચય કરાવવામાં આવ્યો છે. કવિએ આત્માના આઠ ભેદ જણાવ્યા છે. દ્રવ્યાત્મા, કષાયાત્મા, યોગાત્મા, ઉપયોગાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા, અને વીર્યાત્મા. બહિરાત્માનું આ સ્વરૂપ જાણીને મને અને ઈદ્રિયોનું દમન કરવું જોઈએ. અનાથી મુનિનું દૃષ્ટાંત આપીને નાથ થવાનો ઉપદેશ પ્રગટ કર્યો છે. ઉપરાંત કેશી મુનિનું દૃષ્ટાંત આપીને દુષ્ટ મનને વશ કરવા, જીતવા જણાવ્યું છે. નમિરાજર્ષિના દૃષ્ટાંત દ્વારા બહારના યુદ્ધ કરતાં આત્માને લાગેલાં કર્મો સામે યુધ્ધ ખેલીને વિજય પ્રાપ્ત કરવાનો છે. એમ જણાવ્યું છે. આ પ્રકરણમાં વિવિધ દૃષ્ટાંતો હોવાથી આત્મા વિશેની અવનવી માહિતી પ્રાપ્ત થાય છે અને તેનો સંસ્પર્શ થયા વગર રહેતો નથી. પંદરમાં પ્રકરણમાં બ્રહ્મચર્યનો મહિમા ગાવામાં આવ્યો છે. શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ પાંચ પ્રકારના કામભોગનો ત્યાગ કરવો જોઈએ. આસક્તિ એજ દુઃખ છે. બ્રહ્મચર્ય વ્રત શિરોમણિ છે. બ્રહ્મચર્યથી અપૂર્વ શક્તિ મળે, દેવો અને દાનવોથી પૂજાય છે. નેમનાથ ભગવાનના લગ્નનો પ્રસંગ દર્શાવીને બ્રહ્મચર્યનો મહિમા પ્રગટ કર્યો છે. સોળમા પ્રકરણમાં બ્રાહ્મણનો વિશિષ્ટ અર્થ સમજાવ્યો છે. જે દેવતા મનુષ્ય કે તિર્યંચ સંબંધી મન, વચન અને કાયાએ કરી મૈથુન સેવતો નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. કામભોગથી અલિપ્ત અને રસ લોલુપતા રહિત હોય તે બ્રાહ્મણ છે. ક્રોધ, માન, મોહ, હિંસા, અસત્ય, અદત્ત અને પરિગ્રહ વગેરે દોષો જેનામાં છે તેવા બ્રાહ્મણો જાતિ અને વિદ્યા બન્નેથી રહિત છે. સમતાથી બને સાધુ, બ્રાહ્મણ બ્રહ્મચર્યથી તપથી તો બને તાપસ, જ્ઞાનથી મુનિ પુંગવ. આ ઉપરથી ફલિત થાય છે કે બ્રાહ્મણ એટલે સાધુ મુનિ. સત્તરમાં પ્રકરણમાં બ્રાહ્મણ ગુણનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. શ્રમણ સાધુને મન નિર્વાણપદ એજ મુખ્ય ધ્યેય હોવું જોઈએ. શ્રમણ સમ્યક ચારિત્ર ધર્મનું નિરતિચારપણે પાલન કરે, સદા ઉપયોગમય પ્રવૃત્તિ કરે એજ બ્રાહ્મણ ગુણ સમજવો. વૈરાગ્ય અને કર્મફળનો વિચાર કરતાં પ્રવ્રજયા ગ્રહણ કરનાર સમુદ્રપાલ મુનિની કથા બ્રાહ્મણગુણની પુષ્ટિ કરવામાં સફળ નીવડે છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રપાલ મુનિ દયાના પાલક, કષાય કરતાં સહનશીલતા, બ્રહ્મચર્યનું પાલન, મન, વચન અને કાયાના શુભયોગોમાં લીન રહેવું, સમાધિમય ભિક્ષુક જીવન જીવવું વગેરે ગુણોથી બ્રાહ્મણ ગુણનું પાલન કરતા હતા. અઢારમા પ્રકરણનો વિષય ભાષા છે. ભાષા જીવને હોય છે, અજીવને નહિ. અજીવની ભાષા સંભળાય તો તે જીવની જ છે એમ જાણવું. ભાષાની ઉત્પત્તિ દારિક, વૈક્રિય અને આહારક શરીરથી થાય છે. ભાષાના પુદ્ગલો વજસસ્થાનવાળા હોવાથી ખૂબ વિચારપૂર્વક બોલવા જોઈએ. નહિતર તે પ્રાણઘાતક નીવડે છે. ટૂંકમાં ભાષા એટલે ભાષા સમિતિનું પાલન. હિત મિત અને પથ્ય વચન. અસત્ય અને મિશ્ર ભાષાના પ્રયોગથી વસુરાજા નરકે ગયો એ કથામાં “અજ' શબ્દના બે અર્થમાંથી સાચો અર્થ નક્કી કરવાને બદલે બન્ને અર્થ સાચા છે એવો રાજાનો ન્યાય રાજાને નરકે લઈ ગયો. “અજ' એટલે બકરો અને “અજ' ફરીથી ન ઊગે તેવી ડાંગર.. ધર્મોપદેશ આપનાર વ્યક્તિએ જિનોક્ત શાસ્ત્ર પ્રમાણે શાસ્ત્ર પાઠ અને અર્થ સંભળાવવા જોઈએ. સિધ્ધાંત અનુસાર તપ, જપ, જ્ઞાન, ધ્યાન વગેરે પ્રાપ્ત કરવું. ધર્મને જેવો અને જેટલો જાણે તેવો અને તેટલો રજુ કરી સર્વગ્રાહી વચનો ઉચ્ચારવા જોઈએ. સૂત્ર જાણકાર હોય તો જ સાચો સર્વગ્રાહી ઉપદેશ આપી શકે છે. - ઓગણીસમા પ્રકરણમાં કર્મવાદના વિચારો વ્યક્ત થયા છે. કર્મના આઠ પ્રકાર જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, અંતરાય, નામ, ગોત્ર અને આયુષ્ય. કર્મ બંધન અને ફળ વિશેષ વિસ્તારથી સદષ્ટાંત માહિતી આપી છે. કર્મબંધનમાં આસક્તિ રસલોલુપતા મોટો ભાગ ભજવે છે. એટલે તેનાથી દૂર રહેવું. મન, વચન અને કાયાથી કર્મબંધ થાય છે માટે આ ત્રણ યોગોને શુભ પ્રવૃત્તિમાં જોડવા જોઈએ જેથી કર્મબંધ અટકે. સાચો માર્ગ સંયમનો રત્નત્રયી દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધનાનો છે કે જે મુક્તિ અપાવે છે. તેમાંજ પુરૂષાર્થ કરવો ઈષ્ટ છે. વીશમા પ્રકરણમાં દેવનું સ્વરૂપ સમજાવ્યું છે. વૈમાનિક, ભવનપતિ, જયોતિષિ અને વ્યંતર એમ ચાર પ્રકારના દેવો છે. દેવો દીર્ઘ આયુષ્ય ઋદ્ધિવાળા, ઇચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનારા દેદીપ્યમાન અને સૂર્યસમાન કાંતિવાળા હોય છે. ભવિષ્યમાં મરીને દેવ થનાર ભવ્ય દ્રવ્યદેવ, મનુષ્યમાં દેવની સમાન પૂજ્ય તે નરદેવ, શ્રુતાદિ ધર્મવડે પૂજય તે ધર્મદેવ, કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરનાર બીજા દેવોથી અધિક હોવાથી દેવાધિદેવ કહેવાય છે. દેવલોકમાં દેવોનું ઓછામાં ઓછું આયુષ્ય દશ હજાર વર્ષ અને વધારેમાં વધારે તેત્રીસ સાગરોપમનું હોય છે. કવિએ અહીં ચાર પ્રકારના દેવોના વિવિધ પ્રકારો વ્યવહાર અને સમૃદ્ધિની વિગતો આપી છે. ૧૬૪ Page #170 -------------------------------------------------------------------------- ________________ એકવીશમાં પ્રકરણમાં “નરક'ના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હિંસા, અસત્ય, બહારવટીયા, માયાવી, અધર્મનું ખાનાર, સ્ત્રીઓમાં આસક્ત, ઈદ્રિય લોલુપતા, મહાઆરંભ-સમારંભ, મહાપરિગ્રહ, માંસભક્ષણ, પરપીડનવૃત્તિ, પાપી પશુભક્ષક વગેરે પ્રકૃતિવાળો જીવ નરક ગતિમાં જાય છે. દેવલોક ઊર્ધ્વ લોકમાં છે તેમ નરકનું સ્થાન અપોલોકમાં ક્યાં છે. નારકીનાં નામ, તેનું પ્રમાણ પ્રસ્તરા, આંતરા અને આવાસ વિશેની માહિતી આપી છે. નારકીના જીવોની અપરંપાર વેદના છેદન, ભેદન, બાળવું જેવી પીડા આપે. પરમાધામી દેવો આપે છે. એમનાં વચનો સાંભળીને મહાભય પામે છે. આ સમયે જીવાત્મા ક્યાંય જઈ શકતો નથી. પારાવાર વેદના ભોગવવી પડે છે. કવિએ મૃગાપુત્રની અનુભવ વાણી દ્વારા નરકના દુઃખોનો પરિચય કરાવ્યો છે. જૈન દર્શનની કર્મવાદ માન્યતા પ્રમાણે પુણ્યથી દેવલોક અને અધમ પાપાચરણથી નરકમાં કર્મો ભોગવવા જીવો આયુષ્ય બંધ કરે છે. નવતત્ત્વના પૂણ્ય-પાપ-બંધ, આશ્રવ - સંવરની સાથે આ નરકની માહિતી સંદર્ભથી વિચારવી જોઈએ તો આત્માની સ્થિતિનો ખ્યાલ આવે ને મુક્તિ માર્ગમાં પુરુષાર્થ થાય. બાવીશમા પ્રકરણમાં કષાયના સ્વરૂપનો પરિચય કરાવ્યો છે. ક્રોધ અને માનને વશ નહિ કરવાથી, માયા અને લોભને વધારવાથી જીવાત્મા પુનર્જન્મરૂપ વૃક્ષનું સિંચન કરે છે. ક્રોધ પ્રેમનો, માન-વિનયનો, માયા-મિત્રતાનો અને લોભ સર્વગુણોનો નાશ કરે છે. કષાય સંસાર વૃધ્ધિના પરિણામવાળો હોવાથી તપ, ત્યાગ જ્ઞાન અને ધ્યાન દ્વારા સમતા ગુણ કેળવવો જોઈએ. ઉપશમભાવની વૃદ્ધિથી જ આત્મિક શાંતિ ને સુખનો માર્ગ નિશ્ચિત થાય છે. તેવીશમા પ્રકરણમાં કવિએ નાસ્તિકતા એટલે કે મિથ્યાત્વની માહિતી આપી છે. કવિએ નાસ્તિકતા શબ્દ પ્રયોગ કરીને મિથ્યાત્વમાં માનનાર વ્યક્તિ સંસારના પૌદ્ગલિક સુખની આસક્તિમાં જીવે છે. વીતરાગના ધર્મમાં શ્રદ્ધા નથી એમ જણાવ્યું છે. આ જગત અનાદિ છે. એમ નાસ્તિક મતવાળા માનતા નથી પણ ઈશ્વર કતૃત્વ માને છે. જૈન દર્શનમાં આ વાત માન્ય નથી. - મિથ્યાત્વનો ત્યાગ કર્યા વગર ભવભ્રમણના ફેરા ટળે તેમ નથી એવું જાણીને વીતરાગના દેવ-ગુરૂ અને ધર્મમાં શ્રદ્ધા રાખીને આચરણ કરવું જોઈએ તો સમકિત પામીને જીવ આરાધનાથી કર્મ ખપાવી મુક્તિમાં જાય છે. ચોવીશમાં પ્રકરણમાં શ્રાવક ધર્મનો ઉલ્લેખ કર્યો છે. સર્વવિરતિ એટલે સાધુજીવન-ધર્મ અને દેશવિરતિ એટલે શ્રાવક ધર્મ. કવિએ શાસ્ત્રીય સંદર્ભો દ્વારા ૧૬૫ Page #171 -------------------------------------------------------------------------- ________________ બારવ્રતનું વિવેચન કર્યું છે. શ્રી જૈન જ્ઞાન ગીતામાં જૈન દર્શનના મૂળભૂત વિષયોનો સમાવેશ કરીને શાસ્ત્રીય આધારને ઉદાહરણરૂપે મૂકીને વિચારોનું નિરૂપણ કર્યું છે. નવતત્ત્વ, સંયમજીવન, કષાય, મિથ્યાત્વ, શ્રાવકાચાર, અનિત્યભાવના, બ્રહ્મચર્ય, બ્રાહ્મણ ગુણ જેવા વિષયો દ્વારા જૈન તત્ત્વજ્ઞાનની વિગતવાર માહિતી આપી છે. કવિએ ઉત્તરાધ્યયન સૂત્રના શ્લોકો, જ્ઞાતાધર્મ કથા, દશવૈકાલિક, સૂત્રકૃતાંગ, ભર્તુહરિ વૈરાગ્ય શતક ને આધારે વિવેચન કર્યું છે. જૈન દર્શનના સ્વાવાદના વિષયને ગીતામાં આવરી લેવામાં આવ્યો હોત તો જૈન અને જૈનેતરોને માટે જૈન દર્શનના પરિચય માટે એક નમૂનેદાર ગીતા ગ્રંથ તરીકે સ્થાન પ્રાપ્ત થઈ શકત. પારિભાષિક શબ્દોની જાણકારી હોય તો આ ગીતાના રહસ્યને પામી શકાય. માગધી ભાષાના શ્લોકોનું ગુજરાતીમાં વિવેચન કરીને ભગવાનની વાણીનો અનેરો પરિચય કરાવ્યો છે. જૈન ગીતા કાવ્યોની યાદીમાં આ ગ્રંથ દર્શનશાસ્ત્રના સિદ્ધાંતોનું નિરૂપણ કરતો માહિતીસભર છે. તત્વજ્ઞાનના કઠિન વિષયના વિવેચનમાં દૃષ્ટાંત દ્વારા રસિકતા પ્રગટ થાય છે. કવિએ ચિત્ત-સંભૂતિ મુનિ બ્રહ્મદત્ત ચક્રવર્તી, આત્મકલ્યાણ કરનાર ચાંડાલ કુળના હરિકેશી મુનિ, જયઘોષ અને વિજય ઘોષ (પા. ૧૮૫)નો પરિચય કરાવ્યો છે. ગૌતમ સ્વામી અને ભગવાન મહાવીર સ્વામીને તપશ્ચર્યા અંગે પ્રશ્નો પૂછયા અને ભગવંતે જવાબ આપ્યા તેનાથી ગીતાની શૈલીમાં નવીનતા દ્વારા તત્ત્વની વિચાર સરળ ને સુગ્રાહય બને છે. (પા. ૧૩૮) આવું બીજું દાંત ભૃગુપુરોહિત અને તેના પુત્રના પ્રશ્નોત્તરોનું છે. (પા. ૧૭૮) મૃગાપુત્ર અને માતા વચ્ચેનો સંવાદ અનન્ય પ્રેરક છે. (પા. ૧૮૨). પ્રસ્તુત ગીતાની શૈલી તત્ત્વજ્ઞાનના વિશ્લેષણને અનુરૂપ છે. ઉત્તરાધ્યયન અને અન્ય આગમ ગ્રંથોના શ્લોક, તેનો અનુવાદ અને વિવેચન દ્વારા વિચારોની અભિવ્યક્તિ થઈ છે. આવા ગ્રંથોના સંદર્ભો, દૃષ્ટાંતો, સંવાદ, પ્રશ્નોત્તર વગેરે દ્વારા પણ વિવેચન અસરકારક બન્યું છે. ગીતા નામને સાર્થક કરતી આ કૃતિ જૈન દર્શનના મૂળભૂત સિધ્ધાંતોનો રસિક આસ્વાદ કરાવે તેવી છે. ૧૬૬ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩. ગીતા દર્શન મુનિ સંતબાલજીએ ગીતા દર્શન અને સમાજદર્શન ગીતાની રચના કરી છે. એમની બે કૃતિઓ સમાજ સુધારાના દૃષ્ટિબિન્દુથી રચાયેલી છે. ભગવદ્ગીતાના વિચારોની સાથે જૈન ધર્મના કેટલાક સિધ્ધાંતો મળતા આવે છે. એવી તુલનાત્મક રીતે કેટલીક વિગતો ગીતા દર્શનમાંથી મળી આવે છે. ગીતામાં સમત્વ છે ત્યાં જૈન સૂત્રોનું સમકિત છે. કર્મકૌશલ વિશેના ગીતાના વિચારો જૈન ધર્મમાં ‘ચારિત્ર’માં આવે છે. ગીતાનો સવિકાર ક્ષેત્ર વિચાર જૈન ધર્મમાં બહિરાત્મા તરીકે માન્ય છે. અંતરઆત્માને ગીતામાં ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે. પરમાત્માને પરધામરૂપે માનવામાં આવે છે. શુભ આશ્રવને સુકૃત અને અશુભ આશ્રવને દુષ્કૃત ગણવામાં આવે છે. સંવરભાવના સમત્વ યોગ સાથે સામ્ય ધરાવે છે. સકામ નિર્જરા એ ગીતાનો અનાસકત યોગ છે. કર્મબંધ એ ગીતાનો ભૂત પ્રકૃતિ બંધ છે. સિદ્ધિસ્થાન ને ગીતામાં પરધામ માનવામાં આવે છે. જૈન ધર્મના રાગદ્વેષને ગીતામાં કામ ક્રોધમાં સ્થાન આપવામાં આવ્યું છે. સ્થૂલ અને સૂક્ષ્મ હિંસાના સિધ્ધાંતો જૈન ધર્મમાં છે તેવા અન્ય દર્શનોમાં નથી. અહિંસાનો સૂક્ષ્માતિસૂક્ષ્મ અભ્યાસ અને આચારધર્મ તરીકે સાધનાના ક્ષેત્રમાં પણ તેનું નિરતિચારપણે પાલન એ જૈન દર્શનની નોંધપાત્ર વિશેષતા છે. જૈન દર્શનમાં અહિંસાના પાલન માટે યતના અને ઉપયોગ શબ્દ દૈનિક ક્રિયા ને વ્યવહારમાં પ્રચલિત છે. મુનિ સંતબાલજીના ઉપરોક્ત વિચારો ‘ગીતા’ વિષયક વિવિધ કૃતિઓના સંદર્ભમાં દર્શાવવામાં આવ્યા છે. એમની ધાર્મિક સહિષ્ણુતાની દૃષ્ટિ ધાર્મિક અને રાષ્ટ્રીય એક્તામાં પૂરક બને છે. મુનિ સંતબાલજીની ગીતામાં વ્યવહાર શુદ્ધિથી જીવનમાં શાંતિને ઉત્સાહ પ્રાપ્ત થાય તેવા વિચારો વ્યક્ત થયા છે. સમાજદર્શન ગીતામાં વ્યક્તિ અને સમષ્ટિને આવરી લેતા વિવિધ વિષયોનું નિરૂપણ થયું છે. અત્રે ઉદાહરણરૂપે કેટલાક વિચારો કવિના શબ્દોમાં જ નોંધવામાં આવ્યા છે. ૧૬૭ Page #173 -------------------------------------------------------------------------- ________________ દાન, અમૃત અને ઝેર, ક્ષમા, સૌન્દર્ય, આકર્ષણ, તપ, ત્યાગ, શ્રદ્ધા, સત્સંગ, આત્મશક્તિ, આધ્યાત્મિકતા, વૈરાગ્ય, સ્નેહ, વાત્સલ્ય, કર્મનો મહાનિયમ, સંસારની ગતિ આપદા, સમત્વયોગી, જ્ઞાની, ભક્ત અને ભક્તિ, ધર્મયુદ્ધ, રાજાશાહી, લોકશાહી, સમાજધર્મ, વ્રત, વ્યવહાર અને ધર્મ, ન્યાય, બ્રહ્મચર્ય, નો અહિંસા, સત્ય વગેરે વિષયો-કાવ્ય વાણીમાં સ્થાન પામ્યા છે. તેમાં એમની સુધારક વિચારધારાનો પ્રભાવ જોવા મળે છે. આ વિષયો ગીતાને અનુરૂપ આત્માના ઉદ્ધાર માટે ઉપકારક છે. તેમ છતાં કવિએ રાષ્ટ્રની શાંતિ માટે પણ વિવિધ વિચારો પ્રગટ કર્યા છે. “સમાજદર્શન” નામને સાર્થક કરતી આ ગીતા કદાચ મુમુક્ષુ પદ આપવામાં ઉપયોગી ન નીવડે પણ જીવનશુદ્ધિ દ્વારા આત્મશુદ્ધિનો મહાન ઉપકારક માર્ગ દર્શાવીને મોક્ષ માર્ગના યાત્રી થવાના ઘડતરમાં અનન્ય ફાળો આપે તેવી અદ્ભુત શક્તિસંપન્ન ગીતા છે. વિશેષ પરિચય તો કવિના શબ્દોમાં જ થઈ શકે તેમ છે. કવિએ વર્ણનનો આશ્રય ન લેતાં વિવિધ વિષયોને સ્પર્શતા વિચારો દર્શાવ્યા છે. એટલે ચિંતાનાત્મક પદ્ય તરીકે પણ આત્મજાગૃતિમાં સંસ્કાર સિંચન કરે તેમ છે. ધર્મ આંતરિક સદા શાંતિ, ધર્મનું મુખ્ય એ ફળ; આબાદી તો વધે બાહ્ય, પાકતાં કાળનું બળ. પ્રતિદાન નથી શબ્દ, ધર્મના શબ્દકોશમાં; પ્રતિદાન વિના જેમ, મળે સુખ અનંત ત્યાં. રૂડા કર્તવ્યનો ચેપ, ચોમેર શીદ ન ફેલતો; જો સદ્ધર્મે ફના થવું, એ મંત્ર અમલી થતો ! ધર્મનાં અંગો (૧) અહિંસા હિંસાનાં સૌ સ્વરૂપોથી, અહિંસા સર્વથા ચઢે; કિંતુ કાયરતાથી તો, શસ્ત્રી સામનો ચઢે. શાસ્ત્ર યુદ્ધની પૂંઠેય, અહિંસા નિત્ય જોઈશે; નહિ તો હિંસ્ત્ર યુદ્ધોથી, સંસ્કૃતિ લુપ્ત થઈ જશે. હિંસાને ના કદી ભાઈ વિધેય માનશો તમે; - ૧૬૮ Page #174 -------------------------------------------------------------------------- ________________ કિન્તુ અન્યાયની સામે, અહિંસાથી ઝૂઝો તમે. અનિવાર્ય થતાં યુદ્ધો, ત્યાંય સિદ્ધાંત સાચવી;, અહિંસા-ધ્યેય પાળીને, હંમેશાં શુદ્ધિ રાખવી. (૨) સત્ય જય-પરાજયો બાહ્ય, ભવાબ્ધિમાં ઊઠે શમે; પરંતુ સત્યનું પેટ, કદાપિ છલકે ન તે. પ્રજા રાજ્યથી મોટી, પ્રજાથી મોટું સત્ય છે; માટે જ સત્યની રક્ષા, પ્રાણાન્તે ક૨વી પડે. સદા સર્વોપરી સત્ય, વ્યક્તિમાં ને સમષ્ટિમાં; તેથી જ સત્યને સારુ, છો પડે સૌ ઉવેખવાં. ઘણા મોટા થયા વિષે, આખરે મૃત્યુ પામ્યા; માટે જ જન્મીને વિશ્વે, કરવી સત્યની સાધના. પ્રત્યેક કોમ ને રાષ્ટ્ર, સત્ય અસત્ય બેઉ છે; વિશ્વે સંસ્થાપવું સત્ય, એ જ આપણું કૃત્ય છે. તેજોદ્વેષી મરે જાતે, દેવા ઝાંખપ અન્યને; કિંતુ અંતે જીતે સત્ય, ઝાંખપ ના ટકી શકે. જયે થજો ન ગર્વિષ્ઠ, હારમાં ધૈર્ય રાખજો; મથજો સત્યને નિશ્ચે, એવા સદા જયી થજો. (૩) ન્યાય દશરથ તણો પુત્ર કિંવા તે અન્ય છો રહ્યો; ન્યાય-નિષ્ઠુર રામ વ્યક્તિ-દ્વેષ ન રાખતો. સમો લાગુ પડે ન્યાય, નારી ને નર બેઉને; પક્ષપાતે પડે જ્યારે, ત્યારે રહે સમો ન તે. ન્યાય-પલ્લું વર્ષ એક, ત્યારે બીજું વધારવું; થશે તો જ સમો ન્યાય, અવશ્ય યાદ રાખવું. પોતાની વાત હોયે ત્યાં, અતિ આગ્રહ ન રાખવો; સત્ય ને ન્યાયમાં પણ, ભૂલનો ભય જાણવો. ૧૬૯ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ (અનુષ્ટુપ) ગૌરવ-ન્યાય-સંપન્ન, આજીવિકા વિશુધ્ધને; આત્મકિરણરૂપે, આત્મ-વિચાર ઉદ્ભવે. (૪) બ્રહ્મચર્ય સૌ આશ્રમો નદીરૂપ, ને બ્રહ્મચર્ય સાગર; બ્રહ્મચર્યથી સીંચજો, વિશ્વે સમગ્ર જીવન. આત્મા મુખ્ય જગે બીજું બધું ગૌણ બનાવવા; એક બ્રહ્મ કહ્યું સત્ય, બાકી બધું જગત્થા. આત્મામાં સ્થિર ન થાય, ત્યાં લગી કાયમી મન; ત્યાં લગી મન માયામાં, વળગ્યું રે' ચિરંતન. કામ-ક્રોધાદિ છે શત્રુ આત્માના મુખ્ય તે ખરા; અંકુશે તેમને રાખી અંતે ક્ષીણ કરો ભલા. સ્વવાસના ક્ષયાર્થે જે, જીવે છે જગ હેતુએ; સત્યનિષ્ઠ રહી સૌનો, વિશ્વાસપાત્ર વીર તે. શિવ નારદ જેવા મહેશ્વરોય કાળથી; ન ચેતતાં પડયા હેઠા ચેતી પાછા ચડયા ફરી. માટે ચેતી સદા ચાલે સત્યાર્થી પ્રભુનિષ્ઠ તે; પ્રભુ ગુરુકૃપા સાથે નક્કી ભવાંત તે કરે. જાણ્યા વિનાનું વિષયી રહસ્ય; સ્વીકારી લે જે વિષયે વિરકત. વચ્ચેથી પાછા વિષયે વળીને; પડી જતા ભોગની ખાઈમાં તે. રહસ્ય વિષયો કેરું, જાણી નિર્લેપ જે રહે; છતાં સમત્વ એકત્વ, સાધવા વિષયે વહે. તે જ સાચી વિરકિતના, સ્વામી બની શકે જગે; સક્ત છતાં અનાસક્ત સંપૂર્ણ સંત તે જ છે. સિંચાયું મૂળ વર્ણોનું, આશ્રમો ચારથી અહીં; તે ચારમાંય છે મુખ્ય, બ્રહ્મચર્ય પ્રશં કરી. જ Page #176 -------------------------------------------------------------------------- ________________ સર્વ આશ્રમોનો પાયો, ને ધ્યેય બ્રહ્મચર્ય છે; તેને જ સાધવા નિચે, રાખો સહજતા મુખે. બ્રહ્મચર્ય તણા અર્થો, સંકીર્ણ ન કદી કરો; વિશાળ અર્થથી એને, સાધી સૌને સધાવજો. ન બ્રહ્મચર્યની નિષ્ઠા, પ્રતિષ્ઠિત થશે જગે; ત્યાં લગી શસ્ત્ર-મૂંજીની, પ્રતિષ્ઠા નહિ તૂટશે. વિશ્વસમાજમાં વ્યાપ્ત, કરવા બ્રહ્મચર્યને; નવાં રૂપે હવે મૂલ્યો, તેનો સ્વીકારવા ઘટે. મોખરે સ્ત્રી-પ્રતિષ્ઠાને, લાવવા યત સૌ કરો; ને બ્રહ્મચર્યની સાચી, નિષ્ઠાને વિશ્વમાં ભરો. ધર્મનાં પેટા અંગો (૧) નિયમ નિયમો પાળજો પ્રીતે, કિંતુ હાર્દ ન ચૂકશો; હાઈ ચૂકે વૃથા જશે, સઘળાં નિયમો-વતો. અપવાદો ભલે હો, નીતિ-નિયમે સદા; અપવાદો ન હો કો દી, મૂળ આશયમાં કદા. નિયમોની ન લો છૂટ, અપવાદે ઘડી ઘડી; લો શુધ્ધ આશયે છૂટ, તોય તપ કર્યા પછી. (૨) વ્રત પસ્તાવું પડે ખૂબ, વ્રતભંગ થયા પછી; તો પ્રથમથી કાં ચેતી, વ્રતમાં વર્તવું નહિ. દેખાય વ્રતધારી ને, મનમાં વાસના ભરી; તો તેવા વ્રતધારીથી, અંતે નક્કી થશે ક્ષતિ. વ્યવહાર અને ધર્મ જેમ દેહે અને દિલે, રહે છે એક દંપતી; વ્યવહાર અને ધર્મ, તેમ બંને જુદા નથી. કિંતુ એ બેયનો તાળો, જ્યારે કશો નહીં મળે; વ્યવહાર અને દેહ, ત્યારે ગૌણ થઈ પડે. ૧૭૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ સ્વધર્મ અંતર્નાદ થકી જાણે, માનવી જે સ્વધર્મને; તેવો સ્વધર્મ બીજાં કો, સાધનોથી જણાય ના. હર્ષ-શોક તરંગો-શા, ઊઠીને શમતા બધા; રહે છે શેષ આનંદ, ત્યાં સ્વધર્મ ગણો સદા. આપ મૂઆ વિના સ્વર્ગ, કો'થી જવાય ના કદી; તેમ સ્વધર્મ પોતાથી, પળાય ન કદી અન્યથી. ખાંડાની ધાર સ્વધર્મે, સહેલું છે જાવું એકલું; કિંતુ સમાજ સાથે લૈ; દોહ્યલું તોય તે ભલું. પ્રતિષ્ઠા પ્રાણ ને બીજાં, સાધનો સર્વ ત્યાગવાં; સદા તૈયાર જે તેઓ, નક્કી સ્વધર્મ સાધતાં. સમાજધર્મ પરિગ્રહ જ રહે માત્ર, મહાજન સુપાત્રોમાં; એ માર્ગે ચાલે સૌ તો, પડે સમાજ ખાડમાં. સમાજધર્મ રક્ષો તો, થશે રક્ષા તમામની; વ્યક્તિ, કુટુંબ, રાજ્યાદિ, શોભતાં સર્વ સમાજથી. સમાજે સ્થાપવા ધર્મ, સંતો કદી કરે ક્ષતિ; પ્રાયશ્ચિત્ત લઈ પાછું, સાધશે શીધ્ર ઉન્નતિ. રાજાશાહી પ્રજાને પૂજ્ય માની જે, ચલવે રાજ્ય રાજવી; રાજાશાહી થશે ખાખ, તો પ્રજાયજ્ઞમાં જલી. સત્તા ને સંપદા પામી, નમ્ર નિર્લેપ જે રહે; સર્વ દેશે તથા કાળે, રાજવી તે જીતી જશે. તજીને મદ પોતાનો, પરનો મદ તોડવો; સમ્રાટપદ તે સાચું, સાધે તે રાજવી ખરો. રાજા ન થાય સત્તાથી, કે બાહ્ય વિજયો થકી; ૧૭૨ Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રજા-દિલો જીતે પૂરાં, પછી તે થાય ભૂપતિ. જે રાજા તંત્રમાં મુખ્ય, તેવા એ રાજતંત્રમાં; ઊંચું ચારિત્ર રાજાનું, અવશ્ય હોવું ઘટે. લોકશાહી લોકશાહી અપેક્ષે છે, પ્રજામાં નિત્ય જાગૃતિ; સર્જે સરમુખત્યારી, બેપરવા પ્રજા બની. જે રાજ્યમાં મળે પૂર્ણ, સર્વ રીતે સ્વતંત્રતા; તે રાજ્યની પ્રજામાંહી, જોઈએ જાગરૂકતા. પ્રજા-જાગૃતિ જો આવી, ન રહે લોકરાજ્યમાં; તો તે રાજ્ય પ્રજા રાજ્ય, તણી પામે ન પાત્રતા. તેવી જ રીતે પ્રજા રાજ્ય હશે જે લોકતંત્રમાં રાખવા સ્વચ્છ ને સ્વસ્થ, તેવી પ્રજા થવી ઘટે, રાષ્ટ્રને ઘડનારી જ્યાં, પ્રજાશક્તિ ખૂટી જતી; તો ત્યાં સરમુખત્યારી, આપોઆપ શરૂ થતી. જાનમાલ પ્રજા કેરાં, રક્ષવા રાજયકાર્ય છે; પોષવાં શીલ, સ્વાતંત્ર્ય, તે પણ રાજયકાર્ય છે. માટે રાજા ફરે નિત્ય, હાથમાં લઈ મૃત્યુને પ્રજાતંત્રે પ્રજાએ ય, તેમ જ વર્તવું પડે. ભૂપત્તા થકી લોકસત્તા સર્વોચ્ચ છે છતાં; આબાદી ન્યાયરક્ષામાં, જનતંત્રો ન ફાવતાં. તો જનતંત્રની શ્રદ્ધા, ન લોકે જામતી કદા; તેથી જ પણ ગુણો તંત્રે, લાવવા સૌ મથો સદા. રાજયતંત્ર નહીં ચાલે, શિક્ષાસૂત્રો થકી કદી; તંત્ર ચાલે પ્રજાસ્નેહ, પ્રજા પ્રત્યે વધ્યા થકી. સાચો શહીદ પૈસો, પ્રાણ પ્રતિષ્ઠા સૌ, સાચો શહીદ ત્યાગતો; કિંતુ અવ્યક્ત તત્ત્વોના સહારે પાર પામતો. ૧૭૩. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ક્રાંતિ ખાડા ને ટેકરાવાળો, ક્રાંતિનો માર્ગ દોહ્યલો, આફતો લાલચો જીતે, તેને તે સાવ સોહેલો. સર્વાંગી ક્રાંતિ-પંથે તો, જોખમો ખેડવાં પડે, વિવેકબુદ્ધિને કિંતુ ન છોડવી ક્ષણેય તે. ચાલો ઘણું છતાં તોયે, ક્રાંતિપંથ ખૂટે નહિ, માટે જ શીખજો મોજ માણવી ચાલવા મહીં. ધ્યેયલક્ષી લીધેલાં જે તે વ્રતો પાળવાં સદા, સૂક્ષ્મ-સ્થૂળ રીતેય, સાચી ક્રાંતિ થશે તદા. ધર્મયુદ્ધ પૂર્વગ્રહ ન દ્વેષ ને, ડંખ જેના દિલે નથી, તેવો સુયોગ્ય સેનાની, ધર્મયુદ્ધ કરી શકે. કટ્ટર શત્રુને જ્યારે, વિશ્વાસ બેસતો ઉરે, સત્યનિષ્ઠા વિશે ત્યારે, ધર્મયુદ્ધ ગણો ભલે. યુદ્ધે ન નાશતી માત્ર, માનવ, પશુસંપદા, કૈંક સંસ્કૃતિનાં સ્મરણો, સંગાથે નાશ પામતાં. મહાત્મા, ઋષિતાપસ, તપસ્વી થવાની હો મહા ભૂલ, ત્યારે નાની ક્ષતિ પ્રતિ; આંખો મીંચે મહાત્માઓ, કિંવા ક્ષતિ કરે જતી. મહર્ષિઓ ભલે વર્ષો લગી સિદ્ધાંતમાં ટકયા; કિંતુ જો ચૂકશે ક્યાંક તો થશે સાધના વૃથા. થોડાનો સંગ છોડીને, સર્વનો સ્નેહ ઝંખતા; તેવા તાપસ એકાંતે, રહી દુ:ખો સહે ઘણાં. ક્રોધાગ્નિથી તપસ્વીઓ, બાળીને બળતા નથી; તેમ જ તપ-સંયમ કેરું, ફળેય વાંચ્છતા પાંધી. Page #180 -------------------------------------------------------------------------- ________________ ભક્ત અને ભક્તિ જેને ભક્તિ ખરી જાગી, પેખે સર્વત્ર તે હરિ; પોતામાં-સર્વ પ્રાણીમાં, જાણે અદ્વૈતતા ભરી. અંતે તો મુક્તિથી મોટી, છે ભક્તિ ભગવાનની; સંન્યાસી ને ગૃહસ્થીની, ધારા બે સાધના તણી. આ બેમાં કોણ છે શ્રેષ્ઠ, તે નિશ્ચે કહેવું દોહ્યલું, પોતપોતાની કક્ષાએ, બંનેનું જરૂરીપણું. ભક્તિમાર્ગ જ ઊંચો એ, બીજાં સૌ સાધનો થકી; સૌ પાપ-પુણ્યથી મુક્તિ, પમાશે ફક્ત ભક્તિથી. બન્યો કુસંગથી પાપી ને અધર્મી અજામિલ; ભગવન્નામથી પાછો, થયો ધર્મિષ્ઠ બ્રાહ્મણ. અમૃત કરનારું જો, ફક્ત નામેય થાય જ્યાં; સહૃદયા દયાભક્તિ, મોક્ષ દે નવાઈ શી ! ત્યાગી ભોગો ફરી પાછા, ભોગવે ૫રમાર્થથી; વિશ્વહિતાર્થ ભક્તો તે, ભગવન્મય ભાવથી. તેવા પ૨મ ભક્તોને, સર્વાંગી પ્રભુતા વરે; બીજા ત્યાગી પૂરા તોયે, એકાંગી સાધના ધરે. ભક્તિ તે કારણે જ્ઞાન, કર્મથી યે મહાન છે; તો સદા ભક્તિનો પાયો, સાબૂત રાખવો પડે. ઋષિમુનિ પ્રભુતુલ્ય, પ્રભુથી શ્રેષ્ઠ ભક્ત છે; તેથી પ્રભુ સ્વયં આવ્યા, સંતો સહિત તગૃહે. થતો ઉદ્ધાર ભક્ત-જનોનો સે'જ ભાવથી; તેથી જ નિત્ય સૌ વાંચ્છે, માત્ર ભક્તિ સ્વભાવિકી. પ્રભુ પોતે સ્વભક્તોને, પોતાથીયે વધુ ગણે; તેથી રક્ષા કરે પૂર્ણ, અંબરીષ-કથા ભણે. સર્વાંગી પ્રભુના ધ્યેયે, બાકી ગૌણ બધું ગણે; તે જ વ્યષ્ટિ-સમષ્ટિનું, સ્વ-પર શ્રેય સાધશે. ચાહે તે ભાવથી ભક્તો, પ્રભુને જ ભજે ખરા; તેઓ વિકાસ પામીને, ક્રમશ: મોક્ષ પામતા. |૧૭૫ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સમત્વ-યોગી જે પળે પળ પોતાના, કર્તવ્ય-માર્ગમાં ધરે; સર્વમાં જેમ સર્વત્ર, સમત્વ સાચવ્યા કરે. તેવા સમત્વ યોગીનો, સંયોગ તે સૌભાગ્ય છે. તેમ વિયોગ દુર્ભાગ્ય, સમાન લેખવો પડે. સંત દુર્લભ અને તેથી સમાજયોગી દોહેલો; સોનું માટી જાદાં પાડી, સૌને સ્થાન ચીંધતો. મુક્ત હાસ્ય સદા હોઠે, હૈયે અફાટ છો વ્યથા; એવા યોગેશ્વરો વિષે, કરે સમાજસર્જના. યુદ્ધ અને વાત્સલ્ય, બંને સંગાથે આવતાં; કેવી મહાન યોગીની, કસોટી તીવ્ર લાવતાં ! પ્રશસ્તિ રાગ આરાધ્ય, પહેલાં હોઈ શકે ભલે; તે જ અંતે બંને ત્યાજય, રખે વિવેક કો ચૂકે. છેલ્લે જે ત્યાજ્ય તે ભૂલી, પહેલેથી તજી જશે; આરંભથી જ તે યોગી, નક્કી પતન પામશે. જ્યારે કર્તવ્ય ને પ્રેમ, ખેંચે બંનેય સામટાં; ત્યારે કર્તવ્ય ના ચૂકે, યોગી સત્પ્રેમીઓ ખરા. સ્વર્ગથી ન ચડયો પાર્થ, ન ડગ્યો આપદા મહી; વંઘ ને ધન્ય યોગી તે, ન ડોલ્યો ઉર્વશી થકી. સર્વ નારી ગણે માતા, સત્તા-ઝંઝા મહા સ્થિર; રહે દુઃખો વિશે રાજી, યોગી સહજ ને સમ. જ્ઞાની યશ મળે પુરુષાર્થે, તેમાં તો કારણો ઘણાં; એકલા નરને ખાતે, જ્ઞાની તે નહિ નોંધતા. વિશ્વતંત્રે થતું છોને, થવાનું તોય જ્ઞાની ત્યાં; સ્વતંત્ર ને રહે સ્વચ્છ, વિશ્વને સ્વચ્છ રાખતા. પ્રવૃત્તિઓમાં પડે જ્ઞાની, છો ચાહે તેવી હોય તે; Page #182 -------------------------------------------------------------------------- ________________ કિંતુ નિવૃત્તિ લઈ તેની, શુદ્ધિ તો થવી જોઈએ. પ્રસાદ, રસ ને શાંતિ, આનંદ અંતરે પડ્યા; શોધી માણે મહાજ્ઞાની, આત્માની મોજ તે સદા. જગે સ્ત્રીદિલ સર્વાગે, જીત્યો તે સર્વજિત્ છે; ને આંતરજગત પૂરું, પેખ્યું તે પૂર્ણ જ્ઞાની છે. નિસર્ગ-ન્યાય હંફાવે ક્રૂર મિથ્યાભિમાનીને; ત્યાગ અષી સમત્વીને, નિમિત્ત બનવું પડે. કર્મનો મહા નિયમ શાશ્વત સૂત્ર સંસારે સૌને લાગુ પડેલ છે; જે કરે ભોગવે તે તો, ન મૂકે કર્મ કોઈ ને.” વિભુનેય નહિ છોડે, કર્મનો કાયદો કદી; કર્મને બાંધતાં પહેલાં, ચેતજો વાત છે ખરી. કર્મ-ફળે નહિ કો'દી, ભાગ કોઈ પડાવતું, સૌ સૌનાં ભોગવે કર્મો, કર્મ કોને ન છોડતું. છે કેટલાં એક કર્મો, સંગઠિત પ્રયતથી; પલટો શીધ્ર પામે છે, સમૂહચેતના થકી. ઋણાનુબંધની વાતો, છે અગમ્ય અગોચર; વાવે એક અને બીજો, ફળ ચાખે શુભાશુભ. કરેલા હાથનાં કૃત્યો, હૈયે વાગે ગણો યથા; સામુદાયિક કર્મોય, વ્યક્તિઓને નડે યથા. વૈયક્તિક યથા કર્મો, સામુદાયિક છે તથા; વ્યક્તિ તથા સામુદાયિક, ભોગવે તે યથા તથા. સંસારની ગતિ મળવું, વીખરાવું નક્કી, બંને સંસારની ગતિ; તો હર્ષ મળવામાં શો, ને શોક શો વિયોગથી ? જન્મવું-મરવું નક્કી, સંસારી ચક્ર ચાલતું; તો ત્યાં જીવનને યજ્ઞ, ગણીને કાં ન ચાલવું ? | ૧૭૭ Page #183 -------------------------------------------------------------------------- ________________ જન્મવું-મરવું નિશે, ક્રમ છે વિશ્વનો સદા; તો અવતાર-કૃત્યોને, પાર પાડી જવું ન કાં ? આવે એક અને જાય, આવજા એમ ચાલતી; સંસારે કાયમી એવી, ચાલુ રહે મુસાફરી. આપદા કરોડો આપદા જ્યારે, આવે છે એકસામટી; ત્યારે છેલ્લી પળે પ્રભુની, મદદો આવે ઘણી. મનુષ્યો કરજો નિત્ય, સદુપયોગ શક્તિનો; નાહકના તમો કોને, કદીય ન દુભાવશો. રાષ્ટ્રને ઘડનારી જ્યાં; પ્રજાશક્તિ ખૂટી જતી; તો ત્યાં સરમુખત્યારી, આપોઆપ શરૂ થતી. મહિલા છે મહાશક્તિ, વિશ્વને ઘેરશે અહો ! જો એ મહાન શક્તિનો, સદુપયોગ થાય તો. આત્મશક્તિ સજામાં, શસ્ત્રમાં નિષ્ઠા, સાચો વીર ધરે નહિ; આત્મશક્તિ તણી ભક્તિ, તેની રગે રગે વસી. બાહા બળો બધાં વ્યર્થ, દિલશત્રુ દબાવવા; અંતઃશુદ્ધિ આત્મશક્તિ, ખપ લાગે તિહાં ખરી. તપથી તો વધે શક્તિ, તપે તેજ વધી જતું; ભાન જાગે તપસ્યાથી, તો અનંત આત્મશક્તિનું. જાનમાલ તણા ભોગે, આત્મશક્તિ વધારવી; આત્મશક્તિ વધે ત્યારે, નમ્ર પ્રીતિ ન ભૂલવી. આધ્યાત્મિકતા નહિ જે રિદ્ધિની પૂંઠે, સાચી આધ્યાત્મિકતા હશે; તે રિદ્ધિને કદી કોઈ, નીતિપ્રેમી ને પૂજશે. ભૌતિક દૃષ્ટિ રાખીને, સંસારે નર સંચરે; પ્રામીને ભોગ ને કીર્તિ, વિષે અધર્મ આચરે. ૧૭૮ Page #184 -------------------------------------------------------------------------- ________________ જયારે પાછો વળે આત્મા, પાપો પોકારીને ફરી; આધ્યાત્મ દૃષ્ટિ સાધે, ત્યારે ઊંચે ચઢે સહી. અનાસક્તિ સર્વાગ ત્યાગમાં જેવી, છે અનાસક્તિ સુલભ; આંશિક ત્યાગમાં તેવી, ન અનાસક્તિ સુલભ. જીવન નાવ ઇચ્છે છે, વ્રત ને નિયમો સદા; નહીં તો તે જશે ડૂબી, સાધકને ય ડુબાડશે. તેમ છતાં છે અનાસક્તિ, વ્રતનિયમનો ધ્રુવ; જાતે સિદ્ધ ન થાય તો, ડૂબવું મરવું સમ. વૈરાગ્ય વ્યામોહથી જ જન્મે તે, વૈરાગ્ય થે ટકી શકે ? દેહે વૈરાગ્ય છો ભાસે, આત્મસ્પર્શ ન તે હશે. દુઃખ કે મોહથી આવ્યો, વૈરાગ્ય ક્ષે ટકી શકે ? ઊંડે પડેલ દુર્બુદ્ધિ, સબુદ્ધિ ત્યાં કેમ ટકે ? સ્નેહ બાહ્ય ભેટો ભલે ઓછી, દેખાવો બાહ્ય ના વધુ; કિંતુ સ્નેહ ભર્યું હૈયું, યે જાય દશ્ય એ કહ્યું? સાચા સ્વામાનને કાજે, છોને લડવું પડે બધે; સ્નેહ ના છાંડશો કોથી, તો અંતે મળવું થશે. વાત્સલ્ય સર્વ રસો મહીં શ્રેષ્ઠ, વાત્સલ્ય રસ માનજો; જૈનોમાં મરુદેવીનું જીવન છે પ્રમાણ જો. જવાબદાર છે મોટો, વિશ્વ માનવ એકલો; વહાવી વિશ્વ-વાત્સલ્ય, સૌ પ્રાણીમાં રહે ભલો. આજ્ઞા કે ધમકી માત્ર, કોઈને નહિ સુધારતીઃ હૂંફ પ્રેમાળ હૈયાની, સંગે રહી સુધારતી. T૧૭૯ Page #185 -------------------------------------------------------------------------- ________________ તપ-ત્યાગ આંતરિક અને બાહ્ય, ત્યાગ બંને પ્રકારના; સાધે જો ક્રમથી સૌ, તો વિશ્વશાંતિ ટકે સદા. પાર પામે સુખ મર્ય, દેવદુર્લભ કૃત્યને; હોય જો તપ ને ત્યાગ, તેની સંગે ક્ષણે-ક્ષણે. સહિષ્ણુતા અને ત્યાગ, બંને વિકાસ-લક્ષણો; વ્યક્તિ-સમષ્ટિનો મેળ, ઇચ્છનારા ન ભૂલશો. મહાન પદવી મોટા, યજ્ઞ વિના પચે નહિ; તપ-ત્યાગ વધે જેથી, ભોગ-સંગ નડે નહિ. તપ-ત્યાગ થકી ધૂળ, દેહ છો નબળો પડે; કિન્તુ સાથે તપ-ત્યાગે, આત્મા તો સબળો થશે. | નિષ્ઠા છે ચમત્કારની નિષ્ઠા, અનર્થ-મૂળ વિશ્વનું યુગજનો હણે એને, કરે ચારિત્રા ઊજળું. સત્યનિષ્ઠા ડગે કિંતુ, ને અભિમાન પાંગરે; ઝટ લાપોટ લાગે ને, નિસર્ગ વિફરી પડે. શ્રદ્ધા રૂડા સત્સંગથી પામે, દૈત્યોમાંય મનુષ્યતાઃ રાખીને સત્યમાં શ્રદ્ધા, નિરાશા છોડજો સદા. અણી પળે કસોટીઓ, અપરંપાર આવતી; સમજપૂર્ણ શ્રદ્ધા જ, આખરે ત્યાં જીતતી. કો ક્ષણે હારતી લાગે, કિંતુશ્રદ્ધા સદા જયી; તેમ સ્ત્રી હારતી ભાસે, તોય સ્ત્રી છે સદા જયી. એવી વેળાય આવે છે, તકે ચર્ચા ત્યાં નિરર્થક; હૈયે હૈયાં કરે વાતો, શ્રદ્ધાનો માત્ર ત્યાં ખપ. ૧૮૦ Page #186 -------------------------------------------------------------------------- ________________ સત્સંગ સજીવમાં કળા શોભે, અજીવથી અનેકધા; સત્સંગ સંગ ચાખે તો, પામે પશુય પાત્રતા. આત્મા સૂતેલ જાગે છે, સત્સંગના પ્રભાવથી; કુટિલ વૃત્તિઓ સર્વે, સહેજે સૂલટી થતી. રૂડા સત્સંગથી પામે, દૈત્યોય મનુષ્યતા; રાખીને સત્સંગમાં શ્રદ્ધા, નિરાશા છોડજો સદા. દાન સાચા એવાય દાતાને, સ્વર્ગ નહિ ખપે કદા; સદા સેવા ખપે સૌની, આત્માર્થી જાણજો સદા. અમૃત અને ઝેર બદલો કટુ બોલોનો, કટુતાથી ન વાળશો; ક્રિયાશીલ મીઠાશોમાં, કટુતા ઓગળાવશો. વિરોધીઓ વમે ઝેર, ભરી વેરની કોથળી; જિંદગી જાય છે તેની, આખી કુકૃત્યથી ભરી. તોય માનવતા કો'દી, ન ચૂકે ઊંચ માનવી; ઝેરને અમૃતે જીતે, ઈશ્વરી શક્તિ વાપરી. વિરલ કો' દશ્યો એવાં, ચિત્તમાં કાયમી વસે; મધુરી સ્મૃતિઓ જેની, ઝેરમાં અમૃત ભરે. વિશે વિષ ભર્યું તોયે, સ્નેહી સંગે બને સુધા; કિંતુ સુધા થશે ઝેર, સુસ્નેહી વિણ સર્વદા. અહં સારું, ન તે સારું, જો તેમાં ભળતો મદ; કેમકે મદને ઝેરે, આત્મામૃત બને વિષ. ૧૮૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ મદ-વિષ-ભર્યો આત્મા, ઝેરીલો બની જાય છે; પ્રાયશ્ચિત્ત લઈ પૂરું, પાછું પીયૂષ થઈ શકે. ક્ષમા ક્ષમા એ છે ધરા એવી, ઔદાર્ય – અબ્ધિના સમી; કિન્તુ સ્ત્રી થકી હારે, વીરતા નરજાતિની. દુર્ગુણીને ભલે આપો, માફી અંગત સર્વદા; સમાજે માફીનો ખોટો, ઉપયોગ ન દો થવા. વેરનો બદલો વાળે, ક્ષમા-પ્રેમે મનુષ્ય જો; સ્વયં નિમિત્ત રૂડું, સાથ આપે નિસર્ગ તો. મહાશક્તિ ક્ષમા કિંતુ, બને દુર્બળ ઢાંકણ; મર્ત્ય સમાજ માટે તે તો અધોગિત કારણ. ભૂલપાત્ર ગણી સૌને, વિષે રહો ઉદાર થઈ; ક્ષમા કરો ક્ષમા રાખો, સ્વ-પર-શ્રેય સાચવી. સૌન્દર્ય સૌન્દર્ય પૂજવા યોગ્ય, ન તેને ગૂંથવું ઘટે; જે ચૂંથે ને ચૂંથાવે જે, બેઉં તે નાશ નોતરે. સત્ય સ્વયં પ્રકાશે છે, સત્યને સાજ ના ખપે; નર્યું સત્ય જ સૌન્દર્ય, પામી સત્યાર્થી સંચરે. Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૨ ઉપનિષદુ આ વિભાગમાં ઉપનિષદ્ નામવાળી કૃતિઓનો પરિચય આપવામાં આવ્યો છે. ત્રિકાળ સર્વજ્ઞ આચાર્યદેવ શ્રી હેમચંદ્રાચાર્યના યોગશાસ્ત્રગ્રંથનું અપરનામ અધ્યાત્મોપનિષ છે. આ ગ્રંથથી સૌ કોઈ સુવિદિત છે. અહીં તેનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. - શ્રી મહામહોપાધ્યાય યશોવિજયજીએ અધ્યાત્મ ઉપનિષદ્ નામના મહાન ગ્રંથની રચના બે ભાગમાં કરી છે. તેમાં જૈનદર્શન અને અન્ય દર્શનોની તુલનાત્મક વિચારધારાનો સમાવેશ થાય છે. આત્મસ્વરૂપની ખોજ અને પ્રાપ્તિ એ સૌ કોઈ ધર્મમાં મહત્વનો વિષય છે. આ ગ્રંથમાં પૂ.શ્રીએ વિવિધ વિચારો દ્વારા અધ્યાત્મ વિષયક માહિતી દર્શાવી છે. તેમાં ભાષાંતર સંસ્કૃત અને ગુજરાતી ટીકાનો સમાવેશ થાય છે. અત્રે પસંદ કરેલા શ્લોકો ભાષાંતર સાથે પ્રગટ કરવામાં આવ્યા છે. આ. બુધ્ધિસાગરસૂરિજીએ ઇશાવાસ્યોપનિષદ્ શિષ્યોપનિષદ્ અને જૈનોપનિષદ્રની રચના કરી છે. એમની ઇશાવાસ્યોપનિષદ્રની રચનામાં જૈન ધર્મના નયવાદ અનેકાંતવાદથી આ ઉપનિષદ્ગા વિચારોનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે તેમ જાણવા મળે છે. કવિની ધાર્મિક સહિષ્ણુતા અને સમન્વયવાદી વલણ આ ગ્રંથ દ્વારા પ્રગટ થાય છે. શિષ્યોપનિષદ્ધ સૂત્રાત્મક શૈલીમાં ગુરુ-શિષ્યના સંબધોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાંના વિચારો વ્યવહાર શુધ્ધિ માટે પિતા-પુત્ર અને વડીલ તથા તેના આશ્રિતના સંબંધો વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. જૈનોપનિષદ્ગો વિષય જૈનત્વના આચાર વિચાર સાથે સંબંધ ધરાવે છે. આ ઉપનિષદ્વી વિશેષતા એ કવિની સૂત્રાત્મક શૈલી એટલે કે અર્થગંભીરતાના નમૂનારૂપ છે. ઉપનિષદ્વી જૈન અને અન્ય દર્શનમાં રહેલી વ્યાખ્યાને માહિતી દ્વારા સમગ્ર રીતે ગ્રંથોમાં રહેલી તત્ત્વજ્ઞાનની વિચારધારાનો પરિચય થાય છે. ૧. અધ્યાત્મોપનિષદ્ - હેમચંદ્રાચાર્ય કળિકાળ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજીએ યોગશાસ્ત્ર ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથનું બીજું નામ અધ્યાત્મોપનિષદ્ છે. કુમારપાળ મહારાજાના સ્વાધ્યાય નિમિત્તે પૂ. શ્રીએ આ મહાન ગ્રંથની રચના કરી જૈન દર્શનના વૈવિધ્યપૂર્ણ વિચારોનું નિરૂપણ કર્યું છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથ માટે ઉપનિષ શબ્દ પ્રયોગ થયો છે તે દષ્ટિએ ઉપનિષો અર્થ વિચારીએ તો નીચે પ્રમાણે છે. ઉપ + નિ + સદ્ એટલે ની પાસે બેસવું. આ શબ્દાર્થનો વિશિષ્ટ અર્થ શિષ્ય ગુરુની પાસે બેસીને જ્ઞાનગોષ્ટિ દ્વારા પ્રશ્નોના ઉત્તર મેળવે છે. તત્ત્વજ્ઞાનના ગૂઢ રહસ્યને ગુરુ પાસેથી જાણે છે. આ ઉપનિષદ્ ભગવાન વડે ગાવામાં આવેલું હોવાથી તેનો મહિમા અપરંપાર છે. પૂ. હેમચંદ્રાચાર્યનું યોગશાસ્ત્ર એ ઉપનિષદ્ છે. તેમાં મૂળભૂત રીતે જિનવચનોનો સંદર્ભ છે. ડૉ. હિલ યોગશાસ્ત્રને “સંયમનું શાસ્ત્ર” The scripture Of Control' કહે છે. લોકમાન્ય ટિળક કર્મયોગનું શાસ્ત્ર માને છે. કળિકાળસર્વજ્ઞ પરમ પૂજ્ય શ્રી હેમચંદ્રાચાર્યજીએ કુમારપાળ રાજાની વિનંતીથી એમના સ્વાધ્યાય નિમિત્તે ૧૨૦૦ શ્લોકોમાં યોગશાસ્ત્ર ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ સંસ્કૃત ભાષાના અનુપ છંદમાં રચાયો છે. પ્રથમ દષ્ટિએ સરળ લાગે તેવો આ ગ્રંથ અતિ ગહન અને જિનવાણીના રહસ્યોથી ભરપુર છે. તેમાં યોગ અને અધ્યાત્મના વિચારોનો સમન્વય સધાયો છે. તેના બાર પ્રકાશ (વિભાગ) ની સંક્ષિપ્ત માહિતી નીચે જણાવ્યા પ્રમાણે છે. પ્રથમ પ્રકાશમાં પ્રભુ મહાવીરની સમદષ્ટિ અને કરૂણા દર્શાવીને યોગ વિશેની સદૃષ્ટાંત માહિતી આપી છે. યોગના ત્રણ પ્રકાર જ્ઞાન યોગ, દર્શન યોગ અને ચારિત્ર યોગની વિગતો જણાવી છે. બીજા અને ત્રીજા પ્રકાશમાં સમકિત અને મિથ્યાત્વના સ્વરૂપ વિશેની વિગતો છે અને શ્રાવકનાં બાર વ્રતનું સ્વરૂપ સમજાવ્યું છે. ચોથા પ્રકાશમાં ચાર કષાયનું સ્વરૂપ ઈન્દ્રિયજય, મન શુધ્ધિ અને ધ્યાન વિશે. વિચારો પ્રગટ કર્યા છે.. પાંચમા અને છઠ્ઠા પ્રકાશમાં પ્રાણાયામ, પ્રત્યાહાર અને ધારણા વિશે યોગની માહિતી આપવામાં આવી છે. સાત થી અગિયાર પ્રકાશમાં પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાન ઉપરાંત ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાનના પ્રકારનું સ્વરૂપ વર્ણવ્યું છે. ૧૮૪ Page #190 -------------------------------------------------------------------------- ________________ બારમા પ્રકાશમાં ઉપસંહાર કરતાં મનનો જપ, પરમાનંદ, પ્રાપ્તિ, ઉન્મની સ્થિતિ ભાવ વગેરે યોગવિષયક માહિતી દર્શાવી છે. આ વિગતો આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં ઉપદેશાત્મક રીતે સ્થાન ધરાવે છે. યોગશાસ્ત્રમાં જૈનદર્શનના મૂળભૂત વિચારોનું નિરૂપણ થયું છે. મોક્ષ પ્રાપ્તિ માટેનો વિરતિધર્મ, ધ્યાનયોગ, વિદ્યા, કષાય, વિજય, મનનો જય કરવો, બાર ભાવના અને ચાર ભાવના સમકિત, મિથ્યાત્વ, રતત્રયીનું સ્વરૂપ, મંત્રજાપ, જેવા વિષયોનું ઊડું રહસ્ય પ્રગટ થયેલું છે. જેનું ચિંતન અને મનન ભવ્યાત્માઓને ભવભ્રમણમાંથી મુક્ત થવાનો જિનેશ્વર કથિત માર્ગ સ્પષ્ટ જોવા મળે તેમ છે. આ. હેમચંદ્રાચાર્યનું દર્શનશાસ્ત્રના ગહન વિચારોને સરંળ સંસ્કૃત ભાષામાં વ્યકત કરીને જન સાધારણ સુધી આ વિચારધારા પહોંચીને આત્મકલ્યાણમાં માર્ગદર્શક બને તેવી છે. વિશેષ જિજ્ઞાસાવાળા ભવ્યાત્માઓએ મૂળ ગ્રંથ અને વિવેચન વાંચવાથી સમુદ્રમંથનને અંતે અમૃતનો આસ્વાદને ઉપલબ્ધિ થાય તેમ જ્ઞાનામૃત રસાસ્વાદની પ્રાપ્તિનો અવસર પ્રાપ્ત થયો છે તો આત્માર્થ ઉપયોગ કરવા પુરૂષાર્થ કરવો જોઇએ. પૂ. શ્રીએ ૧૨૦૦ શ્લોક પ્રમાણ યોગશાસ્ત્ર ગ્રંથની રચના કરી છે. તેમાંથી મનન કરવા લાયક અને માનવ કલ્યાણમાં ઉપકારી એવા શ્લોકો દષ્ટાંતરૂપે નોંધવામાં આવ્યા છે. મનુષ્ય જન્મમાં જ જ્ઞાનોપાસના થઇ શકે છે એટલે આવા મહામંગલકારી ગ્રંથના નમૂનારૂપ શ્લોકોનો સ્વાધ્યાય આત્માર્થી જનોને માટે અધ્યાત્મ માર્ગના સાધનાપથમાં મિષ્ટાન્ન સમ મધુર આસ્વાદ કરાવીને સાધનામાં એકાગ્ર થવા નિમિત્તરૂપ બને તેમાં શંકા નથી. અધ્યાત્મોપનિષદ્દ્ના નમૂના રૂપે કેટલાક શ્લોકો ભાષાંતર સાથે પ્રગટ કરવામાં આવ્યા છે. नमो दुर्वाररागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय, महावीराय तायिने ॥ १ ॥ અનુવાદ: ઘણી મહેનતે દૂર કરી શકાય એવા રાગાદિ શત્રુઓના સમૂહનું નિવારણ કરનાર, અદ્વૈત યોગીઓના સ્વામી અને જગતના જીવોનું રક્ષણ કરનાર મહાવીરદેવને નમસ્કાર કરું છું. (પા. ૧) क्षिणोति योगः पापानि चिरकाला र्जित्यानपि प्रचितानि यथौधासि क्षणादेवाशु शूक्षणिः ? ॥ ७ ॥ ઘણા વખતથી એકઠાં કરેલ ઇંધણાઓને (લાકડાં) પ્રબળ અગ્નિ એક ક્ષણ ૧૮૫ Page #191 -------------------------------------------------------------------------- ________________ વારમાં બાળીને ભસ્મ કરી શકે છે તેમ ઘણા કાળથી ઉપાર્જન કરેલા કર્મોનો પણ યોગ ક્ષય કરે છે. મોક્ષનું કારણ યોગ છે. चतुर्वर्गेऽग्रणीर्मोक्षो योगस्तस्यच कारणम् ज्ञान श्रध्धान चारित्र रूपं रत्नत्रयं च सः ॥ १५ ॥ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર વર્ગોમાં મોક્ષ તે જ ઉત્તમ છે. એ મોક્ષનું કારણ યોગ છે. જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રરૂપ ત્રણ રત્નો તે યોગ કહેવાય છે. જ્ઞાનયોગ यथावस्थित तत्त्वानां संक्षेपाद्रिस्तरेणवा योऽवबोधस्तमत्राहुः सम्यक्ज्ञानं मनीषिणः ॥ १७ ॥ જેવી રીતે તત્ત્વોનું સ્વરૂપ રહેલું છે તેવી જ રીતે સંક્ષેપથી કે વિસ્તારથી બોધ થવો યા જાણવું તેને વિદ્વાન પુરૂષો સમ્યગ્ જ્ઞાન કહે છે. ઈર્યા સમિતિ એટલે શું ? लोकातिवाहिते मार्गे चुंविते भास्वदंशुभिः जंतु रक्षार्थमालोकय गतिरीर्या मता सताम् ॥ ३६ ॥ पा. ९१ અનેક લોકોથી ચલાયેલા અને સૂર્યના કિરણોથી પ્રગટ દેખાતા માર્ગે જંતુઓની રક્ષાને માટે જોઈને ચાલવું તેને સત્ પુરૂષોએ ઈર્યા સમિતિ કહેલી છે. મનોગુપ્તિ विमुक्तकल्पनाजालं समत्वे सुप्रतिष्ठितम् आत्मारामं मनस्तज्ज्ञै र्मनोगुप्तिरुदाहृता ॥ ४१ ॥ पा. ९५ કલ્પનાની જાળથી મુક્ત થયેલા, સમભાવમાં સ્થિત થયેલા અને આત્મભાવમાં રમણ કરતા મનને જ્ઞાની પુરૂષોએ મનોગુપ્તિ કહેલી છે. ૧૮૬ સમકિતનું સ્વરૂપ या देवे देवता बुध्धि, गुरौ च गुरुतामतिः धर्मेच धर्मधीः शुध्धा, सम्यकत्वमिदमुच्यते ॥ १ ॥ पा. १०८ જે દેવને વિશે દેવપણાની બુદ્ધિ, ગુરુને વિશે ગુરુપણાની બુદ્ધિ અને ધર્મ વિશે શુધ્ધ ધર્મ બુદ્ધિ તે સમકિત કહેવાય છે. મિથ્યાત્વનું સ્વરૂપ अदेवे देव बुध्धिर्या गुरुधीर गुरौच या अधर्मे धर्म बुध्धिश्च मिथ्यात्वं तदिव्यर्थात् ॥ ३ ॥ पा.१०९ Page #192 -------------------------------------------------------------------------- ________________ દેવના ગુણો જેમાં ન હોય છતાં દેવપણાની બુદ્ધિ કરવી, ગુરુના ગુણો ન હોય છતાં તેમાં ગુરુપણાની ભાવના રાખવી, અધર્મ વિશે ધર્મપણાની બુદ્ધિ રાખવી તે વિપરીત હોવાથી મિથ્યાત્વ કહેવાય છે. ये स्त्री शस्त्राक्षसूत्रादि रागधिंक कलंकिताः निग्रहानुग्रहपरास्ते देवाः स्युन मुक्तये ॥ ६॥ पा. १११ જે દેવો સ્ત્રી શસ્ત્ર અને જપમાલાદિરાગના ચિન્હોથી દૂષિત છે અને બીજાને નિગ્રહ તથા અનુગ્રહ કરવામાં તત્પર છે તે દેવોની ઉપાસનાદિ મુક્તિને માટે થતા નથી. સુગુરુનું લક્ષણ महाव्रतधरा धीरा भैक्षमात्रौप जीविनः सामायिकस्था धर्मोपदेशका गुरवोमताः ॥ ८॥ पा. ११३ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહરૂપ મહાવ્રતને ધારણ કરનાર, પરિષહાદિ સહન કરવામાં ધીર, મધુકર વૃત્તિએ ભિક્ષા કરી જીવન ચલાવનારા, સમભાવમાં રહીને ધર્મોપદેશ આપનારને ગુરુ કહેવાય છે. ધર્મનું લક્ષણ दुर्गतिप्रपतत्प्राणि धारणाध्वर्म उच्यते संयमादिर्दशविधः सर्वज्ञोक्तो विमुक्तये ॥ ११॥ पा. ११७ દુર્ગતિમાં પડતા પ્રાણીઓને તેમાંથી બચાવી તેઓનું રક્ષણ કરે તેનું નામ ધર્મ છે અને તે સંયમ આદિ દશ પ્રકારનો સર્વજ્ઞનો કહેલો ધર્મ મોક્ષને માટે થાય છે. અહિંસા વ્રતનો સંદર્ભ. आत्मवत् सर्वभूतेषु सुख दुःखे प्रिया प्रिये चिंतयन्नात्मनाऽनिष्टां हिंसामन्यस्यनाचरेत् ॥ २०॥ पा. १२८ જેમ પોતાને સુખ વહાલું છે અને દુઃખ અપ્રિય છે તેમ સર્વ જીવોને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે. એમ જાણીને પોતાને અનિષ્ટ લાગતી હિંસા બીજાના સંબંધમાં ન કરવી જોઈએ, અર્થાત્ બીજા જીવોને મારવા જોઈએ નહિ. અદત્તાદાન વિશે पतितं विस्मृत नष्टं स्थितं स्थापित माहितम् મત્તે નાતીત સ્વં પરીયં વિન્ સુથીઃ if ૬૬ ા પ. ૨૬૦ પડી ગયેલું ભૂલાઈ ગયેલું, નષ્ટ થયેલું, ઘરમાં રહેલું, સ્થાપન કરેલું અને ૧૮૭ Page #193 -------------------------------------------------------------------------- ________________ દાટેલું આ સર્વ પરનું ધન બુદ્ધિમાન જીવોએ માલિકના આવ્યા સિવાય કોઈ પણ વખત લેવું નહિ. અન્ય સ્ત્રી-પુરૂષની આસક્તિનું ફળ नपुंसकत्वं तिर्यक्त्वं दौर्भाग्यं च भवेभवे भवेन्नराणां स्त्रीणां चा न्यकान्तासक्त चेतसाम् ॥ १०३ ॥ पा. १८४ બીજા પુરૂષ અને બીજી સ્ત્રીઓમાં આસક્ત મનવાળા સ્ત્રી-પુરૂષોને ભવોભવમાં નપુંસકપણું, તિર્યંચપણું અને દૌર્ભાગ્યપણું પ્રાપ્ત થાય છે. પરિગ્રહ વ્રત માટે સંતોષ વૃત્તિ. संनिधौ निधयस्तस्य कामगव्यनु गामिनी अमराः किंकरायन्ते संतोषोयस्य भूषणम् ॥ ११७ ॥ पा. १९३ જે મહાશયનું સંતોષ તેજ ભૂષણ છે તેને નિધાનો પાસે રહે છે, કામધેનુ તેની પાછળ ચાલે છે અને દેવો કિંકરની માફક આજ્ઞા ઉઠાવે છે. ભોગોપભોગ ગુણવ્રત सकृदेव भुज्यतेयः सभोगोन्नस्त्रादिकः પુન:પુનઃ પુનર્મોન્ય ૩૫મોનોડનાવિ: || 、 || પા. ૧૬ જે એક વાર ભોગવવામાં આવે છે તે અનાજ, પુષ્પમાલા, તાંબુલ, વિલેપન વગેરે ભોગ કહેવાય છે. જે વારંવાર ફરી ફરી ભોગવવામાં આવે છે તે સ્ત્રી, વસ્ત્ર, અલંકાર, ઘર શૈયા, આસન વગેરે ઉપભોગ કહેવાય છે. રાત્રિ ભોજન નિષેધ अन्नंप्रेत पिशाचाद्यैः संचर दिम: निरंकुशैः उच्छिष्टं क्रियते यत्र तत्र नाद्यादिनात्यये ॥ ४८ ॥ पा. २०९ રાત્રિના વિશે નિરંકુશપણે વિચરતા પ્રેત પિશાચાદિકો અન્નને એઠું કરે છે માટે સૂર્યાસ્ત થયા પછી ભોજન ન કરવું. સામાયિક त्यत्तार्द रौद्र ध्यानस्थ त्यकता सावद्य कर्मणः मुहूर्तं समता या तां विदुः सामायिकं व्रतं ॥ ८२ ॥ पा. २१९ આર્ટ, રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી, સાવદ્ય કર્મનો ત્યાગ કરી એક મુહૂર્ત પર્યંત જે સમભાવમાં રહેવું તેને સામાયિક વ્રત કહે છે. ૧૮૮ Page #194 -------------------------------------------------------------------------- ________________ चतुः पर्व्यां चतुर्थादिकु व्यापार निषेधनम् ब्रह्मचर्य क्रिया स्नानादि त्यागः पौषधव्रतं ॥ ८५ ॥ पा. २२३ ચાર પર્વમાં ઉપવાસાદિ તપ કરવો. પાપવાળા સદોષ વ્યાપારનો ત્યાગ કરવો. બ્રહ્મચર્ય પાળવું અને સ્નાનાદિ શરીરની શોભાનો ત્યાગ કરવો એમ પૌષધ વ્રત ચાર પ્રકારનું છે. आत्माज्ञान भवं दुःख - मात्म ज्ञानेन हन्यते તપસાવ્યાત્મ વિજ્ઞાન - હિનૈછેલ્લું ન શયતે ॥ 3 ॥ .. ૨૦૩ આત્મઅજ્ઞાનથી પેદા થયેલું દુઃખ આત્મજ્ઞાન વડે નાશ થાય છે. જે દુઃખ આત્મજ્ઞાન વિનાના મનુષ્યો તપસ્યા વડે કરીને પણ છેદી શકતા નથી. क्षांत्या क्रोधो मृदुत्वेन मानो मायार्जवेनच लोभश्चानीहया जेयाः कषाया इति संग्रहः ॥ २३ ॥ पा. २७१ ક્ષમાથી ક્રોધનો, નમ્રતાએ કરી માનનો, અનિચ્છા (સંતોષ)થી લોભનો જય ક૨વો, સરળતાથી માયાનો. આ પ્રમાણે સર્વ કષાયોને જીતવાનો સંગ્રહ બતાવ્યો છે. मनः कपिरयं विश्वपरिभ्रमण लंपट : नियंत्रणीयो यत्नेन मुक्ति मिच्छुभित्मनः ॥ ३९ ॥ पा. २७६ કર્મોથી પોતાની મુક્તિ મેળવવાના ઇચ્છક મનુષ્યોએ વિશ્વમાં પરિભ્રમણ કરવામાં લંપટ આ મનરૂપ વાંદરાને પ્રયતથી રોકી રાખવો. स्निह्यतिजंतवो नित्यं वैरिणोपि परस्परम् अपि स्वार्थकृते साम्य भाजः साधोः प्रभावतः ॥ ५४ ॥ पा. २८० પોતાના સ્વાર્થને માટે પણ સમભાવનું સેવન કરતા સાધુઓના પ્રભાવથી નિત્ય વેર ધારણ કરનારા પ્રાણીઓ પણ આપસમાં સ્નેહભાવ ધારણ કરે છે. (આ સર્વ સમભાવનો પ્રભાવ છે) एक उत्पद्यते जंतु - रेक एव विपद्यते कर्माप्यनु भवत्थेकः प्रचितानि भवांतरे ॥ ६९ ॥ पा. २९० આ જીવ ભવાંતરમાં એકલોજ ઉત્પન્ન થાય છે એકલોજ મરણ પામે છે. અને પોતે એકત્ર કરેલ કર્મો આ ભવમાં અથવા ભવાંતરમાં એકલો જ અનુભવે છે. (ભોગવે છે) (આ એકત્વ ભાવનાનું ચિંતન કરવું) मुहूर्तेतिर्मनः स्थैर्य ध्यानं छध्मस्थयोगिनाम् धम्मं शुकलं च तद् द्वेधा योगरोधस्त्वयोगिनाम् ॥ ११५ ॥ पा. ३१२ ૧૮૯ Page #195 -------------------------------------------------------------------------- ________________ એક આલંબનમાં અંતરમુહૂર્ત પર્યંત્ મનની સ્થિરતા તે છદ્મસ્થ યોગીઓનું ધ્યાન કહેવાય છે. તે ધર્મધ્યાન અને શુકલધ્યાન એમ બે પ્રકારનું છે, અને યોગના નિરોધરૂપ ધ્યાન અયોગીઓને હોય છે. (ચૌદમા ગુણઠાણાવાળાને) ધ્યાનવૃદ્ધિનો માર્ગ मैत्रीप्रमोद कारुण्य माध्यस्थानि नियोजयेत् धर्म ध्यान मुपस्कर्तुं तद्वि तस्य रसायनम् ॥ ११७ ॥ पा. ३१२ તુટેલા ધ્યાનને ફરીથી ધ્યાનમાં જોડવા માટે મૈત્રી, પ્રમોદ, કરૂણા, મધ્યસ્થતા આ ચાર ભાવનાઓ આત્માની સાથે પ્રાયોજવી કારણ કે આ ભાવનાઓ ધ્યાનને રસાયણની માફક પુષ્ટ કરે છે. दक्षिणेन विनिर्यातौ विनाशानि निलानलौ निःसरन्तौ विशन्तौ च मध्यमा वितरेण तु ॥ ६० ॥ पा. ३४२ જમણી નાસિકામાંથી નીકળતો પવન અને દહન વાયુ દરેક કાર્યના વિનાશને માટે થાય છે અને ડાબી નાસિકામાંથી નીકળતો કે પ્રવેશ કરતો તે વાયુ મધ્યમ ફળ આપે છે. वीतरागो विमुच्यते वीतरागं विचिंतयन् रागिणंतु समालंब्य रागीस्यात् क्षोभणादिकृत ॥ १६॥ पा. ४४६ રાગરહિતનું ધ્યાન કરતાં પોતે રાગથી મુક્ત થાય છે. અને રાગીઓનું આલંબન લેનાર કામ, ક્રોધ, હર્ષ, શોક, રાગ, દ્વેષાદિ વિક્ષેપને કરનાર સરાગતાને પામે છે. बाहयात्मानमपास्य प्रसकितमाजांतरात्मना योगी सततं परमात्मानं विचिंतयेत्तन्मयत्वाय ॥ ६ ॥ पा. ४८४ આત્મસુખના પ્રેમી યોગીએ અંતર આત્માવડે બાહ્યત્વભાવને દૂર કરી તન્મય થવા માટે નિરંતર પરમાત્મભાવનું ચિંતન કરવું. ૧૯૦ कर्माण्यपि दुःखकृते निष्कर्मत्वं सुखाय विदितं तु न ततः प्रयतेत कथं निः कर्मत्वं सुलभमोक्षे ॥ ५० ॥ पा. ५१७ કર્મો દુઃખને માટે છે અને કર્મ રહિત થવું તે સુખને માટે છે. એમ તમે જાણ્યું તો નિષ્કર્મરૂપ (કાંઈ પણ ક્રિયા ન કરવારૂપ) સુલભ મોક્ષ માર્ગને વિશે શા માટે પ્રયત નથી કરતા ? (સંદર્ભ: યોગશાસ્ત્ર ભાષાંતર લે. કેશરસૂરીશ્વરજી મ.સા.) Page #196 -------------------------------------------------------------------------- ________________ ૨. અધ્યાત્મોપનિષ જૈન ધર્મમાં ઉપનિષદ્ નામથી કેટલીક કૃતિઓ પ્રાપ્ત થાય છે તે દૃષ્ટિએ ઉપનિષદ્રી વ્યાખ્યા અને શબ્દાર્થ વિશે જૈન અને હિંદુ દર્શન શાસ્ત્રના વિચારો અત્રે નોંધવામાં આવ્યા છે. (જૈન પરંપરાનો ઈતિહાસ) નિગમ ગચ્છવાળાનો અધ્યાત્મ શબ્દ ગૂઢાર્થયુક્ત છે. અધ્યાત્મોપનિષદ્ધાં યશોવિજયજી ઉપા.એ નય અને નિક્ષેપથી વિસ્તારપૂર્વક અર્થ કર્યો છે. તે પણ જિજ્ઞાસુ માનવોને માટે વધુ ઉપકારક નીવડે તેમ છે. અહીં તેની પ્રાથમિક નોંધ આપી છે. ઉપનિષદ્ શબ્દાર્થ ઉપનિષદ્ વિશેના હિંદુધર્મના વિચારો નીચે પ્રમાણે છે. • ઉપનિષએટલે ગુરુ શિષ્યની મંડળી એકાંતમાં મનન કરવા મળેલી બ્રહ્મ નિષ્ઠાની સભા. • ગુરુની પાસે નીચે બેસીને શીખી શકાય એવું ઊંચું અને ઊંડું તત્ત્વજ્ઞાન. શોક-મોહ દૂર કરનારી બ્રહ્મવિદ્યા. • પરમાત્મા સંબંધી જ્ઞાન આપી અજ્ઞાન ટાળી સંસાર બંધનથી છોડાવનાર વિદ્યા. યજ્ઞ સભા અથવા પરિષદમાં ચર્ચી ન શકાય એવા બ્રહ્મજ્ઞાનની શાંત અને એકચિત્તવાળા દીકરા અથવા શિષ્યોને જંગલમાં એકાંતમાં ગુરુ શીખવાડે. (ભગવદ્ ગો મંડળ-ભા. ૨ પા. ૧૫૧૨). ઉપનિષદ્ એટલે બ્રહ્મવિદ્યા. બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરનાર. • વેદના શિરોમણિ ભાગરૂપ વેદનું અંતિમ ધ્યેય રહસ્ય - (શબ્દ રત્ન મહોદધિ ભા. ૧ પા. ૩૫૭) • વેદવિદ્યાની ચરમ સીમા મળે છે તે વેદના અંતિમ ભાગમાં નિરૂપિત જ્ઞાન. • વેદના પ્રથમ ચરણમાં એટલે કે સંહિતામાં પ્રાર્થના મંત્ર-ઉપાસના છે. • જ્ઞાન કે મોક્ષની વિચારણાવાળો ગ્રંથ. • અધ્યાત્મની વિવિધ ઉપાસના પદ્ધતિની વિચારણા એ ઉપનિષદ્ છે. • ઉપનિષદ્ એ અધ્યાત્મ વિદ્યાનું આલંબન છે. • શ્રદ્ધા અને ભક્તિપૂર્વક લઈ જાય તેવી બ્રહ્મ વિદ્યા. (વિશ્વકોશ - ભાગ ૩ ગુજરાતી) ૧૯૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ ધર્મનાં ઉપનિષદો ગદ્ય અને પદ્યમાં છે તેમ છતાં તેની શૈલીમાં કાવ્યત્વ રહેલું છે. પદર્શન અને વેદાંત તત્ત્વજ્ઞાનનું મૂળ ઉપનિષ છે. ઉપનિષદ્વી સંખ્યા ૧૦છે. ઇશ, કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, નૈત્તિરીય, ઐતરીય, છાંદોગ્ય, બૃહદારણ્યક. ઉપનિષદ્રના વિવિધ અર્થો ઉપરથી એટલું ફલિત થાય છે કે તેમાં અધ્યાત્મ અને મોક્ષ, સંસારમાંથી મુક્તિ મેળવવા વિશેના વિચારોનો સંબંધ છે. ગુરુ ધર્મોપદેશક હોવાની સાથે મોક્ષમાર્ગમાં જવા માટે પથદર્શક છે. ગુરુકૃપા એ શિષ્યને માટે મોક્ષ પ્રાપ્તિના માર્ગમાં એક આવશ્યક પરિબળ છે એટલે ગુરુ શિષ્યના સંબંધથી અધ્યાત્મ જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા મુક્તિ માર્ગમાં પહોંચવાની મૂળભૂત વિચારધારાને ઉપનિષદ્ સાથે સંબંધ છે. જૈન ધર્મના ઉપનિષદોમાં પણ અધ્યાત્મ માર્ગ કેન્દ્ર સ્થાને છે. ગુરુ શિષ્યના સંબંધોને પણ મહત્વ આપવામાં આવ્યું છે. ઉપનિષદ્ જૈન દૃષ્ટિએ ઉપનિષદ્ શબ્દની વ્યુત્પત્તિ “માનિ અધ્યાત્મમ્' આમ સાતમી વિભક્તિના અર્થમાં અવ્યયીભાવ સમાસ થયેલો છે. ઉપનિષદ્ શબ્દનો યોગાર્થ આ મુજબ છે. - ઉપ = વિશુધ્ધ બ્રહ્મ તત્ત્વની પાસે, જેના દ્વારા શ્રોતા બેસે = પહોંચે તે ઉપનિષદ્ અર્થાત્ પરમ બ્રહ્મની પાસે પહોંચવાનું સાધન તે ઉપનિષદ્ એટલે કે પરબ્રહ્મ તુલ્ય બનાવે તે ઉપનિષદ. (પ્રસ્તામાં અધ્યાત્મનું ઉપનિષદ્ અભિપ્રેત હોવાથી આવું અર્થઘટન અહીં કરેલું છે.) અથવા ઉપ = ગુરુની પાસે બેસીને જ જે યથાર્થ રીતે જાણી શકાય તે ઉપનિષદ ઉપનિષદ્ ઉપનિષદ્ શબ્દનો રૂઢ અર્થ આ મુજબ છે. - ગૂઢ અને અંતિમ રહસ્ય સ્વરૂપ એવું શાસ્ત્રનવનીત = શાસ્ત્રોનો અર્થ = સાર. કાઠોપનિષત્ના ભાષ્યમાં શંકરાચાર્ય એમ જણાવે છે કે – “ઘ' અને “નિ' ઉપસર્ગ યુક્ત “સ ધાતુને ક્વિપ, પ્રત્યય લાગવાથી “ઉપનિષદ્ શબ્દ બનેલ છે. “સદ્ ધાતુનો અર્થ વિનાશ, ગતિ અને અવસાદન થાય છે. જે ગ્રન્થની વ્યાખ્યા કરવાનું અભિમત હોય તે ગ્રન્થથી પ્રતિપાદ્ય એવી વેદ્ય વસ્તુ સંબંધી વિદ્યા એ “ઉપનિષત્' શબ્દનો અર્થ છે. કયા અર્થના યોગથી ઉપનિષત્ શબ્દનો અર્થ તથાવિધ વિદ્યા થાય છે? આ પ્રશ્નનો જવાબ એ છે કે આ લોક અને પરલોકની તૃષ્ણાથી રહિત બનેલા જે મુમુક્ષુઓ ઉપનિષદ શબ્દથી પ્રતિપાદ્ય વિદ્યાને પામીને તેમાં સ્થિર થઈને નિશ્ચયથી તેનું શીલનપરિશીલન કરે છે તેઓનું અવિદ્યાસ્વરૂપ સંસારબીજ નાશ પામે છે. આમ “ઉપનિષ શબ્દમાં “ઉપ” અને “નિ' ઉપસર્ગયુક્ત સ ધાતુનો યોગાર્થ તથાવિધ વિદ્યામાં રહેલા હોવાથી તે વિધા એ ઉપનિષદ્ શબ્દ દ્વારા પ્રતિપાદ્ય છે. આ લોક અને પરલોકની ૧૯૨ Page #198 -------------------------------------------------------------------------- ________________ તૃષ્ણાથી મુક્ત બનેલા મુમુક્ષુઓને પરબ્રહ્મ પમાડનાર ઉપનિષદ્ છે. આમ પારબ્રહ્મ તત્ત્વ પમાડનાર હોવાથી બ્રહ્મવિદા પણ ઉપનિષદ્ શબ્દથી પ્રતિપાદ્ય છે. જો કે ભણનારાઓ તો ઉપનિષદ્ શબ્દનો અર્થ ગ્રંથ પણ કરે છે. ‘અમે ઉપનિષત્ ભણીએ છીએ.’ ‘અમે ઉપનિષદ્ ભણાવીએ છીએ' આથી શબ્દપ્રયોગ=વ્યવહાર થાય છે. છતાં કોઈ પણ પ્રકારનો દોષ પૂર્વોક્ત વક્તવ્યમાં સંભવતો નથી. આનું કારણ એ છે કે સંસારના હેતુભૂત અવિદ્યા-માયા વગેરે પદાર્થનો નાશ એ ઉપ + નિ + સદ્ ધાતુનો અર્થ છે અને માત્ર ગ્રન્થમાં તો તે અસંભવિત જ છે. વિદ્યામાં જ અવિદ્યાનાશકુંતા (= ઉપનિષદ્ શબ્દનો અર્થ) સંભવે છે. ગ્રન્થ પણ અવિધાના નાશ માટે જ હોવાથી કાર્ય-કારણભાવના ઉપચારથી ગ્રન્થને પણ ઉપનિષદ્ કહી શકાય. આયુષ્યનું કારણ હોવાથી ‘ઘી આયુષ્ય છે’ આવો વ્યવહા૨ થાય છે તેમ આ વાત સમજવી. ટુંકમાં, મુખ્ય વૃત્તિથી ઉપનિષદ્ શબ્દ વિદ્યામાં પ્રવૃત્ત થાય છે અને ગૌણ વૃત્તિથી ઉપનિષદ્ શબ્દ ગ્રન્થમાં પ્રવૃત્ત થાય છે. ← પ્રસ્તુતમાં અધ્યાત્મવિષયક ગુપ્ત ચરમ રહસ્યાર્થ અભિધેય છે અને આ ગ્રંથ તેનો અભિધાયક છે. માટે અધ્યાત્મોપનિષદ્ એવું આ ગ્રંથનું નામ યથાર્થ = અર્થાનુસાર ગુણનિષ્પન્ન છે. આનાથી પ્રસ્તુત ગ્રંથ અને તેના વિષયભૂત અધ્યાત્મના નિચોડ વચ્ચે અભિધેય – અભિધાયકભાવ રૂપ સંબધ = વાચ્ય-વાચકભાવ સંબંધ સૂચિત થાય છે. અથવા અધ્યાત્મઉપનિષદ્ તાત્ત્વિક રીતે વિભાવન કરવા યોગ્ય છે અને આ ગ્રન્થ તેમાં સહાયક-સાધન હોવાથી તે બન્ને વચ્ચે વિભાગ્ય-વિભાવકભાવ સંબંધ પણ કહી શકાય. આ સંબંધ તર્કોનુસા૨ી શ્રોતાને અનુલક્ષીને સમજવો. શ્રદ્ધાનુસારી અધ્યેતા પ્રત્યે તો ગુરૂપૂર્વપરંપરારૂપ સંબંધ જાણવો. પ્રસ્તુત ગ્રંથનો અધિકારી તે વ્યક્તિ છે કે જે અધ્યાત્મના રહસ્યાર્થનો અર્થી હોય, તે મેળવવા સમર્થ હોય, તેમ જ આ કક્ષાનું જ્ઞાન પ્રાપ્ત કરવા યોગ્ય એવી વિદ્વત્તા તેનામાં હોય. આવા અધિકારી શ્રોતાનું સાક્ષાત્ પ્રયોજન છે અધ્યાત્મના ગૂઢાર્થની ઉપલબ્ધિ જાકારી અને પ્રાપ્તિ. તથા શિષ્ય વગેરે ઉપર ઉપકાર કરવો તે ગ્રંથકારનું સાક્ષાત્ પ્રયોજન છે. ગ્રંથકાર અને શ્રોતા બન્નેનું પરંપરાએ પ્રયોજન પરમ પદની પ્રાપ્તિ = મુક્તિ છે. આ રીતે અભિધેય, સંબંધ, અધિકારી અને પ્રયોજન સ્વરૂપ ચાર અનુબંધોનું સ્વરૂપ જાણવું. ગ્રંથના અર્થમાં શ્રોતાને જકડી રાખે તે અનુબંધ કહેવાય. આ વ્યાખ્યા મુજબ અભિધેય વગેરે ચારે ય અનુબંધ સ્વરૂપે સિદ્ધ થાય છે. વીતરાગના પ્રભાવથી ગ્રંથ રચના આ ગ્રંથ વિશે પોતાના કર્તુત્વભાવથી ઉત્પન્ન થનાર અહંકારને દૂર કરવા | ૧૯૩ Page #199 -------------------------------------------------------------------------- ________________ માટે ‘અમે રચીએ છીએ' એવો કર્તરિ પ્રયોગ કરવાને બદલે ‘અમારા વડે રચાય છે.’ એવો કર્મણિ પ્રયોગ ગ્રંથકારશ્રીએ કરેલ છે, જે તેઓમાં રહેલ નમ્રતાનું સૂચક છે. અધ્યાત્મના રહસ્યાર્થોને પચાવનારામાં અહંકાર ન હોય તે સ્વાભાવિક છે. ‘પોતાને વિશે અને ગુરૂને વિશે એકવચનનો પ્રયોગ ન કરવો' આવા શિષ્ટ વચનને અનુસરીને ગ્રંથકારશ્રીએ પોતાનો બહુવચન ગર્ભિત નિર્દેશ કરેલો છે, નહિ કે અભિમાનથી. કર્મણિ પ્રયોગથી એ પણ ધ્વનિત થાય છે કે આ અભિલાપ્યત્વઅનભિલાપ્યત્વસ્વરૂપ, યોગાર્થ વગેરેની મુખ્યતા રાખીને પદાર્થની વિશદ તાત્ત્વિકછણાવટ કરનાર નય વસ્તુલક્ષી શુધ્ધ નિશ્ચયનય કહેવાય છે. આ વાત સુજ્ઞ વાચકવર્ગે ખ્યાલમાં રાખવી. (૧/૨) અધ્યાત્મ શબ્દના રૂઢ અર્થને ગ્રંથકારશ્રી જણાવે છે. રૂઢિ અર્થમાં નિપુણ પુરૂષો કહે છે કે બાહ્ય વ્યવહારથી પુષ્ટ થયેલું અને મૈત્રી આદિ ભાવનાઓથી વાસિત થયેલું નિર્મળ ચિત્ત એ અધ્યાત્મ છે. (૧/૩) શબ્દના ચાર પ્રકાર ટીકાર્થ :- વ્યુત્પત્તિશૂન્ય, શબ્દની પ્રકૃતિ (= ધાતુ) અને પ્રત્યયના સંબંધથી નિરપેક્ષ, લોકપ્રસિદ્ધ એવા રૂઢ અર્થમાં નિપુણ વિદ્વાનો અધ્યાત્મની જે વ્યાખ્યા કરે છે તે હવે પ્રસ્તુત થાય છે. પરંતુ તે પહેલાં પ્રાસંગિક રૂપે શબ્દના ચાર પ્રકારોને જાણી લઈએ. (૧) યૌગિક : જે શબ્દનો અવયવાર્થ = પ્રકૃતિ-પ્રત્યયના સંબંધથી લભ્ય અર્થ એ જ પદાર્થરૂપે જણાય તે યૌગિક શબ્દ દા.ત. ‘પાચક’ (= રસોઈયો) શબ્દ. (૨) રૂઢ પદઃ- જે શબ્દની અવયવશક્તિથી નિરપેક્ષ થઈ અર્થાત્ પ્રકૃતિ-પ્રત્યયસંબંધથી લભ્ય અર્થની ઉપેક્ષા કરી સમુદાયશક્તિથી જ લોકપ્રસિદ્ધિ, શબ્દકોષ વગેરે દ્વારા લભ્ય અર્થનો પદાર્થરૂપે બોધ થાય તે રૂઢ પદ. દા.ત. ‘આરવંડલ' (= ઈન્દ્ર). (૩) યોગરૂઢ પદ :- જે શબ્દની સમુદાયશક્તિથી ઉપસ્થિત થયેલ અર્થમાં અવયવાર્થનો અન્વય થાય તે યોગરૂઢ પદ જાણવું. દા.ત. પંકજ (= કમળ.) (૪) યૌગિકરૂઢ :- જે શબ્દના અવયવાર્થ અને રૂઢ અર્થ બન્નેનું સ્વતંત્ર રીતે ભાન થાય તે યૌગિકરૂઢ પદ કહેવાય. દા.ત. ઉભિદ્ (યૌગિક અર્થ વૃક્ષ વગેરે અને રૂઢ અર્થ એક પ્રકારનો યજ્ઞ.) આ વાતનો વિસ્તાર અન્ય ગ્રન્થમાં જાણવો. મૂળ ગાથામાં રહેલા ‘તુ’ શબ્દ પૂર્વે જણાવેલ અર્થની અપેક્ષાએ વિશેષ અર્થને જણાવવા પ્રયોજાયેલ છે. તે આ રીતે, ૧૯૪ Page #200 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મનો રૂઢ અર્થ સદ્ધર્મના આચારથી બળવાન બનેલું તથા મૈત્રી, કરૂણા, પ્રમોદ અને માધ્યસ્થ્ય ભાવનાથી ભાવિત થયેલું એવું નિર્મળ ચિત્ત તે અધ્યાત્મ. આ અધ્યાત્મ શબ્દનો રૂઢ અર્થ થયો. (૧) મૈત્રી એટલે બીજાના હિતની કલ્યાણની વિચારણા, (૨) કરૂણા એટલે દુ:ખીઓના દુઃખને દૂર કરવાની ઇચ્છા. (૩) પ્રમોદ એટલે ગુણીજનો, તેના ગુણો અને તેના આચારોને જોઈને હૈયામાં ઉત્પન્ન થતો હરખ. (૪) માધ્યસ્થ્યભાવના એટલે અસાધ્ય કક્ષાના દોષવાળા જીવો પ્રત્યે કરૂણાસભર ઉપેક્ષા. મૈત્રી આદિ ચાર ભાવનાઓનું અનેક શાસ્ત્રસંદર્ભોથી ગર્ભિત નિરૂપણ અમારા વડે રચાયેલી ષોડશક ગ્રંથની કલ્યાણકંદલી ટીકામાંથી વિસ્તારરૂચિવાળા જીવો જાણી શકે છે. ધર્મબિંદુ ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિજીએ જે કહ્યું છે કે →અવિરૂધ્ધ એવા જિનવચનને આશ્રયીને મૈત્રી આદિ ભાવથી સંયુક્ત જે યથોદિત અનુષ્ઠાન થાય તે ધર્મ કહેવાય છે. તેમ જ ધર્મસંગ્રહ ગ્રંથમાં ઉપાધ્યાય શ્રી માનવિજયજી મહારાજાએ જે કહ્યું છે કે અવિરૂધ્ધ એવા જિનવચનને અવલંબીને, મૈત્રી આદિ ભાવોથી યુક્ત એવું જે યથોક્ત અનુષ્ઠાન થાય તે ધર્મ કહેવાય છે. –આ બન્ને વચનો પણ રૂઢ અર્થથી અધ્યાત્મના લક્ષણને સૂચવે છે - એમ જાણવું. (૧/૩) નિગમ મતમાં ‘ઉત્તરારણ્યક' વગેરે ૩૬ ઉપાનિષદોની પ્રધાનતા હતી. તે ૩૬ ઉપનિષદોના નામ નીચે પ્રમાણે છે. ૧. ઉત્તરારણ્યક ૨. પંચાધ્યાય ૩. બહૠચ ૪. વિજ્ઞાનઘનાર્ણવ ૫. વિજ્ઞાનેશ્વરાષ્ય ૬. વિજ્ઞાનગુણાર્ણવ ૭. નવતત્વ નિદાનનિર્ણય ૮. તત્ત્વાર્થનિધિ રતાકર ૯. વિશુધ્ધાત્મ ગુણ ગંભીર ૧૦. અર્હદ્ધર્મા ગમ નિર્ણય ૧૧. ઉત્સગાયવાદ વચનેંકતા ૧૨ અસ્તિનાસ્તિ વિવેક-નિગમ નિર્ણય ૧૩. નિજમનોનયનાક્લાદ ૧૪ રતત્રય નિદાનનિર્ણય ૧૫. સિદ્ધાગમ સંકેત સ્તબક ૧૬. ભવ્યજનભયાપહારક ૧૭. રાગિજન નિર્વેદજનક ૧૮ સ્ત્રીમુક્તિનિદાન નિર્ણય ૧૯. કવિજનકલ્પદ્રુમોપમ ૨૦. સકલપ્રપંચ પથ નિદાન ૨૧ શ્રાધ્ધધર્મ સાધ્યાપવર્ગ ૨૨ સપ્ત નય-નિદાન ૨૩ બન્ધમોક્ષાપગમ ૨૪ ઈષ્ટકમનીય સિધ્ધિ ૨૫. બ્રહ્મકમનીય સિદ્ધિ ૨૬ નૈષ્કર્મકમનીય સિદ્ધિ ૨૭ ચતુર્વર્ગચિન્તામણી ૨૮ પંચજ્ઞાનસ્વરૂપવેદન ૨૯ પંચદર્શન સ્વરૂપ રહસ્ય ૩૦. પંચ ચારિત્ર સ્વરૂપ રહસ્ય ૩૧ નિગમાગમ વાકય વિવરણ ૩૨ વ્યવહાર સાધ્યાપવર્ગ ૩૩ નિશ્ચયક સાધ્યાપવર્ગ ૩૪ પ્રાયશ્ચિતકસાધ્યાપવર્ગ ૩૫ દર્શનૈક સાધ્યાપવર્ગ ૩૬ વિરતાવિરત સમાનાપવર્ગ (પટ્ટાવલી સમુચ્ચય ભા. ૨ પુરવણી પૃ. ૨૪૪) (જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ ત્રીજો પૃ. ૫૭૬, ૫૭૭) ૧૯૫ Page #201 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મોપનિષદ્ યશોવિજયજી ઉપાધ્યાયની અધ્યાત્મ ઉપનિષદ્ની કોઈ ટીકા ઉપલબ્ધ નથી. ગુજરાતી અનુવાદ મળે છે, પણ વિસ્તૃત વિવેચન જોવા મળતું નથી. અધ્યાત્મ ઉપનિષદ્નાં શ્લોકોનું ભાષાંતરની સાથે તેમાં રહેલા વિચારોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ વિવેચન માત્ર જૈન ધર્મના સિદ્ધાંતોને સ્પર્શતું નથી પણ અન્ય દર્શનોના સંદર્ભમાં સ્યાદ્વાદ દૃષ્ટિએ અધ્યાત્મ વિષયક માહિતી સભર છે. આ વિવેચનમાં સાત નય, ચાર નિક્ષેપ અને ચાર અનુયોગનો આશ્રય લેવામાં આવ્યો છે. કેટલાક વિચારોનો વિરોધ છે. તેનો પણ શાસ્ત્રીય રીતે પ્રત્યુત્તર આપવામાં આવ્યો છે. વળી તેમાં શ્રી યશોવિજયજી મ. સાહેબે દીક્ષા જીવનના ૧૫ વર્ષમાં આવૃત્તિ પ્રકટ કરી છે, તેમાં પૂ. શ્રીના જ્ઞાનાવરણનો ક્ષયોપશમ, કુશાગ્રબુદ્ધિ, વિશાળ વાંચન અને ઊંડો શાસ્ત્ર અભ્યાસ જેવા ગુણોને કારણે ગ્રંથ વિવેચન થઈ શકયું છે. તદુપરાંત આ બધામાં મહત્વની એવી ગુરુકૃપા તો વિશેષ નોંધપાત્ર છે. આત્માને ઉદ્દેશીને, આત્માના પરિપૂર્ણ પાવન સ્વરૂપને ઉદ્દેશીને કે સ્વગત પરમાત્વ ભાવના પ્રાપ્તિને ઉદ્દેશીને જે નિર્મળ વિચાર, નિર્દોષ વાણી કે નિર્દભ વર્તન કરવામાં આવે છે તે બધું ય અધ્યાત્મ છે. આવા અધ્યાત્મની સાનુબંધ પ્રાપ્તિ સ્થિરતા અને ઉત્તરોત્તર વૃદ્ધિ માટે સૂક્ષ્મ બુદ્ધિ અને શુદ્ધ બુદ્ધિ આવશ્યક છે. સ્યાદ્વાદની વિચારધારાને આત્મસાત્ કર્યા વગર અધ્યાત્મની સ્થિરતા શકય નથી. આ ગ્રંથમાં કોઈ ન્યાયશાસ્ત્રના સિદ્ધાંત કે તર્કાપત્તિથી વિચારોનું ખંડન મંડન કરવામાં આવ્યું નથી પણ અધ્યાત્મ સંબંધી ચરમ રહસ્ય ઉપર વિશદ પ્રકાશ પાડવામાં આવ્યો છે. સ્યાદ્વાદનું અસલ સ્વરૂપ એટલે કદાગ્રહ કે હઠાગ્રહનો ત્યાગ અને ગુણગ્રાહી દૃષ્ટિનો સ્વીકાર. ધૂળમાં ઢંકાયેલું સુવર્ણ એ સુવર્ણ છે, અને અતિ ચળકાટવાળું પિત્તળ એ પિત્તળ છે. એમ કહેવામાં કોઈ રાગ દ્વેષ નથી પણ સત્યનું નિરૂપણ છે. સ્યાદ્વાદની સાચી સમજ કેળવવા માટે આ ઉપનિષદ્ માર્ગદર્શક બને તેવી અભૂતપર્વ ક્ષમતા ધરાવે છે. આ ટીકામાં અન્ય દર્શનોના સંદર્ભો આપવામાં આવ્યા છે. તેના સમર્થનમાં પૂ. શ્રીએ સ્યાદ્વાદનો આધાર લીધો છે. ષોડશક ઉપદેશ ગ્રંથમાં આ. હિરભદ્ર સૂરિશ્વરજી મહારાજ તો ત્યાં સુધી કહે છે કે પરદર્શનોનું વચન જો સાચું ને સારું હોય તો તે જિન વચનથી ભિન્ન નથી. માટે તેના ઉપર ભૂલેચૂકે પણ દ્વેષ ન કરવો પારમાર્થિક મોક્ષમાર્ગને અનુરૂપ એવા પરદર્શન ગ્રંથોનાં વચનો પ્રત્યે દ્વેષ ક૨વામાં દ્વાદશાંગીની આશાતના થઈ જાય છે. ૧૯૬| Page #202 -------------------------------------------------------------------------- ________________ પર દર્શનોના જિનાગમાનુસારી વચનને વિશે દ્વેષ-ઇર્ષ્યા એ જૈન માટે તો વિશેષ પ્રકારનો મહા મોહ બની જાય છે. પરદર્શનમાં રહેલા ગાઢ કદાગ્રહમુક્ત આત્માર્થી જીવો હકીક્તમાં સર્વજ્ઞના ઉપાસક છે. ગંભીર અને ગુણગ્રાહી એવા સ્યાદ્વાદી એ સર્વજ્ઞોના નજીકના સેવક છે. જ્યારે સરળ, નમ્ર, ભદ્રિક આત્માર્થી પર દર્શનીઓ સર્વજ્ઞના દૂરના સેવકો છે. અન્ય લિંગ સિદ્ધનો જૈન દર્શનનો મત સમજવા માટે પરદર્શનોની જિનવાણી સાથે સુસંગત વિચાર સૃષ્ટિ સમર્થન આપે છે. તમામ પ્રકારના રાગ, દ્વેષ અને આંતર બાહ્ય શત્રુઓને જિતનારો જિન કહેવાય છે. આવા જિનના પ્રરૂપેલા માર્ગને અનુસરનારા જૈન કહેવાય છે. એટલે સ્વમતનો રાગ દૃષ્ટિરાગ મહા ભયંકર છે. તેનાથી કદાગ્રહ થાય એટલે સાધકની મોક્ષયાત્રા અટકી પડે છે. શાસ્ત્રના પરમાર્થ રહસ્યાર્થથી વિમુખ બનાવનાર દૃષ્ટિરાગ છે. અહીં જે કહ્યું છે. (કોઈ દર્શન શાસ્ત્રમાં) તેજ સાચુ છે. બીજું બધું ખોટુ છે.’ આવા એકાન્તવાદ તરફ ઢસડી જનાર વ્યામોહ છે. આવા વિચારોથી મુક્ત થઈને અધ્યાત્મ માર્ગને સમજવો ને આદરવો જોઈએ તો જ મોક્ષ પુરૂષાર્થ સિદ્ધ થાય. જડનો વિકાસ અને ચેતનનો કરૂણ રકાસ એ શોષણવાદીઓની વ્યાખ્યા છે. ચેતનાનો વિકાસ અને જડનો રકાસ એ ભારતીય ધર્મો અને મહર્ષિમુનિઓએ વર્ષોથી પ્રચલિત કરી છે. અધ્યાત્મ વિશે વિચાર કરવા માટે વ્યાખ્યાના સંદર્ભ સત્ય સમજવા માટે દિશા સૂચન કરે છે. અધ્યાત્મમાં જડ તત્ત્વને મહત્ત્વ ન આપતાં ચૈતન્યના પૂર્ણ વિકાસ માટે જડ તત્ત્વ જેટલા અંશે ઉપયોગી હોય તેટલા અંશે એક સાધન તરીકે સહાયક છે. એમ માનવાનું છે પણ તે સર્વોપરિ છે એવી ભૂલ ભરેલી માન્યતાને છે સ્વીકારવાની નથી. અધ્યાત્મ પ્રેમી જનોએ સૌ પ્રથમ તો જિન શાસનના અધ્યાત્મના સાગર સમાન અગાધ વારસાના વિચારોને આગમ અને અન્ય પૂર્વાચાર્યોના ગ્રંથોનું પરિશીલન કરવું આવશ્યક છે. તે વગર આ માર્ગના ચરમ સત્યને પામી શકાય નહિ. શ્રી યશોવિજયજી ઉપા. જણાવે છે કે વિધિ શુદ્ધ પંચાચારનું પાલન એ અધ્યાત્મ છે. આ વ્યવહારથી વ્યવહાર અધ્યાત્મ છે. અને તેનાથી ઉત્પન્ન થતાં આત્મ પરિણામ તે નિશ્ચય અધ્યાત્મ છે. જેને સર્વ રીતે આધાર માનીએ તે નિશ્રા કહેવાય અને અંશતઃ ટેકારૂપ માનીએ તે આલંબન કહેવાય છે. આ રીતે વિચારતાં આલંબન અને મિશ્રાની સમજણ મેળવ્યા પછી આત્મ સાધના વિશેની પ્રાથમિક ભૂમિકા પ્રાપ્ત થાય છે. ધર્મક્રિયા કે ધાર્મિક કહેવાતા માનવીઓએ વિચારવું જોઈએ કે મારા આત્માની મોહદશા કેટલી ઘટી, ઓછી થઈ ? ૧૯૭ Page #203 -------------------------------------------------------------------------- ________________ આ પ્રશ્નોનું ચિંતન કરવાથી સાધકને પોતાની સ્થિતિનો સાચો ખ્યાલ આવશે. તેમાંથી સારભૂત એક જ વિચાર મળે છે કે આત્માના સિંહાસને જ્યાં સુધી મોહ રાજા સર્વવ્યાપી થયો હોય ત્યાં સુધી ધર્મ કે ધર્મક્રિયાઓ સુંદર દેખાવા છતાં અધ્યાત્મની કક્ષામાં આવી શકતી નથી. પૂ.શ્રીના ઉપનિષદ્દે સમજવા ને આત્મસિધ્ધ માટે આ વાત પાયાની છે. એમ સ્વીકાર્યા વગર કોઈનોય ઉદ્ધાર થાય નહિ. આ ગ્રંથનો ગુજરાતી ભાષામાં અનુવાદ પૂ. કીર્તિસેનવિજયમહારાજ સાહેબે કર્યો છે. હાલારી વીશા ઓશવાળ તપગચ્છ ઉપાશ્રય અને ધર્મસ્થાનક ટ્રસ્ટ પ્લોટ જામનગર તરફથી પ્રગટ થયેલ છે. (સં. ૨૦૩૯) તેનો અભ્યાસ કરવાથી આ ઉપનિષદ્ના વિચારો સરળતાથી જાણી શકાય તેમ છે. ઉપનિષદ્ ભા. ૧ પૂ.શ્રીએ આ ગ્રંથના અધિકારી વિશે જણાવ્યું છે કે નયોના અલગ અલગ પ્રતિપાદનથી ઊભા થતા કુવિકલ્પોની કે કદાગ્રહની નિવૃત્તિ થવી જોઈએ. આત્મસ્વરૂપની અભિમુખતા કેન્દ્ર સ્થાને હોવી જોઈએ. અને સ્યાદ્વાદનો સ્પષ્ટ અને તીવ્ર પ્રકાશ પામવો જોઈએ. આ ત્રણ લક્ષણો હોય તો તે આ ગ્રંથનો સાચો અધિકારી છે. મંત્ર-તંત્ર વિદ્યા વગેરે પાત્રની યોગ્યતાને આપવામાં આવે છે. એટલે આવા ગહન ગંભીર રહસ્યવાળા તાત્વિક ગ્રંથને માટે ઉપરોક્ત લક્ષણો હોય તો અધિકારી પાત્ર-યોગ્ય બનીને જિનવાણીને આત્મસાત્ કરી શકે છે. માધ્યસ્થ ગુણ સંપ્રદાય કે મતના કદાગ્રહથી મુક્ત રહી શકે તેવી યોગ્યતા અનિવાર્ય છે. જ્ઞાનયોગ શુદ્ધિ અધિકાર. શાસ્ત્ર તો માત્ર માર્ગ દર્શાવે છે. એ માર્ગે પ્રયાણ કરવાનું કાર્ય આત્માએ પોતે કરવાનું છે. આ ગ્રંથના પાંચમા શ્લોકમાં જ્ઞાનયોગની વાત કરતાં જણાવ્યું છે કે જ્ઞાન સાથે તાદાત્મ્ય એટલે મોક્ષ. જ્ઞેય સાથે તાદાત્મ્ય એટલે સંસાર. જ્ઞાન અને સુખના ભેદ-અભેદ નયવાદને આધારે દર્શાવ્યા છે. ૧૨મા શ્લોકમાં સુખ દુઃખના વિચારોમાં જણાવે છે કે પરાધીનતા પરવશતા દુ:ખ છે. આત્મવશતા સ્વાધીનતા તે સુખ છે. સમગ્ર રીતે વિચારતાં શુધ્ધ આત્મસ્વરૂપ આલંબન નિરાલંબન યોગ, આત્માની દશા, જ્ઞાનીની મહાનતા, નિર્લેપતા વગેરે વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ૧૯૮ Page #204 -------------------------------------------------------------------------- ________________ પાપી છું. અધમ છું. વિષય કષાયથી કિલષ્ટ પરિણતિઓથી ગ્રસ્ત છું” હું શુદ્ધ છું. બુદ્ધ છું. નિરંજન નિરાકાર છું. વીતરાગ મારું પોતાનું સ્વરૂપ છે.” બન્ને ઓળખ સાચી છે. પહેલી ઓળખાણ વ્યવહાર નયથી છે. બીજી નિશ્ચય નયથી છે. ક્રિયાયોગ શુદ્ધિ ક્રિયાને છોડીને કેવળ જ્ઞાનયોગમાં જ રાચવું ઈષ્ટ નથી. જ્ઞાન ક્રિયાનો સમન્વય થવો જોઈએ. અપ્રાપ્ત ભાવોને પામવા માટે પ્રાપ્તના રક્ષણ માટે ક્રિયા જરૂરી છે. ક્રિયાવાદી અને જ્ઞાનવાદીઓની મીમાંસા અન્ય શ્લોકોમાં કરવામાં આવી છે. સામ્યયોગ શુદ્ધિમાં વ્યક્તિના મમત્વ ભાવ (મમતા)ને કેન્દ્રમાં રાખીને શ્લોકો રચાયા છે. દુઃખનું મૂળ મમત્વ, સૂખનું મૂળ સમત્વ એવું સમીકરણ સમજાઈ જાય તો સુખ દુઃખના પરિણામોથી નવાં કર્મ બંધાય નહિ અને સ્થિરતા આવી શકે. મોક્ષનગર તરફ ગતિ કરતા રથનું નામ છે. સમતા જ્ઞાન અને ક્રિયારૂપી બે અશ્વો જોડયા છે. એટલે તેનાથી મમત્વનો નાશ થાય છે. સતત ચિદાનંદ પદમાં જે આત્મા ઉપયોગમય - રમમાણ હોય તે લોકોત્તર સમતા પામી શકે છે. નયવાદની દૃષ્ટિએ અધ્યાત્મ શબ્દનું વિસ્તાર પૂર્વક અર્થઘટન લક્ષ્ય પરમાત્મા પદ, પંચાચારનું સૌન્દર્ય, શાસ્ત્રનો અર્થ ઉત્સર્ગ અપવાદ વૈદિક હિંસા, કર્મકાંડ, શાંકર ભાષ્યના વિચારો સાપેક્ષવાદ અને અન્ય દર્શનો બૌધ્ધમત મુરારિમિશ્ર, ભાસ્કરાચાર્ય પ્રભાકર મિશ્ર, શ્રી નિવાસ આચાર્યના સ્વાવાદ અંગેનો મત, ઉપનિષો અર્થ-સર્વદર્શનોની તુલ્યતા મધ્યસ્થતાનાં મહાન ગુણ જિનશાસનનો સાર ઉપશમ જેવા વિષયોને લગતા પ્રથમ ભાગમાં ૭૭ શ્લોકોનો અનુવાદ સંસ્કૃત ભાષામાં ટીકા અને ગુજરાતી વિવેચન સાથે સંચય થયો છે. તેમાં જ્ઞાન માર્ગના ગહન વિચારોનું દોહન કરીને અધ્યાત્મરસિક આત્માર્થીઓને માટે અમૃત સમાન અનેરો આસ્વાદ કરાવવાની અકથ્ય શક્તિ ધરાવે છે. પ્રથમ દૃષ્ટિએ સરળ લાગતા શ્લોકોના ગર્ભિત શાસ્ત્ર જ્ઞાનના વિચારો વિવેચન દ્વારા પ્રગટ કરવામાં આવ્યા છે. સમગ્ર રીતે વિચારીએ તો ગુરુગમ વગર પૂ. શ્રીના ગ્રંથને સમજવો કઠિન છે. ગીતાર્થ ગુરુની નિશ્રા હોય, અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્તિની સતત જિજ્ઞાસા ધીરજ ને પુરુષાર્થ કરવાની સમર્થતા હોય તેને માટે આ ગ્રંથનું અધ્યયન આત્મવિકાસ માટે પારસમણિના સ્પર્શ સમાન છે. આત્માને લાગેલાં કર્મોના નાશ કરીને સ્વરૂપાનુંસંધાન તરફ પદાર્પણ કરાવે છે. અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ-૧ના નીચેના શ્લોકો સાથે નોંધવામાં આવ્યા છે. તે ઉપરથી પૂ. શ્રી ની કવિત્વ શક્તિ ને પાંડિત્યપૂર્ણ જ્ઞાનોપાસનાનો પરિચય થશે. ||૧૯૯ Page #205 -------------------------------------------------------------------------- ________________ ઉપનિષ ભા-ર જીવન જીવવાના બે પ્રકાર છે, ભૌતિક અને આધ્યાત્મિક, ભૌતિક જીવન ગમે તેટલી વખત જીવીએ છતાં પૌદ્ગલિક સુખોના રાગને કારણે જન્મ-જરા અને મરણમાંથી મુક્તિ મળતી નથી. આ પ્રકારનું જીવન અનંતવાર મેળવ્યા છતાં કોઈ ઉદ્ધાર થયો નથી ત્યારે અધ્યાત્મ જીવન શૈલી એજ આત્માને ઉપકારક પોષક અને માર્ગદર્શક નીવડે છે. ગમે તેટલું સુખ હોય તો તે સુખ માત્ર સુખાભાસ છે. આત્મદર્શન વિના સર્વપ્રકારની કહેવાતી ભૌતિક સામગ્રી નિષ્ફળ છે. આત્માર્થી જનોને માટે અધ્યાત્મ જીવન શૈલી જેવો અનન્ય આનંદ અને અદ્વિતીય અનુભવ બીજો કોઈ નથી. પૂ. ઉપા. યશોવિજયજીએ અધ્યાત્મ વિષયના વિસ્તૃત વિચારોને પ્રગટ કરતા ત્રણ ગ્રંથો રચ્યા છે. અધ્યાત્મ મત પરીક્ષા, અધ્યાત્મ સાર અને અધ્યાત્મ ઉપનિષદ્ર અધ્યાત્મમત પરીક્ષામાં ચાર નિક્ષેપથી અધ્યાત્મવાદનો પરિચય કરાવ્યો છે. અધ્યાત્મ સારમાં ભાવ અધ્યાત્મ વિશેના વિચારો છે. જ્યારે અધ્યાત્મ ઉપનિષમાં જ્ઞાન અને ક્રિયાના સમન્વય દ્વારા મુક્તિમાર્ગના યાત્રીને મહાન ઉપકારક સમત્વ પ્રાપ્ત થાય છે તે વિશે વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં ચાર વિભાગ છે (૧) શાસ્ત્ર યોગ શુદ્ધિ (૨) જ્ઞાન યોગ શુદ્ધિ (૩) ક્રિયાયોગ શુદ્ધિ (૪) સામ્યયોગ શુદ્ધિ. પ્રથમ વિભાગમાં અધ્યાત્મની વ્યાખ્યા વ્યવહાર અને નિશ્ચય નયથી દર્શાવી છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ, પંચાચારનું પાલન આત્માને કેન્દ્રમાં રાખીને કરવું. મનની શુદ્ધિ, શાસ્ત્ર પરીક્ષા વિશે જૈન અને જૈનેતર સંદર્ભો (શાસ્ત્રીય) દર્શાવીને સ્વાદ્વાદ શૈલીનો અનોખો પરિચય કરાવ્યો છે. શાસ્ત્ર પરીક્ષામાંથી પસાર થયા પછી જ્ઞાનમાર્ગમાં પ્રયાણ કરવા માટેનું દિશાસૂચન જ્ઞાનયોગમાં છે. આત્મતત્ત્વની વિશેષ ઉપલબ્ધિ માટે જ્ઞાન યોગનું મહત્વ છે. શાસ્ત્રાભ્યાસ અધ્યાત્મ-આત્મલક્ષી બને તો જ્ઞાનયોગ સફળ થાય. યોગીઓની સિદ્ધ દશા અને સાધ્યમાન દશા ઉપરાંત અનુભવદશા વિશે માહિતી આપવામાં આવી છે. ક્રિયાયોગની અનિવાર્ય આવશ્યકતા છે. તીર્થકર ભગવંતને કેવળજ્ઞાન થાય છતાં વિરતિધર તરીકે ગામાનુગામ વિહાર કરે છે, ભાવ હોય એટલે ક્રિયાની જરૂર નથી આ મત યથાર્થ નથી. ક્રિયા એ ભાવનું નિમિત્ત છે. ક્રિયા વગરનું જ્ઞાન નિષ્ફળ છે. ક્રિયાયોગ વિશેના વિવિધ વિચારોના સમન્વયવાદી દૃષ્ટિકોણથી પરિચય કરાવ્યો ૨૦૦| Page #206 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અને ક્રિયાસ્વરૂપ બે ઘોડા છે તેની સાથે સામ્યર્થ જોડવામાં આવે છે તે મુક્તિમાં લઈ જાય છે. કવિએ રૂપકાત્મક નિરૂપણથી સામ્યયોગ વિશે વિચારો પ્રગટ કર્યા છે. સમતા યોગમાં રાચતા સાધકની દશાનું વર્ણન કર્યું છે. લોકોત્તર સમભાવથી સાધક આત્મદશામાં સદા જાગૃત રહે છે. ગીતાના શબ્દોમાં કહીએ તો સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો પ્રાપ્ત થાય છે. આવા ઉચ્ચ સમભાવની પ્રાપ્તિ માટે સાધકે સતત જાગૃત રહીને (Conscious) શુધ્ધ ઉપયોગ દ્વારા ચાર કષાયનો ત્યાગ અનિવાર્ય બને છે. સમતાના ઉપાસક શ્રી મિરાજર્ષિ, દમદન્તમુનિ, ખંધસૂરિના શિષ્યો મેતાર્યમુનિ અને ગજસુમારમુનિ, અર્ણિકાપુત્ર, આચાર્ય દઢપ્રહારી વગેરેનો ઉલ્લેખ કરીને આત્માને સમભાવ કેળવવા માટે દિશાસૂચન કરવામાં આવ્યું છે. તત્ત્વજ્ઞાનના ગહન વિચારોમાં આ દૃષ્ટાંતોનો ઉલ્લેખ કથાનુયોગ દ્વારા શુષ્કતાની જગાએ રસિકતાનો અનુભવ કરાવીને સિદ્ધાંતના રહસ્યને આત્મસાત્ કરવામાં પૂર્તિ કરે છે. ઉપરોક્ત ચાર વિભાગમાં વિવિધ વિચારો પૂ. શ્રીના શ્લોકોને આધારે જે વિવેચન કરવામાં આવ્યું છે તેનાથી વધુ સ્પષ્ટતા થાય તેમ છે. અહીં ગ્રંથ પરિચયનો હેતુ હોવાથી કેટલાક શ્લોકો સાર્થ આપવામાં આપ્યા છે. જ્ઞાનયોગ શુદ્ધિમાં ક્રિયાયોગ ૬૬ શુદ્ધિમાં ૪૪, મોક્ષ અધિકારમાં ૨૧ શ્લોકો છે. ચિલાતીકુમારનું દષ્ટાંત રાજગૃહી નગરીમાં ધન સાર્થવાહની ચિલાતી દાસીનો પુત્ર હતો. શેઠની સુભદ્રા નામની સ્ત્રીની પુત્રી સુસીમા હતી. શેઠની ત્યાં ચિલાતી નોકરી કરતો હતો અને બાલ સુસીમાને રમાડતો - ખુશ કરતો હતો. ચિલાતીનાં અપલક્ષણ જોઈને શેઠે તેને નોકરીમાંથી કાઢી મૂકયો એટલે ચિલાતીએ જંગલમાં જઈને ચોરીની ટોળીમાં રહેવા લાગ્યો ને ચોરોનો સરદાર થયો. એક વખત ચિલાતીએ શેઠને ત્યાં ચોરી કરીને સુસીમાનું અપહરણ કર્યું. બીજા ચોરોએ માલમિલ્કત લઈ લીધી. આ સમયે કોલાહલ થતાં રાજયના સિપાઈઓ આવી પહોંચ્યા અને ચોરનો પીછો કર્યો. ચોર લોકોએ માલ મિલ્કત રસ્તામાં મૂકી દીધી અને નાસી ગયા પણ ચિલાતી પકડાયો નહિ. સિપાઈઓ ચિલાતીની નજીક આવતા હતા તે જોઈને ચિલાતીએ સુસીમાનું મસ્તક કાપી નાખ્યું અને ધડ ત્યાં રહેવા દીધું. શેઠ - સિપાઈઓ આ જોઈને શોક કરતા ઘેર પાછા ફર્યા. ચિલાતીએ જંગલમાં એક મુનિનાં દર્શન કર્યા. મુનિએ માત્ર ત્રણ શબ્દોમાં ઉપદેશ આપ્યો. ‘‘ઉપશમ, વિવેક અને સંવર' ચિલાતીએ તેનો અર્થ વિચારી તુરત જ અમલ કર્યો અને ધ્યાનમગ્ન બની ગયો. કીડીઓએ શરીર ચાળણી જેવું કરી નાખ્યું છતાં ઉપશમ ભાવમાં જ સ્થિર રહીને અંતે સ્વર્ગમાં ગયા. ૨૦૧ Page #207 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ ૧. શ્લોક आत्मानवमधिकृत्य स्याद् यः पंचाचार चारिमा शब्द योगार्था निपुणास्तध्यत्म प्रचक्षते ॥ २ ॥ (पा. ६) આત્માને ઉદ્દેશીને જે પંચાચારનું સૌંદર્ય હોય તેને શબ્દના યોગાર્થમાં વિચક્ષણ પુરૂષો અધ્યાત્મ કહે છે. रूढ्यर्थनिपुणा स्तत्वाहु वित्तं मैत्र्यादिवासितम् । अध्यात्म निर्मलं बाहय व्यवहारो प्रबृंहितम् ॥ ३ ॥ (पा. १०) રૂઢિ અર્થમાં નિપુણ પુરૂષો કહે છે કે બાહ્ય વ્યવહારથી પુષ્ટ થયેલું અને મૈત્રી આદિ ભાવનાઓથી વાસિત થયેલું નિર્મળ ચિત્ત એ અધ્યાત્મ છે. मनोवत्सो युक्तिगवीं मध्यस्थस्यानु धावति । तामा कर्षति पुच्छेन तुच्छाग्रह मनः कपिः ॥ ६ ॥ (पा. ३०) મધ્યસ્થ વ્યક્તિનું મનરૂપ વાછરડું યુક્તિ સ્વરૂપ ગાયમાતાની પાછળ દોડે છે પરંતુ તુચ્છ આગ્રહગ્રસ્ત મનરૂપી માંકડું તેને પૂંછડેથી ખેંચે છે. शासनात्त्राण शकतेच बुधैः शास्त्रं निरुच्यते । वचनं वीतरागस्य तच्च नान्यस्य कस्यचित् ॥ १२ ॥ (पा. ४४) હિતોપદેશ કરે અને રક્ષણ કરવાનું સામર્થ્ય ધરાવે તે પંડિત વડે શાસ્ત્ર કહેવાય છે તે શાસ્ત્ર વીતરાગનું વચન નહિ કે કોઈ અન્ય વ્યક્તિનું વચન. वीतरागनृतं नैव ब्रयात्तद्धेत्व भावतः । यस्तद्वाकयेष्वनाश्वास स्तन्महामोह विजृम्मिताम् ॥ १३ ॥ (पा. ४५) વીતરાગ ક્યારેય પણ અસત્ય બોલે જ નહિ. કારણકે તેમનામાં અસત્યના કારણોનો સર્વથા અભાવ હોય છે. તેથી તેમના વચનો જે અવિશ્વાસ થવો એ મહામોહનો વિલાસ છે. ૨૦૨ चर्मचक्षु भुतः सर्वे देवाश्ववधि चक्षुषः । सर्वतश्वक्षुषः सिध्धा योगिनः शास्त्रचक्षुषः ॥ १६ ॥ (पा. ५४ ) બધા મનુષ્ય-પશુ ચામડાની આંખવાળા છે. દેવતાઓ અવધિજ્ઞાનરૂપી આંખવાળા છે. સિદ્ધભગવંતો સર્વતોમુખી કેવળજ્ઞાન ઉપયોગરૂપી ચક્ષુવાળા છે. જ્યારે યોગીપુરૂષો શાસ્ત્રરૂપી ચક્ષુવાળા છે. कर्मणां निरवद्यानां चित्त शोधकता परम् । सांख्याचार्या अपीच्छन्तीत्यास्तामेषोऽत्र विस्तरः ॥ २८ ॥ ( पा. ७४) Page #208 -------------------------------------------------------------------------- ________________ હિંસાદિ દોષથી રહિત અનુષ્ઠાનોને સાંખ્યાચાર્યો પણ ચિત્તની વિશુદ્ધિ કરનારા માને છે માટે અહીં ઉપરની વાતોનો વિસ્તાર રહેવા દેવો. નિરવદ્ય અનુષ્ઠાન ચિત્ત શોધક છે.) अबध्धं परमार्थेन बध्धं च व्यवहारतः । ब्रुवाणो ब्रह्मवेदान्ती नानेकान्तं प्रतिक्षिपेत् ॥ ४० ॥ (पा. १०६) બ્રહ્મતત્ત્વ ૫૨માર્થથી બંધન રહિત છે અને વ્યવહારથી બંધાયેલું છે આ પ્રમાણે બોલનાર વેદાંતી અનેકાન્તવાદનો અનાદર કરી ન શકે. महावाक्यार्थजं यत्तु सूक्ष्मयुक्तिशतान्वितम् । तद्वितीयं जले तैल बिन्दुरात्या प्रसृत्वरम् ॥ ६६ ॥ (पा. १२९) જે જ્ઞાન મહાવાકયાર્થથી ઉત્પન્ન થયેલું હોય તથા સેંકડો સૂક્ષ્મ યુક્તિઓથી ગર્ભિત હોય તેમજ પાણીમાં તેલનું બિન્દુ પ્રસરી જાય તે ચારેબાજુ વ્યાપ્ત હોય તે બીજું ચિંતાજ્ઞાન જાણવું. त्रिविधं ज्ञान मारव्यातं श्रुतं चिन्ता च भावना । आद्यंकोष्ठगबीजामं वाक्यार्थ विषयं मतम् ॥ ६५ ॥ (पा. १२७) જ્ઞાન ત્રણ પ્રકારનું જણાવે છે. શ્રુત, ચિન્તા અને ભાવના. પ્રથમ શ્રુતજ્ઞાન કોઠીમાં રહેલ બીજ સમાન છે તથા તે વાક્યાર્થ માત્ર વિષયક છે, તેવું મનાયેલ છે. ऐदम्पर्यगतंयश्च विध्यादौ यत्नवच्य यत् । तृतीयं तद शुध्धोश्च जात्यरत्न विभानिमम् ॥ ६७ ॥ (पा. १३०) જે જ્ઞાન એદંપર્ય વિષયક હોય તથા વિધિ વગેરેમાં જે જ્ઞાન પરમઆદર વાળું હોય તે ભાવનાજ્ઞાન અશુદ્ધ હોવા છતાં પણ ઉંચા પ્રકારના શ્રેષ્ઠ રત્નની કાન્તિ સમાન છે. (એદંપર્ય - સર્વ જ્ઞેય વિષયને સ્વીકારવામાં સર્વજ્ઞની આજ્ઞાએ જે પ્રધાન કારણ છે આ પ્રમાણે જે તાત્પર્ય તેને એદંપર્ય કહેવાય છે) माध्यस्थ्यमेव शास्त्रार्थो येन तच्चारु सिध्यति । स एव धर्मवादः स्यादन्यद् बालिशवल्गनम् ॥ ७१ ॥ (पा. १४४) માધ્યસ્થ એજ શાસ્ત્રાર્થ છે. સુંદર એવું માધ્યસ્થ જેનાથી સિધ્ધ થાય તે જ ધર્મવાદ છે. તે સિવાયનો વાદ તો મૂર્ખના બકવાસ જેવું છે. पुत्र दारादि संसारो धनिनां मूढ चेतसाम् । पण्डितानां तु संसार: शास्त्र मध्यात्म वर्जितम् ॥ ७२ ॥ (पा. १४५) ૨૦૩ Page #209 -------------------------------------------------------------------------- ________________ મૂઢ ચિત્તવાળા ધનવાનોનો સંસાર પુત્ર પત્ની વગેરે છે. અધ્યાત્મ વિના શાસ્ત્ર પંડિતોનો સંસાર છે. इति यति वदनात्पदानि बुद्ध्वा पशम विवेचन संवराभिधानि । प्रदलितदुरितः क्षणाच्चिलाति तनय इह त्रिदशालयं जगाम ॥७५ ॥ (पा. १४८) જૈન શાસનના મુનિના મુખેથી - ઉપશમ - વિવેક અને સંવર જાણીને પોતાના પાપને ખપાવી ક્ષણવારમાં ચિલાતી પુત્ર સ્વર્ગમાં ગયા (આ શ્લોકનો અર્થ જિન શાસનનો સાર છે.). दिशा दर्शितया शास्त्रैगंच्छन्नच्छमतिः। જ્ઞાનયો પ્રયુગીત તદિશે પોપવ્યયે / ૨ (પા. ૪) શાસ્ત્રોએ દર્શાવેલ દિશા પ્રમાણે મોક્ષમાં ચાલનાર નિર્મળ બુદ્ધિવાળા સાધકે જ્ઞાનવિશેષની પ્રાપ્તિ માટે જ્ઞાનયોગનો પ્રયોગ કરવો જોઈએ. ___ आत्मज्ञाने मुनिर्मग्नः सर्वपुद्गल विभ्रमम्। મહેન્દ્રનાત વદત્તિ નૈવ તત્રાનુરજ્યતે I દ્ II (પા. ૨૬૬) આત્મજ્ઞાનમાં મગ્ન થયેલ મુનિ સર્વ પુદ્ગલ વિભ્રમને મહાઈદ્રજાળની જેમ જાણે છે. તેમાં મુનિને રાગ થતો જ નથી. आस्वादिता सुमधुरायेन ज्ञानरतिः सुधा। न लगत्येव तच्चेतो विषयेषु विषेष्विव ॥ ७ ॥ (पा. १६७) અત્યંત મધુર જ્ઞાનાનંદરૂપી અમૃતનો જેણે આ સ્વાદ કરેલો હોય તેનું ચિત્ત વિષ જેવા વિષયોમાં લાગતું નથી. प्रकाश शकत्या यद्पमात्मनो ज्ञान मुच्यते। સુરવં સ્વરુપ વિશાન્તિ ત્યાં વચ્ચે વ તું . ૨૨ (. ૨૮૦) આત્માનું જ સ્વરૂપ પ્રકાશ શક્તિની અપેક્ષાએ જ્ઞાન કહેવાય છે. તે જ સ્વરૂપ વિશ્રામ શક્તિની (આત્મરમણતા સામર્થ્યની) અપેક્ષાએ સુખ કહેવાય છે. सर्वं परवशं दुःखं सर्वमात्मवशं सुखम्। પતયુક્ત સમાસેન તક્ષ સુરવટુકરવયો: II ૨૨ | (T. ૧૮૩) જે પરવશ હોય તે બધું જ દુઃખ છે અને જે સ્વાધીન હોય તે બધું જ સુખ છે. આ સંક્ષેપમાં સુખ દુઃખનું લક્ષણ છે. अतीन्द्रियं परं ब्रह्म विशुध्धानुभवं विना। શાસ્ત્રયુતિ તેના નૈવ મચંદ્રાવન | ૨૨ / (પા. ૨૬૬) ૨૦૪ - Page #210 -------------------------------------------------------------------------- ________________ પરબ્રહ્મ અતીન્દ્રિય છે. વિશુધ્ધ અનુભવ વિના સેંકડો શાસ્ત્રથી કે તર્કથી તેને કયારેય જાણી શકાતું નથી. संसारे निवसन् स्वार्थसज्ज: कज्जलवेश्गनि। તિથને નિરિવતો તો જ્ઞાન મિથ્થોન સિધ્યતે I રૂડ II (T. ર૨૮) કાજલના ઘર સમા સંસારમાં વસતા સ્વાર્થ લંપટ સર્વ લોકો લેપાય છે. પણ જ્ઞાનસિદ્ધ યોગી લપાતો નથી. તપ: કૃતાદ્રિના મત્ત: ક્રિયાવાન તિથતા. भावनाज्ञान सम्पन्नो निष्क्रियोऽपि न लिप्यते ॥ ३९ ॥ (पा. २३२) તપ અને શ્રુતજ્ઞાન વગેરેના કારણે અભિમાનથી ગ્રસ્ત થયેલ જીવ શાસ્ત્રોક્ત ક્રિયાવાળો હોવા છતાં પણ કર્મથી લેપાય છે. જ્યારે ભાવના જ્ઞાનથી યુક્ત જીવ ક્રિયા વગરનો હોવા છતાં પણ લેવાતો નથી. व्रतादिः शुभसंकल्पो निर्णाश्या शुभवासनाम। સાયં વિનેવ હનઃ સ્વયવ વિનડતા પ૬ / (પા. રપ૬) વ્રત વગર સંકલ્પો હિંસાદિ સ્વરૂપ અશુભ વિકલ્પોનો નાશ કરી સ્વયં જ દૂર થશે. જેમ ઈધન વિના અગ્નિ સ્વયં બૂઝાય છે તેમ. अत एव जगौ यात्रां सत्तपोनियमादिषु । યતના સોમિત પ્રશ્ન, માવાસ્વસ્થ નિશ્વિતામ્ II ૨ (પા. ર૬૬) માટે જ તમારી યાત્રા શું છે? આવો સોમિલકત પ્રશ્ન ઉપસ્થિત થતાં ભગવાને સત્ તપ, નિયમ વગેરેને વિશે પોતાની યતનાને નિશ્ચિત રીતે યાત્રા તરીકે જણાવી છે. नाज्ञानिनो विशिष्येत यथेच्छाचरणे पुनः।। ज्ञानी स्वलक्षणाभावात् तथा चोकतं परैरपि ॥ ४ ॥ (पा. २७३) જ્ઞાની પણ જો સ્વચ્છંદી રીતે આચરણા કરે તો તે જ્ઞાની અજ્ઞાની કરતાં ચઢિયાતો નથી કારણ કે તેમાં જ્ઞાનીનાં અસાધારણ લક્ષણ રહેલાં નથી તે પ્રમાણે અન્ય દર્શનકારોએ પણ જણાવ્યું છે. बुध्धाऽद्वैत सतत्त्वस्य, यथेच्छा चरणं यदि। શુનાં તત્ત્વશાં વૈવ, જો બેરોજ મળે / ધ II (પા. ર૭૪) જેણે બધું જ બ્રહ્મ આ પ્રમાણે અદ્વૈત તત્ત્વને જાણી લીધું છે એવો જ્ઞાની પણ જો સ્વચ્છંદ રીતે આચરણ કરે તો તે અશુચિ એવા માંસ વગેરેનું ભક્ષણ કરનાર કુતરાઓ અને વિષય સેવન કરનાર તત્ત્વદષ્ટામાં શું ફરક પડે? ૨૦૫ Page #211 -------------------------------------------------------------------------- ________________ निवृत्तम शुभाचाराच्छुमा चार प्रवृत्तिमत्। स्याद्वा चित्तमुदासीनं सामायिकवतो मुनेः ॥ ७ ॥ (पा. २७७) સામાયિકવાળા મુનિનું મન અશુભ આચારથી નિવૃત્ત અને શુભ આચારમાં પ્રવૃત્તિવાળું હોય છે અથવા તો ઉદાસીન હોય છે. भावस्य सिध्य सिध्धिभ्यां यच्चाकिंचित् करी क्रिया। ज्ञानमेव क्रियामुक्तं राजयोगस्त दीष्यताम् ॥ १० ॥(पा. २८३) ભાવ હોય તો ક્રિયા અકિંચિત્ કર છે. અને ભાવ ન હોય તો પણ ક્રિયા અકિંચિત્ કરે છે તે કારણે ક્રિયામુક્ત જ્ઞાનને રાજયોગ તરીકે સ્વીકારો. क्रिया विरहितं हन्त ज्ञानमात्र मनर्थकम्। પતિ વિના પથઝોડપિ નાખોતિ પુરમાણિતમ્ | ૨૩ } (પા. ૨૮૬). ક્રિયા વગરનું એકલું જ્ઞાન અનર્થક છે. માર્ગનો જાણકાર પણ માર્ગમાં ગતિ કર્યા વિના ઇચ્છિત નગરમાં પહોંચી શકતો નથી. स्वानकला क्रियांकाले ज्ञानपर्णोऽप्यपे क्षते। પ્રતીપ: સ્વાશોfપ તૈતપૂર્યાપિ યથા | ૨૪ / (પા. ર૮૭) જેમ સ્વપ્રકાશક એવો પણ દીપક અવસરે તેલ પૂરવા વગેરે ક્રિયાની અપેક્ષા રાખે છે તેમ પરિપૂર્ણ જ્ઞાનવાળો પણ, અવસરે પોતાને અનુકૂળ ક્રિયાની અપેક્ષા રાખે છે. क्षायोपशमिक क्रिया क्रियते तया। પતિતસ્થાપિ તમાર પ્રવૃશ્ચિíયતે પુન: || ૭ (૫. ૨૬૨) ક્ષાયોપથમિક ભાવમાં રહીને જે શુભ ક્રિયા કરવામાં આવે છે તેનાથી પૂર્વે પડેલા શુભ ભાવની પણ ફરીથી પ્રકૃષ્ટ વૃદ્ધિ થાય છે. (મોહનીય - ઘાતી કર્મોના ક્ષયોપશમથી ઉત્પન્ન થતો ભાવ ક્ષાયોપથમિક કહેવાય છે) ज्ञानस्य परिपाकातध्व क्रियासंगत्व मण्गति। न तु प्रयाति पार्थक्यं चंदनादिव सौरभम् ॥ ४० ॥ (पा. ३१५) ખરેખર ! જ્ઞાનના પરિપાકથી ક્રિયા અસંગ ભાવને પામે છે. ચંદનથી જેમ સુગંધ છૂટી પડતી નથી તેમ જ્ઞાનથી ક્રિયા છૂટી પડતી નથી. विना समत्वं प्रसरन्ममत्वं सामायिकं मायिक मेव मन्ये । आये समानां सति सद्गुणानां शुध्धहि तच्छुद्वनया विदन्ति ॥८॥ (पा.३३१) સમત્વભાવ વિનાના અને મમત્વને ફેલાવતા એવા સામાયિકને હું માયાવીજ ૨૦૬ Page #212 -------------------------------------------------------------------------- ________________ માનું છું. સદ્ગુણોનો લાભ થાય તો જ સામાયિક શુધ્ધ હોય છે એવું શુધ્ધ નયો જાણે ७. ३ जैनोपनिषद् जिनस्योपासका: । जिनवचनाज्ञा: । जैन धर्म संस्कार धारकाः । जैन संख्या वृध्धि करा: । जैन धर्म प्रचारका : । जिनागम निगम स्वाध्यायादि तत्पराः । चतुर्विध संघ भक्ति करा: । देव गरु सेवा रसिकाः । साधु वैयावृत्य कारकाः । धर्माचार्याज्ञानुसार प्रवर्तका: । तथाविध द्रव्यक्षेत्र काल भावेन धर्म रक्षकाः । जिनगुण विशिष्ट सर्वदेव नाम मंत्रो पासकाः । व्यावहारिक धार्मिक सर्व शुभ शक्ति धारकाः । धनसत्ता विद्या बलवन्तः । राज्यसमाज कुटुंब ज्ञाति संघ व्यवस्था प्रवृत्ति मन्तः । जैनेषु जिनवत् पूज्य भाव धारका : | सर्वसापेक्ष नय दष्टिति: सर्वतत्त्वविचारकाः । प्रतिवर्ष महासंघपूजा वात्सल्य कारकाः । जिनदेवगुरु कीर्तिकराः । यथाशक्ति सम्यक्त्वपूर्वक व्रतधारकाः । जंगम स्थावर तीर्थाराधका : । जैन धर्मरक्षार्थ सर्वोपायः प्रवर्तकाः । एैक्येन संघ बल रक्षकाः । साधर्मिकार्थ सर्व स्वार्पण कारकाः । अनेकान्त ब्रह्मधर्माराधकाः । उदार विचार धारकाः । आर्यनीति रीति रक्षकाः । स्वाश्रयावलम्बिनः । कर्मयोगिनः । अधर्मनाशकः । स्वास्तित्व संरक्षकाः । प्रशस्तरागादि संयुताः । नित्य नैमित्तिक व्यवहार धर्मपरायणाः । स्वधर्म कर्म प्रवृत्तिषु निर्भयाः । पुरुषार्थ परायणाः । જૈનોપનિષદ્ અવલોકન (૧) આ બુદ્ધિસાગરસૂરિએ જૈનોપનિષમાં જૈન કુળમાં જન્મેલા જન્મે જૈનો કર્મે જૈન બને તે માટે સૂત્રાત્મક શૈલીમાં કેટલાક ચિંતનાત્મક વિચારો દર્શાવ્યા છે. સૂત્રશૈલી એટલે લઘુતામાં ગુરુતાનો પરિચય થોડા શબ્દોમાં વિશેષોક્તિ દ્વારા વિચારો વ્યક્ત કરવાની આ એક અનોખી શૈલી છે. શાસ્ત્ર એટલે સિધ્ધાંતોનો સંચય. આ સિદ્ધાંતોને સૂત્રોની નમૂનેદાર શૈલીમાં દર્શાવવામાં આવ્યા છે. આવાં સૂત્રો અક્ષય અને અક્ષત દિવ્યવાણીના પ્રકાશ સમાન છે. સૂત્રોના વિચારો વિરાટ ને વિશાળ છે પણ અર્થચિંતન કરવાથી સૂત્રના રહસ્યને પામી શકાય છે. ‘‘આત્મા એ જૈન છે’’ એ સૂત્ર સર્વજન હિતને અનુલક્ષીને છે. જૈનોપનિષદ્ શું છે ? એનો પ્રત્યુત્તર એક જ વાક્યમાં છે. ‘‘જૈનની વ્યાખ્યા અને ઓળખાણ આપનાર ग्रंथ " ૨૦૭ Page #213 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મનો નય વ્યવહાર અને આધ્યાત્મિક દૃષ્ટિએ અભ્યાસ કરવો જોઈએ. ગીતાર્થ જ્ઞાની ગુરુ પાસે રહીને તેમની સેવા ભક્તિ કરીને ઉપનિષદ્ અને ગીતા જેવા ગહન અર્થ સભર ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ. જૈનો જૈન ધર્મની તથા પોતાની પ્રગતિ કરે અને દુનિયામાં સદાય જાહોજલાલી ભોગવે એ ઉદ્દેશથી જૈનોપનિષદ્વી રચના કરી છે. જૈનોપનિષદ્ધ વ્યક્ત થયેલા વિચારો પ્રમાણે જૈનો વર્તે. જૈનત્વની ફરજો અદા કરી યાવત્ મોક્ષમાર્ગને પામે એવી સર્વ જીવોના કલ્યાણની પરમોચ્ચને પરમોદાત્ત ભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ગ્રંથની સૂત્રાત્મક શૈલીમાંથી જીવન ઊર્ધ્વગામી બનાવવા માટેનાં સોનેરી વાક્યોની પ્રસાદી પ્રાપ્ત થાય છે. જૈનો માટે લખાયેલો આ એક અભિનવ ગ્રંથ છે, જેમાં જિનવાણીના સંદર્ભમાં શાસ્ત્રોકત વિચારોનો સમન્વય થયો છે. સૂત્રશૈલી સરળ છે. તેમાં રહેલા વિચારો સમજી શકાય તેવા છે છતાં કેટલાક વિચારો નીચે મુજબ નોંધવામાં આવે છે. જિનાજ્ઞાનું પાલન, જૈનકુળના આચાર વિચારોનું પાલન, જૈન ધર્મનો પ્રચાર, રક્ષણ અને સંખ્યાવૃદ્ધિ કરાવવી. દેવ, ગુરુ ધર્મ, ચતુર્વિધ સંઘની ભક્તિ, ગુરુનું વૈયાવચ્ચ, ગુરુ આજ્ઞા પ્રમાણે ધર્મ આરાધના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કરવો, વ્યવહાર અને ધર્મ કાર્યમાં શક્તિ વાપરવી, રાજ્ય, સમાજ, કુટુંબ, જ્ઞાતિ અને સંઘની વ્યવસ્થા સેવામાં મદદરૂપ થવું, જૈનો સાથે જૈનત્વનો વ્યવહાર કરવો, સ્વાવલંબી બનવું, કર્મયોગમાં કુશળતા પ્રાપ્ત કરવી, શ્રાવકનાં વ્રત ધારણ કરવાં, તીર્થયાત્રા, સાધર્મિક ભક્તિ, ઉદારતાની ભાવના રાખવી, આર્યસંસ્કૃતિના આચારનું પાલન, સ્વરક્ષણ, અધર્મનો નાશ, ધર્મકરણીમાં નિર્ભયતા અને પુરૂષાર્થ કરવાની ભાવના રાખવી વગેરે વિચારો દ્વારા સાચા જૈન થવાના જિનેશ્વર દેવ કથિત વિચારો વ્યક્ત કર્યા છે. આ વિચારો ઉપનિષા નામને અનુરૂપ થઈને એક લઘુઉપનિષદ્ તરીકે જૈનો માટે અભિનવ ચૈતન્ય પ્રગટાવે તેવું છે. આ બુદ્ધિસાગરસૂરિની માનવ કલ્યાણની અને જૈનોની ઉન્નતિ થાય તે માટેની શુભ ભાવનાનો પરિચય થાય છે. ૨૦૮| Page #214 -------------------------------------------------------------------------- ________________ ૪. શિષ્યોપનિષદ (ધ્યાનમૂલં ગુરો મૂર્તિ ) ધ્યાનનું અપૂર્વ સ્થાન ગુરુની મૂર્તિ છે. પૂજાનું પૂર્ણ મહત્વ ધરનાર ગુરુના ચરણકમળ છે. સર્વ મંત્ર શિરોમણિ સાધકના સાધ્યની સિદ્ધિઓનું સંપૂર્ણ સાધન આત્મ સિદ્ધિનું અમોઘ અસ્ત્ર ગુરુના વચનની આરાધના છે. સર્વ બંધનોથી સર્વથા મુક્ત બનાવનાર ગુરૂની કૃપા છે. ગુરુ ગુણ ગીતને ગાતા ગાતાં સુશિષ્ય જીવનની સાચી સાધના કરી શકે છે. વિનય, નમ્રતા, તિતિક્ષા, સહિષ્ણુતા, ક્ષમા આદિ ગુણો ગુરુની નિશ્રામાં રહી ગુરુની આજ્ઞાને શિરસાવંદ્ય ગણનારજ પ્રાપ્ત કરી શકે છે. વિનય વિનાની વિદ્યા વિષય અને કષાયની ભભક્તી આગ છે. જેમાં ભાડ ભુંજાના ચણાની પેઠે પોતે પણ ભુંજાય અને બીજા તેના સહવાસીને પણ ભ્રષ્ટ કરતો જાય છે. કદાચ પોતાના મસ્તકથી મોટા મેરૂ પર્વતને ભેદી નાંખે, કદાચ ફણિધર સાપને હાથથી પકડે છતાં તે ડખે નહિ, ઝેર ખાવા છતાં મરે નહિ. આવું અસંભવ પણ સંભવ બને પણ ગુરુની આશાતના કરનાર, અવિનય કરનાર, અવહેલના કરનાર કદી મુક્ત બની શકતો નથી. કુલવાલક ગુરુનો પ્રત્યેનીક બન્યો હતો. મહા જ્ઞાની, મહા તપસ્વી પણ ગુરુના અંતરના આર્શીવાદ ન મેળવતાં ગુરુનો પ્રતિસ્પર્ધી બન્યો. ગુરુની આશાતનાના ભારને ધોવા ગુરુના વચનને મિથ્યા કરવા નદીના કાંઠે જઈ ઉગ્રતપ તપવા લાગ્યો... જ્યાં માનવનો પણ સંચાર ન સંભવે, ત્યાં ઉગ્રતા તપતા એ મુનિના તપના પ્રભાવથી નદીએ પણ વહેણ બદલ્યું, છતાંય ગુરુની આશાતનાનો ભાર ઓછો ન થયો. માગધિકા વેશ્યાએ કપટ નાટક કેળવી કુલવાલુકને સંયમથી, ધ્યાનથી, ત્યાગથી ઉપાસનાથી ભ્રષ્ટ કર્યો. આવા છે અવિનયના અતિ કરૂણ વિપાકો. ગુરુની આજ્ઞાની આરાધનામાં શ્રમણ જીવનની સાચી સાધના રહી છે. - જ્ઞાન પણ જો ગુરૂભક્તિ વિનાનું હોય તો તે ભવસાગરમાં જ હમેશા ડૂબાવવાવાળું બને છે. ગધેડા ઉપર ચંદનનો ભાર ભર્યો હોય એની કિંમત શું? ન તો તે ચંદનની સુગંધ પણ મેળવી શકે. તેવી જ રીતે જન મનરંજન માટે મેળવેલું - ઉદરંભરી બનવા માટે જ એકઠું કરેલું જ્ઞાન ગુરુની સેવા વિનાનું ગુરુ ફુલવાસ વિનાનું છે, જે પાપના પંથે લઈ જવા વાળું બને છે. અવિનયાદિ દોષયુક્ત જ્ઞાની મહામોહના ઉદયવાળો બની મિથ્યાત્વી બની જાય તેમાં જરા પણ નવાઈ જેવું નથી. ગુરુતત્વની સંપૂર્ણ આરાધના વિના સ્વાર્થીય પ્રવૃત્તિઓ ખાતર જો સંયમી જીવન વ્યતીત થાય તો “પંચ વસ્તુ પ્રકરણ'ના આધારે કહેવામાં આવે તો આગામી ભવે ૨૦૯ Page #215 -------------------------------------------------------------------------- ________________ બલહરણી ભિક્ષા - ભિખારીના અવતારો આવે છે. સાચો વૈરાગ્ય ભાવ જાગ્યા પછી સંયમ માર્ગને સ્વીકારી શાસ્ત્રસંમત ગુરુની આજ્ઞાને જીવન પ્રાણ ગણવી એજ એક ઉન્નતિનો અમોઘ ઉપાય છે. કાલવશાત્ શિષ્યોમાં કેટલુંક પરિવર્તન આવ્યું છે શિષ્ય ધર્મને સુસ્પષ્ટ રીતે સમજાવતો આ ગ્રંથ “સર્ચલાઈટ” ધરે છે. વસ્તુતત્વને સમજાવે છે. અનેક રીતે અનેક પ્રકારે દાખલા દલીલોથી ભરપૂર આ ગ્રંથનું મનન વાંચન નિદિધ્યાસન જીવનોપયોગી બને તેવું છે. સાધુ સાધ્વીજી નવદીક્ષિતો કાયમના માટે આ ગ્રંથનું વાંચન રાખશે તો પોતાની ઘણી ભૂલો નજર સામે તરવરતી દેખાશે – ભૂલોથી પાછા હઠવાની પ્રેરણા આ ગ્રંથથી મળશે એ નિર્વિવાદ છે. ગીતા એક ઉપનિષદ્ છે એમ હિંદુ ધર્મમાં માનવામાં આવે છે. હિંદુધર્મના પ્રભાવથી એ પ્રયોગશીલતાને કારણે આ બુદ્ધિસાગરસૂરિએ સંસ્કૃત ભાષાની સૂત્રાત્મક શૈલીમાં બે ઉપનિષદ્દી રચના કરી છે. શિષ્યોપનિષદ્ અને જૈનોપનિષદ્ર જૈન સાહિત્યની સૂત્રાત્મક શૈલીના ઉદાહરણ શિષ્યોપનિષદમાં શિષ્ય વિશેના મનનીય વિચારો દર્શાવે છે. ભારતીય સંસ્કૃતિ અને ધર્મમાં આચારને પ્રાધાન્ય આપ્યું છે તેમાં ગુરુ શિષ્યના સંબંધો વિશેની મહત્વની વિગતો પ્રાપ્ત થાય છે. કવિનો સંસ્કૃત ભાષા પ્રત્યેનો પ્રેમ અને શિષ્ય ધર્મ વિશેના વિચારો માત્ર સંયમધર મુનિવરો જ નહિ પણ વ્યવહાર જીવનમાં પિતા પુત્રના સંબંધોમાં અનન્ય પ્રેરક છે. ગુરુશિષ્યના સંબંધોનું મહત્વ વિશેષ છે કારણ કે મોક્ષ સાધનાના માર્ગમાં પુરુષાર્થ કરનારને સાચો માર્ગ દર્શાવીને મુક્તિ અપાવવાના પુણ્ય કાર્યમાં ગુરુનું યોગદાન ચિરસ્મરણીય બને છે. શિષ્યોપનિષો મુખ્ય વિષય છે શિષ્ય ધર્મ-આચારઃ ગુણો, અવગુણો ગુરુ શિષ્યનો પરસ્પર વ્યવહાર વિશે નાનાં મોટાં સૂત્રો રચ્યાં છે. આ ગ્રંથની રચના સં. ૧૮૭૩ના શ્રાવણ માસમાં પેથાપુર નગરમાં થઈ હતી. પુ. આચાર્યશ્રી પેથાપુરમાં ચાતુર્માસમાં હતા ત્યારે ૧૦ દિવસમાં તેની રચના કરી હતી. પૂ. શ્રી જણાવે છે કે દરેક મનુષ્યને શિષ્ય કોટીમાંથી પસાર થવું પડે છે. માટે પુરૂષો અને સ્ત્રીઓએ શિષ્યોપનિષદ્ દ્વારા શિષ્યધર્મ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જેઓ શિષ્ય ધર્મને પ્રાપ્ત કરે છે તે દેશની સમાજની અને સંઘ તેમજ ધર્મની ઉન્નતિ કરી શકે છે. શિષ્યોનો ધર્મ જાણવાથી ગૃહસ્થો અને ત્યાગીઓની ઉન્નતિ થાય છે અને તેથી તેઓ પરમાત્મા દશા પ્રાપ્ત કરવાને શક્તિમાન થાય છે. ગુરુની પ્રાપ્તિ કર્યા પહેલાં શિષ્યના ગુણો મેળવવા જોઈએ. એ શિષ્યની યોગ્યતા મેળવવા માટે શિષ્યોપનિષદ્ એક ગૂઢાર્થ રચના છે. એક શબ્દનાં સૂત્રોની સાથે પાંચ-સાત શબ્દો વાળાં સૂત્રો દ્વારા વિષય પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ૨૧૦ Page #216 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક ઉદાહરણો દ્વારા એમના વિચારોની સાથે શૈલીનો ખ્યાલ આવે છે. માર્ચ | સંખ્યઃ | પ્રામાણિક / વિદ્વાચઃ | મીર: | ન્યાયપ્રિયઃ | આ સૂત્રમાં માનવીય ગુણોનો સંદર્ભ છે. આવા ગુણો મુક્તિમાર્ગના યાત્રીએ કેળવવા અનિવાર્ય છે. શિષ્યમાં દુર્ગુણો ન હોય તે ઈચ્છવા યોગ્ય છે. તેની માહિતી આપતું સૂત્ર દ્રોટ निंदा हेलना द्रेत कलेश रहितः । આ ઉપનિષદમાં પ્રથમ ૬૦ સંસ્કાર સૂત્રાત્મક શૈલીમાં છે. ત્યાર પછી શિષ્યના દુર્ગણો, ગુણો, ત્યાગ કરવા લાયક શિષ્યનાં લક્ષણો દર્શાવ્યાં છે. કવિએ દરેક સંસ્કારમાં જે વિગતો આપી છે તેનું ભાષાંતર અને વિવેચન કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે. એટલે શિષ્યોપનિષદ્ સંસ્કૃતમાં હોવા છતાં સહજ રીતે ગ્રહણ થઈ શકે તેમ છે. શિષ્યના ગુણોનું સૂત્ર નીચે પ્રમાણે છે. विनय प्रेम श्रध्धा वैयावृत्यः विवेक सदचार धारकः । प्रतिज्ञा पालकः । प्रियवचनः । कर्मस्वरुप चिन्तकः । यथोचित द्रव्यक्षेत्र काल भाव विद् । गुवाह धर्ममतिः । गुरु हृदयज्ञान धारकः । रत्नत्रयी साधकः । सर्व नय सापेक्ष ज्ञानवान् । सिध्धांत स्वाध्यायादिरतः । अध्यात्म ज्ञानानुभवी । प्रभुमय जीवन जीवकः પ્રવૃત્યનુકૂd: | ગુર્વાત્મા તન્મય ભાવેન માવ: I શિષ્યનો ત્યાગ કરવો જોઈએ તે વિશેના સૂત્રનું ઉદા. નીચે પ્રમાણે છે. दंभवर्तन शीलः । मूढतादि दोषप्रचुरः । त्याज्या गुरु द्रोही । अनुचित विरुध्धाचार सेवकः । मातृपितृ गुरुजनोपकार लोपकः । भ्रमित बुध्धिः । गुर्वाज्ञा નિષેધ : ! મંગલકારી શિષ્ય કેવો હોય તેનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે देवगरु धर्म साधकाः शिष्याः मंगलमयाः सन्ति ।। શિષ્યોપનિષદ્ગા વિચારોની અભિવ્યક્તિમાં કવિની સૂત્રાત્મક શૈલીની વિશિષ્ટતા નિહાળી શકાય છે. સર્જકોમાં માત્ર કલ્પના શક્તિ નથી હોતી પણ કલ્પનાનો આશ્રય લઈને સ્વપ્રતિભાથી વિશેષ પ્રકારે રજુઆત કરવાની ચતુરાઈ હોય છે. તેના ઉદાહરણરૂપે આ ગ્રંથ છે. અહીં ગ્રંથનું બાહ્ય કદ તેને અનુરૂપ નથી પણ તેનો આંતરદેહ ગંભીર અને ગહન વિચારો દર્શાવે છે. આર્ય-સંસ્કૃતિમાં આદર્શમય જીવન એ જ સાચી સફળતા ગણાય છે તેના સંસ્કારોનું સિંચન કરવા માટે પોકેટ બુકની ગરજ સારે તેવી ઉત્તમોત્તમ સામગ્રીથી સંપન્ન શિષ્યોપનિષદ વિષમકાળમાં સંસારી અને ત્યાગી જીવન જીવનારાવર્ગને માટે માર્ગ દર્શક સિદ્ધાંતની ગરજ સારીને જીવન જીવીને ઊર્ધ્વગામી બનાવવા માટેનો પવિત્ર સંદેશ આપે છે. ૨૧૧ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૫. ઈશાવાસ્યોપનિષદ્ ભાવાર્થ શ્રુત જ્ઞાનરૂપી ગંગામાં આત્માને શુચિ સ્નાન કરાવનાર અર્વાચીન કાળના મહાન આચાર્ય ભગવંત પૂ. બુદ્ધિસાગરસૂરિની જ્ઞાનયાત્રાની વિશદતા અને ગહન વિચારોનો પરિચય કરાવતી સમન્વયવાદી, સ્યાદ્વાદની દૃષ્ટિએ અર્થઘટન કરતી ઈશાવાસ્યોપનિષદ્ની રચના હિંદુધર્મના ગ્રંથ તરીકે નહિ પણ જિનેશ્વર ભગવંતની વાણી નયવાદની અપેક્ષાએ સર્વદર્શનોનું તત્ત્વજ્ઞાન વિચારતાં એમ લાગે છે કે ‘ષગ્દર્શન જિન અંગ ભણી જે' એવો વિચાર અધ્યાત્મ યોગી આનંદઘનજીએ નેમિનાથના સ્તવનમાં દર્શાવ્યો છે તે અપેક્ષાએ ઈશાવાસ્યોપનિષદનું અર્થઘટન કરીને તેના વિચારોમાં જૈન દર્શનના વિચારો સાથે તુલનાત્મક અર્થઘટન કર્યું છે. આ પ્રમાણે અર્થઘટન કરવાની એમની શાસ્ત્રજ્ઞાનની સૂક્ષ્મતા તેજસ્વીતા અને સર્વધર્મ સમભાવની વિચારધારાનો પરિચય થાય છે. એક વખત પૂ. શ્રીને વિચાર સ્ફુર્યો કે ચાર વેદ, શ્રુતિઓ અને દશ ઉપનિષદ્ બ્રહ્મસૂત્ર અને ભગવદ્ગીતા ઉપર સર્વજ્ઞ મહાવીર દેવના સિદ્ધાંતાનુસાર સ્વાાદ ટીકાઓ રચવી, પણ શારીરિક અશક્તિને કારણે પ્રયત્ન થઈ શકયો નહી તેમ છતાં ઈશાવાસ્યોપનિષદ્ ભાવાર્થ રચનારૂપ યત્કિંચિત્ આત્મપ્રયાસ કર્યો છે. આ પ્રકારનાં એક અથવા અનેક પુસ્તકોનું સર્જન થાય તો પણ સર્વનો સાર એ છે કે આત્માને જાણવો અને આત્માની પૂર્ણ શુદ્ધિ કરી પરમાત્મા પદ પ્રાપ્ત કરવું. આત્મ જાણ્યો એટલે સર્વ જાણ્યું. આત્માને જાણવા માટે સર્વ શાસ્ત્રો છે. જૈન દર્શનના વિચારોનું વાંચન શ્રવણ મનન, નિધ્ધિાસનથી આત્માનું સમ્યક્ સ્વરૂપ સમજાયું અને તેથી વેદો ઉપનિષદાદિ અન્ય શાસ્ત્રોમાંથી સ્યાદ્વાદ દૃષ્ટિએ સાપેક્ષ સત્ય બ્રહ્મના વિચારો ગ્રહણ કરીને શબ્દ શાસ્ત્રોની મદદથી આત્માને આત્મ સ્વરૂપે અનુભવ્યો. પ્રભુ મહાવીરનાં વચનામૃતનું પાન કરતાં દેહાધ્યાસ ને મોહભાવ દૂર થતાં આત્મદશામાં જીવવાનો પુરૂષાર્થ કર્યો છે. જૈન શાસ્ત્રોના અધ્યયનથી મૂળ રહસ્ય સમજાયું તેથી અન્ય દર્શનોમાંથી પણ સમ્યક્ દૃષ્ટિ વડે સત્ય અવલોકન કરવાની શક્તિ પ્રાપ્ત થઈ છે. પરિણામે ધર્મ-મત-પંથ-કદાગ્રહથી મુક્ત થઈને આત્મસ્વરૂપ સમજાયું. અને ધ્યાન સમાધિ શુદ્ધોપયોગ બળે આત્મસ્વરૂપે આત્માનુભૂતિ થઈ છે. આવા અપૂર્વ જ્ઞાનાનંદ રસાસ્વાદથી સર્વધર્મ પ્રત્યે સમભાવ પ્રગટ થયો છે. શ્રદ્ધા અને પ્રેમથી આત્માભિમુખ થવાથી આત્મા પોતે આત્માનાં દર્શન કરે છે. આત્મા તેજ ત્રિગુણાતીત આત્મા સિદ્ધ પરમાત્મા છે એમ હિંદુશાસ્ત્રો માને છે. કર્મવાદ, આત્માની શુદ્ધિ માટે યોગનાં આઠ અંગ, જગત અનાદિ અનંત, આત્મા ૨૧૨ Page #218 -------------------------------------------------------------------------- ________________ અનાદિ જેવા વિચારો હિંદુઓ પણ અમુક અપેક્ષાએ સ્વીકારે છે. વળી રાગદ્વેષનો સર્વથા ક્ષય થવાથી મુક્તિ દશા પ્રાપ્ત થાય છે. એમ પણ સર્વ સ્વીકૃત છે. ગૃહસ્થાશ્રમ અને ત્યાગધર્મ વિશેની પણ અન્ય દર્શનોમાં માહિતી ઉપલબ્ધ થાય છે. રામ, કૃષ્ણ, હનુમાન, દેવીઓ, નવગ્રહો, દશદિપાલ, જ્યોતિષશાસ્ત્ર વગેરેનો અન્ય દર્શનો સમાન જૈન દર્શનમાં પણ સ્વીકાર થયો છે. જૈનજ્ઞાનથી સર્વ પ્રકારની શ્રુતિઓનું સાપેક્ષ જ્ઞાન કરી શકાય છે. નંદિસૂત્રમાં એવા હેતુથી સમ્યગદૃષ્ટિને અન્ય મિથ્યાત્વ સંબંધી તથા દર્શન સંબંધી શાસ્ત્રો પણ સમ્યકત્વરૂપે પરિણમે છે. અને અજ્ઞાનીને સમ્યક શાસ્ત્રો પણ મિથ્યાત્વરૂપે પરિણમે છે. શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયે સ્વરચિત ગ્રંથોમાં સર્વદર્શનો કયા નયથી પ્રગટયાં છે તે જણાવ્યું છે. અને એ સર્વ નયોની સાપેક્ષ માન્યતાને અંશે અંશે અપેક્ષાએ સત્ય સ્વીકારવી તે જૈન દર્શન છે એમ જણાવ્યું છે. અન્ય દર્શનોનો અભ્યાસ આત્મસ્વરૂપ અને મુક્તિ પ્રાપ્તિ માર્ગની જાણકારી મેળવવા માટે તુલનાત્મક રીતે અભ્યાસ કર્યો છે. જૈન દર્શનમાં ચતુર્દશગુણસ્થાન, આઠ કર્મ અને સાત નયોનું જે સ્વરૂપ પ્રકાશ્ય છે. તેના પ્રકાશક સર્વજ્ઞ હોવા જોઈએ અને તે પ્રભુ મહાવીર છે. અન્ય દર્શનોની સરખામણીમાં જેની દર્શનની સૂક્ષ્મ વિચારધારાનું નિરૂપણ થયેલું હોવાથી તે પ્રથમ નંબરનું ગણાય છે. વ્યવહારનય અને નિશ્ચયનય ગર્ભિત શ્રુત જ્ઞાન વડે ભવ્ય જીવો આત્માની શુદ્ધિ કરે છે. ભક્તિ, ઉપાસના અને ક્રિયાયોગ. પરમાત્માપદની પ્રાપ્તિ માટે કરાય છે તેમાં વ્યવહારનયની મુખ્યતા છે અને જ્ઞાન યોગમાં નિશ્ચયનયની મુખ્યતા છે. વ્યવહારનય કારણ છે અને નિશ્ચયનય કાર્યરૂપ છે. કારણ તે દ્રવ્ય છે. કાર્ય તે ભાવ છે. કારણ વડે કાર્યની સિદ્ધિ થાય છે. વ્યવહાર અને નિશ્ચયનય બન્નેનો સ્વીકાર કરવાનો છે. जइ जिणमयं पवजह ता मा ववहार निथ्थण मुयइ । ववहार नओ छेए तिथ्थुच्छेओ जओ भणिओ ॥ જો જિનેશ્વરના મતને તું સ્વીકારે તો તું વ્યવહારનય અને નિશ્ચિયનય એ બેમાંથી એકનો પણ ત્યાગ કરીશ નહિ. તેમાં પણ વ્યવહાર નયનો ઉચ્છેદ કરે છે તો ભગવાનના તીર્થનો ઉચ્છેદ થાય છે એમ પ્રકાણ્યું છે. શુષ્કજ્ઞાનીઓ વ્યવહાર નય અને નિશ્ચય નયને જાણતા નથી. વ્યવહાર ન માતા છે. નિશ્ચય નય પિતા છે. બન્નેના સંયોગથી સંતાનનો જન્મ થાય છે તેવી રીતે વ્યવહાર અને નિશ્ચય નયના /૨ ૧૩. ૨૧૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ સંયોગથી મોક્ષ મળે છે. અનંત સાગર સમાન જૈન ધર્મદર્શન સર્વદેશી . તેમાંથી સર્વદર્શનવાળાઓને પોતાની ઇચ્છા મુજબનું તત્ત્વ મળી શકે છે એ સત્ય સિદ્ધાંત છે તે દૃષ્ટિએ ઈશાવાસ્યોપનિષદ્રના શ્લોકોનો જૈન દર્શનને આધારે વિવેચન કરવામાં આવ્યું છે. અન્ય દર્શનોના વિચારોનો સમ્યકુ અર્થ કરીને મિથ્યાજ્ઞાનમાંથી લોકોનો ઉદ્ધાર કરીને સમ્યક જ્ઞાન આપવાનો જ્ઞાની મહાત્માઓ પુરૂષાર્થ કરે છે તે અનુકરણીય છે. પ્રભુ મહાવીરે કેવળજ્ઞાનથી લોકાલોકના સર્વ ભાવો, તત્ત્વને પ્રત્યક્ષ નિહાળ્યું હતું. પ્રત્યક્ષ જ્ઞાનીના વચનોનાં બનેલાં શાસ્ત્રો ઉપર આધાર રાખીને દર્શનોના વિચારોમાં જૈન દર્શનની દૃષ્ટિએ કેટલું સત્ય છે તે દર્શાવવા માટે આ ઈશાવાસ્યોપનિષદ્ધ અર્થઘટન કર્યું છે. જૈન શાસ્ત્ર અનુસાર વેદો અને ઉપનિષદોમાંથી જે કંઈ તત્ત્વો મળતાં આવે છે એવાં તત્ત્વોને સાત નયોની અપેક્ષાએ સ્વીકારીને એ પણ સર્વજ્ઞ કથિત વચનો છે એમ અપેક્ષાએ માની સમ્યક્ જ્ઞાનીઓ વેદો, ઉપનિષદ અને પુરાણોના તત્ત્વોને આધ્યાત્મિક દૃષ્ટિએ આત્મામાં ઉતારીને તેને વૈદિક શાસ્ત્રો અપેક્ષાએ પોતાનાં કરવા સમર્થ બને છે. અન્ય દર્શનીય ગ્રંથો કે જેઓ પર સાપેક્ષ અધ્યાત્મ જ્ઞાન દૃષ્ટિએ ગીતાર્થોએ ટીકાઓ કરી હોય છે તેઓને વાંચવાનો અધિકાર છે. કે જેથી સમ્યકુ દૃષ્ટિની પ્રાપ્તિ પૂર્વક સર્વસંશયરહિત આત્મા શુદ્ધ ચારિત્ર દશાવડે કેવળજ્ઞાન પ્રગટાવીને પરમાત્મા બની શકે માટે અન્ય દર્શનોના વિચારો સાપેક્ષ રીતે વિચારવા જોઈએ આવા હેતુથી આ ગ્રંથ રચ્યો છે. સિદ્ધસેન દિવાકરસૂરિનો મત આ અર્થઘટન વિશે - मदे मिच्छादसण समूहमइअरस्स अमय सायस्स जिणवयणस्स भगवओ संविग्ग सूहाहि गम्मस्सा ॥ ७० ॥ જિનવચનરૂપ ભગવાન ભદ્રવંત - જયવંત રહો. જે મિથ્યા દર્શનોના સમૂહને સ્થાદ્વાદ અમૃતરૂપ કરે છે, જે વચન અમૃતસ્વાદરૂપ છે તથા જેનો મર્મ સમજવાથી સંવેગસુખની પ્રાપ્તિ થાય છે. મિથ્યાત્વદર્શનોનો પરસ્પર સાપેક્ષાએ જ્યાં એક સમૂહ થાય છે ત્યાં સાપેક્ષ દૃષ્ટિએ સમ્યકત્વરૂપ અમૃતનો સ્વાદ આવે છે. અને સર્વપ્રકારના એકાંતિક નય મત મિથ્યાત્વ કદાગ્રહોનો નાશ થાય છે. એવા સ્યાદ્વાદ નય જ્ઞાનરૂપ જૈન દર્શનમાં સર્વદર્શનો છે. જિનવરમાં સઘળાં દરિશન છે, દર્શન જિનવર ભજના રે; સાગરમાં સઘળી તટિની સહી, તટિનીમાં સાગર ભજના રે. પદર્શન જિન અંગ ભણીએ. ૨૧૪ Page #220 -------------------------------------------------------------------------- ________________ જિનવરમાં સઘળાં દર્શનો છે. પણ એકેક નય દૃષ્ટિથી ઉઠેલ એકેક દર્શનમાં જિનવર દર્શનની ભજના છે. અર્થાત્ હોય અને ન પણ હોય. જેમ સાગરમાં સઘળી નદીઓનો અંતર્ભાવ થાય છે પણ તટિનીમાં સાગરની ભજના છે, સર્વદર્શન ધર્મોના શાસ્ત્ર સમૂહનું વાંચન - મનન કરવાથી અને તેમાંનું સાપેક્ષ સ્યાદ્વાદ દૃષ્ટિએ સત્ય ગ્રહણ કરવાથી સમ્યક્દષ્ટિને મિથ્યાત્વ શાસ્ત્રો પણ સમ્યક જ્ઞાનરૂપ પરિણમે છે. સર્વજ્ઞ તીર્થકરોનાં જૈન દર્શન તત્વો છે તે સર્વથા સત્ય છે. એમ સર્વ નય સાપેક્ષ જ્ઞાનાનુભવીઓ જાહેર કરે છે. સર્વદર્શનના સારરૂપ સ્યાદ્વાદ દૃષ્ટિએ જે સત્ય પ્રગટ થાય છે તે જિન વચન છે. આ. હરિભદ્રસૂરિ યોગદષ્ટિ સમુચ્ચયગ્રંથમાં નીચે પ્રમાણેનો ઉલ્લેખ કરે છે. यस्य येन प्रकारेण बीजाधानादि संभव : સાનુવન્યો ભવેત્યતે તથા તસ્ય નપુસ્તd: II રૂરૂ I જેને જે પ્રકારે સમજાવવાથી આત્મજ્ઞાનદિરૂપ બીજનું આધાન થવાનો સંભવ હોય અને તે પ્રમાણે સાનુબંધ થાય તે પ્રમાણે જ્ઞાનીઓએ તે શિષ્ય ભક્તને જુદી જુદી દર્શન ધર્મ યોગ શૈલીએ કચ્યું છે. एकाडपि देशनै तेषां यद्वा श्रोतृ विभेदतः अचिन्त्य पुण्य सामर्थ्यात् तथा चित्रा व भासते ॥ १३४ ॥ એઓને એક સરખી દેશના પણ શ્રોતાઓના ભેદોથી અથવા ભિન્ન ભિન્ન અધિકાર દૃષ્ટિ ભૂમિકામાં રહેલા ભિન્ન ભિન્ન ક્ષયોપશમથી શ્રોતાઓના પ્રકારોથી તથા અચિન્યપુણ્ય સામર્થ્યથી અનેકરૂપવાળી ભાસે છે. મોક્ષના માર્ગો અસંખ્ય યોગો છે. તે ભિન્ન ભિન્ન ક્ષયોપશમથી દૃષ્ટિવાળા શ્રોતાઓના અધિકાર ભેદે છે. એક દેશના પણ શ્રોતાઓને તેઓની દૃષ્ટિના અનુસાર વિચિત્રરૂપે પરિણમે છે. તેથી દુનિયામાં જીવોનો ધર્મ દર્શન સંબંધી એકમત કદી થયો નથી, થતો નથી, અને ભવિષ્યમાં પણ થશે નહિ. છતાં તેઓએ રાગ દ્વેષનો ક્ષય કરીને સમભાવે મોક્ષ પ્રાપ્ત કર્યો, કરે છે અને કરશે. હરિભદ્રસૂરિના ઉપરોક્ત વિચારો દર્શન શાસ્ત્ર વિશે સ્યાદ્વાદની રીતે પ્રકાશ પાડે છે. ઈશાવાસ્યોપનિષદ્રના અર્થઘટનમાં આજ દૃષ્ટિબિંદુ રાખીને જિનેશ્વર કથિત સત્ય શોધવાનો જ્ઞાનયોગ વડે પુરૂષાર્થ આદર્યો છે. જૈન દર્શનવાદીઓની ધાર્મિક વફાદારી આચારપાલન અને વિશ્વના સાધુઓમાં જૈન સાધુઓનું સ્થાન પ્રથમ કક્ષાનું છે. આચારપાલનની સૂક્ષ્મતાનું પણ આજે ૨૧૫ Page #221 -------------------------------------------------------------------------- ________________ પાલન થઈ રહ્યું છે એ જ જૈન ધર્મનો જય જયકાર કરાવે છે. દયા ધર્મનું સૂક્ષ્માતિસૂક્ષ્મ પાલન જૈન સિવાય અન્ય દર્શનોમાં ભાગ્યેજ જોવા મળે છે. આ.શ્રીની આ ગ્રંથ રચના જૈન સ્વાાદ વિચારધારાનો વિશદ પરિચય કરાવવાની ક્ષમતા ધરાવે છે. આ ગ્રંથ પંડિતોને માટે ખૂબ જ ઉપયોગી સાધન છે જયારે બાળ જીવોને (ધર્મની બાબતમાં) માટે ગુરુગમ - ગીતાર્થ ગુરુની નિશ્રામાં રહીને સમજવા માટે શક્તિમાન બની શકશે. ઇશાવાસ્યોપનિષદ્ના પૂ. શ્રીના અર્થઘટન ને આત્મસાત્ કરવા માટે ભૂમિકારૂપે ઉપરોક્ત માહિતી એમના મૂળ ગ્રંથને આધારે તૈયાર કરવામાં આવી છે. આ ઉપનિષદ્ના ત્રણ શ્લોકોનું પૂ.આ.શ્રી બુદ્ધિસાગરસૂરિએ જે અર્થઘટન કર્યું છે તે તેમના શબ્દોમાંજ અત્રે ઉદાહરણરૂપે પ્રગટ કરવામાં આવ્યું છે. અન્ય શ્લોકો પણ એમની સમન્વય વાદી નયશૈલીના નમૂનારૂપ છે. વિશેષમાં જિજ્ઞાસુઓને પૂ.શ્રીનો મૂળ ગ્રંથ વાંચવા ભલામણ છે. વિસ્તારના ભયને કારણે અન્ય શ્લોકો વિશે અત્રે કોઈ માહિતી આપવામાં આવી નથી. આ ત્રણ શ્લોકોને આધારે જૈન દર્શન અને ઉપનિષદ્ના વિચારોને સામ્ય ભેદ જાણવા મળે છે. ઈશાવાસ્યોપનિષદ્ની રચના : સંવત ૧૯૭૮નું ચાતુર્માસ મહેસાણામાં કર્યું હતું. ચોમાસું પૂર્ણ થયા પછી ઈશાવાસ્યોપનિષદ્ના અર્થ લખવાનો પ્રારંભ માગશર શુદ એકમથી કર્યો હતો. ત્યાર પછી ઉત્તર ગુજરાતના અન્ય સ્થળોમાં વિહાર કરીને સાણંદમાં પદ્મપ્રભુસ્વામી જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગ ઉજવાયો હતો. સં. ૧૯૭૯ પોષવદ અમાસને દિવસે આ ઉપનિષદ્દ્નો ભાવાર્થ લખવાનું કાર્ય પૂર્ણ થયું હતું. સં. ૧૯૮૦ના માગશર માસમાં ઈશાવાસ્યોપનિષદ્ જન હિતાર્થે પુસ્તક રૂપે પ્રગટ કરવામાં આવ્યો. ઈશાવાસ્યોપનિષદ્ની ભૂમિકા અને પરિચય. જિનવાણી રૂડી ને રઢીયાળી રે વીર તારી દેશના રે, એ તો ભલી જોજનમાં સંભળાય, ૨૧૬ સમકિત બીજ આરોપણ થાય. રૂડી, II ૧ II ષટ્કહિનાની ભૂખ તરસ શમે રે, સાકર દ્રાખ તે હારી જાય; કુમતિ જનના મદ મોડાય. રૂડી. ।। ૨ ।। Page #222 -------------------------------------------------------------------------- ________________ ચાર નિક્ષેપે સાત ન કરી રે, માંહી ભલી સપ્તભંગી વિખ્યાત; નિજનિજ ભાષાએ સહુ સમજાત. રૂડી. // ૩ / પ્રભુજીને ધ્યાતાં રે શિવપદવી લહેરે, આતમ ઋદ્ધિનો ભોકતા થાય; જ્ઞાનમાં લોકાલોક સમાય રૂડી. / ૪ છે. પ્રભુજી સરીખા હો દેશક કોનહિરે, એમ સહુ જિન ઉત્તમ ગુણ ગાય પ્રભુપદ પદ્મને નિત્ય નિત્ય ધ્યાય રૂડી. || પ . ईशावास्यमिद सर्वं यत्किञ्च जगत्यां जगत् ।। तेन त्यत्त्वेन भुञ्जीथा मागृधःकस्यास्विध्धनम ॥ શબ્દાર્થ – આ જગતમાં હાલતું ચાલતું જે કંઈ છે તે સર્વ ઈશનો આવાસ છે - સ્થાન છે, તેના ત્યાગ વડે તું ખા-ભોજન કર પણ કોઈના ધનને ઇચ્છ નહિ. ભાવાર્થ - આ જગતુમાં જે કંઈ જંગમ ચેતન્યવાળો દેહ છેઃ સર્વ પ્રાણીઓ મનુષ્યો, સુરો, અસુરો છે તે જંગમ જગત્ છે. અને તેઓનાં જંગમ શરીરનું વૈરાષ્ટ્ર જગત્ છે તે આત્મરૂપ ઈશ્વરનો આવાસ છે, પપ્પા સો પરમપ્પા-માત્મા જ પરમાત્મા, થોડીવ સ શ. શરીર છે તે ચાલે છે માટે જગત્ છે. આત્મા વિનાનું એકલું શરીર ચાલી શકતું નથી માટે શરીરને જગત્ કહે છે, અપેક્ષાએ જીવના સમૂહને જગત્ કહે છે. શરીર તે આત્મારૂપ ઈશ્વરનો આવાસ છે. જ્યાં જ્યાં આ સર્વ જે કંઈ પ્રાણ સહિત શરીર રૂપ આવાસ દેખાય છે તે સર્વ સત્તાની અપેક્ષાએ સત્ આત્મરૂપ શ નાં રહેવાના મંદિરો છે. સર્વ જીવો-સત્તાએ ઈશ્વરો છે અને તેમનાં રહેવાનાં શરીરો તે હાલતું ચાલતું જગત્ છે. તેઓના શરીરો, તેઓની વસ્તુઓને તું તેઓની માલીકી જાણીને ન વાપર ! ન ખા ! ન ભોગવ ! પણ તેઓ જ્યારે તે ત્યાગ કરે, તે આપે તે ખા ! તે દાન કરે તે ગ્રહણ કર ! તેઓની આપ્યા વિનાની કોઈ વસ્તુ તે અગ્રાહ્ય છે એમ જાણીને તેની ઇચ્છા, આસક્તિ, લોભ, મોહ ન કર ! આ શરીરરૂપ જગતુમાં રહેલા આત્મા ઈશ્વરનું જે કંઈ છે તેનાથી ત્યાગ કરાયેલ દાન કરાયેલ ભોગવ. બાકી બીજા કોઈના પ્રાણધનની આસક્તિ ન રાખ. પ્રથમ જ વેદાંત જ્ઞાનના ખરા અધિકારી થવાને આમાં આ કંડિકામાં ઈશ્વરનો બોધ આપવામાં આવ્યો છે. અન્યનું ધન ગ્રહણ કરવું નહીં એટલું તો નહિ પરંતુ અન્યોના શરીર, પ્રાણ, ધનની ગ્રહણ કરવાની ઈચ્છા પણ કરવી નહિ. શરીરમાં રહેલ આત્મા તેજ ઈશ્વર છે, માટે કોઈના પણ આત્માનું શરીર પ્રાણરૂપ વા લક્ષ્મીરૂપ ધન ગ્રહણ કરવું નહિ. આવી જેનામાં યોગ્યતા આવે છે તે બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. આ કંડિકાનો ભાવાર્થ, અસ્તેય, દયા અને સત્ય ગ્રહણ કરવા અને જડવાદરૂપ નાસ્તિક વાદને દૂર હઠાવવા તરફ પ્રેરણા કરે ૨૧૭ Page #223 -------------------------------------------------------------------------- ________________ છે. ઈશ્વર વડે આવાસ્ય આ સર્વ દેહ જગત્ છે. કર્મ સહિત આત્મારૂપ ઈશ્વરવડે આ સર્વ જગતુ આવાર્ય છે માટે કોઈ આત્માની માલિકીવાળી વસ્તુ ધનને ગ્રહણ ન કર ! એમ ઋષિ ભવ્યાત્માને બોધ આપે છે. તેમજ કહે છે કે ત્યાગ ભાવવડે ભુજન કરો. અર્થાત્ ખાવા પીવા આદિ જે જે કર્મો કરો, જે જે પ્રવૃત્તિ કરો તેમાં અહંમમત્વરૂપવૃત્તિના ત્યાગવડે પ્રવર્તે ! બાહ્યથી અન્યનું ધન ગ્રહણ ન કરવું, અન્યોનાં શરીરોનો ભોગ ન કરવો. અન્ય જીવોની હિંસા કરીને તેઓનાં શરીરોનો ભોગ ન કરવો. અન્ય જીવોની હિંસા કરીને તેઓનાં દેહ, ધન વિગેરેનો ભોગ ન કરો, કોઈના ધનની ઈચ્છા ન કરો. પ્રામાણિકપણાએ વર્તો, અને અહમમત્વ મોહના ત્યાગ વડે ત્યાગી બનીને અન્યો જે કંઈ આપે તેને ભોગવો અને સર્વાત્માઓમાં ઈશ્વર, પ્રેમ ધ્યાનથી રહેલા છે એમ જાણો ! દેહરૂપ દેવળોમાં આત્મારૂપ ઈશ્વરો છે એમ જાણીને કોઈના દેહ પ્રાણ ધનનો નાશ ન કરો. જડ અને ચેતન બે તત્ત્વોનું જગત્ બનેલું છે એવા આ જગત્માં ચેતનરૂપ જગત્ તે ઈશ્વર, બ્રહ્મરૂપ છે તેનાથી પ્રભુ જાદા નથી એમ જાણી સર્વાત્માઓની સાથે આત્મભાવે વર્તે, કોઈ આત્માની માલિકીવાળી વસ્તુઓને અન્યાયથી ગ્રહણ ન કરો. આત્માનેજ ઈશ, ઈશ્વર છે એમ જાણી સર્વ જીવોની દયા કરવી, કોઈની કોઈ વસ્તુની ચોરી ન કરવી. એ પ્રમાણે જે વર્તે છે તેજ આત્મજ્ઞાની થાય છે અને સર્વ મોહની વૃત્તિયોનો રોધ કરી પરમાત્મપદ પામે છે. આ કંડિકામાં ઈશ્વર, જગતું આદિ પદાર્થોની સિદ્ધિ કરી છે તેમજ ધનાદિક જડ વસ્તુઓને ભિન્ન દર્શાવી છે તથા તેની ઇચ્છા ન કરવી એમ જણાવી મોહ પ્રકૃતિનું મનનું અસ્તિત્વ જણાવ્યું છે તેથી આત્મા, મન, પ્રકૃતિ, જડ વગેરે સર્વની સિદ્ધિ જણાવી છે. ત્યાં નત્િ એ બે જગતુના વાચક છે. પ્રથમ નત્યિાં એ જડ ચેતનાત્મક જગતનો વાચક છે અને જગત્ એ ચૈતન્ય વિશિષ્ટ પ્રાણીઓના દેહનો વાચક છે. અદ્વૈત-વાદ સિદ્ધાંત પ્રમાણે બ્રહ્મને સત્ પારમાર્થિક સત્ ગણ્યું છે. અને જડ જગતુને અસત્ ગણ્યું છે. બ્રહ્મસત્ય નામિથ્યા નેદનાનાસ્તિ વિંવન, બ્રહ્મ સત્ય છે. જગતું મિથ્યા છે. એવો અદ્વૈત સિદ્ધાંત છે. સ્યાદ્વાદ દૃષ્ટિ પ્રમાણે તેનો એવો અર્થ જાણવો કે - સર્વાત્માઓ, ચૈતન્યરૂપ હોવાથી સરૂપે બ્રહ્મ કે જડ પદાર્થો છે તે બ્રહ્મની અપેક્ષાએ અસત્ છે. મહિમાની દૃષ્ટિએ બ્રહ્મ સત્ય છે અને જગતુ મિથ્યા છે પણ જડ વસ્તુઓ જડત્વની અપેક્ષાએ રાત્ છે. આ કંડિકામાં બ્રહ્મરૂપ ઈશ અને ધનાદિક જડ વસ્તુ એમ બે તત્ત્વ જણાવ્યાં છે. અને અદ્વૈત સિદ્ધાંત મતે બેનું ગ્રહણ થએલ છે. વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતની દષ્ટિએ ઈશ્વર, જીવો અને માયા એમ ત્રણ પદાર્થની સિદ્ધિ કરવામાં આવી છે. શુદ્ધાત્મા, શુદ્ધ બ્રહ્મ તે પરમેશ્વર છે. કર્મ સહિત આત્માઓ તે અપેક્ષાએ જીવો છે અને ધનાદિ જડ દ્રવ્ય તથા મોહ પ્રકૃતિ તે માયા છે. આત્મા, ૨૧૮) Page #224 -------------------------------------------------------------------------- ________________ કર્મ, ઈશ્વર, આદિની એમ સ્યાદ્વાદ દૃષ્ટિએ સિદ્ધિ થાય છે એમ અપેક્ષાવાળા સ્યાદ્વાદ શ્રુતજ્ઞાનમાં વિશિષ્ટાદ્વૈતસિદ્ધાંતનો અંતર્ભાવ થાય છે અને કેવળ પરમભાવ ગ્રાહકજ્ઞાન નયની દૃષ્ટિની અપેક્ષાએ, આત્મા એક સત્તાએ શુદ્ધ સત્તા દ્રવ્યાર્થિકન ગ્રહીને તેમાં મુખ્યતાએ અદ્વૈતવાદ શ્રુતિયોનો અંતર્ભાવ કરવામાં આવે છે એટલે સ્યાદ્વાદ શ્રુતિજ્ઞાનમાં કેવલા દૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત અને વૈતવાદનો અપેક્ષાએ અંતર્ભાવ થાય છે. આ કંડિકામાં ઈશ્વર અને દેહાદિ જડ એમ બે તત્ત્વની સિદ્ધિ સ્પષ્ટ દેખાય છે. ઈશ્વર કર્તુત્વવાદનો પણ સ્યાદ્વાદ શ્રુત જ્ઞાનમાં ભક્તિમહિમાની ઔપચારિક દૃષ્ટિએ સમાવેશ થાય છે. તેથી ર વર્તુત્વવાની દૃષ્ટિએ જે અર્થ કરવામાં આવે છે તે ૩પવરિત અભૂતનવૃષ્ટિએ જાણીને તેનો સ્વાદવિષ્ટિકૃતિયોમાં અંતર્ભાવ થએલ છે એમ જાણવું. આ કંડિકામાં પ્રામાણિક જીવન ગાળનાર, પ્રભુનો ભક્ત બની શકે છે એમ જણાવ્યું છે. ન્યાય સંપન્ન ધનથી આજીવિકા ચલાવવી. કોઈ પણ મનુષ્યની અન્યાયથી મિલ્કત ન પડાવી લેવી, તથા આહાર શુદ્ધિ કરવી, અન્યાય હિંસાથી ગ્રહણ કરેલા ધન આહારાદિકથી હૃદયની અશુદ્ધિ થાય છે. આહાર શુદ્ધિથી હૃદયની શુદ્ધિ થાય છે. હૃદયની શુદ્ધિ થવાથી આત્માનો સાક્ષાત્કાર થાય છે, આહારાદિક પદાર્થોને આસક્તિ રહિત વાપરવા. શરીરરૂપ આવાસમાં પણ અહંમમત્વ બુદ્ધિથી મૂંઝાવું નહિ. રજોગુણી અને તમોગુણી ત્યાગથી હૃદયની શુદ્ધિ થતી નથી. સાત્વિકત્યાગથી આત્માની અનુભવ દશા પ્રગટે છે માટે તેવા સાત્વિક ત્યાગની બુદ્ધિએ ભોજનાદિક પદાર્થોને ભોગવવા અને સર્વ જડચેતનમય જગતુમાં આત્મા સાક્ષી રહે એવા સાક્ષીજ્ઞાનના ઉપયોગથી વર્તવું. આત્મા હું એક છું. આત્માની સાથે સંબંધિત જડ પદાર્થો તે વસ્તુતઃ આત્માના નથી એમ જાણવું. કોઈના પ્રાણ-ધનના ગ્રહણની ઇચ્છા પ્રગટ થતાંજ તુર્ત વારવી, પોતાની પાસે રહેલા ધનાદિક પદાર્થની મમતા રાખવી નહીં. એમ જે પરિપૂર્ણ વર્તે છે તેને ૐ શોપનિષદ્ આદિ ઉપનિષદોના વેદાન્તજ્ઞાનનો અનુભવ આવે છે, પશ્વાત્ આત્માના કેવલજ્ઞાનનો આવિર્ભાવ થાય છે. જ્યાં સુધી પરના ધનની ગ્રહણેચ્છા વર્તે છે અને પર પદાર્થોનો હિંસા અન્યાયાદિથી ભોગ થાય છે ત્યાં સુધી લાખો શ્રુતિયોને મુખથી બોલવામાં આવે તો પણ તેથી આત્માનો અનુભવ પ્રાપ્ત થતો નથી માટે શુષ્કજ્ઞાની થવા માત્રથી કંઈ વળતું નથી. પ્રામાણિક જીવન, પરધનત્યાગ બુદ્ધિ તથા અન્યાય હિંસાથી પરધનનો, પર શરીરનો ભક્ષણરૂપ ભોગ તેથી વિરમતાં ચારિત્રગુણ પ્રગટે છે ત્યારે સાત્ત્વિક બુદ્ધિ, સાત્ત્વિક નીતિ આદિનો પ્રાદુર્ભાવ થાય છે અને તેથી પરમેશ્વરનો અનુભવ સાક્ષાત્કાર થાય છે. અમુક સંપ્રદાયના અન્યાયી અને અમુક શાસ્ત્રો ભણી શાસ્ત્રવાસના ધારણ કરવા માત્રથી આત્માની શુદ્ધતા થતી નથી. હિંસા, જદૂઠ, ચોરી, વ્યભિચાર, લોભ ૨૧૯ Page #225 -------------------------------------------------------------------------- ________________ આદિ દુષ્ટ વૃત્તિઓને વારો અને સર્વ આત્માઓને ઈશ રૂપ જાણી સર્વની સાથે આત્મભાવે વર્તો એજ ભાવાર્થ પ્રગટ થાય છે. શરીરરૂપ જગત્ છે અને તેજ દેવલમાં આત્મારૂપ ઈશ્વર છે. જ્યાં જ્યાં શરીરોમાં જીવતા આત્માઓ છે ત્યાં સુધી તેઓને સેવો ! પૂજો ! એવો કંડિકાનો ભાવાર્થ છે. શરીરમાં જીવતા આત્માઓ તેજ સત્તાએ પરમાત્માઓ છે. રજોગુણ, તમોગુણ, સત્ત્વગુણ પ્રકૃતિથી આચ્છાદિત બ્રહ્મરૂપ ઇશ છે તે આત્મા તેજ તમો છો. તત્ત્વમસિનો અર્થ પણ તે છે. તત્ – તે શુધ્ધ બ્રહ્મ તે ત્વ અત્તિ તું છે. મનુષ્યો જીવતા આત્માઓને સેવતા પૂજતા નથી અને તે મર્યા પછી તે આત્માઓના નામે અનેક પ્રતીકોની પૂજા કરે છે તે કથંચિત્ ભક્તિ દૃષ્ટિએ યોગ્ય છે પરંતુ જીવતા આત્માઓ કે જે સત્તાએ પરમાત્માઓ છે તેઓને બ્રહ્મરૂપે જોવા, પૂજવા, તેઓને સાકાર પ્રભુરૂપે જોવા, તેઓને દુઃખ થાય એવી કોઈ મનવાણી કાયાની પ્રવૃત્તિ ન કરવી. કોઈ આત્માનું દેહરૂપ દેવલ ન પાડી દેવું. દેહરૂપ દેવળનો નાશ ન કરવો. દેહરૂપ જગત્નો સદુપયોગ કરવો. સ્વકીય દેહરૂપ દેવલની રક્ષાદિ માટે નીતિસર આજીવિકાદિ પ્રવૃત્તિયો સેવવી. જ્યાં જયાં શરીરધારી આત્માઓ દેખાય તેઓને ઈશરૂપ માની તેઓની સેવા ભકિતમાં ખામી ન રાખવી. દેહ જગમાં રહેલા આત્મારૂપ ઈશની સર્વત્ર બ્રહ્મભાવે સેવા કરવી. રજોગુણાદિમાં તિરોભાવ પામેલા આત્મારૂપ ઈશને જ્ઞાન ધ્યાનના ઉપયોગથી પ્રકટ કરવો. જડ પદાર્થોમાં શ્રેષ્ઠ આત્મરૂપ ઈશ્વર છે માટે કોઈ પણ જડ ધન પદાર્થના લોભે-તૃષ્ણાએ કોઈ પણ આત્માને દુ:ખ થાય એવી પ્રવૃત્તિ ન કરવી, શરીરરૂપ આવાસમાં આત્મારૂપ ઈશ્વર બ્રહ્મ છે, તેને સેવો પૂજો. જડવિશ્વમાં આત્મારૂપ ઇશ વિના કોઈ પણ મહાન્ પરમાનંદરૂપ નથી. દેશ, જાતિ, વર્ણ, શરીર ભેદે અનેક ઉપાધિવાળા આત્માઓને શુદ્ધ ઉપાધિ રહિત આત્મા ઈશરૂપે દેખો. કોઈ પણ આત્માની સાથે રહેલી પ્રકૃતિને આત્મા ન માનો. મન વાણી અને કાયામાં રહેલ આત્માને શુદ્ધ બુદ્ધિથી દેખી અનુભવી શકાય છે. આત્માની આગળ ધનની કંઈ કિંમત નથી. આત્મામાં આનંદ છે પણ ધનમાં આનંદ નથી. ધનથકી થતો આનંદ કલ્પિત છે. પોતાના હૃદયમાં ઈશ્વરનું સ્મરણ કરવું. સર્વે જડવસ્તુ કરતાં આત્મારૂપ ઈશ્વર અનંત ગુણ મહાન્ છે તેની પ્રાપ્તિ માટે જ્યાં ત્યાં ઈશ્વરની ભાવના ભાવવી અને દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પ્રામાણિક વિચારાચારથી હૃદયની શુદ્ધિ કરવી કે જેથી શુદ્ધહૃદયાદર્શમાં આત્માની ઝાંખી અનુભવાય. ૨૨૦ असुर्या नाम ते लोका, अन्धेनतमसाऽऽवताः ॥ तास्ते प्रेत्यार्मिगच्छन्ति येकेचात्महनोजना : ॥ ३ ॥ Page #226 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ - અસુર નામના તે લોકો જાણવા કે જે અજ્ઞાન રૂપ અંધકાર વડે આચ્છાદિત છે. જે કોઈ આત્મઘાતક મનુષ્યો છે તે મરીને પુનઃ તેવી ગતિને પામે છે. અનુભવાર્થ - જે મનુષ્યો આત્માને જાણતા નથી, તમો - વૃત્તિવાળા છે, આત્મા, પરમાત્મા અને કર્મનું સ્વરૂપ જાણતા નથી, અને તેની શ્રદ્ધા પણ કરતા નથી, હિંસા, જાઠ, ચોરી, વ્યભિચાર વગેરે પાપો કરવામાં દોષ માનતા નથી, તથા તમોગુણી કર્મ તથા તમોગુણી નાસ્તિક બુદ્ધિવાળા છે, મનુષ્યોને મારી નાખવામાં જે હર્ષવાળા છે, જડવાદને માની તે પ્રમાણે વર્તનારા છે, નીતિનું વર્તન જેમને બિલ્કુલ રૂચતું નથી, જેઓ ધર્મશબ્દને ધિક્કારી કાઢનારા છે, જેઓ મન વાણી કાયાથી અઘોર પાપ કર્મો કરવામાં જરામાત્ર ખચકાતા નથી, અને પરમેશ્વરનો તથા પરભવનો ભય ગણતા નથી, તેઓ અસુરો છે. જે કોઈ આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર ગુણને હણનાર છે, આત્માના અસ્તિત્વને ઉડાવાને જેઓ આત્માનું અસ્તિત્વ હણે છે, પ્રભુનું અસ્તિત્વ સ્વીકારતા નથી, તેઓ આસુરીવૃત્તિકર્મવાળા હોવાથી તેઓ અસુરલોકો કહેવાય છે, તેઓ મરીને પુનઃ આસુરી અવતારોને પામે છે. આત્માના અજ્ઞાનીઓ, પાપ કર્મથી નિવૃત્ત થઈ શકતા નથી. ય આત્માનં ખાનાતિ સ:સર્વ જ્ઞાનાતિ, માં બાળફ સો સર્વાંનાળફ. ॥ આત્માદિનું સમ્યગ્ જ્ઞાન થયા વિના મોહાંધકારનો નાશ થતો નથી. પઢમં નાળ તો વ્યા, પ્રથમ જ્ઞાનં તતઃ પશ્ચાત્ યા, ત્યાદિ શ્રુતિથી અજ્ઞાનીને મુક્તિ નથી એમ સિદ્ધ થાય છે અને જ્ઞાનીની મુક્તિ સિદ્ધ થાય છે. અજ્ઞાની અને પશુ બે સમાન છે. અજ્ઞાનીઓ ધર્મ અને અધર્મને જાણી શકતા નથી. આત્માના હણનારા અર્થાત્ મનુષ્યોનો સંહાર કરનારા, પશુ પ્રાણીઓનો સંહાર કરનારા તથા જાઠ, વ્યાભિચાર, ખૂન, અન્યાય, મહા પાપ વગેરે અઘોર પાપ કર્મ કરનારા, ભલે ઈશ્વરને - આત્માને માને તો પણ તેઓના દુષ્ટ કર્મ ગુણ અને અજ્ઞાનથી તેઓ અસુરો છે. મનુષ્ય મારવું અને માખી મારી નાખવી તેમાં જેઓને કંઈ ભેદ નથી એવા અજ્ઞાન આચરણવાળા મનુષ્યો અસુરો છે, તેથી તેઓ આત્મ હણનારા જાણવા. એવા આત્મઘાતક અસુરો પુનઃ નરક ગતિ અને તિર્યંચની ગતિમાં જાય છે અને મનુષ્યની ગતિ પામે તોપણ તેઓ આસુરી વૃત્તિ કર્મવાળા મનુષ્યો થાય છે, તેઓને આત્મજ્ઞાન થવાનાં સાધનો પ્રાયઃ મળતાં નથી. કેટલાક અજ્ઞાની જીવઘાતક આસુરી મનુષ્યો ઓધે પરમેશ્વરને માને છે તો પણ તેઓ એમ માને છે કે પરમેશ્વરને મનુષ્ય, બકરી, પાડો, ઘોડો વગેરેનું રક્તમાંસ ખાવાનું ગમે છે એમ માનીને તેઓ પરમેશ્વરના નામે મનુષ્યને મારી નાખે છે, ગાય ભેંસ, પાડા, ઘોડા, બકરાઓ વગેરેને પરમેશ્વરના નામે મારી નાખે છે અને તેથી પોતાના પર પરમેશ્વર પ્રસન્ન ખુશ થાય ૨૨૧ Page #227 -------------------------------------------------------------------------- ________________ છે એમ માને છે. દેવો અને દેવીઓને ખુશ કરવા તેઓની આગળ મનુષ્ય પશુ પંખીઓને મારી બલિ ચઢાવે છે, અને તેથી પોતાને પરમેશ્વર દેવ દેવીના ખરા ભક્ત તરીકે માને છે તેવા લોકો અજ્ઞાની આત્મઘાતક અસુરો છે એમ આ ત્રીજી કંડીકામાં જણાવ્યું છે. પરમેશ્વર છે તે પશુ વગેરેના રક્તમાંસથી પ્રસન્ન થાય છે, દેવા દેવીઓ પણ મનુષ્ય પશુ વગેરેના માંસથી ખુશી થાય છે એવું માનવું તે તદન અજ્ઞાન છે અને એવી અજ્ઞાનવાળી પ્રવૃત્તિ તે આત્મઘાતક છે, એવી આસુરી તમોગુણી બુદ્ધિ અને પ્રવૃત્તિથી આત્માની શુદ્ધિ થતી નથી એમ આ ત્રીજી કંડીકામાં સ્પષ્ટ જણાવ્યું છે, એવા અસુર મનુષ્યો એવી અજ્ઞાનતાથી પરમેશ્વરને જાણી શકતા નથી. જેઓ પરમેશ્વરના નામે યજ્ઞ કરીને પરમેશ્વરની પ્રસન્નતાર્થે પશુઓને યજ્ઞમાં હોમ છે તેઓ અજ્ઞાનીઓ છે, કારણ કે તેઓ એટલું પણ જાણતા નથી કે પરમેશ્વરને રક્તમાંસ ખાવાની ઈચ્છા નથી, માટે તેઓ અજ્ઞાનીઓ છે. પરમેશ્વર અનંત દયાળુ છે તે માંસાહારી રક્તાહારી નથી. કોઈ પ્રાણીનો યજ્ઞમાં હોમ કરવાથી પરમેશ્વર પ્રસન્ન થતા નથી. મનુષ્યોએ અજ્ઞાનથી કલ્પના કરીને પરમેશ્વરને પ્રાણી માંસની જરૂર છે એવું કલ્પી અજ્ઞાન આસુરી ધર્મ પ્રગટાવ્યો છે પણ તે સત્ય નથી. એવા અજ્ઞાનીઓ અંધા છે તેઓ પોતાના સ્વાર્થે મનુષ્યોની – પશુઓની હિંસા કરે છે, એટલું તો નહીં પરંતુ તેઓ પરમેશ્વરને પણ જેવી વૃત્તિ તેવો ઈશ્વર માનીને પોતાની અજ્ઞાન પાપી વૃત્તિના અનુસારે પરમેશ્વર નામે પશુઓ આદિનાં બલિદાન કરે છે તે અજ્ઞાનરૂપ અંધકારથી આચ્છાદિત થએલા મનુષ્યો પુન આસુરી યોનિને પામે છે. તેવા અજ્ઞાનીઓ આસુરી ધર્મશાસ્ત્રો રચીને પરમેશ્વરના નામે પશુઓ વિગેરેનું બલિદાન આપવું સાબીત કરે છે તેથી તેઓ સત્યરૂપ આત્માને હણી અસત્યરૂપ અનાત્મભાવને પામી નરકતિર્યંચની ગતિમાં અનેક પ્રકારનાં દુ:ખો પામે છે. શુકલ યજુર્વેદીય બૃહદારણ્યકોપનિષદ્ધાં કહ્યું છે કે – अनन्दा नाम ते लोका, अन्धेन तमसाऽऽवृताः तास्ते प्रेत्याभिगच्छन्त्य विद्वाश्सोऽबुधोजनाः ॥ ११ ॥ અનન્દા અર્થાતુ જ્યાં આનંદ પ્રમોદ થતો નથી એવી સાત નરકોમાં તેવા અજ્ઞાની મહાપાપી અસુરો મરીને જાય છે. અવિદ્વાનો, અબુધો, પુણ્ય પાપનો વિવેક કરી શકતા નથી. પુણ્ય કર્મથી પુણ્ય થાય છે અને પાપ કર્મથી પાપ થાય છે તેનો વિવેક જાણીજ શકતા નથી. અજ્ઞાનીઓ અન્ય સમાન છે તેઓ અજ્ઞાન, અસત્ય, હિંસા, ચોરી, વ્યભિચાર, મોહ, દુષ્ટવૃત્તિ પ્રવૃત્તિરૂપ અંધકાર તરફ ગમન કરે છે તેથી તેઓ આત્મજ્ઞાન પામી શકતા નથી, આસુરી વૃત્તિયોનો હોમ કરીને આત્માની શુદ્ધિ ૨ ૨૨ Page #228 -------------------------------------------------------------------------- ________________ કરી શકાય છે એવું જાણી શકતા નથી. દેવગુરૂ ધર્મની શ્રદ્ધા વિનાની મિથ્યા બુદ્ધિથી તેઓ ધર્મને અધર્મ માને છે, આત્માને અનાત્મા માને છે અને અનાત્માને આત્મા માને છે, પુણ્ય કર્મોને પાપ કર્મો માને છે, અને પાપ કર્મોને પુણ્ય કર્મો માને છે, ખાવું, પીવું, અને ભોગો ભોગવવા અને સંસારમાં ગમે તેવાં પાપ, ખૂન, ચોરી વગેરે દુષ્ટ કર્મો કરીને જીવવું એટલું જ માને છે, તેઓ ઈશ્વરને કદાપિ માને છે તો પણ હિંસા, જૂઠ, વગેરે પાપ વૃત્તિયોથી સુખ થાય છે એમ માની દુર્ગુણ દુષ્ટાચારોમાં આસક્ત રહે છે. આપના ઇ વરૂ ધમ્મી માત્મજ્ઞાનેન મવતિ ધર્મી મનુષ્ય આત્મજ્ઞાનથી ધર્મી થાય છે એમ શ્રી મહાવીર પ્રભુએ પ્રકાશ્ય છે. એ નાળેય મુળ होइ, न भुणि अरण्ण वासेण ॥ ज्ञाने न च मुनिर्भवति न मुनिः अरण्यवासेन - ઉત્તરાધ્યયન સૂત્ર. શ્રુત.” ! જ્ઞાનવડે આત્મા મુનિ થાય છે પણ અરણ્યમાં વાસ કરી વા ગુફામાં વાસ કરી નગ્ન રહેવાથી વા પંચાગ્નિ તપ કરવા માત્રથી કોઈ મુનિ ઋષિ થતો નથી. અજ્ઞાનરૂપ અંધકાર દૂર કરવાને આત્મજ્ઞાની ગીતાર્થ સરૂની સેવા કરવી, અને આત્મજ્ઞાન - બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું. અસત્ય જે જણાય તેનો ત્યાગ કરવો અને મધ્યસ્થ ભાવથી જે સત્ય જણાય તેનો સ્વીકાર કરવો. જડ વસ્તુઓના ભોગોમાં સુખ નથી. વિષય ભોગોથી સત્યાનંદ નથી એવો અનુભવ પ્રાપ્ત કરવો. સગુરૂની સેવા ભક્તિથી આત્માદિ પદાર્થોનું સમ્યગૂજ્ઞાન કરવું. શરીર તેજ આત્મા છે, શરીરથી ભિન્ન આત્મા નથી એમ અજ્ઞાની નાસ્તિક મિથ્યાત્વી લોકો માને છે પણ એ માન્યતા સત્ય નથી. પંચ ભૂતથી આત્મા ભિન્ન છે એમ વેદોમાં, ઉપનિષદોમાં અને જૈનાગમોમાં જ્ઞાનીઓએ સ્પષ્ટ જાહેર કર્યું છે. હિંસા, જૂઠ, ચોરી વ્યભિચાર, ખૂન, વિશ્વાસઘાત વગેરે પાપકર્મો છે એવો સર્વ વેદ વેદાંત જૈન શાસ્ત્રોએ પોકાર કર્યો છે. પોતાના દુખ સ્વાર્થ માટે અન્ય મનુષ્યો વગેરેને હણવા એમ માનનારા અજ્ઞાની અસુરો ગમે તે ધર્મ માનતા હોય તો પણ વસ્તુતઃ તે ધર્મ, ઈશ્વર, આત્મા વગેરેને માનતા નથી માટે તેવા અસુરોને આત્મજ્ઞાનનો બોધ આપવો અને તેઓને અહિંસાજ્ઞાની બનાવવા એજ ખરેખરી પ્રભુની સેવા, ભક્તિ, પૂજા અને ઈશ્વરોપાસના છે. અજ્ઞાની પાપી આસુરી મનુષ્યોના પાપના ભારથી પૃથ્વી દુઃખી થાય છે. અજ્ઞાની એવા અસુરોના પ્રાણોનો નાશ કરવો એ કંઈ ઈશ્વરાવતારી મહાત્માઓનું લક્ષણ નથી. દુષ્ટોમાં રહેલી દુષ્ટ બુદ્ધિનો નાશ કરવો, સાધુ સંતોનો નાશ કરનારા રાક્ષસી મનુષ્યોના અજ્ઞાન પાપ વગેરેનો ધર્મ બોધથી નાશ કરવો તે પ્રભુ જેવા અવતારી મનુષ્યોનું કર્તવ્ય છે. આસુરી મનુષ્યોમાં રહેલ અજ્ઞાન, મોહ, રાગ દ્વેષ વગેરે રજોગુણી દુષ્ટ વૃત્તિયોનું હનન કરવું એમ જેઓ જાણે છે અને પ્રવર્તે છે તેઓ જ્ઞાનીઓ છે. આત્મજ્ઞાન થવાથી સુરી ભાવ પ્રગટે છે, આત્માને જાણવાથી પરમાત્મત્વ પોતાનામાં ૨૨૩ Page #229 -------------------------------------------------------------------------- ________________ અનુભવાય છે માટે હવે ચોથી કંડિકામાં આત્મારૂપ પરમાત્માની સ્તુતિ કરવામાં આવે છે. શ૨ી૨માં રહેલ આત્માનું ચોથા મંત્ર વડે પ્રકાશન કરવામાં આવે છે. यस्तु सर्वाणिभूतान्या - त्मन्येवानुपश्यति सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते ॥ ६ ॥ ईशा. ॥ - શબ્દાર્થ – જે મનુષ્ય સર્વ ભૂતોને- સર્વ જીવોને આત્માની પેઠે દેખે છે અને સર્વ ભૂતોમાં આત્માને દેખે છે તે અન્યોની જાગુપ્સા કરતો નથી. અનુભવાર્થ – પોતાનામાં સર્વ જીવોને દેખવાથી અને સર્વ આત્માઓમાં સર્વ જીવોમાં પોતાને દેખવાથી અર્થાત્ આત્મસરખા સર્વ જીવોને દેખવાથી વિશ્વમાં કોઈની ઈર્ષા, દ્વેષ, જુગુપ્સા, હિંસા થતી નથી. આત્મસરખું વિશ્વ છે. આત્મસરખા સર્વ જીવો છે એવું વર્તન તે પ્રભુમય જીવન છે એવા સમભાવ ચારિત્રથી આત્મા સાક્ષાત્ પરમાત્મા બને છે. પરમાત્મપણું અંતમાં છે એ કંઈ બહાર્થી આવતું નથી. આત્માની સમભાવરૂપ ચારિત્રદશા પ્રગટતાં જ આત્મા સ્વયં પરમેશ્વર બને છે. ઘટ ઘટ આત્મારૂપ પરમાત્મા મહાવીર દેવ છે. જ્યાં ત્યાં જે આત્માને દેખે છે અને બાકીનાં કર્મવેષ્ટનોપર જે લક્ષ દેતો નથી, તથા આત્માઓને લાગેલાં કર્મોને જે જડરૂપે જાણે છે તે તેઓની કર્મદશાપર રાગદ્વેષ કરતો નથી તે બ્રહ્મજ્ઞાની બ્રહ્મમયજીવ ને જીવનાર છે, તે દુનિયામાં કોઈપણ પ્રાણીની નિંદા કરતો નથી અને કોઈ પોતાના આત્માથી નીચ છે એમ માનતો નથી. વિશ્વમાં સર્વજીવો એક સરખા વસ્તુતઃ છે. જીવો જે કંઈ ઉચ્ચ નીચ દેખાય છે તે કર્મકૃત ઉપાધિથી છે. કર્મઉપાધિથી સર્વાત્માઓ કંઈ મૂલસ્વરૂપથી જાદા પડતા નથી. આત્માનું મૂળ સત્ય ધર્મસ્વરૂપ જોવું અને સર્વ જીવોને આત્મસમાન દેખવા. એમ દેખવાથી કોઈ પ્રાણીપર દ્વેષભાવ રહેતો નથી અને કોઈ ખરાબ લાગતો નથી. કોઈ પ્રાણીપર તથા કોઈ મનુષ્યપર તિરસ્કાર આવતો નથી. આવી દશા પ્રગટ કરવા માટે ઉપરના મંત્રપ્રમાણે સર્વત્ર દેખવું જોઈએ. સર્વાત્માઓને સર્વ જીવોને આત્મસમાન ગણવા જોઈએ. દેશભેદ, જાતિભેદ, ધર્મભેદ, રાજ્યભેદ, સ્વાર્થભેદ, લિંગભેદ, આદિ મનના કલ્પિત ભેદોનો નાશ કરીને આત્માના શુદ્ધસ્વરૂપનો અનુભવ કરવાની ઇચ્છાવાળાએ જે જે મનુષ્યો વગેરે દેખાય તેઓના આત્માઓને સ્વાત્મસમાન ગણવા અને સ્વાત્મભાવે વર્તવું કે જેથી વિષયવૃત્તિનો સ્વયમેવ ક્ષય થઈ શકે. અન્ય જીવોની હિંસા તે આત્માની હિંસા છે, અન્યજીવોને ધિક્કાર ત પાતાનોજ ધિક્કાર છે. અન્યમાં પ્રભુ જોવા તે નિજમાં પ્રભુને જોવા જેવું છે. સર્વખંડ સર્વ દેશના લોકોએ પરસ્પર એક બીજામાં આત્મભાવ ધારવો અને પરસ્પર મૈત્રીભાવથી વર્તવું. આત્મવત્સર્વનીવેષુ, વર્ઝન વર્તન તથાઃ ૨૨૪ Page #230 -------------------------------------------------------------------------- ________________ शुध्धब्रह्मप्रकाशाय भवत्येवन संशयः ॥ सर्वदेहेषु जीवानां सिध्यत्वंसत्तयासदा પતિવ્રહ્મમાવેન વર્તતે ૪ મહાપ્રભુ: | (જૈનઆત્મોપનિષદ્ આત્માની પેઠે સર્વ જીવોમાં આત્મપણું દેખવું તથા આત્મવત્ સર્વજીવોની સાથે વર્તવું તે શુદ્ધબ્રહ્મ પ્રકાશને માટે છે અર્થાત્ એવા દર્શન અને વર્તનથી રજોગુણ તમોગુણનો નાશ થાય છે અને દીપકની ચારે બાજુએ રહેલા કાચના જેવા સત્ત્વ ગુણનો પણ નાશ થાય છે તેમાં જરામાત્ર સંશય નથી. સર્વદેહોમાં રહેલા જીવોનું સિદ્ધત્વ સત્તાએ છે તેને જે દેખે છે, બ્રહ્મભાવના દૃષ્ટિથી સર્વ પ્રાણીઓને જે બ્રહ્મસ્વરૂપે આત્મસ્વરૂપે દેખે છે અને તે પ્રમાણે વર્તે છે તે મહાપ્રભુ જીવતાં છતાં જાણવો. એવા મહાપ્રભુ જ્ઞાની સંતોના દર્શનથી અનેક ભવનાં બાંધેલા પાપ કર્મ ટળી જાય છે. આવી આત્મા ભાવના ભાવતાં કોઈ અલ્પકાલમાં પરમાત્મપદ પ્રાપ્ત કરે છે અને કોઈ ત્રણ ચાર સાત આઠ ભવમાં મુક્ત શુદ્ધ પરમાત્મા થાય છે. કોઈ પણ વિચારમાં આવેલી બ્રહ્મ ભાવનાને આચારમાં મૂકતાં ઘણો વખત લાગે છે, તથા તેવું વર્તન રાખતાં ઘણી વખત પાછુ પડવાનું થાય છે તો પણ ઉત્સાહ ધૈર્ય અને પુરૂષાર્થથી અનેક વિધને જીતી આત્માનું તેવું વર્તન કરી શકાય છે અને તેથી રાગદ્વેષની સર્વગ્રન્થિયોનો છેદ કરી શકાય છે. ચોવીશમા તીર્થંકર સર્વજ્ઞ શ્રીમહાવીરદેવે આવી આત્મભાવનાને ભાવી હતી અને એવું વર્તન પ્રાપ્ત કરી સર્વથા પ્રકારે ઘાતી કર્મનો ક્ષય કરી કેવલી પરમાત્મા થયા અને ભારતમાં સર્વત્ર અહિંસાનો પ્રચાર કરી વિશ્વનો ઉદ્ધાર કર્યો. પ્રભુ મહાવીર દેવે સર્વલોકોને પરસ્પર આત્મભાવે, મૈત્રીભાવે વર્તવાનો બોધ આપ્યો. સર્વ પ્રાણીઓમાં દેહભાવ, મોહભાવ ન ધારવો, સર્વજીવો સાથે શુદ્ધ પ્રેમથી વર્તવું, સર્વ પ્રાણીઓના રાગદ્વેષના વર્તન તરફ ઉપેક્ષા કરવી અને તેઓના આત્માઓ સાથે સ્વાત્માથી ઓતપ્રોત એક એક સ્વરૂપ થઈ જવું એમ કરવાથી દ્વિધાભાવ ટળવા માંડશે અને આત્મભાવ જાગ્રત થશે અને તેથી મોહની ગ્રન્થિયોની જાળને ધારણ કરનાર મોહરૂપ જાલંધર દૈત્ય૫૨ જય મેળવી શકાશે અને બહિરાત્મભાવરૂપ વિશ્વરૂપ દૈત્ય છે તેના પર જય મેળવી શકાશે. આત્માની પરમાત્મદશા કરવા માટે સર્વ જીવોને આત્મવત્ દેખવા અને સ્વાધિકારે આત્મવત્ વર્તન રાખવું, એમ કરવાથી રાગદ્વેષની વૃત્તિયોનો ક્ષય થતાં સ્વયમેવ સર્વજ્ઞાન પ્રગટ થતાં આત્મા તેજ પરમાત્મા જ થવાનો. ઋષિયોની તીર્થંકરોની વાણી સાંભળવી, તે પ્રમાણે વર્તવું. સર્વ વિશ્વવર્તિલોકો ઉપર લખ્યા પ્રમાણે દેખે અને વર્તે તો આ દુનિયામાં સર્વત્ર સ્વર્ગીય બ્રહ્મ શાંતિ પ્રસરે. જેઓ આત્મજ્ઞાન પામે છે અને નીતિ સદાચારથી વર્તે છે તથા આહાર પાણી નિર્દોષ વાપરે છે તથા દુર્ગુણ દુર્વ્યસન અને દુર્વિચારોથી કરોડો ગાઉ ૨૨૫ Page #231 -------------------------------------------------------------------------- ________________ દૂર રહે છે. સર્વ જીવોના ભલામાં પ્રવૃત્તિ કરે છે તેઓ હૃદયની શુદ્ધિ કરે છે અને `આત્મામાં સર્વ પ્રાણીઓને સમાન ભાવે દેખે તે અને અન્ય જીવોને પુત્રાદિક સમાન આત્મીય ગણે છે, મન ઇન્દ્રિય દ્વારા ક્ષણિક સુખો ભોગવવાના સ્વાર્થથી તેઓ મનુષ્યો પશુ પંખી વિગેરેની હિંસા તથા તેઓને પીડા કરતા નથી તથા તેઓ પર અન્યાય જાલ્મ ગુજારતા નથી, તેઓ સર્વ જીવો પર આત્મભાવનાથી વર્તે છે તેમજ અન્ય જીવોના અપરાધોની શક્તિ છતાં માફી આપી પાપીઓને પણ સુધારી પ્રભુ માર્ગમાં લઇ જાય છે, તેઓ સર્વ જીવોને આત્મજ્ઞાન આપે છે અને અનાર્ય પાપીઓને પણ પવિત્ર બનાવે છે. પાપીઓને ધિક્કારવા નહિ પણ તેઓના દોષો ટાળવા માટે તેઓમાં આત્મભાવ ધારવો. તેઓ આત્મરૂપ છે એવી દઢ માન્યતા રાખી તેઓ સાથે વર્તવું, દુર્જન હિંસકોથી સાવધ સાવચેત રહીને તેઓનું ભલું કરવા પ્રયત કરવો. તેઓને આત્મવત્ દેખવામાં અને આત્મવત્ ભાવવામાં અપ્રમત્ત રહેવું. દુનિયામાં સર્વ જીવો એકદમ સાત્વિક જ બની જતા નથી પણ જેને આત્મશુધ્ધિ કરવી છે અને પ્રભુ સ્વરૂપમય જીવન કરવું છે તેણે તો આ પ્રમાણે સર્વ જીવોમાં આત્મભાવના ભાવવી, સર્વ જીવોને આત્મવત્ દેખવા, સ્વાર્થ, કીર્તિ, બાહ્ય સુખ, પ્રતિષ્ઠા, શરીર, લક્ષ્મી આદિ સર્વ પરથી અહંમમત્વ ભાવ ઉઠાવી લેવો અને આત્માને જ્ઞાન કરી આત્માનું ધ્યાન ધરવું. સર્વ જીવો પર કરૂણાભાવ, મૈત્રીભાવ તથા તેઓના ગુણ સંબંધી પ્રમોદભાવ ધારણ કરવો. સર્વ જીવોને આત્મસમા માનવાની ભાવનામાં અને તેવા વર્તનમાં કરોડો વિશ્નો નડે છે, હજારો શત્રુઓની ગરજ અજ્ઞાન મોહ સારે છે. તેથી ઉપરના મૂળ શ્લોક પ્રમાણે દેખવું અને વર્તવું સહેલ નથી. સર્વ જીવોને આત્મ સમા દેખ્યા વિના કુટુંબ, સમાજ, દેશ, સંઘ, વિશ્વ, રાજ્યમાં શાંતિ સુખ સ્થિરતા નથી. કરોડો અન્ય ઉપાયો કરવામાં આવે તો પણ પોતાનો અને વિશ્વના લોકોનો આવી લખેલી દશા આવ્યા વિના ઉધ્ધાર થયો નથી અને થવાનો નથી તથા મોક્ષ થવાનો નથી. ભૌતિક સ્વાર્થોના યુધ્ધોથી કદાપિ શાંતિ થનાર નથી. આત્મદૃષ્ટિ પ્રાપ્ત કરીને મોહદષ્ટિ ટાળ્યાથી જ આત્મામાં સર્વ જીવોની સાથે આત્મસમ વર્તનરૂપ ચારિત્ર ખીલે છે. એવા માર્ગે વહનાર જ્ઞાની સંતો, ભક્તો, યોગીઓ છે. આત્મસમા સર્વ જીવોને દેખવા જોઇએ એમ કથનારા અને લખનારા લાખો વિદ્વાનો, પંડિતો અને કવિઓ છે. પણ તે પ્રમાણે વર્ત્યા વિના આત્માની શુધ્ધિ થતી નથી, માટે શ્રુતિનો સાર એ છે કે તે પ્રમાણે વર્તવું. તે પ્રમાણે વર્તે છે તે શ્રુતિના સત્ય માનનારા છે બાકી મોહી છે. સારાંશ એ છે કે એ પ્રમાણે દેખવું તથા વર્તવું. ૨૨૬ Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૩ ચરિત્રાત્મક ગીતાઓ एक्कंपि बंभचेरे जंमिय आराहियंपि आराहियं वयमिणं सव्वंतम्हा निउएणं बंभचेरं चरियव्व ॥७६ ॥ જેમને એક બ્રહ્મચર્યવ્રતની બરાબર આરાધના કરી છે તેમણે બધા વ્રતોની સારી આરાધના કરી છે એમ જાણવું એટલા જ માટે નિપુણ સાધકે બ્રહ્મચર્યવ્રતનું સારી રીતે પાલન કરવું જોઈએ. Those who have properly practised the single vow of celibacy are said to have practised all the vows. Therefore a wise person should practise the vow of celibacy perfectly. | (પ્રશ્ન વ્યાકરણ ૪-૧) अबंमचरियं घोरंप्रमायं दरहिट्ठियं । नाऽरति मुणी लोए भेयाययंणं वज्जिणो ॥ ७८ ॥ અબ્રહ્મચર્ય ઘોર પાપ છે. પ્રમાદનું તે મૂળ છે અને દુગર્તિનું કારણ છે એટલા માટે મુનિ જગતમાં એનું સેવન કરતા નથી તથા સંયમ ભંગ કરે એવા સ્થાનોથી દૂર રહે છે. | (દશવૈકાલિક ૬-૧૬) માનવીની દાનવ વૃત્તિઓને નિર્મૂળ કરીને માનવીય ગુણોના સંસ્કારોનું સિંચન અને સંવર્ધન કરવા માટે આદર્શમય જીવન વ્યતીત કરેલા તીર્થકર ભગવંતો, ચક્રવર્તીઓ, રાજવીઓ, રાજકુમારો, શ્રેષ્ઠિઓ, દાનવીરો, મંત્રીશ્વરો અને સતી સ્ત્રીઓ વગેરેની ભવ્ય ગૌરવ ગાથા ચરિત્રાત્મક સાહિત્યના વારસારૂપ છે. આ પ્રકારનાં ચરિત્ર વિવિધ કવિઓએ જુદા જુદા કાવ્યોમાં આલેખન કર્યું છે. આ ચરિત્રો માત્ર સર્જકની કલાત્મક અભિવ્યક્તિ નથી પણ તેમાં રહેલી વાસ્તવિકતાનો પ્રત્યક્ષ પુરાવો છે. તેનું ચરિત્રાત્મક મૂલ્ય હોવાની સાથે ઐતિહાસિક મૂલ્ય પણ ઊચું છે. કે જેમાં ભારતીય સંસ્કૃતિના પરમોચ્ચ આચાર વિચારનો જીવનમાં સમન્વય સધાયેલો નિહાળી શકાય છે. તેમાં નિરૂપણ થયેલા પ્રસંગો કે ગુણો આત્માની સંપત્તિ પામવા માટે પોષક તત્ત્વ તરીકે કામ કરે છે. તે રીતે વિચારતાં તેમાંથી કોઈને કોઈ મહત્વના જૈન દર્શનના સિદ્ધાંતનું સમર્થન થયેલું સારરૂપે પામી શકાય છે. ચાર અનુયોગમાં કથાનુંયોગ સર્વ સાધારણ જનતાને માટે ઉપકારક છે. કથાનુંયોગનું હાર્દ તત્વ ગ્રહણ છે. કથા કે પ્રસંગ એ તો નિમિત્ત માત્ર છે. મહત્વની હકીકત હંસ સમાન દૃષ્ટિથી ૨૨૭ Page #233 -------------------------------------------------------------------------- ________________ પાત્રો ને પ્રસંગોને ગૌણ કરીને મુખ્યત્વે તેમાં રહેલા સારભૂત તત્વને ઓળખવાનું પ્રયોજન રહેલું છે. આવા પ્રયોજનથી ચારિત્રાત્મક ગીતાઓનું મૂલ્યાંકન કરતાં ગીતા કાવ્યોના પાયામાં રહેલો તત્વનો સંદર્ભ પામી શકાય છે. સાધ્ય અને સાધનનો ભેદ સમજનારને માટે ચરિત્રાત્મક ગીતા કે તત્વ ગીતા જેવો સૂક્ષ્મ ભેદ રહેતો નથી. ચારિત્ર સાહિત્ય એ સાંસ્કૃતિક વારસાનો કિંમતી વૈભવ છે. તેમાંથી પ્રત્યેક યુગના બાળકોને યુવાનોને જીવન જીવવાનું અભિનવ ચૈતન્ય પ્રાપ્ત થાય છે. ચરિત્ર દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વનું પ્રગટીકરણ થાય છે. નાયકના વ્યક્તિત્વનાં લક્ષણો અન્ય વર્ગને પણ પ્રભાવોત્પાદક બનીને જીવન ઘડતરમાં માર્ગદર્શક બને છે. પ્રત્યેક વ્યક્તિની વિકાસ યાત્રામાં કોઈ એકાદ મહામાનવ સંત કે ભગવાનના ચરિત્રનો પ્રભાવ પડેલો હોય છે. જૈન સાહિત્યમાં ચરિત્રો લખવાનો પ્રારંભ ઈ.સ. ૪૫૩ થી થયો છે. વલ્લભીપુરમાં જૈન શ્રમણ સભા મળી હતી ત્યાર પછી ચરિત્રોની પરંપરા શરૂ થઈ છે. આવા ચરિત્રો સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ગુજરાતી ભાષામાં તેની રચના થઈ છે. વિવિધ કાવ્ય પ્રકારોમાં ચરિત્રાત્મક નિરૂપણ થયું છે તે જ પ્રમાણે કવિઓએ સમયે સમયે ચરિત્રોનું સર્જન કરીને સાહિત્યને સમૃદ્ધ કરવાનો પ્રશસ્ય પ્રયત્ન કર્યો છે. ચરિત્રાત્મક ગીતાના સંદર્ભમાં ઉપરોક્ત વિગતો સમર્થન આપે છે. જૈન સાહિત્યની ગીતાઓ મુખ્યત્વે તત્વજ્ઞાનના વિષયોનું પ્રતિપાદન કરીને સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં રચાયેલી પ્રાપ્ત થાય છે. ‘ગીતા’ શબ્દની સાથે સિદ્ધાંત તત્વજ્ઞાન કે દર્શન શાસ્ત્રની વિચારધારાનો સંબંધ સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે. તેમ છતાં ચરિત્રાત્મક નિરૂપણ કરતી ફાગુ કાવ્ય પ્રકારની કેટલીક કૃતિઓમાં ‘ગીતા’ શબ્દનો પ્રયોગ થયો છે. તે ઉપરથી ગીતા કાવ્યોનો બીજો પ્રકાર ચરિત્રાત્મક નિરૂપણનો છે. ગીતામાં ભગવાનની વાણી અને તેનો મહિમા ગાવાનો સંદર્ભ છે. તેવી રીતે ચરિત્રાત્મક ગીતામાં તીર્થંકર ભગવાન કે સાધુ જીવનનો મહિમા ગાવામાં આવ્યો છે. એવો સંદર્ભ કૃતિઓમાંથી મળી આવે છે. મહાન પુરુષોના ગુણગાન ગાવાની પ્રણાલિકા કોઈ નવી નથી. ધાર્મિક ગ્રંથોમાં ચરિત્રાત્મક સાહિત્ય વિપુલ પ્રમાણમાં છે સાહિત્ય વિશ્વમાં પણ ગદ્ય-પદ્યમાં ચરિત્રોનું નિર્માણ થયું છે. પ્રત્યેક ચરિત્રના પાયામાં વિશિષ્ટ ગુણોનું પ્રગટીકરણ કરીને જનતાને તે તરફ અભિમુખ થવા માટે સૂચન થાય છે. એક વ્યક્તિને બીજી વ્યક્તિના જીવનમાં રસ છે. આ જીવનરસ - ૨૨૮ Page #234 -------------------------------------------------------------------------- ________________ જીવનશૈલી વાચક વર્ગને પ્રેરક નીવડે છે. ચરિત્ર નાયકના ગુણોનો પ્રભાવ પડતાં વ્યક્તિ પોતે પોતાનાં જીવન વિકાસનું પાથેય પ્રાપ્ત કરે છે. તે દૃષ્ટિએ વિચારીએ તો વ્યક્તિવાચક નામ સાથે ગીતા શબ્દ પ્રયોગ જીવનનો મહિમા ગાનારી કાવ્ય કૃતિ એમ અર્થઘટન કરવામાં આવે છે. મધ્યકાલીન જૈન સાહિત્યમાં રાસ-ફાગુ, પ્રબંધ, છંદ વિવાહલો, વગેરે દીર્ઘ કાવ્ય પ્રકારોમાં પણ ચરિત્રાત્મક સૃષ્ટિનો અવનવો પરિચય થાય છે. આ કાવ્ય પ્રકારોમાં લક્ષણો જુદાં છે છતાં એકબીજા વચ્ચે ઘણું સામ્ય રહેલું છે. ગીતા શબ્દ પ્રયોગ કવિએ કયા અર્થમાં કર્યો છે તે સંબંધી મારું અર્થઘટન ઉપર મુજબ છે. જૈનેતર ગીતાઓમાં અર્જુન, પાંડવો, શીવ, કૃષ્ણ - રાજાનો મહિમા દર્શાવીને ભક્તિ કર્મયોગ અને જ્ઞાનનો સમન્વય સધાયો છે. તેની સાથે તુલનાત્મક રીતે વિચારીએ તો ચરિત્રાત્મક ગીતાઓએ ઈષ્ટ દેવ કે ગુરુ ગુણ ગૌરવ ગાથારૂપે લખાયેલી છે. જ્ઞાન દાતા ગુરુ કે તીર્થકરનો ઉપકાર તો અનન્ય છે. એટલે એમના ચરિત્ર દ્વારા પરોક્ષ રીતે તો તત્વજ્ઞાનના કોઈને કોઈ સિદ્ધાંતનું જ પ્રતિપાદન થયેલું છે. કવિઓએ ચરિત્રના માધ્યમ દ્વારા તત્વજ્ઞાનના કઠિન દુર્બોધ - વિચારોને રસ સભર બનાવીને પ્રગટ કર્યા છે. એટલે ગીતા નામનું વિધાન યથોચિત લાગે છે. આદિજિન ગીતા, શ્રી રામચરિત્ર જૈન ગીતા, શ્રી પાર્શ્વનાથ રાજગીતા, નેમિનાથ ભ્રમરગીતા, જેવી કૃતિઓ ચરિત્રાત્મક ગીતાના ઉદાહરણરૂપ છે. તેની વિશેષ માહિતી આ વિભાગમાં આપવામાં આવી છે. અહીં આઠ ચરિત્રાત્મક ગીતાઓનો પરિચય આપવામાં આવ્યો છે. પ્રત્યેક ગીતા કથાનુયોગ જેવી રસિક આસ્વાદ કરાવતી રચના હોવાની સાથે અંતે તો તેમાંથી પ્રગટ થતો તાત્વિક વિચાર આત્માર્થીજનો માટે અનન્ય ઉપકારક નીવડે છે. કથા એ તો સાધન છે, સાધ્ય તો તેમાં રહેલો ઉપનય છે એમ વિચારીને આ ગીતાઓનું વાંચન અને પ્રત્યેક વિચારનું ચિંતન શ્રેયસ્કર નીવડે છે. ચરિત્રાત્મક ગીતાઓનું સમાપન કરતાં એમ કહી શકાય કે કથાનુયોગ દ્વારા ગર્ભિત રીતે તત્વના વિચારોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તત્ત્વની કઠિનતાથી દૂર ભાગતાં વાચક વર્ગને આવી ચરિત્રાત્મક કૃતિઓ જ્ઞાનમાર્ગની વિસ્તરતિ ક્ષિતિજને પેલે પાર લઈ જઈ આત્મ તત્વની ઓળખાણ માટે માર્ગદર્શક બને છે. આ ગીતાઓ દિવ્ય જીવન જીવતા માનવોની ગુણ ગૌરવ ગાથાની ચિરંજીવ મૃતિ સમાન છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ શ્રી શુભશીલ ગણિએ શ્રી રામકથા અથવા જૈન ગીતા શબ્દ પ્રયોગ કરીને રામચંદ્રજીનું વિસ્તૃત જીવન ચરિત્ર વર્ણવ્યું છે. આ ચરિત્રનું પ્રયોજન એ છે કે રામચંદ્રજી ત્રણ ક્રોડ મુનિવરો સાથે સિદ્ધિગિરિ ઉપર સિદ્ધિ પદને પામ્યા છે. તેના દ્વારા સિદ્ધગિરિનો અચિંત્ય ચિંતામણિ સમાન મહિમા પ્રગટ થયો છે. રામચંદ્રજીનું ચરિત્ર ભારતીય સમાજમાં અતિ લોકપ્રિય છે. ચરિત્રાત્મક ગીતાનો નિષ્કર્ષ એ સિદ્ધગિરિ ઉપર ત્રિકરણ યોગે આરાધના કરતાં આ ભૂમિના શુચિ પુદ્ગલોનો પ્રભાવ પડતાં મન વચન અને કાયાની શુદ્ધિ થતાં મુક્તિ પ્રાપ્ત થાય છે. તે રીતે વિચારતાં ચરિત્રાત્મક ગીતામાંથી તત્ત્વનો ઉપરોક્ત સંદર્ભ પ્રાપ્ત થાય છે. ૧. શ્રી રામકથા-જૈન ગીતા સામાન્ય રીતે ગીતા નામથી પ્રસિદ્ધ કાવ્યો દર્શનશાસ્ત્રના વિચારોને સ્પર્શ છે. જૈન ગીતા કાવ્યોમાં જૈન ધર્મના તાત્વિક વિષયો, નવતત્ત્વ, નવપદ, સર્વ વિરતિ, સમકિત, આત્માની મુક્તિ, મોક્ષ પ્રાપ્તિ, અનેકાન્તવાદ વગેરેના વિચારો વ્યક્ત થયા છે. અપવાદરૂપ ગણાય તેવી શુભાશીલ ગણિની રામચરિત્ર શ્રી જૈનગીતા એવા નામથી ઉપલબ્ધ થાય છે. તપાગચ્છાધિપતિ ધર્મઘોષસૂરિજીએ શત્રુજય કલ્પની કુલ ૩૯ શ્લોકો પ્રમાણ પ્રાકૃત ભાષામાં રચના કરી હતી. આ ગ્રંથના શ્લોકો સંખ્યાની દૃષ્ટિએ ઓછા છે પણ તેમાં શત્રુંજયનો રહસ્યની વિગતોનો સંચય થયો છે. આ લઘુ ગ્રંથ રચના સમુદ્રસમાન અગાધ જ્ઞાનનો ખજાનો છે. આ ગ્રંથનું શ્રી શુભશીલગણિએ ૧૪૨ ૨૪ શ્લોકો પ્રમાણ સંસ્કૃત ભાષામાં ટીકા સંવત ૧૫૧૮ એટલે કે આજથી પ૩૭ વર્ષ પહેલાં રચના કરી હતી. જૈન કથા સાહિત્યમાં શુભ શીલ ગણિનું નામ પ્રથમ કક્ષાનું છે. એમણે ગીતા શબ્દ પ્રયોગ કરીને શ્રી રામચંદ્રજીનું ચરિત્ર વર્ણવ્યું છે. રામચંદ્રજીના જીવનના વિવિધ પ્રસંગોનું આલેખન કરીને ભારતીય સંસ્કૃતિના એક મહાન મહાત્માનો ભવ્યોદાત્ત પરિચય કરાવ્યો છે. એટલે આ ગીતા ચરિત્રાત્મક છે. જૈન ગીતા કાવ્યોમાં આ કૃતિ નમૂનેદાર છે. તેની કેટલીક વિગતો અત્રે નોંધવામાં આવી છે. ગીતાને અંતે નીચે પ્રમાણે નોંધ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે વિસ્તારથી મોક્ષને આપનારું રામચરિત્ર પોતાના હિતને ઇચ્છનારા ભવ્યજીવોએ વિસ્તારથી પદ્મચરિત્રમાંથી જાણવું. તપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સરખા શ્રી મુનિ સુંદરસૂરિના શુભશીલ નામના શિષ્ય આ કથાનક કર્યું બનાવ્યું) (પા.૨૯૪) ૨૩) Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી રામચંદ્રજીના જીવન પ્રસંગોથી આબાલગોપાલ સુપરિચિત હોવાથી અહીં તેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી પણ કવિની શૈલીના સંદર્ભમાં કેટલીક માહિતી આપવામાં આવી છે. જૈન ગીતાનો પ્રારંભ નીચેના શ્લોકથી થયો છે. રામ કથા અથવા જૈન ગીતાના પ્રારંભમાં નીચેનો શ્લોક છે. जहिं रामाइति कोडी, इगनवई नारयाइ भुणि लक्खो जायाइ सिध्धिराया, जयउ तयं पुंडरी तित्थं ॥ २०॥ જયાં શ્રી રામની સાથે ત્રણ કરોડ અને નારદની સાથે એકાણું લાખ મુનિઓ સિદ્ધિના રાજા થયા તે પુંડરીક તીર્થ જયવંતુ વર્તો. तं रुवं जत्थगुणा तं मित्तं जोन विहाडेइ सो अत्थो जो हत्थे तं विन्नाणं जहिं धम्मो (पा. २३७) રૂપ તે છે કે જ્યાં ગુણ હોય, મિત્ર તે છે કે જે ત્યાગ ન કરે, પૈસો તે છે કે જે હાથમાં હોય, વિજ્ઞાન તે છે કે જેમાં ધર્મ હોય. न्य ग्रोधे दुर्लभं पुष्पं, दुर्लभं स्वातिजं पयः दुर्लभं मानुषं जन्म, दुर्लभं जिन दर्शनम् पा. २३२ વડના ઝાડનાં પુષ્પ દુર્લભ છે. સ્વાતિ નક્ષત્રમાં ઉત્પન્ન થયેલું પાણી દુર્લભ છે. મનુષ્ય જન્મ દુર્લભ છે અને જિનેશ્વરનું દર્શન દુર્લભ છે. आत्मानदी संयमतोयपूर्णा सत्यावहाशील तत्रदयोर्मि : तत्राऽभिषेकं कुरु पाण्डु पुत्र ! न वारिणा शुध्धयति चान्तरात्मा ॥ पा.२४१ આત્મારૂપી નદી સંયમરૂપી પાણીથી ભરેલી, સત્યને વહન કરતી શીલરૂપ કિનારાવાળી ને દયારૂપી તરંગવાળી છે. તે પાંડુપુત્ર ત્યાં તું સ્નાન કર, અંતરઆત્મા પાણી વડે શુદ્ધ થતો નથી. पंचनमुक्कारे समायाते वच्चंति जस्स दसपाणा सो जई जाई न मुक्खं अवस्स वेमाणिओ होई ॥ ११ ॥ भाव नमुक्कार विवज्जियाई जीवेण अकरणकरणाई । महिआणिय मुक्काणिय अणंतसो दव्व लिंगाणि ॥ १२ ॥ (पा. २४५) પંચ નમસ્કાર પામ્યા પછી જેના દશ પ્રાણી જાય છે. તેને જો મોક્ષ ન મળે તો અવશ્ય તે વૈમાનિક થાય. | |૨૩૧ Page #237 -------------------------------------------------------------------------- ________________ ભાવ નમસ્કારથી રહિત જીવ જેનું કરણ કરાયું નથી એવા દ્રવ્યલિંગ - દ્રવ્યસાધુવેશ અનંતી વખત ગ્રહણ કરાયો છે ને મૂકાયો છે. एगो य सत्तमाए पंच पंच य छट्ठिएगो एगो पुण चउत्त्थिए कन्हो पुण चउत्थ पुढवीए ॥ ८८२ ॥ (पा. २५७) એક સાતમીમાં, પાંચ પાંચમીમાં, એક છઠ્ઠીમાં અને એક ચોથીમાં કૃષ્ણચોથી નરકમાં ગયા છે. यस्मिन् दृष्टे मनस्तोष, द्वेषश्च प्रलयं व्रजेत् સ વિશેયો મનુષ્યન, વાળ્યવ: પૂર્વનન્મ: II ૧૨૪l (ા. ર૧૨) જેને જોવાથી મનમાં સંતોષ થાય ને દ્વેષ નાશ પામે તે મનુષ્યને પૂર્વ ભવનો બાંધવ જાણવો જોઈએ. पुण्येन लभ्यते राज्यं पुण्येन गेहिनी शुभः પુષ્યન ઝાયતે હો, નિરો વામાં યશ: I 948 II (પા. ર૬૨) પુણ્યથી રાજ્ય મળે છે, પુણ્ય વડે સ્ત્રી મળે છે, પુણ્ય વડે પુત્રો થાય છે, પુણ્ય વડે નિરોગી શરીર થાય છે અને પુણ્ય વડે નિર્મળ યશ થાય છે. माता पितृ सहस्त्राणि पुत्र दारा शतानि च સંસારેડત્ર વ્યતીતાનિ ઋચારું સ્ય વાલ્વવાદ ૨૦૮૨ | (પા. ર૬૭) હજારો માતાપિતા અને સેંકડો પુત્રો અને સ્ત્રીઓમાં આ સંસાર વ્યતીત થયો છે. હું કોનો અને બાંધવો કોના? आयाम गिरि सिहरे, जले थले दारुणे महारण्णे । जीवो संकटपडिओ रक्खिज्जइ पूव्व सुकएण ॥ (पा. २७५) લાંબા પર્વતના શિખર પર, પાણીમાં, સ્થળમાં મહા ભયંકર એવા અરણ્યમાં, સંકટમાં પડેલો જીવ પૂર્વના પુણ્ય વડે રક્ષણ પામે છે. સતીપત્યું પ્રમોઃ મૃત્ય: ગર: શિષ્ય: પિતુઃ સુતઃ आदेशे संशयं कुर्वन्, खण्डन्नात्मनो व्रतम् ॥ (पा. २८५) પતિના આદેશમાં સંશય કરનાર સતી સ્વામીના આદેશમાં સંશય કરનાર સેવક, ગુરુના આદેશમાં સંશય કરનાર શિષ્ય અને પિતાના આદેશમાં સંશય કરનાર પુત્ર પોતાનું વ્રત ખંડન કરે છે. आसन्नसिध्धि आणं विहिबहुमाणो अ होई नायव्वो विहियाओ अविहिभत्ती अभव्यजीव अदूरमभव्याणं ॥ ३ ॥ ૨૩૨ - Page #238 -------------------------------------------------------------------------- ________________ धन्नाणं विहियोगो विहिपखारवो राहगा सया धन्ना । विहिबहुमाना धन्ना विहिपकरव अदूसगा धन्ना ॥ ४ ॥ (पा. २८६ ) વર્ષના જે દિવસો જિનધર્મવડે પસાર થયા તે શ્રેષ્ઠ છે અને મૂર્ખ માણસ તો ૩૬૦ દિવસો ગણે છે. આ માયા રાત્રિ છે. તે મોહની ચેષ્ટા વડે ગાઢ અંધકારવાળી છે. અહીં હે લોકો ? કર્યો છે જ્ઞાનનો પ્રકાશ જેણે એવા તમે નિપુણપણે જાગોને ઓળખી શકાય એવો કાળરૂપી ચોર મનુષ્યોના જીવિત ધનને હરણ કરવા માટે હંમેશાં ત્રણ ભુવનની અંદર ભમે છે. ઉપરોક્ત શ્લોકોમાં વ્યવહાર શુદ્ધિ સાથે ધર્મબુદ્ધિની કેટલીક માહિતી મળે છે. તેમાંથી પ્રત્યક્ષ રીતે જૈન દર્શનના સિદ્ધાંતોનું પ્રતિપાદન થયું નથી પણ આંતરિક દૃષ્ટિએ વિચારતાં સાચો ધર્મ મનુષ્ય જન્મની દુર્લભતા, અંતરઆત્માની શુધ્ધ, પુણ્યની પ્રબળતા, ધર્મની આરાધના, નમસ્કારનું ફળ વગેરે વિચારોનો પરિચય થાય છે. આ ગીતા કાવ્ય ચરિત્રાત્મક હોવાની સાથે તેના વિવેચનમાં ધર્મ અને નીતિ પરાયણતાના સંસ્કારોનું સંવર્ધન થાય તેવા વિચાર પ્રેરક સુભાષિતોનો સંદર્ભ ગીતા નામને સાર્થક કરે છે. ગુણાનુરાગની વિચારધારાને મૂર્તિમંત રીતે આલેખન દ્વારા રામચંદ્રજીના આદર્શજીવનનો પરિચય કરાવ્યો છે. ૨. ભટ્ટારક જ્ઞાનભૂષણકૃત ‘ભ્રમરગીતા’ જ્ઞાનભૂષણ નામના ચાર ભટ્ટારક મધ્યકાલમાં થઈ ગયા. ‘તત્ત્વજ્ઞાન તરંગિણી’ના કર્તા ભટ્ટા૨ક જ્ઞાનભૂષણે ‘આદીશ્વર ફાગ'ની રચના કરેલી છે. તેઓ ભુવનકીર્તિના શિષ્ય હતા. તેઓ પદ્મનંદિની પરંપરાના હતા. વિદ્યાનંદિની પરંપરામાં વીરચંદના શિષ્ય ભટ્ટા૨ક જ્ઞાનભૂષણે વિ. સં. ૧૬૦૪માં ‘ભ્રમરગીતા’ની રચના કરી છે. કૃતિમાં તેમણે એ વિશે સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. સંવત સોલહ ચાર ઉપર બાનો કાર્તિક સુદિ પડવા વખાનો; સારકા પાસાણ સિદ્ધિ સિનામેં ભ્રમરગીતા કીધો તેહી છાયા. (આ કૃતિનો ઉલ્લેખ ડૉ. ગોવિંદ રજનીશે પોતાના સંપાદન ‘ફાગુ કૃતિયાં’માં પૃ. ૧૪૯માં કર્યો છે.) આ ભ્રમર ગીતા વિશે વધુ માહિતી ઉપલબ્ધ થઈ શકી નથી. ૨૩૩ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૩. વિનયવિજયકૃત બેનેમિનાથ ભ્રમરગીતા' વિક્રમના સત્તરમા-અઢારમા સૈકામાં જે કેટલાક મહાન જૈન સાધુ મહાત્માઓએ સાહિત્યક્ષેત્રે ઉત્તમ પ્રદાન કર્યું છે. એમાં ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીનું સ્થાન પણ અગ્રગણ્ય છે. અકબર પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિના હસ્તે દીક્ષિત થયેલા વાચક શ્રી કીર્તિવિજયના શિષ્ય તે ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ સંસ્કૃત ભાષામાં લોકપ્રકાશ” નામનો વીસ હજાર શ્લોકપ્રમાણ ગ્રંથ રચ્યો છે. એ જ એમની સર્જનશક્તિની પ્રતીતિ કરાવવા માટે પૂરતો છે. એમણે ‘નયકર્ણિકા', કલ્પસૂત્ર સુબોધિકા ટીકા', “શાંત સુધારસ ભાવના', “સ્તવન ચોવીસી”, “વિહરમાન જિનવીસી', પુણ્યપ્રકાશનું સ્તવન' તથા ઇતર સ્તવન સજઝાય વગેરે મહત્ત્વની રચનાઓ કરી છે. જીવનના અંતિમ દિવસોમાં એમણે સંઘની વિનંતીથી “શ્રીપાલ રાસ' નામની સુખ્યાત કૃતિની રચના શરૂ કરેલી, તે એ શરતે કે જો તે અપૂર્ણ રહે તો ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ તે પૂર્ણ કરવી. બન્યું પણ એમ જ. કૃતિ પૂરી થાય તે પહેલાં શ્રી વિનયવિજયજી કાળધર્મ પામ્યા અને વચનબદ્ધ થયેલા શ્રી યશોવિજયજીએ રાસકૃતિ પૂરી કરી હતી. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ વિવિધ પ્રકારની લઘુકૃતિઓની રચના કરી છે. એમણે નેમિનાથ વિશે બારમાસીના પ્રકારની એક કૃતિ અને એક કૃતિ ફાગુના પ્રકારની રચી છે. ફાગુકૃતિ નેમિનાથ ભ્રમરગીતા'ના નામથી જાણીતી છે. (આ કતિ ડૉ. ભોગીલાલ સાંડેસરા અને સોમાભાઈ પારેખે સંપાદિત કરેલા પ્રાચીન ફાગુ સંગ્રહમાં છપાયેલી છે.) શ્રી વિનયવિજયજીએ આ બ્રમરગીતાની રચના વિ. સં. ૧૭૦૬માં કરી હતી. એમણે નીચે પ્રમાણે કૃતિની રચનાતાલનો નિર્દેશ સંખ્યાવાચક સાંકેતિક શબ્દો વાપરી કર્યો છે. ભેદ સંયમ તણા ચિત્ત આણો, માન સંવતતણ એક જાણો, વરસ છત્રીસનું વર્ગમૂળ, ભાદ્રવિ પ્રભુ થુપ્પા સાનુકૂલ. અહીં સંયમના ભેદ તે સત્તર અને છત્રીસનું વર્ગમૂળ એટલે છ એટલે સંવત ૧૭૦૬ થાય. એ વર્ષે ભાદરવા મહિનામાં આ રચના કરવામાં આવી છે. ભાદરવો એટલે ચાતુર્માસના ચાર મહિનામાંનો એક મહિનોભાદરવાના પ્રથમ ચાર દિવસ એટલે પર્યુષણના દિવસો એટલે શ્રી વિનયવિજયજીએ આ રચના પર્યુષણ દરમિયાન અથવા પર્યુષણ પછી કરી હશે એમ જણાય છે. પ્રભુ ગુણ્યા' એવા શબ્દો એમણે પ્રયોજ્યા છે એટલે નેમિનાથ ભગવાનની સ્તુતિ રૂપે આ ભ્રમરગીતા રચવામાં ૨૩૪ Page #240 -------------------------------------------------------------------------- ________________ આવી છે. આ કૃતિને હસ્તપ્રતોમાં ‘ભ્રમરગીત” અથવા “ભ્રમરગીતા સ્તવન' તરીકે ઓળખાવવામાં આવી છે. શ્રી વિનયવિજયજીએ પોતે પણ આરંભમાં આ કૃતિને ભ્રમરગીત તરીકે જ ઓળખાવી છે. મુનિમનપંકજભમરલ, ભવભયભેદણહાર; ભમરગોત ટોડર કરી, પૂજું બંધ મુરારિ. ભ્રમરગીત અથવા ભ્રમરગીતા નામના કાવ્યપ્રકારનાં મૂળ ઠેઠ ભાગવત પુરાણમાં જોવા મળે છે. શ્યામવર્ણવાળા, છ પગવાળા, એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર ફરનારા, મકરંદ ચૂસનારા ભ્રમરનું પ્રતીક રસિક અને કવિઓને ગમી જાય એવું છે. સંદેશવાહક તરીકે પણ તે ઉપયોગી છે. વળી ભ્રમર દ્વારા અન્યને ઉપાલંભ અપાય છે. એ રીતે ભ્રમરગીતા અન્યોક્તિના પ્રકારનું કાવ્ય બની શકે છે. ગોપીઓ પોતાની વિરહવ્યથા ભ્રમર આગળ વ્યક્ત કરતી હોવાથી એવા પ્રકારની રચના ભ્રમરગીત કે ભ્રમરગીતા તરીકે ઓળખાય છે. આ રીતે ભ્રમરગીતામાં ઉપાલંભયુક્ત સંદેશ વ્યક્ત કરાય છે. શ્રીકૃષ્ણ શ્યામ છે અને ઉદ્ધવ પણ શ્યામ છે. એમનો શ્યામ વર્ણ ભ્રમરને મળતો છે. એટલે ઉદ્ધવ-ગોપી સંવાદના પ્રકારની રચનાઓ પણ આ વર્ગમાં આવે છે. મધ્યકાલીન ગુજરાતી કવિતામાં બ્રહદેવ, ચતુર્ભુજ, કેશવરામ, વિશ્વનાથ, પ્રેમાનંદ, પુરુષોત્તમ, સુંદરસુત વગેરે કવિઓએ “ભ્રમરગીતા'ના પ્રકારની કૃતિઓની રચના કરી છે. ભ્રમરગીતા, આમ વૈષ્ણવ કવિઓનો વિષય રહ્યો છે. જૈન કવિએ ભ્રમરગીતા લખી હોય એવી આ વિનયવિજયજીની કૃતિ છે, પરંતુ એમાં વિષય વસ્તુતઃ નેમિનાથનો લેવાયો છે. નેમિનાથ ભ્રમરગીતા' નામના આ ફાગુકાવ્યમાં નથી ‘બ્રમરગીતાને ફાગુકાવ્યના પ્રકાર તરીકે ગણાવી શકાય એમ છે, કારણકે એની રચના દૂહા, ફાગ અને છંદની કડીઓમાં કરવામાં આવી છે. એમાં જે રીતે કથાનકના એક ખંડનું, પ્રકૃતિવર્ણન, છંદવૈવિધ્ય ઇત્યાદિ સહિત નિરૂપણ કરવામાં આવ્યું છે તે જોતાં પંડિત યુગના ખંડકાવ્યની યાદ અપાવે એવું આ કાવ્ય છે. શ્રી વિનયવિજયજીનું આ કાવ્ય વૈષ્ણવ ભક્તિકાવ્ય નથી, પરંતુ જૈન પૌરાણિક કથા-પરંપરા અનુસાર ફાગ-સ્તુતિના પ્રકારનું કાવ્ય છે. જૈન પરંપરા પ્રમાણે શ્રીકૃષ્ણ નેમિનાથના પિતરાઈ ભાઈ હતા. એટલે કવિએ આરંભમાં જ યાદવકુલ અને મુરારિનો સંદર્ભ આપી દીધો છે. “યાદવ કુલ શિણગાર”, “બંધુ મુરારિ', અને “મુનિપદ પંકજ ભમરલ' જેવા શબ્દ પ્રયોજી કવિએ ભ્રમરગીતાની હવા ઊભી કરી છે. ૩૯ કડીના આ ફાગુકાવ્યનો પ્રારંભ કવિએ નેમિનાથ ભગવાનને અને સરસ્વતી દેવીને નમસ્કાર કરીને કર્યો છે. સમુદ્રવિજય રાજાના પુત્ર નેમિકુમારની ૨૩૫ Page #241 -------------------------------------------------------------------------- ________________ સગાઈ ઉગ્રસેન રાજાની પુત્રી રાજિમતી (રાજુલ) સાથે થઈ છે. લગ્ન લેવાયાં છે અને નેમિકુમારની જાન આવી પહોંચે છે ત્યાંથી કથાપ્રસંગનું નિરૂપણ કવિ શરૂ કરે છે. જાન લઈ જવ આવિધ, યાદવ તોરણબારિ; ગોષિ ચડી તવ નિરષઈ, હરખઈ રાજુલ નારિ. - હાથી પર બેસી તોરણે આવી રહેલા વરરાજાને – પોતાના ભાવિ ભરથારને હર્ષઘેલી, લગ્નોત્સુક રાજુલ ગોખે ચડી નિહાળે છે અને મનમાં પ્રસન્નતા અનુભવે છે. શિવદની, મૃગનયણી અને અપ્સરાના અવતાર જેવી રાજુલનું મનોરમ શબ્દચિત્ર ઉપસાવતાં કવિ એના દેહલાવણ્યનું અને વસ્ત્રાલંકારનું વર્ણન કરે છે. કવિ લખે છે : રતનજડિત કંચુક્કસ, સંચિત કુચ દોઈ સાર; એકાઉલિ, મુગતાઉલિ, ટંકાઉલ ગલિ હાર. રાજુલ અને નેમિકુમારની પ્રીતિ નવ ભવથી ચાલી આવે છે. નવ ભવ સુધી પોતાનો પ્રેમ નિભાવવા માટે રાજુલ નેમિનાથ માટે પોતાની લાગણી વ્યક્ત કરતાં મનોમન બોલે છે, ‘ભલું રે કર્યઉં તમ્હે આવતાં, પાલતાં પૂરવ પ્રીતિ.' નેમિનાથ વગર વિરહપીડા અનુભવતી રાજુલને રાત્રે ઊંઘ આવતી નથી અને ખાવાનું ભાવતું નથી. રાત દિવસ એનું મન નેમિનાથનું રટણ કરતું હતું. નેમિનાથને મનોમન ઉદ્બોધન કરતાં તે પોતાની દશા વર્ણવે છે : ૨૩૬ વિરહ તાહાર ઘણું દાધિ, માછલી જલથી જિમ અલાધી; જગજીવન હવિ ચિત્ત ઠારો, વહિલા મંદિરમાં પધારો. નેમિનાથ પરણવા આવ્યા છે અને રાજિમતી હર્ષધેલી બની ગઈ છે. પરંતુ વિધિનું નિર્માણ કંઈક જુદું જ છે. રાજુલની જમણી આંખ ફરકે છે. આપણા નિમિત્તશાસ્ત્ર અનુસાર શુભ શુકન અને અપશુકનનાં જે કેટલાંક લક્ષણો આપવામાં આવ્યાં છે તે પ્રમાણે સ્ત્રીની જમણી આંખ ફરકે તો તે અમંગળની આગાહીરૂપ મનાય છે. પોતાની જમણી આંખ જોરથી ફરકતાં રાજિમતીને ધ્રાસકો પડે છે કે પોતાનો આજે લગ્નસંબંધ થવાનો છે તેમાં કંઈ વિઘ્ન તો નહિ આવે ને ? યાદવ નેમિકુમાર લગ્ન કરવાની ના પાડીને દુઃખ તો નહિ આપે ને ? તે બોલે છે : ફિરકઈ રે દાહિણ લોચન, મુઝ મિન આરતિ થાય; રખે રે યાદવ પાછો વલી, દુઃખ દેઈનિ જાય. Page #242 -------------------------------------------------------------------------- ________________ અને ખરેખર એ પ્રમાણે જ બને છે. લગ્નના જમણવાર માટે વાડામાં પૂરવામાં આવેલાં પશુઓની ચીસો સાંભળીને અનુકંપાશીલ નેમિકુમારનું હૃદય દ્રવે છે. લગ્નના મંડપેથી જ તેઓ પાછા ફરી જાય છે. એથી તત્કાલ શારીરિક અને માનસિક આઘાત અનુભવતી રાજુલની દશા વર્ણવતાં કવિ લખે છે : રાજુલ તતખણી પડી ધરતી, સહિયર સવિ મિલી હા હા કરતી; ચંદન છાંટિનિ કરી બિઠી, વલી વલી દુઃખની પૂર પઈઠી. વસ્તુતઃ રાજુલનો કંઈ વાંક નથી. એણે કોઈ ભૂલ કરી નથી. એટલે જ એ કડક શબ્દોમાં નેમિકુંવરને ઉપાલંભ આપતી બોલે છે : નિષ્ઠુર નાહ ન કીજીઈ, એમ વિસાસીઘાત; કો ન કરિ તિમ કીધું તે, જગ લગિ રહસ્યઈ વાત. વિણ અવગુણ હું છંડી, મંડી અવરસ્યું પ્રીતિ; છેહ દીનિ ચટાકિની, એ સી ઉત્તમ રીતિ ? ભગ્નહૃદય રાજુલની દયનીય દશાનું તાદશ ચિત્ર દોરતાં કવિ લખે છે : ભૂષણ પરિહરિ, હાર ત્રોડિ, ઢોલઈ ચંદન, અંગ ચોડઈ, જક નહીં જીવનિ, ફિરિ રોતી, ખિણ ખિણ નેમિની વાટ જોતી. સ્ત્રીના જીવનમાં કંથનું પાસે હોવું તે કેટલું બધું મહત્ત્વનું છે તે તો વિરહના સમયે જ વધુ સમજાય છે. પોતાના અંગત સંવેદનોનું ત્યારે સહજ રીતે જ સાધારણીકરણ થઈ જાય છે. અહીં પણ રાજુલ કહે છે : કંત વિના સ્યું જીવવું, કંત વિના સ્યો જંગ ? કંત વિના ત્યાં ભૂષણ, કંત વિના સ્યો રંગ ? કંત વિના ત્યાં મંદિર, કંત વિના સી સેજ ? કંત વિના ત્યાં ભોજન, કંત વિના ત્યાં હેજ ? રાજુલના આક્રંદનું ભાવવાહી નિરૂપણ કરતી વખતે કવિ રાજુલ દ્વારા આપણી કુટુંબભાવના પણ વ્યક્ત કરે છે એ આ ફાગુકાવ્યની એક વિશિષ્ટતા છે. લગ્ન એટલે આમ તો યુવક-યુવતીનો સંબંધ. એમાં યુવતી મુખ્યત્વે પોતાના ભાવિ પતિનો વિચાર કરે છે. પરંતુ ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં કન્યાનો સમગ્ર કુટુંબ સાથે જ સંબંધ બંધાય છે. એટલે રાજિમતી માત્ર પોતાના વિયોગના દુ:ખને જ રડતી નથી, પણ ૨૩૭ Page #243 -------------------------------------------------------------------------- ________________ સાસરે જઈ સાસુ-સસરાની સેવા કરવાના પોતાના કોડ અધૂરા રહી ગયા એનું દુઃખ પણ વ્યક્ત કરે છે. અહીં કવિએ ભારતીય નારીભાવનાનું આરોપણ કરેલું જોઈ શકાય છે. રાજુલની ઉક્તિ છે : જાણું હતું જઈ પૂરિસ્યુ, સાસડિ સુખવાસ; સાસૂનિ પાયે લાગિસૢ, સસરોજી પૂરસ્યઈ આસ. હું જાણું ઈમ નાહલુ જાસ્યઈ દેઈ છેહ; વય૨ વસાયું કે કીધું નિસ ને હાસુ નેહ. આટલું પ્રસંગનિરૂપણ કવિએ સવિગત કર્યું છે. પછીથી એક જ કડીમાં બાકીની કથા એમણે સમેટી લીધી છે. લગ્ન કર્યા વિના પાછા ફરેલા નેમિનાથ ત્યાગવૈરાગ્યના માર્ગે ગયા. એથી સાંસારિક રીતે એમણે રાજિમતીને દુ:ખી કરી, પરંતુ પોતે દીધેલા દુ:ખનું એમણે ઘણું સારું સાટું વાળી દીધું. એમના ઉપદેશથી રાજિમતી પણ ત્યાગવૈરાગ્યના માર્ગે વળી અને દીક્ષિત થઈ સંયમી સાધ્વી બની. પોતાનાં વ્રતોનું એ નિરતિચાર પાલન કરવા લાગી. એણે મોક્ષમાર્ગની એવી ઉગ્ર સાધના કરી કે એ જ ભવમાં તે પણ કેવળજ્ઞાન પામી અને એણે સિદ્ધગતિ પ્રાપ્ત કરી. આ રીતે કાવ્યનું પર્યવસાન ઉપશમ દ્વારા શાંત રસમાં થાય છે. અંતિમ બે કડીમાં કવિ પોતાની ગુરુપરંપરાનો નિર્દેશ કરી તથા કૃતિની રચનાસાલ જણાવી ફાગુકાવ્ય પૂર્ણ કરે છે. ફાગુકાવ્ય અને ભ્રમરગીતાની વચ્ચે ઉંબરા પર ઊભેલી આ કૃતિમાં વસંતવર્ણન, વનક્રીડા ઇત્યાદિનું વર્ણન નથી. મુખ્યત્વે વિપ્રલંભ શૃંગાર રસનું નિરૂપણ એમાં છે. નેમિનાથના શબ્દચિત્ર કરતાં રાજિમતીના દેહલાવણ્યનું અને ભગ્ન હૃદયની સંવેદનાનું આલેખન વધુ સજીવ બન્યું છે. આરંભમાં દૂહાની ત્રણ કડી પ્રાસ્તાવિક રીતે આપી પછી બે કડી ફાગની અને એક કડી છંદની એમ વારાફરતી કડીઓ પ્રયોજી કવિએ કાવ્યને વિશિષ્ટ ઘાટ આપ્યો છે. કેટલુંક નિરૂપણ પરંપરાનુસા૨ થયું હોવા છતાં કવિની મૌલિકતાનો પરિચય કાવ્યમાંથી સાંપડી રહે છે. કવિની અનુપ્રાસયુક્ત રચનામાં શબ્દૌચિત્ય રહેલું છે. પ્રાચીન પૌરાણિક કથાપ્રસંગના નિરૂપણમાં ક્યાંક મધ્યકાલીન લોકજીવન પ્રતિબિંબિત થયેલું જણાય છે. કવિએ પોતાના સમયમાં ઉત્સુક્તા અને વિલંબની અસહ્યતાનો ભાવ દર્શાવવા માટે રૂઢ પ્રયોગ તરીકે વપરાતો શબ્દ ‘ભાણાખડખડ' આ કાવ્યમાં પ્રયોજયો છે તે નોંધનીય છે. જમણવારમાં પીરસવામાં વાર લાગતી હોય ત્યારે ખાલી થાળીવાટકાનો ખડખડ અવાજ સહન નથી થતો. રાજિમતી નેમિકુમારને સંબોધે છે. ૨૩૮ Page #244 -------------------------------------------------------------------------- ________________ સરણ કર્યઉ મિ તાહર, વાલિભ દિવસ નિવારી; ભાણા ખડખડિ દોહિલી, જોવન દિવસ બિચ્ચારી. ઉપાધ્યાય યશોવિજયજીએ પદ્મપ્રભુના સ્તવનમાં આ રૂઢ પ્રયોગ વાપરતાં લખ્યું છે: હવે ભાણાખડખડ કુણ ખમે, શિવમોદક પ્રિસી રસાળ રે. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીકૃત “નેમિનાથ ભ્રમરગીતા' આપણા ફાગુસાહિત્યની એક ગણનાપાત્ર કૃતિ છે. ભ્રમર શબ્દ રસિકતા, વિવિધતા અને અસ્થિરતાનું પ્રતીક છે. માનવ મનને ભ્રમરનું રૂપક આપીને કવિઓએ અને દાર્શનિકોએ કથાને કાવ્યોનું સર્જન કર્યું છે. આ શબ્દ પ્રયોગ અન્યોકિત કે ઉપાલંભરૂપે પણ ગણાય છે. ભ્રમર ગીતા શબ્દ પ્રયોગ પાછળનું અર્થઘટન એવું છે કે શ્રી કૃષ્ણ નેમનાથના પિતરાઈ ભાઈ હતા. ગોપીઓની વિરહ વ્યથા ભ્રમર આગળ વ્યક્ત કરવામાં આવતી હતી એટલે ભ્રમર ગીતા શબ્દ પ્રયોગ જૈનેતર કૃતિઓમાં થયો છે. કવિએ મુખ્યત્વે તો તેમનાથના જીવન કાર્યને નિરૂપણ કર્યું છે. તેમ તેમાંથી પ્રત્યક્ષ રીતે કોઈ તાત્વિક વિચાર પામી શકાતો નથી પણ નેમનાથના જીવનમાં જે બન્યું તેની પાછળ નવભવની પ્રીતનો સંબંધ કર્મવાદ અને કર્મખપી જવામાં કંઈક ઉણપ હોવાથી વિવાહ સુધી પહોંચ્યા અને અંતે મોહનીય કર્મના દળીયાનું આવરણ દૂર થતાં સંયમ પંથે પ્રયાણ કરવા ગઢ ગિરનાર પહોંચી ગયા. રાજિમતીએ પણ સંયમનો માર્ગ સ્વીકાર્યો. અવિચળ પદ પાવે તિહાં દંપતી જાદવ કુળ શણગાર જ્ઞાન વિમલ મન મોહન સારંગ રસિક શીવા દે મલ્હાર રાજુલ તેરો પશુઆ કરત પુકાર કવિ જ્ઞાનવિમલસૂરિની આ કડીનો અર્થ સરળ છે. એ નેમનાથ અને રાજિમતિએ આત્માની સંપત્તિ પ્રાપ્ત કરી આત્મસિદ્ધિ કરવાના શાસ્ત્રીય માર્ગનો આ એક આદરવા લાયક માર્ગ ભ્રમર ગીતામાંથી ઉપલબ્ધ થાય છે. આ ગીતામાં પણ બ્રહ્મચર્યનો મહિમા પ્રગટ થયો છે. ૪. યશોવિજયજીકૃત “જંબુસ્વામી બ્રહ્મગીતા” અધ્યાત્મસાર’, ‘જ્ઞાનસાર” જેવા તત્ત્વજ્ઞાન વિષયક સંસ્કૃત ગ્રંથોના રચયિતા, ‘જંબુસ્વામી રાસ', ‘દ્રવ્યગુણ-પર્યાયનો રાસ' તથા સ્તવનચોવીસીઓ, સઝાયો તથા બીજા અનેક ગ્રંથોના રચનાર, ન્યાયાચાર્ય, ન્યાયાંભોનિધિ, ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી વિક્રમના અઢારમા શતકની એક મહાન વિભૂતિ હતા. એમનાં અનેક ૨૩૯ Page #245 -------------------------------------------------------------------------- ________________ સ્તવનો આજે પણ જિનમંદિરોમાં રોજે રોજ ગવાય છે. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં એમણે અનેકવિધ લોકભોગ્ય તથા વિદ્વદ્ભોગ્ય પ્રકારની કૃતિઓનું સર્જન કર્યું છે. શ્રી યશોવિજયજીએ વિ.સં. ૧૭૩૮માં ખંભાતમાં ‘શ્રી જંબુસ્વામી બ્રહ્મગીતા’ની રચના ફાગ અને દૂહાની કડીઓમાં કરી છે. ૨૯ કડીની આ રચનામાં કવિએ અંતિમ કડીમાં એ વિશે નિર્દેશ કર્યો છે : થંભ નયરે થુણ્યા ચિત્તિ હર્ષે, જંબૂ વસુ ભુવન મુનિ ચંદ વર્ષે; શ્રી નયવિજય બુધ સુગુરુ સીસ, કહે અધિક પૂરયો મન જગીસ. આ ફાગુકાવ્યમાં કવિએ જંબુકુમારના વૃત્તાંતનું સંક્ષેપમાં નિરૂપણ કર્યું છે. જંબુકુમાર મદનરાજ પર વિજય મેળવી પોતાના બ્રહ્મચર્યમાં સ્થિર રહી કેવી રીતે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરે છે તેનું એમાં ખાસ નિરૂપણ કરવામાં આવ્યું છે. આ બ્રહ્મગીતાના નામને કરતી, જંબુસ્વામીના બ્રહ્મચર્યનો મહિમા દર્શાવતી પંક્તિઓ કવિ આરંભમાં બીજી કડીમાં જ પ્રયોજે છેઃ આવા જંબુકુમારને જ્યારે એમનાં માતાપિતા આઠ કન્યા સાથે પરણાવે છે ત્યારે લગ્નની પહેલી જ રાતે જંબુકુમાર એ આઠે રૂપવતી કન્યાઓને પોતાની જેમ સંયમ તરફ સમજાવીને વાળે છે. જંબુકુમાર માટે આ કસોટીનો પ્રસંગ હતો. એ આઠ કન્યાઓ વિશે કવિ લખે છે : છે : બ્રહ્મચારી સિ૨સેહરો, બ્રહ્મ મનોહર જ્ઞાન; બ્રહ્મવ્રતીમાંહિ સુંદર, બ્રહ્મ ધુરંધર ધ્યાન. ૨૪૦ આઠ મદની મહા રાજધાની, આઠ એ મોહ માયા નિશાની; જગ વશીકરણની દિવ્ય વિદ્યા, કામિની જયપતાકા અનિંધા. વળી એ આઠે કન્યાનાં દેહસૌન્દર્ય અને હાવભાવનું વર્ણન કરતાં કવિ કહે મુખ મટકે જગ મોહે, લટકે લોયણ ચંગ; નવ યૌવન સોવન વન, ભૂષણ ભૂષિત અંગ; શૃંગારે નિવ માતી રાતી રંગ અનંગ. અલબેલી ગુણવેલી, ચતુર સહેલી રંગ. કામદેવ કેટલો બધો પ્રબળ છે કે રૂપવતી નારીના સૌન્દર્ય દ્વારા ભલભલાને Page #246 -------------------------------------------------------------------------- ________________ તે પરાજિત કરી દે છે, પરંતુ જંબુકુમાર પરાજિત થતા નથી. કવિ લખે છે: જેહને દેખી રવિ ચંદ થંભે, બંભ હરિ હર અચંભે વલંભે. કવણનું ધર્ય રહે તેહ આગે ? જંબૂની ટેક જગિ એક જાગે. કવિએ ત્યારપછી કામદેવ અને જંબુકુમાર વચ્ચે થયેલા યુદ્ધનું રૂપક પ્રયોજ્યું છે અને એ રૂપકમાં કન્યાઓના અલંકારોમાં કામદેવના વિવિધ શસ્ત્રોનાં રૂપકો પ્રયોજ્યાં છે. સ્ત્રીની ભ્રમર તે કામદેવનાં બાણ છે, વેણી તે તલવાર છે અને કાનનાં ઝાલ તે સુદર્શન ચક્ર છે. આ તો પારંપારિક રૂપકો છે જે કવિએ પ્રયોજ્યાં છે, પણ કવિએ વધારાનું એક રૂપક પ્રયોજયું છે તે ફાગુકાવ્યોમાં ક્યાંય જોવા મળતું નથી. કવિના સમયમાં બંદૂક આવી ગઈ હતી. બંદૂકમાંથી ગોળી છોડવામાં આવે છે કવિએ રૂપક પ્રયોજયું છે કે નારીએ નાકે જે મોતી પહેરેલું છે તે બંદૂકની ગોળી છે. નાદિ મોતી તે બંધૂક બાકિ, ગોલિકા તે રહ્યો માનું તાકિ; છૂટી કરિ જંબૂ ધર્મ નહિ લોપે, રહે ઢલતી તે આભરણ રૂપે. આવાં સ્થૂલ શસ્ત્રોથી જંબુકુમાર પરાજિત નથી થતા. એટલે કામદેવ મોહઅંધકારરૂપી શસ્ત્ર ફેંકે છે, પરંતુ જંબુકુમાર તત્ત્વવિચારરૂપી ઉદ્યોતથી તેનો પણ નાશ કરી નાખે છે. કવિ આ પ્રસંગે બ્રહ્મચર્યનો મહિમા દર્શાવે છે અને બ્રહ્મચર્યની સાધના કરીને કેવી રીતે અડગ રહી શકાય તે બતાવે છે. કામદેવ કેવી રીતે પરાજિત થઈને ભાગ્યો તેનું નિરૂપણ પણ કવિએ રસિકતાથી કર્યું છે. આઠ કન્યાઓ રૂપી મદનફોજ વિશે કવિ લખે છે : આઠ તે કામિની ઓરડી, ગોરડી ચોરડી ચિત્ત; મોરડી પરિ મર્દિ માચતી, નાચતી રાચતી ગીત. જંબુકુમાર આઠે કન્યાઓને તો પોતાની સાથે સંયમના માર્ગે આવવા સમજાવે છે, પરંતુ તે સમયે ઘરમાં સંતાયેલો પ્રભાવ ચોર પણ (પોતાના ૫૦૦ ચોર સાથે) જંબુકુમારની બોધવાણી સાંભળીને સંયમ ગ્રહણ કરવા તૈયાર થઈ જાય છે. વળી બધાંનાં માતાપિતા પણ દીક્ષા લેવા તૈયાર થઈ જાય છે. એક વ્યક્તિના બ્રહ્મતેજનો કેટલો મોટો પ્રભાવ ! કવિ આ પ્રસંગે બ્રહ્મરૂપ, નિરૂપાધિક આત્મજ્ઞાનની વાત કરે છે જે મોક્ષપંથ તરફ દોરી જાય છે અને મોક્ષ અપાવે છે. કવિએ થોડીક જ પંકિતઓમાં સૂક્ષ્મ તત્ત્વચર્યા, જૈન દર્શન અનુસાર કરી છે જે કદાચ સામાન્ય માણસોને દુર્બોધ લાગે, પણ તત્ત્વના જાણકારને તો એથી વિશેષ આનંદ થાય. ૨૪૧ Page #247 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી પ્રથમ પંકિતના કવિ છે એટલે આવી લઘુકૃતિની રચના કરવી એ તો એમને મન સહજ વાત છે. પ્રાસાનુપ્રાસાદિ શબ્દાલંકારો તથા રૂપકાદિ અર્થાલંકારોથી સુશોભિત એમની વાણી સઘન અને તત્ત્વજ્ઞાનથી ગર્ભિત છે. છેલ્લી ૨૭ અને ૨૮મી કડીમાં પણ એમણે જ્ઞાન અને ક્રિયા તથા વિવિધ પ્રકારના યોગનો નિર્દેશ કરી લીધો છે. ઈ.સ. ૧૭૩૮માં ખંભાતમાં આ રચના જંબુસ્વામીએ કર્યા પછી વિ. સં. ૧૭૩૯માં એમણે “જંબુસ્વામી રાસની રચના ખંભાતમાં જ કરી હતી. એટલે આ બ્રહ્મગીતા સુદીર્ઘ રાસકૃતિની પ્રેરક બની હોય એવો પૂરો સંભવ છે. - યશોવિજયજી ઉપાધ્યાયજીની સંસ્કૃત અને ગુજરાતી કૃતિઓ જ્ઞાનોપાસના અને રત્નત્રયીની આરાધનામાં પોષક અને પૂરક બને છે. જૈન સાહિત્યના ઈતિહાસમાં જંબુસ્વામીનું જીવન રાગમાંથી ત્યાગના શાશ્વતમાર્ગ તરફ પ્રયાણ કરવાના પ્રચંડ પુરૂષાર્થનું અનુકરણીય અનુમોદનીય અને અજબગજબનું પ્રભાવોત્પાદક ગણાય છે. જંબુસ્વામીએ સ્વયે દીક્ષા લીધી પણ સાથે પોતાની આઠ સ્ત્રીઓ અને માતાપિતા અને ૫૦૦ ચોર એમ પ૨૭ જણે એક સાથે દીક્ષા લીધી હતી. અખંડ બાલબ્રહ્મચારી. અતુલ વૈભવ વિલાસ હોવા છતાં તેનો ભવ્યત્યાગ કરનાર, નિરાસક્તને વૈરાગ્ય વાસિત હોવા છતાં માતાપિતાના આગ્રહને વશ થઈને આઠ કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. લગ્ન પછીની પ્રથમ રાત્રિએ જંબુકમારે આઠે સ્ત્રીઓને જિનવાણી - વચનો દ્વારા ઉત્કૃષ્ટ વૈરાગ્ય ભાવના જગાડી લગ્નની પ્રથમ રાત્રિના આ પ્રસંગે પ્રભાવચોરા (ચોરનો સરદાર) જંબુસ્વામીને ત્યાં ચોરી કરવા આવ્યો હતો. એમના ઉપદેશથી હૃદયપરિવર્તન થયું અને પોતાના સાથી ચોરવૃંદ સાથે દીક્ષા લેવાનો અફર નિર્ણય કર્યો. શ્રી જંબુસ્વામીને રત્નત્રયીની આરાધનાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને મોક્ષે સિધાવ્યા. આ કાળચક્રના તેઓશ્રી છેલ્લા કેવળી થયા. અને સુધર્માસ્વામી પછી પૂ. શ્રી જંબુસ્વામી જિનશાસનની ધૂરાના વાહક બન્યા. કવિએ બ્રહ્મગીતા નામ આપ્યું છે. તેનું મુખ્ય કારણ બ્રહ્મચર્યનો મહિમા અહિંસા પરમો ધર્મનું પાલન, વિરતિની આરાધના દ્વારા મુક્તિની પ્રાપ્તિ, મુક્તિનો રાજમાર્ગ સંયમ છે. સંયમ જીવનના પંચ મહાવ્રતમાં ચોથું બ્રહ્મચર્યવ્રત શ્રાવકના બાર વ્રતમાં પણ ચોથા અણુવ્રત તરીકે તેનો ઉલ્લેખ થયો છે. વ્રત શિરોમણિ એ બ્રહ્મચર્ય છે. જૈન દર્શન નહિ પણ અન્ય તમામ દર્શનોને પંથોમાં બ્રહ્મચર્યને પ્રાધાન્ય આપ્યું છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ વીર્ય રક્ષા આત્મોન્નતિકારક બને એમ સર્વ સ્વીકૃત મત છે. એટલે બ્રહ્મગીતા ગીતા નામને સાર્થક કરે છે. કવિએ સહેતુક બ્રહ્મગીતા શબ્દ પ્રયોગ કરીને જંબુસ્વામીના ચરિત્રનું દષ્ટાંત આપ્યું છે. ૨૪૨ Page #248 -------------------------------------------------------------------------- ________________ એક જંબુજગ જાણીએ, બીજા નેમિકુમાર ત્રીજા વયર વખાણીયે, ચોથા શ્રી સ્થલિ ભદ્ર આ દુહામાં શ્રી જંબુસ્વામી, નેમિનાથ ભગવાન, વ્રજસ્વામી અને સ્થૂલિભદ્ર એમ ચાર પુણ્ય શ્લોક સમાન નામોલ્લેખ થયો છે. ચારેયનું જીવન અને કાર્ય અજોડ, અતુલ ને અપૂર્વ છે. એમ કહીએ કે આ કાળમાં એમનો સમય વીત્યા પછી “નભૂતો ન ભવિષ્યતિ” ઉક્તિ લાગુ પાડીએ તો તે સનાતન સત્ય બને છે. ૫. || શ્રી આદિજિન ગીતા ને (હસ્તપ્રત) | | શ્રી શારદાય નમઃ | આદિ પુરુષ શ્રી આદિજિન, અતિશયવંત અનંત, જગનાયક જગગુરુ જયો, મહિમાવંત મહંત...૧ - ફાગ આણંદે મનિ આણી, વાણી પ્રણમું પાય અમીય સમાણી વાણી હિત જાણી દ્યો માય, આદિમ જિનવર વાણી પૂરઈ પ્રાણી આસ ગાઈઈ તસ ગુણખાણી, આણિ અંત્રિ ઉલ્લાસ...૨ દુહા સહસ વયણે કરી (સેસ ?) ગાવઈ તોહિ પ્રભુ ગુણતણો પાર નાવાઈ તોહિ તે ગાઈવા ભક્તિ ભવાઈ પુણ્યજન ચિત્તમાં હર્ષ પાઈ... ૨ ફાગ નાભિનરેસર ફુલગર તસઘર સિરિ અસુહારિ સયલ ગુણે કરી સેવા મરુદેવી વરનારિ અવતરયો જિન તસ ચિરિ સુર સરવરિ જિમ હંસ સીંપઈ મોતી જયું દીપઈ જીપઈ તેજઈ હંસ...૩ દુહા તિણ રયણી પ્રભુમાય પેખઈ ચઉદ સુપનાં લહી હાય હરખઈ પ્રહસમઈ પ્રિયનઈસીસનામી, સુપન રાણી કહે પ્રીત પામી...૪ ફાગ મતિ વિસ્તારી વિચારી નાભિ પર્યાપે નેહ, અનુપમ અંગજ ભાવી તુમ્હ ભાવી ફલ એહ, રિ૪૩ ૨૪૩ Page #249 -------------------------------------------------------------------------- ________________ આસન કંપીય સુરપતિ નરપતિ આગલિ આય સુપન અરથ કહી મયે ભાવૈ નમી સુરરાય..... દુહા જેમ ધનમાલ વિબિંબ ધરતી તેમ સુહગર્ભમાતા વહતી શુભ સમય માયસુત રયણી જનમ્યો, સયલ જગજીવ આણંદ પામ્યો - ૬. ૨૪૪ ફાગ તિણિ અવસરિ વાસર, પરિપસરે સયલ ઉજાસ. નિરલ દશા દિશ દીસૈ દીસૈ ગિ ઉલ્લાસ, અંબર દુંદુભિ ગાજૈ, વાજૈ સીત સુવાય. સુરભિ સમય ભ્રમ ભૂલીય ફૂલીય બહુ વણરાય..... દુહા તામ આવી પ્રભુ જન્મ જાણી અગ્રદિશિ સુંદરી જીત આણી સુતિકારિજ કરી ગીત ગાવૈ, તત ખિણિં ચપલ હરિનાથ થાવૈ...૮ ફાગ જિન જનમ્યા જાનિ જાણી, અવધિનાણી છંદ હરખ્યા ઘંટ બજાય જણાય મિલ્યા આણંદ જિન જનમોચ્છવ આવી નવરાવી જિનચંદ કરિમા સુ૨સુરવર બહુ પામૈ સુખકંદ....૯ દુહા તામ માતા પ્રભાતે સુભાવૈ રણિ સુરસેવ નૃપનૈ જણાવૈ, ઋષભ સુમંગલા નામ દીધાં માયનાં વંછિતા કાજ સીધાં.... ૧૦ ફાગ નાભિ ઉછંગે રંગ બાલપણે જિનરાય સોહૈ જ્યું ગિરિ અકૈ સુભં લહૈ મૃગરાય પાર્મે જોવન જ્યું વન સુરભિનિવાસપાયકમલ કોમળ વર વરતુલ બંધાજાસ...૧૧ દુહા જાસ શ્રીવત્સ હીયૈ સુહાર્યે જાણી પીઠિકંચન સિલાયૈ જાસ બહુ મણીર્થંભ સ‰, વણિ શોભા શશિકાંતિ લીજૈ...૧૨ ફાગ અઠમિ સોમ સહોદર, જિનવર ભાલ સુપીન, સોહૈશિરે ચિહુરાવલિ, અલિ આવલી મનુલીન, Page #250 -------------------------------------------------------------------------- ________________ ઈમ ઉપમા ૨યણે પ્રભુ રયણાયર સમદીય. ત્રિભુવનમાં પ્રભુદ નારિ હૈ જે નમનીય.... ૧૩ દુહા તિણિ સમઈ આવી હરિ નાભિર્ગેહિ સ્વામી વિવાહ કરિવા સનેહિં મિલિય ઇંદ્રાણી મંડપ રચાવઈ અપચ્છરી કિન્નરી ગીત ગાવઈ....૧૪ ફાગ આનંદ અંગિ ન માવઈ ગાવઈ મંગલ ગીત મિલીઅ અમરી કુમરીને સિણગારઇ સુભરીત ગજ ઐરાવણ ગાજીયા વાજીય દેવ નિસાન સર્રુવય સરખી સરખી જોડઈ જાન.... ૧૫ દુહા ઈંદ્ર ગજ ચડી મંડપઈ સ્વામી આવ્યો ઈંદ્રવીવાહે વિધિસું કરાવ્યો. સુનંદા સુમંગલા દોય નારી, સ્વામી પરણી કરી રિત સારી... ૧૬ ફાગ સુખ વિલસઈ પ્રભુ રંગઈ રામા અંગઈ જામ ષટ્લેખ પૂરવ જાઇ સંતતિ થાઈ તામ ભરત બ્રાહ્મી સુમંગલા યુગલા જન મૈંમાય તેમ સુનંદા સુંદરી - બાહુબલિ સુહ ભાય.... ૧૭ દુહા વિનતી નામ પ્રભુનઈ જણાવાઈ યુગનરા કલાપ તસનઈઅ ભાવઈ વારીયુગ ધર્મરાય ધર્મ દાખ્યો, સ્વામીયૈ જગત વિવહાર ભાખ્યો...૧૮ ફાગ તામ ભરત સુખિત મેં આનંદ મૈં જન જાય, ત્રિણ સઠિ પૂરવ જિનરાજ પૌં ઈમા જાયું ઈકદિન મદન નિવાસેં મધુમાસૈ જગનાથ ઉદ્યાને લીલાયેં જાયેં પરિયણ સાથ....૧૯ દુહા વિન વિન વાસ મધુમાસ આયો, જાણિ જિણભેટિવા મનિ ઉમાહયો દશિદેશા ફૂલ રિમલ વસાયો રસિક મનિ પ્રેમરસ ઉલ્લસાયો...૨૦ ૨૪૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ ફાગ ઋતુ પ્રીય આવ્યો ઉલસી વિહસી બહુ વણરાય, કુસુમ વિભૂષણ ધરીÁ હરિયે ચાર વણાય, ભાલિ તિલક તિલક હિચૈ ફૂલ મેં હાર પન્ના સુહાય પહિચ્યા જાણિ કિંગુજત મધુકર જાંજર પાય...૨૧ દુહા કિંદ મચકુંદ ફૂલ્યા કદંબા, મોરીયા જંબૂ જંબીર અંબા, મલય ચંદન તણો વાય વાળે કોયલા પંચમો રાગગાઈ. ૨૨ ફાગ કમલ સુગંધ સરઈ મિલી સામલી ગૌરી નારિ કેઈ કરઈ જલ કેલી, કેલીય વન મઝહાર, કુસા ભરણ વિરાજી વનરાજી ઉલ્લસંત નરનારી મન ઉલસઈ વિલસઈ રાજવસંત....૨૩ દુહા કુસુમવનમાંહિ ક્રિીડા નિવેશઈ સામી સામી સોહઈ તિહાં કુસુમ વેસઈ મિલીય સમરૂપ સુરભૂપ મે હૈ, કરત બહુ રાગ સહુફાગ ખેલૈ. ૨૪ ફાગ ફાગ રમૈ સુરરમણી રમણીય રૂપઅપાર લાલગુલા ગાલ વિરાજિત રાજિત દેહ ઉદાર પ્રભુપ્રિય પ્રેમ સુધારસ વિલસિત મન ઉલ્લાસ વનિ વનિ લોગ રમત હસંત વસંત વિલાસ.... ૨૫ દુહા ખેલતાં એમ તિહાં પુષ્ફ માસૈ સયલ નરનારિ મનૈ ઉલ્લાસૈ તિણ સમૈસ્વામિ ચિત ભલેરી, એહતી ચાહે લીલા (અ) ધિકેરી..૨૬ ફાગ અવધિ સરગૈ અનુતર લીલા જેહ, પૂરવમવિ નિજ અનુભવિ પ્રભુ સવિ જાણી તેહ ઈણિ ઉણિ લીલાં અંર ? મંદર સરિસવ એમ ચિંતઈ એ સુખકારિમાં વારિમાં બુદ ખુદ જેમ.... ૨૭ ૨૪૬ Page #252 -------------------------------------------------------------------------- ________________ દુહા કારિમો નેહ સંસાર કેરો, કારિ દેહ જોવન અનેરો, કારિમા ઋધ્ધિમાં જીવ રાચે મોહ માયાવર્સ મૂઢ માર્ચ... ૨૮ ફાગ અથિર ન જાણઈ જો વન જીવન તન ધન સંગ સંધ્યા રંગ વિભંગ ક્યું રામ રંગ પતંગ અંતિ વિષય સુખ ચંચલ મૃગલમ્ વિસરાલ મોહ વર્સે નવિ સૂઝે મૂંઝે માયાજાલ...૨૯ દુહા મોહવસિ જીવ જે ગ્યાન હારઈ તેહ મુઝ ઍડિવો સ્વામિ ધારઈ વિનવઈ તામ લોકાંતિનામી તીર્થ વિવહાર વરતવિ સામી ૩૦ ફાગ વ્રતગાહી નિરમલ કેવલ પામી ધઈ ઉપદેશ વાણી ઈ જગ રંજયો જયો જયો શ્રી રિસહેસ, શિવ મારગ પરકાશ્યો, વાયો ધરમ સુવાસ, શેત્રુજય ગિરિવર મંડન, ખંડન ભવદુઃખ પાસ.... ૩૧ દુહા જગત વિવહાર જેણઈ બતાવ્યો સોઈ ઋષભ ચિત્ત ભાવ્યો, જેહનઈ સેવતાં ભક્તિ ભાવઈ, ઋધ્ધિ નિવનિધિ તિજગે આવઈ.... ૩૨ ફાગ જયજિન વંછિત પૂરણ, તુઝ હરસણ સુખકંદ યુગલા ધરમ નિવારણ (વારણ) ભવ(ભ)ય ફંદ, તુઝ દરસણ મઈ પામ્યો પામ્યો તું જિનરાય, દીજઈ પ્રભુ સુખસંપદ, શિવપદ સુપન્ન થાય.... ૩૩ દુહા પુણ્યભર આદિજિન રાય દીઠો (અમિજવ્ય) પ્રભુ દરસણે પાપ નીઠો આજ સુરકુંભ સુરસાણ તુકો, અભિયમય મેહ મુઝ ગેહ વૂઠો..૩૪ ફાગ ઈમ મેં પ્રથમ તીર્થકર સુખકર ઋષભજિણંદ ૨૪૭ Page #253 -------------------------------------------------------------------------- ________________ ભાવ ભગતભર ગાયો, પાયો પરિમાણંદ, કવિવર સિંધુ સુધાકર રંગ વિમલ બુધરાય બુધવર કનક વિમલ ગુરૂ સુરગુરૂ બુદ્ધિ સહાય...૩પ તાસ પયકમલ સેવા પસાહિં કેસર વિમલ જંપઈ ઉછાહિ, રંગિસ આદિજિનરાય ગાયો દિન દિનૈ અધિક આનંદ પાયો... ૩૬ ઈતિ શ્રી આદિજિન ગીતા સંપૂર્ણ (હસ્તપ્રતને આધારે આ ગીતા છાપવામાં આવી છે.) (‘શ્રી કૈલાસ સાગરસૂરિ જ્ઞાન ભંડાર, કોબાના સૌજન્યથી') આદિ જિન ગીતા આદિ જિન ગીતાના કવિ કેસરવિમલ ઉપા, રંગવિમલના શિષ્ય શ્રી ઉપા. કનકવિમલના શિષ્ય હતા. ગુરુકૃપા વગર સર્જન કાર્ય થાય નહિ તેનો પણ કવિએ ઉલ્લેખ કર્યો છે. તેઓશ્રી ઓગણીસમા શતકમાં ૧૮૪૭ના સમયમાં થયા હતા. “તાસ પય કમલ સેવા પસાહી કેસર વિમલ જપઈ ઉછાહિ રંગીસુ આદિ જિન રાજ ગાયા દિન દિન અધિક આનંદ પાયો II ૩૬ |’ આદિ જિન ગીતામાં ૩૬ કડીઓ છે. વસ્તુ નિરૂપણમાં દુહા અને ફાગ એમ બે વિભાગ છે. અહીં દુહાની રચના વસ્તુ નિર્દેશાત્મક નથી પણ તેના વિશ્લેષણના નમૂનારૂપ છે. આદિજિન ગીતાએ ચરિત્રાત્મક નિરૂપણ કરતી કાવ્યકૃતિ છે. તેમાં જૈન ધર્મના પ્રથમ તીર્થંકર આદિનાથના ચરિત્રનો મિતાક્ષરી પરિચય થાય છે. ફાગુ, રાસ, વિવાહલુ જેવી કાવ્ય રચનાઓમાં વ્યક્તિ વિષયક શીર્ષક રચનાનો મધ્યકાલીન સમયમાં પ્રચાર વિશેષ હતો, તઅનુસાર અહીં કવિએ આદિનાથ ભગવાનના નામથી શીર્ષક યોજ્યું છે. સમગ્ર કૃતિના કેન્દ્રમાં આદિનાથ હોવાથી આ શીર્ષક ઔચિત્યપૂર્ણ છે. વળી તે ઉપરથી વિષય વસ્તુનો પણ પ્રથમદૃષ્ટિએ સંકેત મળે છે. અહીં ગીતા શબ્દપ્રયોગ તત્ત્વજ્ઞાન સૂચક નહિ પણ આદિનાથ ભગવાનનાં ગુણગાન-મહિમા ગાવાના અર્થમાં પ્રયોજાયો છે. પ્રથમ દુહામાં કવિએ આ વિચારને મૂર્તિમંતરૂપે વ્યક્ત કર્યો છે. ૨૪૮ આદિ પુરૂષશ્રી આદિજિન, અતિશયવંત અનંત જગનાયક જગ ગુરુ જયો મહિમાવંત મહંત || ૧ || આદિનાથ ભગવાનના જીવન પ્રસંગો, મરૂદેવાનાં સ્વપ્રો, સ્વપ્નફળ જન્મ Page #254 -------------------------------------------------------------------------- ________________ મહોત્સવ, સુઘોષા ઘંટા લગ્ન, વનક્રીડા, દીક્ષા કેવળજ્ઞાન નિર્વાણ, ધર્મ ઉપદેશ વગેરેને સંક્ષિપ્ત ઉલ્લેખ કર્યો છે. મધ્યકાલીન કાવ્યોમાં દેવ, ગુરુ અને ધર્મનો મહિમા વર્ણવતી કૃતિઓમાં એક જ પ્રકારની ઉપમાનો પ્રયોગ થતો હોય છે. તેવી જ રીતે અહીં પણ શેષનાગ પ્રભુના ગુણ વર્ણવે તો પણ ગુણોનું વર્ણન થઈ શકે નહિ એમ જણાવ્યું છે. સહસ વયણ કરી સેસ ગાવાઈ તોહિ પ્રભુ ગુણ તણા પાર નાવઈ તાહિ” આદિનાથનું શબ્દચિત્ર આકર્ષક અને ચિત્રાત્મક શૈલીના નમૂનારૂપ છે. દા.ત. “અઠ્ઠમી સોમ સહોદર જિનવર ભાલ” “સોહે સિરિ ચિહુરાવલિ આબીલિ” પ્રભુ યણાયર સમ કાય' નાભિ ઉછંગે રંગે બાલપને જિનરાય સોહૈ જયું ગિરિ અંકઈ શુભલંક મૃગરાય” પાય કોમલ વર વરકુલ જંઘા જાસ” જાસ બાહુ મણિબંધ રાજે વયણી શોભા શશિ કાંતિ લીજૈ” આ કાવ્યમાં કવિની ઊંચી કવિત્વ શક્તિના નમૂનારૂપ અલંકારો, રસસૃષ્ટિ અને વસંતવર્ણનનાં દશ્યો છે. ૧૯ થી ર૬ કડીમાં વસંતવર્ણનમાં રસ-ભાવ અને અલંકારના ત્રિવેણી સંગમ દ્વારા ચિત્તાકર્ષક કાવ્ય સૌન્દર્ય ખીલી ઊઠ્ય છે. આ રચના ફાગુ કાવ્ય નથી પણ ફાગુમાં વસંત વર્ણનની વિવિધતા રહેલી છે તેવી રીતે આદિનાથ ભગવાન તો કેન્દ્ર સ્થાને હોવા છતાં એમના ભૌતિક જીવનની એક લાક્ષણિકતા વસંતની પાશ્ચાતભૂમિકામાં અભિવ્યક્ત થયેલી છે. તેનો શૃંગાર રસ ઉપમાં ઉન્મેલા આદિ અલંકારો અને ઋતુરાજ વસંતનું સૌન્દર્ય કાવ્યકૃતિ તરીકે ઊંચી ગુણવત્તા દર્શાવે છે. પ્રકૃતિ અને માનવજીવનના સંયોગથી જીવનનો અનેરો ઉલ્લાસ પ્રગટ થાય છે. ભારતીય કાવ્ય પરંપરામાં પ્રકૃતિ સૌન્દર્યનું અનુસરણ વિશેષ છે. તેના રૌદ્રસ્વરૂપનું દર્શન અલ્પ છે. અંગ્રેજી ભાષાના કવિઓમાં પ્રકૃતિના બન્ને પ્રકારના સૌન્દર્યને સ્થાન આપતી કૃતિઓ વિશેષ રીતે પ્રગટ થઈ છે. પ્રકૃતિ વર્ણન પણ પરંપરાગત હોવા છતાં મારૂગુર્જર ભાષાના શબ્દ પ્રયોગોથી ભાષા વિકાસની સાથે તેનું સૌદર્ય નિહાળી શકાય છે. પ્રકૃતિ સૌન્દર્યના ઉદાહરણ રૂપે નીચેની પંક્તિઓ ૨૪૯ Page #255 -------------------------------------------------------------------------- ________________ નોંધ પાત્ર છે. ઈમ જાય એક દિન મદન નિવાસે મધુમાસૈ જગનાહ ઉદ્યાન લીલાયૈ પરિજન સવૈ’ ‘‘ઈન્દ્ર મચુકુંદ ફૂલ્યા કદંબ મોરિયા જંબુ જબીર અંબા મલય ચંદન તણો વાયુ વાય કોયલ પંચમો રાગ ગાઈ” ‘‘કુસુમ વનમાંહિ ક્રીડા નિવેષઈ સ્વામી સોહઈ સિહાં કુસુમ વેસઈ મિલિ સમરૂપ સુરભૂપ મેલઈ કરત બહુરાગ સહુ ફાગ ખેલ’’ રમૈ સુર ૨મણી ૨મણીય રૂપ અપાર લાલ ગુલાલ ગાલ વિરાજત રાજિત દેહ ઉદાર પ્રભુ પ્રેમ સુધારસ વિલસિત ‘નિવિન લોગ ૨મંત હસંત વસંત વિલાસ’ ૨૫૦ ‘‘દશ દિશા ફૂલ પરિમલ વસાય રસિક મનિ પ્રેમ રસ ઉલ્લસિય’’ વસંતના માદક સૌન્દર્યમાં ઋષભદેવની વન ક્રીડામાં સ્વર્ગમાં રહેલા દેવોદેવીઓ પણ સહભાગી બને છે એટલે આ ક્રીડા-કેલિનો પ્રસંગ ભૌતિક હોવાની સાથે આધ્યાત્મિક - પ્રેમલક્ષણા ભક્તિનો સંદર્ભ પૂરો પાડે છે. ભૌતિક આનંદનું દૃશ્ય પૂર્ણ થતાં જ સાંપ્રદાયિકતાના પ્રભાવથી સંસારના સુખને ક્ષણિક ગણાવીને આત્માના શાશ્વત સુખને મહત્વ આપતા વિચારો વ્યક્ત કર્યા છે. શૃંગારમાંથી નિર્વેદ-વૈરાગ્ય ભાવ-કે શાંત રસ તરફ મનને વાળવામાં આવ્યું છે. કવિના શબ્દોમાં ઉપરોક્ત માહિતી જોઈએ તો કારિમો નેહ સંસાર કેરો, કારમા દેહ જોબન અનેરો કારિમો ઋદ્ધિમાં જીવ રાચૈ, મોહ માયા વસે મૂઢ માર્ચે | ૨૮ અથિરણ જાણઈ જોબન જીવન તનધન સંગ, સંધ્યા રંગ વિલંગ જવું રામા રંગ પતંગ અતિ વિષય સુખ ચંચલ મૃગલયું વિસરાલ મોહવસે નવિ સૂઝૈ મુઝૈ માયા જાલ. ॥ ૨૯ || Page #256 -------------------------------------------------------------------------- ________________ પ્રભુની દીક્ષા, તપથી સાધના કેવળજ્ઞાન પ્રાપ્તિ, પર્ષદામાં ઉપદેશ, નિર્વાણ વગેરે પ્રસંગોનો ટૂંકમાં ઉલ્લેખ થયો છે. એમની કાવ્ય પંક્તિઓમાં યમક, અન્યાનુપ્રાસનો પ્રયોગની સાથે ઉપમા, ઉભેક્ષા દ્વારા ઋષભદેવનું શબ્દ ચિત્ર કવિત્વ શક્તિનો પરિચય કરાવે છે. શૃંગારમાંથી વૈરાગ્યભાવ - શાંતરસમાં પરિણમવુંએ જૈન સાહિત્યની ઘણી કૃતિઓમાં જોવા મળે છે તેમાં સાંપ્રદાયિક પ્રભાવ છે એટલે આત્માના શાશ્વત સુખનો આનંદ ભૌતિક શૃંગારના આનંદની તુલનામાં તૃણવત્ છે તેનો ત્યાગ કરીને શાશ્વત સુખ મેળવવાનો ઉપનય દર્શાવ્યો છે. . ઉદયવિજયકૃત પાર્શ્વનાથ રાજગીતા' વિક્રમના અઢારમા શતકના ઉપાધ્યાય શ્રી ઉદયવિજયજીએ ‘પાર્શ્વનાથ રાજગીતા’ નામનું ફાગુકાવ્ય લખ્યું છે. (આ ફાકાવ્ય “પ્રાચીન ફાગુસંગ્રહમાં છપાયું છે.) ઉદયવિજય નામના સાતથી વધુ કવિ મધ્યકાલમાં થઈ ગયા. જૈન સાધુ કવિઓની ઓળખ એમની ગુરુપરંપરાથી સરળ બને છે. આ કૃતિને અંતે એમણે પોતાનો પરિચય આપતાં લખ્યું છે: શ્રી વિજયદેવ તપગછરાજા, શ્રી વિજયસિંહ ગુરુ વડ દવાજા; વાચક ઉદયવિજય પ્રણીતા, પાસ જિનવર તણી રાજગીતા. આ અંતિમ કડીમાં એમણે જણાવ્યું છે તે પ્રમાણે તપગચ્છના શ્રી વિજયદેવસૂરિના શિષ્ય તે શ્રી વિજયસિંહસૂરિ અને એમના શિષ્ય તે વાચક ઉદયવિજય. કવિએ પોતાને ‘વાચક' તરીકે ઓળખાવ્યા છે એટલે એમને ‘વાચક'ની પદવી મળી તે પછી આ રચના થઈ છે. શ્રી વિજયસિંહસૂરિના શિષ્ય શ્રી ઉદયવિજય ઉપાધ્યાયે “સમુદ્રકલશ સંવાદ' (વિ.સં. ૧૭૧૪), તથા “શ્રીપાલ રાસ' (વિ. સં. ૧૭૨૮) નામની કૃતિઓની રચના કરી છે કે જેમાં એમણે એની રચનાતાલ પણ જણાવી છે. આ ઉપરાંત એમણે “રોહિણી તપ રાસ”, “મંગલકલશ રાસ”, “ઉત્તરાધ્યયન છત્રીસ સઝાય”, “શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન', “વીસ વિહરમાન જિનગીત' વગેરે કૃતિઓની રચના કરી છે. આ પરથી જણાય છે કે ઉપાધ્યાય શ્રી ઉદયવિજયજી સિદ્ધહસ્ત કવિ છે. શ્રી ઉદયવિજયજીએ આ ફાગુકાવ્યમાં એની રચનાતાલનો કે રચનાસ્થળનો |૨૫૧ Page #257 -------------------------------------------------------------------------- ________________ નિર્દેશ કર્યો નથી. પરંતુ વિ.સં. ૧૭૧૪થી વિ. સં. ૧૭૨૮ સુધીના સમયગાળામાં એમણે આ ફાગુકાવ્યની રચના કરી હોવાનો સંભવ છે. છંદ અને ફાગની દેશીમાં વારાફરતી લખાયેલી એવી પ૩ કડીના આ ફાગુકાવ્યમાં આરંભની પ્રથમ કડીમાં સરસ્વતી દેવીની સ્તુતિથી કવિએ શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન માટેની ઝંખના અને દર્શન થતાં પોતે અનુભવેલી ધન્યતાનું પ્રભુ આગળ નિવેદન કર્યું છે. પછી કવિએ સામ્રાજ્ય પ્રવર્તે છે તે દર્શાવ્યું છે. કવિ આત્મનિવેદન કરતાં કહે છે : એવા દિન તુઝ સેવના, દેવનાદિ નવ કદ્ધ; કેવલ આસથી પ્યાસથી મોહસુરા મઈ પીદ્ધ. મોહરાયા મહારંભ ખામી, પ્રીતની મોહમાયા નીસાણી: મોહમાયા વસિ વિશ્વ પડીઓ, નેહના તંતુ જગજંતુ જડિઓ. મોહ અને માયાની અસર જગતના જીવો ઉપર કેટલી બધી પ્રબળ છે તે બતાવીને એના સમર્થનરૂપે ચક્રવર્તીઓ, દેવો પણ મોહ આગળ કેવા લાચાર બની જાય છે તે જણાવ્યું છે. નારીની આસક્તિથી શંકર ભગવાન વિષ્ણુ ભગવાન અને બ્રહ્મા પણ પતિત થયા હતા તેનાં ઉદાહરણો આપતાં કવિ કહે છે : નગન નચાવ્યો હો શંકર કિંકર પરિ ગિરિબાલ, ઉપરિ અવર ધરી શિર, સુરસરિતા અસરાલ. વિષ્ણુ તણી જે લીલા તે સવિ જાણઈ લોગ, બ્રહ્માનઈ નિજ પુત્રી સાવિત્રીસ્યુ ભોગ. રામ, નળ રાજા વગેરેનાં ઉદાહરણો આપીને તથા નંદિષેણ, આષાઢાચાર્ય, મરુદેવી, રાજુલ વગેરેના જીવનમાં મોહે કેવો ભાગ ભજવ્યો હતો તે થોડા શબ્દોમાં જણાવીને કવિએ કહ્યું છે કે ઠેઠ અગિયારમાં ગુણસ્થાનકેથી જીવને મોહ નીચો પાડે રાગઈ ઓર અથાગઈ, ભાગઈ શીલની લીહ; એકાદશ ગુણઠાણઈ ટાણઈ મોહની બીહ. મોહનું સામ્રાજય અને નારીનાં પ્રલોભનો, પ્રપંચો પુરુષને કેવી રીતે વશ કરે છે તે ભિન્ન ભિન્ન રીતે કવિ દર્શાવે છે અને ફરી પાર્શ્વનાથ ભગવાનને વિનંતી કરે છે દેવ દયા કર ઠાકર, ચાકર નિજરિ નિહાલિ; દુષટાલક જગપાલગ, નિજ બાલક પ્રતિપાલ. Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રભુની કૃપા થતાં પોતાનાં દુઃખ દૂર થાય છે. કવિ હવે પ્રભુને ‘બોધિજ્ઞાન’ આપવા માટે પ્રાર્થે છે. હવઈ પ્રભુ સાર સંભાલ કીજઈ, સુખ નિરાબાધ વલી બોધિ દીજઈ, જ્ઞાનનો મહિમા કેટલો બધો છે તે દર્શાવવા અને પોતાના હર્ષને વ્યક્ત કરતાં કવિ લખે છે : મેહથી મોર યુ મોહ માચ મુઝ મિન તુઝ થકી રંગિ રાચઈ, માનુ હવઈ મુઝ તું સહી તૂઠો, માહરઈ અંગ આનંદ ઊઠો, ફરીથી કવિ જ્ઞાનનો મહિમા, ભરતેશ્વરને થયેલા કેવળજ્ઞાનનું દૃષ્ટાન્ત આપીને સમજાવે છે અને આ ફાગુકાવ્ય ગાવાની ફલશ્રુતિ કહી, પોતાના ગુરુભગવંતોના નામનિર્દેશ સાથે કાવ્ય પૂર્ણ કરે છે. આમ, આ ફાગુકાવ્યમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિ અને ના૨ીવિમુખ થઈ, મોહ ત્યજી જ્ઞાનની ઉપાસના કરવાની ભલામણ છે. કવિનો ઉદેશ જ એ પ્રકારનો રહ્યો છે. ફાગુબંધમાં રચના છે એ દૃષ્ટિએ એની ફાગુકાવ્યમાં ગણના કરાય છે. એમાં નારીનિરૂપણ છે, પણ તે ભાવકને એનાથી અને શૃંગારરસથી વિમુખ કરવા માટે છે. મધ્યકાલમાં આ પ્રકારનાં બીજા અંતિમ છેડાના ફાગુ-કાવ્યો પણ સપ્રયોજન લખાયાં છે. કવિ ઉદયવિજયકૃત આ ‘પાર્શ્વનાથ રાજગીતા’નું વૃદ્ધિવિજયકૃત ‘જ્ઞાનગીતા’ સાથે ઘણું સામ્ય છે, જાણે કે એકે બીજાની નકલ ન કરી હોય ! બંને સમકાલીન હતા અને વિક્રમના અઢારમા શતકના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા. બંને શ્રી વિજયદેવસૂરિના પ્રશિષ્ય હતા. બંનેએ પોતાના કાવ્ય માટે ‘ગીતા’ શબ્દ પ્રયોજ્યો છે. બંનેએ છંદ અને ફાગમાં વારાફરતી કડીઓની રચના કરી છે. એ કડીઓનો સંખ્યાંક પણ પચાસની ઉપરનો છે. બંનેમાં શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનાં દર્શનથી અનુભવેલી ધન્યતા આરંભમાં દસેક કડીમાં વર્ણવાઈ છે. બંનેમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશનાં દૃષ્ટાન્તો છે. બંનેએ ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયોની વાત કરી છે. બંનેમાં મોહ ઉપર વિજય મેળવવા માટે જ્ઞાનનો મહિમા બતાવ્યો છે. આવું ઘણું બધું સામ્ય બંને કાવ્યોમાં છે. રત્નમંડનગણિકૃત ‘નારીનિરાસ ફાગુ’ની કોટિએ આ બંને કાવ્યોની રચના જણાય છે. બંનેમાં છંદની હથોટી, ભાષાપ્રભુત્વ અને લયબદ્ધતા તથા વર્જ્ય વિષયની વિશદ અને વ્યવસ્થિત રજૂઆત ધ્યાનાર્હ છે. ૨૫૩ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૭. ગુરુદેવ-સુખસાગરજી ગુરુ-ગીતા પૂ. સુખસાગરજીના જીવનનો પરિચય અને વિશેષતાઓની ભૂમિકાને આધારે સુખસાગરગુરુ ગીતાનો આસ્વાદ કરવાની સરળતા થાય તેમ છે. વ્યક્તિને વ્યક્તિના જીવનમાં રસ છે અને તે માનવ જન્મમાં પ્રાપ્ત થાય છે. આ જીવન રસના મૂર્તિમંત ઉદાહરણરૂપ પૂ.શ્રી સુખસાગરજીનું જીવન છે. દીપસે દીપ જલેએ ન્યાયે આવા ગુરુની નિશ્રાથી અન્ય માનવીઓ પણ પોતાના જીવન દીપને ઝળહળતો રાખીને ભવિષ્યની પેઢીને માટે માર્ગસૂચક સ્થંભ સમાન બને છે અને એટલા માટે જ ચરિત્ર સાહિત્યની સૃષ્ટિનો સૌથી વધુ વિકાસ થયો છે. કથારસ અને જીવનરસ બન્નેનો સુભગ સંયોગ ચરિત્રની સૃષ્ટિમાં છે એટલે સાહિત્યમાં કલ્પના વિહારની સાથે વાસ્તવદર્શી નિરૂપણ અને સત્યનો આશ્રય લઈને અધિકૃત વ્યક્તિના શુભ હસ્તે ચરિત્રો લખાય છે. તેથી તેનું મૂલ્ય જીવન ઘડતરને વિકાસમાં સૌથી ઊંચું છે. સુખ સાગર ગીતા એ ગુરુગુણોનો ભંડાર છે અને આ ગુણોનો મહિમા પૂ. બુદ્ધિ સાગરસૂરિએ શિષ્યભાવે ગાયો છે. શ્રી સુખસાગર ગુરુનો પરિચય ગુજરાતની રાજધાની અને જૈનોનું અનોખું તીર્થ પાટણની ભૂમિના નરરત શ્રી સુખસાગરજી હતા. વીશા પોરવાડ જ્ઞાતિના આલમચંદ અને જડાવબાઈના પરિવારમાં સંવત ૧૯૦૭ના શ્રાવણ શુદિ-૧૪ના રોજ પુત્રનો જન્મ થયો અને એમનું નામ સાંકળચંદ પાડવામાં આવ્યું. જ્યોતિષિઓએ જન્મના ગ્રહોને આધારે આગાહી કરી હતી કે આ જાતક ભવિષ્યમાં મહાન થશે. માતા-પિતાની છત્રછાયા અને ધાર્મિક સંસ્કારોના સિંચન દ્વારા આ બાળકે દર્શન, પૂજા, ગુરુવંદન અને વ્યાખ્યાન, શ્રવણની સાથે વ્યવહારનો અભ્યાસ કર્યો. ગામઠી શાળામાં અભ્યાસ કરીને વેપારમાં જોડાયા. વેપારના કાર્યમાંથી સમય કાઢીને ગુરુની નિશ્રામાં સામાયિક કરીને ધાર્મિક અભ્યાસમાં પ્રગતિ સાધી પૂ. રવિસાગરજી મ.સા.નો પરિચય થયો. એમની વ્યાખ્યાન શૈલીથી પ્રભાવિત થઈને દીક્ષા લેવાની ભાવના પ્રગટ થઈ. વડીલોએ દીક્ષા અંગે સંમતિ ન આપી પણ સાંકળચંદની દીક્ષા માટેની પ્રબળ ભાવના અને તેના આચાર વિચાર જોઈને વડીલોની સંમતિથી મહેસાણામાં સંવત ૧૯૪૩ના વૈશાખ શુદિ છઠ્ઠને દિવસે અપૂર્વ ઉલ્લાસ અને ભવ્યઠાઠથી દીક્ષા અંગીકાર કરી. પૂ. ગુરુદેવશ્રી રવિસાગરજી મહારાજ સાહેબની ૨૫૪ Page #260 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધાવસ્થાને કારણે તેઓશ્રી ગુરુ સાથે સંવત ૧૯૪૮ થી ૧૯૫૪ સુધી રહ્યા અને તનમનના શુભ ભાવથી ગુરુની વૈયાવચ્ચ-ભક્તિ કરીને પ્રીતિપાત્ર બન્યા. વૈયાવચ્ચથી એવો અનુભવ થયો કે ગુરુસેવામાં મુક્તિનો મેવો છે. ગુરુ આજ્ઞાનું વિનય-વિવેક પૂર્વક પાલન, ગોચરી વગેરે દ્વારા ગુરુની સેવા કરીને વૈયાવચ્ચ ગુણમાં અભિવૃદ્ધિ કરી. આ ભક્તિના પ્રતાપે તેઓશ્રી કહેતા હતા કે ગુરુઓ પાસેથી જે જે બાબતોના અનુભવ મળે છે તે જીવતાં શાસ્ત્રો છે. પૂ. ગુરુદેવની તબિયત વધુ નરમ થતાં મહેસાણાના ઉપાશ્રયમાં વ્યાખ્યાનની પાટ પાસે સુખાસને બેસાડવામાં આવ્યા. પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિના દર્શન કરાવવામાં આવ્યા પછી તેઓશ્રી આત્મધ્યાનમાં મસ્ત બન્યા. પછી તેઓશ્રી બોલ્યા કે મારા જમણા હાથનો અંગૂઠો હાલે ત્યાં સુધી હું આત્મધ્યાનના શુધ્ધ ઉપયોગમાં લીન છું એમ જાણવું. પૂ. ગુરુદેવશ્રીની અંતિમ ક્ષણ આવી ગઈ અને આ ભૌતિક દેહ છોડીને દિવ્યધામમાં પ્રયાણ કર્યું. ગુરુવિરહ સૌ કોઈના હૃદયને ભાવભીનું કરીને કરૂણાનો અને શોકનો અનુભવ કરાવે છે. એમની ચિર વિદાયથી સુખસાગરજીતો વિચારતા હતા કે જ્ઞાની ગુરુના વિયોગથી વૈરાગ્યની વૃદ્ધિ થાય છે. ગુરુની આજ્ઞાનું પાલનસેવા અને રત્નત્રયીની આરાધનાનાં સંસ્મરણો મારા સંયમ જીવનને વધુ પોષણ આપે છે. શ્રી સુખસાગરજીએ ઉત્તર ગુજરાત-ખેડા, અમદાવાદ વડોદરા અને સુરત જેવાં સ્થળોએ વિહાર કરીને શાસનની પ્રભાવના કરી હતી. પૂ.શ્રીની નિશ્રામાં પેથાપુરથી શેઠ રવચંદે સિદ્ધાચળનો સંઘ કાઢયો હતો. તેઓ પાલનપુર હીર વિજયસૂરિના ઉપાશ્રયમાં હતા ત્યારે મહેસાણાની પાઠશાળાના શિક્ષકશ્રી બહેચરભાઈ એમને વંદન કરવા આવ્યા હતા. એમની ધર્મધ્યાનની પ્રવૃત્તિથી બહેચરભાઈને દીક્ષા લેવાની ભાવના જાગી અને સંવત ૧૯૫૭માં માગશર શુદિ છઠ્ઠને દિવસે બહેચરભાઈએ સર્વવિરતિ ધર્મનો આનંદોલ્લાસથી સ્વીકાર કર્યો અને “બુદ્ધિસાગર’ નામ પાડવામાં આવ્યું. સુખસાગરજીને તાવની ભયંકર માંદગી આવી પડી. શ્વાસ અને ખાંસીને તકલીફ થઈ છતાં તેઓ તો આત્મધ્યાનમાં મગ્ન બન્યા હતા. અંતિમ સમયે પણ એમની માનસિક સ્વસ્થતા ઊંચા પ્રકારની હતી. પોતાના શિષ્યો અને સાધુઓને ઉદેશીને ઉપદેશામૃત વચનો કહ્યાં હતાં. તેના નમૂનારૂપ વિચારો નીચે પ્રમાણે છે. આ સંસારમાં મનુષ્યને પડવાનાં ઘણાં સ્થાન છે. ચડવાનાં સ્થાનો થોડાં છે. આત્મોન્નતિના હેતુઓ તરફ લક્ષ્ય રાખીને મોક્ષ માર્ગમાં આગળ વધવું દુષ્કર છે. ૨૫૫ ૨૫૫ Page #261 -------------------------------------------------------------------------- ________________ તેમ છતાં પ્રમાદ ત્યાગ કરીને આત્મ કલ્યાણમાં વિશેષ પુરૂષાર્થ કરવો. સાધુ ધર્મનું પાલન કરવું હોય તો કોઈની સાથે નકામી વાતો કરવી નહિ. વિકથા કરનારા મનુષ્યોનો પરિચય કરવો નહિ. ચરણસિત્તરી અને કરણસિત્તરી ખરેખરી રીતે આત્માના ગુણોને પ્રગટાવવા માટે સેવવાની ખાસ જરૂર છે. સાદું વર્તન અને સરળતા એ સાધુપણાની શોભા છે. અંતિમ સમયે સ્વસ્થતાપૂર્વકના એમના આત્મહિતકારી વિચારો સૌ કોઈને માટે પ્રેરક બને છે. એક રાત્રિએ પ્રતિક્રમણ આદિ આવશ્યક ક્રિયા પૂર્ણ કર્યા પછી નવકારવાળી ગણવાની ચાલુ કરી. નવકારવાળી હાથમાંથી પડી ગઈ ત્યારે પોતાના શિષ્ય બુદ્ધિસાગરને બોલાવીને કહ્યું કે લે આ નવકાર વાળી, તું સદાકાળ ગણજે. સવારે ૮-૩૦ કલાકે સુખસાગરજીએ અનશન સમાધિ દ્વારા જીવનનો અંતિમ શ્વાસ લઈને ચિરવિદાય લીધી. સુખસાગરજીના જીવનની કેટલીક વિશેષતાઓ સંયમની આરાધના કરનારને તથા શ્રાવક શ્રાવિકા વર્ગને પણ આદર્શ દૃષ્ટાંતરૂપ બને છે. પરિમિત વચન બોલવાં. નિમિત્ત મળે તો પણ ક્રોધ ન કરવો અને શાંતિ રાખવી. સહનશીલતા રાખીને ઉપશમ ભાવમાં વૃદ્ધિ કરવી, એમની વૈરાગ્ય ભાવના અને ત્યાગ ઊંચો હતો. હૃદયની નિખાલસતાતો અપૂર્વ અનુભવ કરાવે તેવી હતી. તેઓશ્રી ભદ્રગુણની સાક્ષાત્ મૂર્તિ સમાન હતા. સ્વાધ્યાય પ્રિયતા અજોડ હતી. ચઉસરણપયન્ના દશવૈકાલિકસુત્ર આઉર પચ્ચકખાણનો નિત્ય સ્વાધ્યાય કરતા હતા. સાધુ સાધ્વી વર્ગને સંયમની આરાધનામાં સ્થિરતાને વૈરાગ્યની વૃદ્ધિમાં વસ્ત્ર, પાત્ર, અભ્યાસ અને અન્ય ચીજવસ્તુઓની સહાય કરવામાં અતિકુશળ હતા. તિથિએ ઉપવાસ, આયંબિલ અને બાકીના દિવસોમાં પ્રાયઃ એકાસણાનું તપ કરતા હતા. તેઓશ્રી ધર્મકર્મયોગી હતા. નિર્દોષ ગોચરી મેળવવાનો આગ્રહ રાખતા હતા. ગુરુ પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી. ચાતુર્માસ સિવાયના શેષ કાળમાં વિહાર કરવાની ભાવના. ખાસ પ્રયોજન વગર સ્થિર વાસ કરવામાં માનતા ન હતા. “સાધુ તો ચલતા ભલા'ના સૂત્રને જીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યું હતું. ભાષા સમિતિના પાલનમાં ઉપયોગ રાખતા હતા. ગંભીરતાનો ગુણ કેળવ્યો હતો. તેઓ જણાવે છે કે જે મનુષ્યમાં ગંભીરતાનો ગુણ ખીલ્યો હોય છે તે ઘણાઓનું કલ્યાણ કરવાને સમર્થ છે. સૌ સાથે મૈત્રીભાવ-મિલનસારપણું અને સંપની ભાવનાથી વર્તતા હતા. ઉપરોક્ત નોંધને આધારે સુખસાગરજીના જીવન શૈલીનો અનોખો પરિચય થાય છે. ૨૫૬ Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુખસાગર ગુરુ ગીતા આ. બુદ્ધિ સાગરસૂરિની ગીતાઓ તત્ત્વજ્ઞાનના વિષયને કેન્દ્રમાં રાખીને સર્જાયેલી છે. તેની સાથે ગુરુમહિમા દર્શાવતી શ્રી સુખસાગર ગુરુગીતા ચરિત્રાત્મક સ્વરૂપની છે. શ્રી તપાગચ્છ સાગરશાખા પટ્ટાવલિ અનુસાર ૩૧મા શ્રીમદ્ મયાસાગરજી, ૩રમાં શ્રીમદ્ નેમિસાગરજી, ૩૩માં શ્રીમદ્ રવિસાગરજી, ૩૪માં શ્રીમદ્ સુખ સાગરજી છે. જીવનચરિત્ર રચવાની પ્રણાલિકા ઘણી પ્રાચીન છે. તે ઉપરથી જૈન ધર્મના ઈતિહાસની આધારભૂત માહિતી મળે છે. વર્તમાન સમયમાં કેટલાક પુણ્યાત્માઓનું જીવન દૃષ્ટાંતરૂપ હોવાથી તેને અનન્ય પ્રેરણાદાયી માનીને જીવન ચરિત્ર રૂપે લખવામાં આવે છે. ગૃહસ્થોને આવા ચરિત્રો જીવનઘડતરમાં માર્ગદર્શક બને તેવા છે. આ બુદ્ધિ સાગરસૂરિએ પોતાના ગુરુ પ્રત્યેના પૂજયભાવથી ગુરુગુણ સ્તુતિરૂપે ગીતા રચી છે. “ગીતા” શબ્દમાં ગેયતાગાવાનો સંદર્ભ છે એટલે અહીં કવિએ ગુરુનાં ગુણગાન ગાયાં છે. તે ઉપરથી શ્રી સુખસાગરગુરુ ગીતા નામ આપ્યું છે. ગીતાના રચના વિશેની માહિતી દર્શાવતી પંક્તિઓ નીચે પ્રમાણે છે. જૈનોનાં જ્યાં દ્વિશત ઘર છે ગામ રૂ વડાલી મંદિરો છે જિનવરતણાં શોભીતી હસ આલિ તેમાં ચૈત્યે વસતિ કરીને માસની એક ભાવે ગાથા ભાવે ગુરુ ગુણખરા ભક્તિના પૂર્ણ દાવે. ૫૧૬ll (પા. ૧૧૬) ઓગણિસ શત ઈકોતેરે માધ પૂર્ણિમાસાર પુષ્યાકે પૂરો કર્યો થાવો જગ જયકાર યથાશક્તિ મતિયોગથી રહ્યો ગ્રન્થ એ બેશ બુદ્ધિસાગર સૂરિ ઘટ આનન્દ હોય હમેશ. / પર૫ /. કવિએ મધ્યકાલીન કાવ્ય પરંપરાનાં લક્ષણોને અનુસરીને ફળશ્રુતિનો ઉલ્લેખ કર્યો છે. સદ્દગુરુ ભક્તિ પ્રતાપથી ધાર્યો થાશો કાજ ધૃતિ કીર્તિ શ્રી હ તણું ઘટ પ્રકટો સામ્રાજય. || પરના ૨૫૭ Page #263 -------------------------------------------------------------------------- ________________ ભણે ગણે જે સાંભળે ગુરુ કાવ્ય સદાય મંગલમાલા તે લહે ઘર ઘર આનન્દ થાય. પરા/ ચઢતી કલા પ્રતિદિન થજો સદ્ગુરુ ભક્તિ પસાય શાન્તિ તુષ્ટિ પુષ્ટિની સિદ્ધિ ઘટમાં થાય. || પ૨૩ કવિએ સુખસાગર ગુરુના વિવિધ ગુણોને લક્ષમાં રાખીને એમના જીવનનો મહિમા દર્શાવ્યો છે. કામજિતક, બ્રહ્મચર્ય, પ્રતિજ્ઞાપાલન, કહેણી રહેણી, ઔદાર્ય - દૃષ્ટિ, ગુણરાગી, ત્યાગ, મળતાપણું, ગુર્વાશા પાલન, ગુરુસેવા, ગુદ્રોહીની કુગતિ, સદાચાર, સાહાપ્યદાયક, દાક્ષિણ્યતા, ગંભીરતા, વાત્સલ્યતા, વિવેક, સંપથી પ્રગતિ, તપ, ધ્યાન, શુભ ધ્યાન, માનવૃત્તિ ત્યાગ, સમતાસમાધિ, ભાવના, ગુણ્યાત્રા, શ્રુતજ્ઞાનયાત્રા, ચતુર્વિધ સંઘયાત્રા, નીતિ, શ્રધ્ધા, ધૈર્ય, સ્થિરતા, જેવા વિશિષ્ટ ગુણો દ્વારા સુખસાગરના વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો છે. ગુરુ ઉપદેશનાં સંદર્ભમાં વૈરાગ્ય, ક્ષણ ભંગુરતા, આત્મસ્મૃતિ, ક્ષણિક વિષયમાં શું રાચવું વગેરે વિષયો છે. તદુપરાંત વૈરાગીની દશા, શિષ્યશિક્ષા, સ્વર્ગગમન, વિલાપ, ગુરુપ્રતિ ક્ષમાપના વિશે વિચારો વ્યક્ત કર્યા છે. આ રીતે સુખસાગર ગુરુગીતામાં સકલ ગુણ સમૃદ્ધિનું દર્શન થાય છે. ઉપરોક્ત વિષયોના અનુસંધાનમાં કેટલીક પંક્તિઓ પરિચય માટે નોંધવામાં આવી છે. તે ઉપરથી સુખસાગર ગુરુના જીવન વિશે માહિતી પ્રાપ્ત થાય તેની સાથે કવિની શૈલીનો રચના-રીતિનો ખ્યાલ આવે છે. ગુરુનાં પગલાં પાવનકારી છે તેના સંદર્ભથી ગીતાનો પ્રારંભ કર્યો છે. પગલાં પડ્યાં તારાં અહો ! જ્યાં તીર્થ તે માટે સદા તવ પાદની ધૂલી થકી લ્હાલો રહું ભાવે મુદા • તવ પાદપક્વ લોટતાં પાપો કર્યા રહેવે નહીં હું ચિત્તમાં જે માનીયું તે માન્ય મારે છે સહી. / ૧ // શિષ્યની ગુરુ માટેની સમર્પણની ભાવના અને ગુરુચરણ રજથી પવિત્ર થવાની ઉત્તમ ભાવના દર્શાવી છે. કામવાસનાના વિપરીત પરિણામ વિશે કવિ જણાવે છે કે જ્યાં કામ છે ત્યાં રામ નહિ, જયાં કામ ત્યાં શાન્તિ નહીં જ્યાં કામની વાતો થતી, ત્યાં મોહની સ્વારી સહી ૨૫૮ Page #264 -------------------------------------------------------------------------- ________________ જ્યાં કામની ચેષ્ટા થતી ત્યાં મૃત્યુવાજાં વાગતાં જ્યાં કામનો સંકલ્પ ત્યાં ભૂતો ઊંધેલા જાગતાં || ૮૨ || જીતી અરે ઝટ કામને નિષ્કામ ભાવજ આણવો હૈંશીયલ વ્રતને આદરીને કામને તાબે કર્યો. બ્રહ્મચર્ય નવવાડ શીલની સાચવી શુભ ખ્યાતિને ભાવે વર્ષો જે બ્રહ્મચર્યે શોભતા તે કાર્યની સિદ્ધિ કરે જે બ્રહ્મચારી સાધુ તે મુક્તિ વધૂ સહેજે વરે. ॥ ૯૧ || પ્રતિજ્ઞાપાલન બોલે વિચારી બોલ પાછો વદનમાં પેસે નહીં જે જે પ્રતિજ્ઞા તું કરે તે પાળતો નિશ્ચય સહી. બોલ્યા પ્રમાણે વર્તીને આદર્શજીવન હૈં કર્યું એ જીવન ઉત્તમ જાણીને મેં ચિત્તમાં ભાવે ધર્યું. ૯૫ || ગુણરાગ ગુણરાગની જીવતી પ્રતિમા તું થયો સંસારમાં ગુણ રાગ દેવા અવતર્યો માનવતણા અવતારમાં ગુણરાગ જ્યાં વાસો વસે ત્યાં સર્વ ગુણ પ્રકટે ખરે ગુણરાગ માનવભવ વિષે સહુ દોષને ગુણમાં હરે || ૧૦૭ || મળતાપણું મિલનસાર વ્યક્તિત્વ મળતાપણું સહુ સાથમાં આચારમાં અંગત કર્યું મળતાપણું સહુ સાધુથી રાખી સ્વધર્મ તું રહ્યો. મળતાપણાને રાખીને હૈં સંપ શિર સાટે વર્યો. ।। ૧૧૭ || જિનશાસનમાં આજ્ઞાપાલનને વિશેષ મહત્વની માનવામાં આવે છે. જિનાજ્ઞાપાલન, ગુરુ આજ્ઞાપાલન કોઈપણ જાતની શંકા વગર વિનમ્ર ભાવે સ્વીકારવાનો આદેશ છે. આજ્ઞા ગુરુની માનતા એવા જનો વિરલા જડે નિંદાગુરુની જે કરે તે વિશ્વમાંહે રડવડે સેવાથકી જોવા મળે શ્રદ્ધા સુભક્તિ સદ્ગુણો આત્માર્થતા પ્રગટે ભલી પરબ્રહ્મને પોતે મુણે. ।। ૧૨૩ || ૨૫૯ Page #265 -------------------------------------------------------------------------- ________________ ગુરુસેવા શ્રી સદ્ગુરુ સેવા વિના વિદ્વાન થાતાં શું વળે ? શ્રી સદ્ગુરુ સેવા વિના જગમાં ફર્યાથી શું મળે ? શ્રી સદ્ગુરુ ગમ જ્ઞાનની પ્રાપ્તિ થકી સિદ્ધિ થતી શ્રી સદ્ગુરુ ગમ જ્ઞાનની પ્રાપ્તિ થકી પંચમગતિ. || ૧૨૬ // કર્મયોગી સ્વાધ્યાય આગળનો કરે વિકથા જરા ના તું કરે જયજય ગુરુજી માહરા મમ ચિત્ત તુજને બહુસ્મરે” આચારમાં ઉત્તમપણું ને ચિત્તમાં તન્મયપણું એ જ્ઞાનપૂર્વક કર્મ યોગીને ભલું ભાવે ભણું.” ગંભીરતા ગંભીરતા સગુણ વડે આ લોકમાં કીર્તિથતી ગંભીરતા સગુણ વડે અપકીર્તિતો દૂરે જતી ગંભીરતા સગુણ વડે માનવ જગતમાં ગાજતો ગંભીરતા સગુણ વડે માનવ જનોમાં છાજતો. {/ ૧૫૦ || વાત્સલ્યતા વાત્સલ્યથી મનડું ભરી પાછો પડે ના તું કદિ બહુ પરથી વહેતી યથા ગંગા અને સિંધુ નદી, // ૧૬૦ //. વિવેક જે બોલતો વિવેકથી ને ચાલતો વિવેકથી સંગત કરે વિવેકથી તેને જરા તો ભય નથી. સંપથી શુભ પ્રગતિ જિન ધર્મને ફેલાવવા જે સૂરિયો સંપી સદા કાર્યો કરે છે ઉન્નતિ તે લહે દુ:ખના કદા કજિયા અને કંકાસને દૂર ત્યજે હિત આદરી આચાર્ય વાચક સાધુઓ સંપી રહે શાન્તિ ધરી | સંતોષ મનના ટાળવા એ તપ જગતમાં શ્રેષ્ઠ છે એ શ્રેષ્ઠ તપની આગળે બાકી તપો તો હઠ છે. (પા. ૫૫) ૨૬૦ Page #266 -------------------------------------------------------------------------- ________________ જે તપ તપ્યાથી ક્રોધ વૈરી મન થકી વિઘટાય છે એ તપ તપોમાં શ્રેષ્ઠ છે એને જ સન્તો ય છે. (પા. પ૪) સાધુ બનીને ક્રોધને કંકાસ કજીયા હોરતા ત્યાં તપ ખરૂં ના માનવું જ્યાં ચોર નિજધન ચોરતા. (પા. ૫૭) ઉપવાસ છઠ્ઠ અઠ્ઠમ અને બે માસનો તપ ફોક છે. થાવત્ હૃદય માયા વસે તાવત્ ખરે રણપોક છે. (પા. પ૭) જે બાહ્ય તપ તપતો રહે સમતા વડે વ્યવહારથી તે સત્ય તપસી જાણવો તપિયો વિશે તે મહારથી જે તપ તપે તે ચીકણાં કર્મો ખરેખર નિર્જરે તીર્થકરો દીક્ષા ગ્રહી તપને ખરેખર આદરે. (પા. ૬૦) ધ્યાન તું આત્મધ્યાને ચિત્ત જોડી ધર્મધ્યાને સ્થિર થયો શુભ ધ્યાનમાં મસ્તાન થઈ સમતાવડે શોભી રહ્યો. (પા. ૬૧) પરમાત્મ ધ્યાન પરમાત્મ ધ્યાને જે રમે તે ચિત્તને નિશ્ચલ કરે પરમાત્મ ધ્યાને જે રમે તે કર્મ બહુલા નિર્જરે પરમાત્મ ધ્યાને જે રમે તે ઈન્દ્રિયોને સંવરે પરમાત્મ ધ્યાને જે રમે તે મુક્તિ સુખ શાશ્વત વરે પરમાત્મ ધ્યાને જે રમે તે શુધ્ધતા અનુભવ કરે પરમાત્મ ધ્યાને જે રમે તે પૂર્ણતા પદ સંસ્મરે. (પા. ૬૪) સમતા સમાધિ સમતા સમાધિ યોગથી ના ભોગની ઇચ્છા થતી આનન્દમાં અદ્વૈતતા સંકલ્પતા દૂર જતી (પા. ૬૫) નહિ રાગ વા નહિ દૈષ એવો ભાવ અત્તર પ્રગટતો ત્યારે સમાધિ પ્રગટતાં પરભાવ દૂરે વિધટતા આત્મોપયોગે રમણતામાં લીન મનડું થાય છે. ત્યારે સમાધિ યોગનો આસ્વાદ ઘટ પરખાય છે. (પા. ૬૫) ભાવના ભક્તિ ફળ નહિ ભાવ વણ કોટી પ્રયતો આદરે સેવાફળ નહિ ભાવ વણ, લુખ્ખા પ્રયતો આચરે. (પા. ૬૭) Page #267 -------------------------------------------------------------------------- ________________ ગુરુયાત્રા શુભ સાધુઓના દર્શને સમ્યકત્વ શુદ્ધિ પ્રગટતી શુભ સાધુઓના દર્શને મિથ્યાત્વ બુદ્ધિ વિઘટતી (પા. ૭૦) શ્રુતજ્ઞાન યાત્રા શ્રુતજ્ઞાન સાચું તીર્થ છે જિન વાણીની યાત્રા કરો પૂજા કરો જુનવાણીની ભવ્યો ભવાંભોધિ તરો કલિકાલમાં આધાર છે જિનવાણીનો અવધારવું સ્વાધ્યાય પર્યાલોચના યાત્રા કરીને ધારવું (પા. ૭૨) દાન સંસારમાં હેં દાન દીધું ભક્તિથી શુભ પાત્રમાં તેથી શીયલ શોભી રહ્યું હારા રગરગ ગાત્રમાં (પા. ૭૬) નીતિ સન્નીતિની શુભ જીવતી મૂર્તિ બની વિલસી રહ્યો જય જય ગુરુ આ વિશ્વમાં મહિમા ન જાએ તવ કહ્યો. (પા. ૮૪) શ્રદ્ધા પ્રભુ ધર્મની શ્રદ્ધા વર્યો સંસાર પાથોધિ તરી તવચિત્ત હાડો હાડમાં ને રોમરોમે એ ભરી (પા. ૮૪) શ્રધ્ધા વિના નીતિ અને આચાર સારા નહિ ટકે શ્રધ્ધા થકી સમ્યકત્વ છે સમ્યકત્વથી ચારિત્ર્ય છે. શ્રધ્ધા ક્રિયાનું મૂળ છે અત્તર સદા પવિત્ર છે. (પા. ૮૬) સ્થિરતા સ્થિરતા વિના મનપાત્રમાં બહુ સગુણો ઠરતા નથી સ્થિરતા વિના શાન્તિ નથી એ વાત આગમમાં કથી (પા. ૯૦) ગુરુના અંતિમ સમયની પરિચય કરાવતી પંક્તિઓ જોઈએ તોમંગલ તનુ અવસાન સમયે ખામણાં કીધાં ખરાં હું સર્વ જીવ ખમાવિયા વૈરાગ્યથી લોચન ભર્યો. (પા. ૯૧) સુખસાગર ગુરુ ગીતાની પંક્તિઓ દ્વારા ગુરુના ગુણોનો વૈભવ પ્રગટ કર્યો છે. પ્રત્યક્ષ રીતે તો સુખસાગર ગુરુ ગણાય પણ પરોક્ષ રીતે વિચારીએ તો એમના ઉપરોક્ત ગુણોનો, માનવ જન્મ પામીને, આદર કરી-ગુણવાન ગાવાનો પુરૂષાર્થ ૨૬૨ Page #268 -------------------------------------------------------------------------- ________________ ક૨વા માટે જીવન પાથેય છે. ગુરુ ગુણમાં લાગણીનો પ્રવાહ વહેતો નિહાળી શકાય છે. તેના દ્વારા ગુરુ પ્રત્યેની સદ્ભાવના ને પૂર્ણ સન્માન પ્રગટ થાય છે. ગુરુ વિરહની અભિવ્યક્તિમાં માનવ સહજ કરૂણાનો ઘેરો ભાવ પ્રગટ થયો છે. પ્રાણાધાર વિભુ અમ તણા એકલા કેમ ચાલ્યા મૂકી માયા જગ અમ તણી બાહ્ય સંયોગ ટાળ્યા. (પા. ૧૧૨) યાદી યાદી પ્રભુ તમ તણી રાતને દિન આવે જાણો એ સૌ મમ મન તણું કેમ વ્હેલો ન આવે ? (પા. ૧૧૩) ભૂલી જાશો નહિ નહિ કદિ પૂર્ણ વિશ્વાસ આપી થૈ જે ભૂલો પ્રભુ મમ તણી તેહની આપ માફી કાલાં ઘેલાં પ્રભુ તવ તણાં બાળકો જેહ બોલે પ્યારાં જાણી જનક સહુ એ અમૃતે પૂર્ણ તોલે સેવા ત્યારી સતત ઘટમાં પૂર્ણ ભાવે જ ધારૂં મારી વ્હારે ઝટ વિભુ ચઢો પૂર્ણ આપો જ સારૂ (પા. ૧૧૪) ગુરુના ગુણ ગાઈ શકાય તેમ નથી તેવો ભાવ દર્શાવતી પંક્તિઓ જોઈએ તોપૃથ્વીનો તો પટ યદિ કરૂ લેખણી પર્વતોની પાણી શાહી જલધરતણું બુદ્ધિ સર્વ મતોની હા૨ા તોયે સહુ ગુણ અરે લેખ્ય ના થાય ક્યારે હોયે પત્રે તવ ગુણ લખું ભક્તિ વેગ પ્રચારે. (પા. ૧૧૫) કવિએ સુખસાગર ગુરુનો મહિમા ગાવા માટે કાવ્ય અને ભાવને અનુરૂપ છંદોનો પ્રયોગ કર્યો છે. હરિગીત, શાદુર્લ વિક્રીડિત, મન્દાક્રાન્તા દુહાનો વગેરે છંદોનો આશ્રય લઈને વિચારોની અભિવ્યકિત કરી છે. કવિને હરિગીત છંદ વધુ પ્રિય છે એમ એમના ગીતા કાવ્ય પરથી અનુમાન કરવામાં આવે છે. ગુરુ પ્રત્યેની લાગણી અંતિમ વિદાય-વિલાપ જેવા પ્રસંગોના નિરૂપણમાં મંદાક્રાન્તાનો સફળ પ્રયોગ કર્યો છે. ગીતાના અંતે ફળ શ્રુતિ-રચના સમયને માટે દુહાનો પ્રયોગ કર્યો છે. એમની શૈલીની વિશેષતા ચિંતન-મનન કરવા લાયક શબ્દની પુનરાવૃત્તિ દ્વારા ગુરુ ગુણોનું નિરૂપણ કરવાની કલાનું દર્શન થાય છે. ચરિત્રાત્મક કૃતિમાં ચરિત્ર નાયકના જીવનના પ્રસંગો જન્મ, બાલ્યાવસ્થા, ૨૬૩ Page #269 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસ, દીક્ષા, શાસન પ્રભાવનાનાં કાર્યો, ધાર્મિક અભ્યાસ આત્મસાધના જેવી વિગતો મોટે ભાગે હોય છે. અહીં આવો કોઈ ઉલ્લેખ નથી તે દૃષ્ટિએ વિચારીએ તો સુખસાગર ગુરુગીતામાં જિનશાસનમાં ગુરુનાં અનિવાર્ય લક્ષણા દર્શવ્યાં છે તેનો સુભગ સમન્વય સધાયો છે. વળી તેમાં ગુણસ્તુતિની સાથેના ઉપદેશાત્મક વિચારો વાચક વર્ગના ગુણબીજા૨ો પણ અને સંવર્ધનમાં નવો પ્રાણ પૂરે તેવી અભિવ્યક્તિ થઈ છે. આ ગીતા કાવ્યની વિશેષતા એ છે કે તેમાં ગુરુના નામનો પ્રત્યક્ષ ઉલ્લેખ કર્યા વગર ગુણાનુવાદરૂપે રચાયેલી છે અને તેથી ગીતા નામ આપવામાં આવ્યું છે તે યથાર્થ લાગે છે. જંબુસૂરિ મ.સા.નો પરિચય (ગીતા) ગુજરાતની સુપ્રસિદ્ધ નગરી દર્ભાવતીની પૂણ્યભૂમિના જિન શાસનના શણગાર સમા અણગાર શ્રી જંબુસૂરિનીએ જન્મ ભૂમિ હતી. પિતા મગનલાલ અને માતા મુક્તાબાઈના પનોતા પુત્ર શ્રી ખુશાલચંદ (સંસારી નામ) હતા. બાલ્યાવસ્થાથી ધાર્મિક ક્રિયામાં રૂચિ હોવાથી નિયમિત ધાર્મિક આચાર વિચારમાં પ્રવૃત્ત રહ્યા હતા. વડીલોની પ્રેરણાથી લગ્ન કર્યા. અમદાવાદમાં ધાર્મિક અભ્યાસ કર્યો અને મેટ્રીકની પરીક્ષામાં ઉત્તીર્ણા થયા. ડભોઈમાં પૂ. આ. કમલસૂરિ અને પૂ.પં.શ્રી દાનવિજયજીનું ચાતુર્માસ હતું ત્યારે એમનો સત્સંગ થયો હતો. ડભોઈની આત્માનંદ જૈન પાઠશાળામાં ધાર્મિક શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપી. ધાર્મિક રૂચિની વિશેષતા ને પૂ. કમલસૂરિ આચાર્યના પરિચયથી વૈરાગ્ય ભાવના જાગી અને સંયમ લેવા માટે તત્પર બન્યા. દીક્ષા લેવા માટે વડીલોની સંમતિ મળે તેમ નહતી એટલે ધંધાના કામ અંગે બહાર ગામ જવાનું ગોઠવીને સીધા રાજસ્થાનમાં શિરોહી પહોંચી ગયા. ગામ બહાર મહાવીર જિનપ્રાસાદ સમક્ષ સ્વયં સાધુવેશ પહેરીને સામાયિક વ્રત ગ્રહણ કર્યું. પછી તેઓશ્રી પં. દાનવિજયજી પાસે ગોહિલી આવ્યા. અહીં એમની વડી દીક્ષા થઈ અને આચાર્ય પ્રેમસૂરીશ્વરજીના શિષ્ય તરીકે જાહે૨ ક૨વામાં આવ્યા. ચાર પ્રકરણ, વ્યાકરણ, ન્યાય, કર્મગ્રંથ વગેરે ગ્રંથોનો અભ્યાસ કરીને જ્ઞાનમાર્ગમાં પ્રગતિ સાધી. પૂ. જંબુવિજયજીને ૧૯૯૨માં પં. પદવી અને ૧૯૯૮માં આચાર્ય પદવી પ્રદાન કરવામાં આવી હતી. એમણે ૨૫ ગ્રંથોનું સંપાદન કર્યું છે. કાવ્યનો પણ શોખ હતો એટલે ગીતો ૨૬૪ Page #270 -------------------------------------------------------------------------- ________________ અને ગહુંલીઓ રચી છે. કર્મપ્રકૃતિ ચૂર્ણિ ટીકા ભા ૧-૨, પંચ સંગ્રહ ભા. ૧/૨, ટીકા વિવિધ પ્રશ્નોત્તર ભા. ૧/૨, ન્યાયસમીક્ષા વગેરે ગ્રંથોનો સમાવેશ થાય છે. એમનાં ગીતો – ગહુંલીઓમાં સમકાલીન ગીતની પંક્તિઓનો પ્રભાવ છે. પૂ. શ્રી એ સં. ૨૦૦૧માં ખંભાતમાં ચાતુર્માસ કર્યું હતું તે પ્રસંગને કેન્દ્રમાં રાખીને કવિ ભાલચંદ્રએ ચાતુર્માસ વર્ણન દ્વારા એમના વ્યક્તિત્વની વિશેષતાઓનો પરિચય કરાવ્યો છે. પૂ. શ્રી એ ગુજરાત, મારવાડ, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં વિહાર કરીને જિન શાસનની પ્રભાવના કરી હતી. વર્ધમાન તપની ઓળી ઉપરાંત અન્ય તપશ્ચર્યામાં જોડાયા હતા. ૮. શ્રી જમ્બુગુરુ ગીતા જૈન સાહિત્યમાં આગમશાસ્ત્રના સમયથી ગુરુ મહિમા દર્શાવતી રચનાઓ સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં સર્જાઈ છે. ગુરુ ગુણ દર્શાવતી દીર્ઘકૃતિઓ રાસવિવાહલો અને છંદમાં વિશેષ જોવા મળે છે. તદુપરાંત સંસ્કૃત ભાષામાં અષ્ટક (આઠ શ્લોકની રચના) રચનાઓમાં પણ ગુરુ ભગવંતના ગુણોનો મિતાક્ષરી ઉલ્લેખ થાય છે. જમ્બુસ્વામી ગુરુગીતા સંસ્કૃત ભાષામાં શ્લોકબદ્ધ કૃતિ છે તેમાં ૨૪ શ્લોકો દ્વારા જમ્બુસ્વામીનો લાક્ષણિક શૈલીમાં પરિચય થાય છે. આ ગીતાની રચના કવિ પંડિત ભાલચંદ્ર દયાશંકર શાસ્ત્રીએ સંવત ૨૦૦૧માં પૂ. શ્રીનું ચાતુર્માસ ખંભાતમાં થયું હતું તેના અનુસંધાનમાં કરી છે. આ ગીતા કાવ્યની રચનામાં હસ્તપ્રત લેખનની પ્રાચીન શૈલીનો પ્રભાવ પડયો છે. એમ સ્પષ્ટ જણાઈ આવે છે. તેનો આરંભ ગદ્ય શૈલીમાં થયો છે તે ઉપરથી વિષય વસ્તુની માહિતી મળે છે. अथ स्वस्ति श्रीमदनवद्यहृद्य विद्या विद्योतितन्तिः करण । सौजन्य सत्बालयाचार्य प्रवर श्री विजय जम्बूसुरीश्वर मुनिपुऽगवानां स्तम्भतीर्थ चातुर्मास परिचय विद्योतिनी श्लोकावली નિર્દોષ હૃદયને ગુણકારી, સુંદર વિદ્યાવડે પ્રકાશિત અંતઃકરણવાળા સૌજન્ય અને સત્વના મંદિર સમા આચાર્ય પ્રવર શ્રી વિજય જંબૂસૂરીશ્વરની સ્તુતિ તીર્થ ખંભાતમાં થયેલા ચાતુર્માસનો (વિક્રમ સં. ૨૦૦૧) ધર્મ પરિચય પ્રકાશતી શ્લોક મા,લા. ગીતામાં કુલ ૨૪ શ્લોકો છે. તેના ૨૪મા શ્લોકમાં કવિના નામનો ઉલ્લેખ થયો છે. कविना भालचन्देण दयाशंकर सूनुना । व्यरच्यन्त मया श्लोकाः स्तम्भतीर्थाधि वासिना ॥ २४ ॥ ૨૬૫ Page #271 -------------------------------------------------------------------------- ________________ ખંભાત નગરવાસી શ્રી દયાશંકરના પુત્ર કવિ ભાલચંદ્ર એવા મેં આ શ્લોકો રચ્યા છે. કવિએ અનુષ્ટ્રપ, વસંતતિલકા અને શાર્દૂલવિક્રીડિત્ છંદનો પ્રયોગ કરીને જબુસ્વામીના ગુણોનો પરિચય કરાવ્યો છે. જખ્ખસ્વામીનું વર્ણન કરતા લોકોમાં નીચેની માહિતી પ્રાપ્ત થાય છે. સૂર્ય સમાન તેજસ્વી, ચંદ્ર સમાન શીતલ વાણી, કાર્યમાં ધીરતા ધારણ કરનારા, સુંદર તેજવાળા, પ્રબળ પ્રભાવશાળી, સૌ પ્રત્યે દયા ભાવ રાખી સંસારથી ઉદ્ધાર કરવાની ઇચ્છાવાળા, વાત્સલ્યપ્રધાન પ્રાણી રક્ષા કરનાર, ભક્તિ ભાવવાળા વગેરે ગુણો દર્શાવ્યા છે. તદુપરાંત ચાતુર્માસની આરાધનામાં ૪૫ આગમનો તપ, અઠ્ઠાઈ, માસક્ષમણ તપ, શાંતિસ્નાત્ર, ચૈત્યપરિપાટી, સિદ્ધચક્રયંત્ર પૂજન, મહાપટની પ્રતિષ્ઠા, પ્રભાવના, સાધર્મિક ભક્તિ વગેરે શાસન પ્રભાવનાનાં કાર્યોના ઉલ્લેખ કરતા શ્લોકો છે. ૧૩મા શ્લોકમાં પૂ.શ્રીનો જ્યોતિષ શાસ્ત્રના ગ્રહો દર્શાવીને પરિચય આપ્યો છે. - તુલા રાશીનો ચંદ્ર, જન્મ લગ્નમાં મેષ રાશી, લગ્નમાં બુધ, ત્રીજા સ્થાનમાં મંગળ છે, બારમા સ્થાનમાં સૂર્ય, આઠમા સ્થાનમાં વૃશ્ચિકનો ગુરુ છે. કવિ શ્રી ભાલચંદ્ર સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય, ન્યાય, તર્ક આદિના વિશિષ્ટ પ્રકારના પંડિત હોવાની સાથે જ્યોતિષ શાસ્ત્રના પણ જ્ઞાતા હતા તેની ઉપરની વિગતો ઉપરથી ખ્યાલ આવે છે. “જબુસ્વામી ગીતા” એટલે જબુસ્વામીના ખંભાતના ચાતુર્માસનો સંસ્કૃત શ્લોકો દ્વારા પરિચય પરોક્ષ રીતે વિચારતાં એમના પ્રભાવશાળી વ્યક્તિત્વની વિશેષતા દર્શાવતી રચના. ગીતા શબ્દ સાંભળતાં જ તત્ત્વજ્ઞાન કે ચરિત્રનો સંદર્ભ સ્મૃતિપટ પર આવે છે અહીં કોઈ ચરિત્રાત્મક કે તાત્વિક માહિતી નથી પણ ચાતુર્માસમાં પૂ.શ્રીના આગમ નથી સંઘમાં અપૂર્વ આરાધના થઈ એ એમના ગુણોનો જ પ્રભાવ છે તે રીતે વિચારતાં જખ્ખસ્વામીના ગુણો દર્શાવતી રચનાને ગીતા નામ આપ્યું છે. અહીં કવિનું સંસ્કૃત ભાષાનું પ્રભુત્વ સંધિ સમાસયુક્ત શૈલીનો પદ્યમાં પ્રયોગ અને તેના દ્વારા ચાતુર્માસના કાર્યોની માહિતી આપતી લાક્ષણિક કૃતિ તરીકે સ્થાન ધરાવે છે. द्वितीयाप्यद्वितीयेय - माषाढस्यार्जुनातिथिः । यया स्तम्भपुरेऽकारि, तन्मुनीश्वरदर्शनम् ॥ ६ ॥ ૨૬૬| Page #272 -------------------------------------------------------------------------- ________________ આ અષાઢ માસની શુકલ દ્વિતીયા છતાં અદ્વિતીયા તિથિ છે કે જેના વડે તે મુનીશ્વર આચાર્ય વિજય જંબુસૂરીશ્વરજીનું દર્શન કરાવાયું. *૬ __स्तम्भतीर्थीयजैनानां, सङघो रत्नाकरोपम। चन्द्रन्ति तत्कलावेतन् कीर्तिविस्फूर्तयोऽन्वहम् ॥ ७ ॥ શ્રી સ્તંભતીર્થના - ખંભાતનગરના જૈનોનો સંઘ સમુદ્ર સરખો છે. એના કીર્તિ તરંગો કલિયુગમાં પણ હંમેશા વૃદ્ધિ પામ્યા કરે છે. ૭ स्तम्भतीर्थनगरस्य विशिष्टा, स्वागताय निरताऽमरतेयम्। जम्बुसूरिमुनिदर्शनमिष्टं, प्राप्त मोदमुपयाति महान्तम् ॥ ८ ॥ સ્વાગત કરવા માટે રક્ત એવી શ્રી ખંભાતનગરની આ વિશિષ્ટ દિવ્યતા પૂજ્ય આચાર્ય શ્રી વિજયજંબુસૂરીશ્વરજીનાં ઈષ્ટ દર્શન પામીને મહાન હર્ષોલ્લાસને પામે છે. ૮ भक्तिभावभरसन्नमिताना-मर्थनादिह तु जैनजनानाम्। श्रेष्ठिकस्तुरमहोदयपक्षे-ऽनायि तेन घनगर्जनकालः ॥ ९ ॥ ભક્તિભાવના ભારથી સંપૂર્ણ નમેલા જૈન મહાનુભાવોની સાગ્રહ વિનંતિથી તે સુપ્રસિદ્ધ પૂજય આચાર્યશ્રીએ શેઠ શ્રી કસ્તુરભાઈની અમર તપગચ્છ જૈનશાલા સંજ્ઞક ઉપાશ્રયમાં (સં. ૨૦૦૧નું) ચાતુર્માસ કર્યું. ૯ भूतवेदमिता अत्र, यतिराट् सन्निधानतः। आदता जैनसङघेन, तपश्चर्या महाबलाः ॥ १० ॥ ખંભાતનગરમાં પૂજય ગુરુદેવની નિશ્રામાં પીસ્તાલીસ આગમ વિગેરેની મહાબલવાન તપશ્ચર્યાઓ જૈન સંઘે આદરી ૧૦. अत्रान्तरे समायातं, प्रहर्षोत्कर्पपारधृक्। पर्व पर्युषणाख्यातं, पुण्यपुञ्जप्रदं महत् ॥ ११ ॥ આનન્દની પરાકાષ્ઠાને ધારણ કરાવતું, મહાન, પુણ્યના રાશિને આપતું, પ્રસિદ્ધ પર્યુષણા નામનું મહાપર્વ તે વખતે આવ્યું. ૧૧ क्रिया तु मासक्षपणाभिधाना, व्यधायि तत्पर्वणि धर्मयोगात् । विवृद्धयेऽकल्पत जैनलोके, याऽनेककल्याणपरम्पराणाम् ॥ १२ ॥ ધર્મવ્યાપાર કરીને તે પર્વમાં માસક્ષમણ નામની ઉગ્ર તપશ્ચર્યા પણ કરવામાં આવી હતી, કે જે જૈનસંઘમાં અનેક કલ્યાણની પરંપરાઓની વૃદ્ધિ માટે થઈ હતી.૧૨ ર૬૭ Page #273 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ ઉપસંહાર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જ્ઞાન અને ભક્તિ માર્ગની બે વિચારધારા પ્રચલિત હતી. જૈન અને જૈનેતર કવિઓએ આ માર્ગની વૈવિધ્યપૂર્ણ દીર્ઘ અને લઘુ કાવ્યકૃતિઓનું વિપુલ પ્રમાણમાં સર્જન કરીને ભિન્ન રૂચિવાળા જન સાધારણને પોતાને ઈષ્ટ માર્ગમાં ઉપાસના કરવા માટેનો ભવ્ય વારસો પૂરો પાડયો છે. ભક્તિ સહજ સાધ્ય છે તેમાં અતૂટ શ્રદ્ધા ને સમર્પણની ભાવના કેન્દ્ર સ્થાને છે. જ્ઞાન માર્ગ બુદ્ધિની કસોટીએ ચઢીને પરિપકવ થતાં શ્રધ્ધા દ્વારા આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં ઉપકારક નીવડે છે. જ્ઞાનમાર્ગ ગહન, ગંભીર અને રહસ્યમય છે તેમાં પ્રવેશ કરવા માટે જૈન ગીતા કાવ્યોના ગ્રંથોનો પ્રાથમિક પરિચય આ માર્ગનું વાસ્તવિક દર્શન કરાવે છે. ગીતા કાવ્યોની સુષ્ટિ સાગરસમાન વિસ્તાર વાળી છે તેના રહસ્યને પામવા માટે સમય, શક્તિ ને સ્વાધ્યાયના ત્રિકોણમાં પૂરાઈ જવાની તૈયારી હોય તો, સમુદ્રમાં મરજીવા પ્રાણાંત કરે મોતી-રત્ન મેળવે છે, તેમ આત્મસ્વરૂપની અસલ સંપત્તિ, વિભાવ દશામાંથી સ્વભાવ દશામાં આગમન થવા માટે ઉપકારક નીવડે છે. ઉપાયશોવિજયજી અને આ. બુદ્ધિસાગરસૂરિએ નય-નિક્ષેપ અને સ્વાદ્વાદથી સર્વધર્મ સમભાવની ભાવના દ્વારા એકતામાં વિવિધતાનાં દર્શન કરાવ્યાં છે. તેવી રીતે જૈન સાહિત્યના અન્ય ગ્રંથો - ગીતાના પાયાના સિદ્ધાંતોનું આ પ્રકારનું વિવેચન કરવાની અર્વાચીન કાળમાં તાતી આવશ્યકતા છે. ધાર્મિક સંકુચિતતામાંથી મુક્ત થઈને આત્મસિદ્ધિના ચરમ લક્ષ બિન્દુથી આ પ્રવૃત્તિનો વિસ્તાર વધે તો જૈન ધર્મની સવિ જીવ કરું શાસન રસિની ભાવના ચરિતાર્થ થાય અને ધર્મ દ્વારા શાંતિનું સામ્રાજ્ય સ્થપાય પરિણામે રાષ્ટ્રીય એકતા સિદ્ધાંત પણ ફળીભૂત થાય. જ્ઞાનમાર્ગની સાધના અતિ કઠિન છે. પણ તેમાં પ્રવેશ કરનારને અવશ્ય સિદ્ધિ મળે તેમાં કોઈ શંકા નથી. જો કોઈ ઉણપ હોય તો સહૃદય પુરુષાર્થની. એક એક ગીતાના વિચારો એટલા બધા ઊંડા છે કે ક્ષણે ક્ષણે તેના રહસ્યનું ઉદ્ધાટન થાય છે. સ્વાધ્યાયલક્ષી આવી પ્રવૃત્તિ જૈન સાહિત્યના રસિક વર્ગમાં વધુ વિસ્તાર ૨૬૮ Page #274 -------------------------------------------------------------------------- ________________ પામીને શ્રુતજ્ઞાનના સમૃદ્ધિ વારસાને જનતા જનાર્દન સુધી પહોંચાડવાના કાર્યમાં નિમિત્તરૂપ બની જીવન અને સાહિત્યનો સમન્વય સધાતાં આત્મા-પરમાત્માનું સ્વરૂપ સાધી શકાશે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો અભ્યાસ કર્યો ન હોય તો પણ આ ગ્રંથનો અભ્યાસ ગીતા કાવ્યોની સૃષ્ટિમાં વિહાર કરવા માટેનું અસરકારક વાતાવરણ નિર્માણ કરવામાં ઉપયોગી નીવડે તેમ છે. જૈન સાહિત્યનું સંશોધન-પ્રકાશન ને પ્રસારણ સુષુપ્ત જ્ઞાનવારસાને મૂર્તિમંતરૂપે પ્રગટ કરવાની દિશામાં વધુ બળવત્તર બને એવી આશા રાખવામાં આવે છે. અસ્તુ ર૯ Page #275 -------------------------------------------------------------------------- ________________ • • • • • • • · ગ્રંથસૂચી શ્રી અર્હદ્ગીતા ઉપા. મેઘવિજયજી પ્રકા. જૈન સાહિત્ય વિકાસ મંડળ, પાર્લા, મુંબઈ. સંવત ૧૯૮૧, અગિયાર અંગ ગીતા (સજઝાય) વિનયચંદ્રજી આદિ જિનગીંતા (હસ્તપ્રત) લે. મુનિ કેસરવિમલ (અપ્રગટ કૃતિ) કૈલાસસાગરસૂરિ જ્ઞાનભંડાર, કોબા. અધ્યાત્મ સાર ભા- ૧. યશોવિજયજી ઉપા. અનુવાદક-ડૉ. રમણભાઈ ચી. શાહ પ્રકા. શ્રી રાજ સોભાગ સત્સંગમંડળ, સોભાગપરા, સાયલા. સં. ૨૦૫૩ પ્રથમ આવૃત્તિ આત્મદર્શન ગીતા - આ. બુદ્ધિસાગરસૂરિ, પ્રકા. સાગરગચ્છ જૈન સંઘ, સાણંદ. ઈ.સ. ૧૯૬૧ અધ્યાત્મગીતા (૯૩) લે. આ. બુદ્ધિસાગરસૂરિ. પ્રકા. અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ, વકીલ મોહનલાલ હીમચંદ, પાદરા. પ્રથમ આવૃત્તિ સં. ૧૯૮૧ અધ્યાત્મ ગીતા લે. પંડિત દેવચંદ્રજી ગણિ, પાંડે અંબાલાલલજી રામપ્રતાપ, રતલામ, ઈ.સ. ૧૮૯૯ અધ્યાત્મ ઉપનિષદ ભાગ ૧-૨. ઉપા. યશોવિજયજી, ટીકા-યશોવિજયજી પ્રકા. શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ કરમચંદ જૈન પૌષધશાળા, ૧૦૬, એસ.વી. રોડ, ઈરલા બ્રીજ, અંધેરી વેસ્ટ, બોમ્બે ૪૦૦ ૦૫૬. પ્રથમ આવૃત્તિ સં. ૨૦૫૪ અધ્યાત્મ કલ્પદ્રુમ - મુનિ સુંદરસૂરિ - વિવેચક મોતીચંદ ગિ. કાપડિયા, જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, બીજી આવૃત્તિ ઈ.સ. ૧૯૧૧ ઈશાવાસ્યોપનિષદ્ - આ. બુદ્ધિસાગરસૂરિ. પ્રકા. અધ્યાત્મ પ્રસારક મંડળ, પાદરા. સં. ૧૯૮૦ ગહુંલી આદિ સંગ્રહ - મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર, ડભોઈ. સં. ૨૦૧૨ (જંબુસ્વામી ગુરુગીતા) પા. ૧૫૧ થી ૧૬૦. ગૂર્જર ફાગુ સાહિત્ય - લે. રમણલાલ ચી. શાહ. પ્રકા, શ્રી મુંબઈ જૈન યુવક મંડળ, ૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઈ - ૪. પ્રથમ આવૃત્તિ - ફેબ્રુ. ૧૯૯૯ ચિદાનંદજી કૃત પદ્યાવલી - અનુવાદક કુંવરજી આણંદજી, પ્રકા, શ્રી જિન શાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ. સં. ૨૦૫૧ બીજી આવૃત્તિ શ્રી જિનગીતા (જ્ઞાનસાર) - લે. મહામહોપાધ્યાય યશોવિજયજી, પ્રકા. દેવીબહેન ૨૭૦ Page #276 -------------------------------------------------------------------------- ________________ • • • · · • • • • • • • કુમાર જયકીર્તિ. પ્રથમ આવૃત્તિ - ૨૭-૬-૧૯૯૭ શ્રી જૈન જ્ઞાન ગીતા - લે. શ્રી ઈશ્વરલાલજીસ્વામી, સંપા. અમ્બે પ્રકા, પ્રભાકર મોરારજી પડીઆ, ગુજરાત સોસા., એલિસબ્રીજ, અમદાવાદ. સં. ૨૦૦૭ શ્રી જૈન ગીતા - સાગરાનંદસૂરીશ્વરજી મ.સા. પ્રથમ આવૃત્તિ પ્રકા. આગમોદ્ધારક ગ્રંથમાળા સમિતિ. સંવત ૨૦૨૦ શાહ ૨મણલાલ જેચંદભાઈ, કપડવણજ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ - લે. મો. દ. દેસાઈ. પ્રકા, શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, મુંબઈ. પ્રથમ આવૃત્તિ ઈ.સ. ૧૯૩૩ જિન વચન - સંપા. ડૉ. રમણલાલ સી. શાહ, પ્રકા. મુંબઈ જૈન યુવક મંડળ, ૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૪. પંચ૫૨મેષ્ઠિ ગીતા – ઉપા. યશોવિજયજી, કસ્તુર વિવેક પદ્યાવલી. સંપા. મુનિ વિવેકવિજયજી. પ્રકા. ભગવતી પ્રિન્ટીંસ પ્રેસ, પાલિતાણા, સં. ૨૦૩૩. પુદ્ગલગીતા – મુનિ ચિદાનંદજી, સજ્જન સન્મિત્ર (એકાદશ મહોદધિ) પા. ૫૦૫ થી ૫૧૩ પુદ્ગલ ગીતા પ્રશ્નોત્ત૨માલા - સંપા. આ. દેવગુપ્તસૂરિ. પ્રકા. શ્રી રત્નપ્રભાકર પુષ્પમાલા, જોધપુર. સં. ૨૦૦૬ પ્રેમગીતા – આ. બુદ્ધિસાગરસૂરિ. સંપા. પંડિત મફતલાલ ઝવેરચંદ, ખેતરપાળની પોળ, અમદાવાદ. ઇ.સ. ૧૯૫૧ પ્રથમ આવૃત્તિ. ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો (મધ્યકાલીન) - લે. પ્રો. મંજુલાલ મજમુંદાર. પ્રકા. આચાર્ય બુક ડેપો, જ્યુબીલી બાગ સામે, વડોદરા. ઈ.સ. ૧૯૫૪ યોગ શાસ્ત્ર (ભાષાંતર) - આ. કેશરસૂરીશ્વરજી મ.સા. પ્રકા, મુનિચંદ્ર, શ્રમણ આરાધના ટ્રસ્ટ, ગિરિવિહાર, પાલિતાણા. ઈ.સ. ૧૯૭૭ છઠ્ઠી આવૃત્તિ. યોગદૃષ્ટિ સમુચ્ચય – ભાષાંતરકાર પ.પૂ. મહોપાધ્યાય દેવવિજયજી ગણિ. પ્રકા. કમળકેશર ગ્રંથમાળા, ખંભાત. સં. ૧૯૯૨ પ્રથમ આવૃત્તિ. શિષ્યોપનિષદ્ - લે. આ. બુદ્ધિસાગરસૂરિ. સંપા. ગુણવંત શાહ, પ્રકા. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ સાહિત્ય પ્રકાશન ગ્રંથમાળા, મનસુખભાઈની પોળ, અમદાવાદ. ઈ.સ. ૧૯૬૪ શ્રી સુખસાગર ગુરુ ગીતા - લે. આ. બુદ્ધિસાગરસૂરિ. પ્રકા, અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ, ચંપાગલી, મુંબઈ. સં. ૧૯૭૨ સમાજદર્શન ગીતા - લે. મુનિ સંતબાલજી. મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, હઠીભાઈની વાડી, અમદાવાદ. આવૃત્તિ પહેલી ઈ.સ. ૧૯૮૬ ૨૭૧ Page #277 -------------------------------------------------------------------------- ________________ Page #278 -------------------------------------------------------------------------- ________________ * = ==== ====== ==== લેખકનો પરિચય * શાહ કવિનચંદ્ર માણેકલાલ (જન્મસ્થળ : વેજલપુર, જ, તા. : 30-3-'36) અભ્યાસ : બી.એ. (ઓનર્સ), એમ.એ., બી.એ., ટી.ડી., એલએલએમ., પીએચ.ડી. | * ઈ.સ. 1955 થી 1966 સુધી ગજેરા, ડેરોલ સ્ટેશન અને દેલોલ હાઈસ્કૂલમાં ! શિક્ષક. ઈ.સ. 1966 થી 1996 સુધી ભાદરણ, ખંભાત, કપડવણજ અને બીલીમોરા ! કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા કરીને હાલ નિવૃત્ત. હળવા નિબંધો, કાવ્ય, વાર્તા અને ધર્મ-સંસ્કૃતિવિષયક લેખો લખવાનો શોખ. | જૈન સાહિત્યમાં સર્જન અને સંશોધનપ્રવૃત્તિ. જૈન સાહિત્યમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કર્યા બદલ ‘યશોભૂમિ સ્મારક ચંદ્રક’ | | વિજેતા, (કવિપડિત વીરવિજયજી : એક અધ્યયન). | સાહિત્ય, સંસ્કૃતિ, શિક્ષણ, કાયદો અને સમાજસેવાનાં ક્ષેત્રોમાં અભિરૂચિ અને આ સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન. ઈ.સ. ૧૯૭૦ના સપ્ટે. થી 1972 સુધીનો 2aaaa (અઢી) વર્ષનો અમેરિકાનો. શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવાસ, એમ.એ. (૧૯૭૨-જૂન), નોર્થ-ઈસ્ટર્ન યુનિ. i બોસ્ટન, હોલિસ્ટન, વેલેન્ડ, પ્રોવિડન્સ, સ્પ્રિંગફીલ્ડ, ફોલરીવર, વેસ્ટ ન્યૂટન, વોલ્બમ, ] ફેમિંગહામ, બરલિંગ્ટન, વૉશિંગ્ટન ડી.સી., ડેટ્રોઈટ, ફિલાડેલ્ફિયા, કેમ્બ્રિજ, રોકપોર્ટ | વગેરે સ્થળોમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મવિષયક વાર્તાલાપ. પ્રગટ કૃતિઓ : નેમિ વિવાહલો, કવિરાજ દીપવિજય, જૈન સાહિત્યની ગઝલો, I શ્રાવક કવિ મનસુખલાલ (સંશોધનગ્રંથ), કવિપંડિત વીરવિજયજી : એક અધ્યયન (મહાનિબંધનો સંક્ષેપ), બિંબ-પ્રતિબિંબ (કાવ્યસંગ્રહ), લલ્લુની લીલા (હળવા | નિબંધો). ગઝલની સફર (જૈન સાહિત્યની ગઝલો). આગામી પ્રકાશનો : ફાગણ કે દિન ચાર (હોળી ગીતો), બીજમાં વૃક્ષ તું | (સંશોધન લેખો), પૂછતા નર પંડિતા. શ્રી વીશા નીમા જૈન સમસ્ત જ્ઞાતિમંડળ, વેજલપુર જૈન સંઘ, બીલીમોરા જૈન | સંઘ, જૈન સોશ્યલ ગ્રુપ-બીલીમોરા, દક્ષિણ ગુજરાત યુનિ. પ્રાધ્યાપક મંડળ-સુરત, I વી.એસ. પટેલ કૉલેજ-બીલીમોરા વગેરે સંસ્થાઓ દ્વારા સન્માનપત્ર-એવૉર્ડ પ્રાપ્તિ. I શાળા-કૉલેજ અને સેવાકીય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં પ્રસંગોચિત પ્રવચન અને વાર્તાલાપ. પત્ની અ.સૌ. કુસુમબહેન, (પુટ) કિરણ, અસ્તિ, કિંચિત , (પુત્રી) સ્વાતિ - દીક્ષાર્થી શાશ્વતયશાશ્રીજી મ.સા. For Private Personal use only