SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ મૂઢ ચિત્તવાળા ધનવાનોનો સંસાર પુત્ર પત્ની વગેરે છે. અધ્યાત્મ વિના શાસ્ત્ર પંડિતોનો સંસાર છે. इति यति वदनात्पदानि बुद्ध्वा पशम विवेचन संवराभिधानि । प्रदलितदुरितः क्षणाच्चिलाति तनय इह त्रिदशालयं जगाम ॥७५ ॥ (पा. १४८) જૈન શાસનના મુનિના મુખેથી - ઉપશમ - વિવેક અને સંવર જાણીને પોતાના પાપને ખપાવી ક્ષણવારમાં ચિલાતી પુત્ર સ્વર્ગમાં ગયા (આ શ્લોકનો અર્થ જિન શાસનનો સાર છે.). दिशा दर्शितया शास्त्रैगंच्छन्नच्छमतिः। જ્ઞાનયો પ્રયુગીત તદિશે પોપવ્યયે / ૨ (પા. ૪) શાસ્ત્રોએ દર્શાવેલ દિશા પ્રમાણે મોક્ષમાં ચાલનાર નિર્મળ બુદ્ધિવાળા સાધકે જ્ઞાનવિશેષની પ્રાપ્તિ માટે જ્ઞાનયોગનો પ્રયોગ કરવો જોઈએ. ___ आत्मज्ञाने मुनिर्मग्नः सर्वपुद्गल विभ्रमम्। મહેન્દ્રનાત વદત્તિ નૈવ તત્રાનુરજ્યતે I દ્ II (પા. ૨૬૬) આત્મજ્ઞાનમાં મગ્ન થયેલ મુનિ સર્વ પુદ્ગલ વિભ્રમને મહાઈદ્રજાળની જેમ જાણે છે. તેમાં મુનિને રાગ થતો જ નથી. आस्वादिता सुमधुरायेन ज्ञानरतिः सुधा। न लगत्येव तच्चेतो विषयेषु विषेष्विव ॥ ७ ॥ (पा. १६७) અત્યંત મધુર જ્ઞાનાનંદરૂપી અમૃતનો જેણે આ સ્વાદ કરેલો હોય તેનું ચિત્ત વિષ જેવા વિષયોમાં લાગતું નથી. प्रकाश शकत्या यद्पमात्मनो ज्ञान मुच्यते। સુરવં સ્વરુપ વિશાન્તિ ત્યાં વચ્ચે વ તું . ૨૨ (. ૨૮૦) આત્માનું જ સ્વરૂપ પ્રકાશ શક્તિની અપેક્ષાએ જ્ઞાન કહેવાય છે. તે જ સ્વરૂપ વિશ્રામ શક્તિની (આત્મરમણતા સામર્થ્યની) અપેક્ષાએ સુખ કહેવાય છે. सर्वं परवशं दुःखं सर्वमात्मवशं सुखम्। પતયુક્ત સમાસેન તક્ષ સુરવટુકરવયો: II ૨૨ | (T. ૧૮૩) જે પરવશ હોય તે બધું જ દુઃખ છે અને જે સ્વાધીન હોય તે બધું જ સુખ છે. આ સંક્ષેપમાં સુખ દુઃખનું લક્ષણ છે. अतीन्द्रियं परं ब्रह्म विशुध्धानुभवं विना। શાસ્ત્રયુતિ તેના નૈવ મચંદ્રાવન | ૨૨ / (પા. ૨૬૬) ૨૦૪ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy