SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગનો પરિચય. સુય બંધ દોય છે જેહના ૨ે લાલ, પ્રવર અધ્યયન પચવીસ રે, ઉદેશાદિક જાણિયે રે પિચ્યાસી સુજગીસ૨ે હેતુ જુગતિકર શોભતા રે લાલ પદ અઢાર હજાર રે અક્ષર પદને છેહડે રે લાલ, સંખ્યાતા શ્રી કાર રે. સમવાયાંગ સૂત્રમાં વિષય વસ્તુનો ઉલ્લેખ કરતી પંક્તિઓ નીચે પ્રામાણે છે. જીવ અજીવને જીવાજીવ સમોસર્યા હો લાલ લહિયે એહથી ભાવ વિરોધ કોઈ નથી હો લાલ ભાંગા તીસ સમયાદિકના જાણીયે હો લાલ લોક અલોકને લોકાલોક વખાણીયે હો લાલ ભગવતી સૂત્રનો મહિમા ગાતાં કવિ જણાવે છે કે – પંચમઅંગ ભગવતી જાણિયે રે, - જિહાં જિનવરના વચન અથાહ રે હિમવંત પરવત સેતી નીકલ્યા રે માનું પરતિખ ગંગ પંચમ અંગે ભગવતી જાણિયે રે. સૂરપતિ નામે પરગડી રે, જેહના છે ઉદામ ઉવાંગ રે સૂત્રતણી રચના દરિયા જિસી રે, માંહિલા અરથ તે સજલ તરંગ રે. પંચમ. કવિએ દરેક અંગસૂત્રમાંથી ઉપાંગ સૂત્રની રચના થઈ છે તેનો નિર્દેશ કર્યો છે. જ્ઞાતા સૂત્રના પરિચયમાં જણાવ્યું છે કે જંબુદ્વીપ પન્નત્તિ ઉપાંગ છે જેહનાજી, ઈણ માંહે જિનપૂજાનો વિધિ જોર હો. અણુત્તર વવાઈ સૂત્રમાંથી કલ્પાવતંસિકા શ્રી વિપાક સૂત્રમાંથી પુચૂલિકા, સૂયગડાંગ સૂત્રમાંથી રાયપસેણી, ઠાણાંગ સૂત્રમાંથી જીવાભીગમ ઉપાંગની રચના થઈ છે. અગિયાર અંગ ગીતા એ આગમ શાસ્ત્રના પ્રવેશ દ્વાર સમાન છે. તેમાં Jain Education International For Private & Personal Use Only ૧૦૯ www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy