Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (v) શ્રમUTI
(vi) સંતા શ્રમ + ડે
સંયત + ડે ચો૨.૪.૬’
શ્રમ + ય
“
હેચો . ૨.૪.૬' – સંવત + જગત ગઃ ચાવો. ૨.૪.૨’ – શ્રમ + ‘ગત મા ચાલો ૨.૪.૨’ - સંતા +1 = શ્રમUTયા.
= સંતાયા શંકા - શ્રમણ + ? અવસ્થામાં ૩-૩ચોર્યાત ૨.૪.૬' સૂત્રથી શ્રમણ આદિ નામોના અંત્ય T નિમિત્તના કારણે સે નો જે આદેશ થાય છે તે ‘ત્રિપતિરક્ષો વિધિનિમિત્તે વિવિA)' ન્યાયાનુસાર પોતાના નિમિત્ત માં નો પ્રસ્તુત સૂત્રથી આ આદેશ કરવા રૂપે ઘાત ન કરી શકે. તો તમે આ સૂત્રથી ય પ્રત્યય પરમાં વર્તતા શ્રમ ના મ નો આ આદેશ શી રીતે કરી શકો?
સમાધાન - તમારી વાત સાચી છે. પરંતુ જો આ રીતે ત્રિપતિનક્ષ' ન્યાયાનુસાર અમે આ આદેશ ન કરીએ તો સૂત્રમાં જ પદનું ગ્રહણ નિરર્થક થાય છે. તે નિરર્થક ન થાય તે માટે અમે જ પ્રત્યય પર છતાં પૂર્વના આ નો આ આદેશ કરી સૂત્રસ્થ તે જ પદને સાર્થક કરીએ છીએ. આથી આ સ્થળે ત્રિપાતત્તક્ષો' ન્યાય અનિત્ય જાણવો.
શંકા - તમે સૂત્રમાં સાદિ સંબંધી જ પ્રત્યયની વાત કરો છો. પરંતુ સ્વાદિ પ્રત્યયોમાં તો ” આવો કોઈ પ્રત્યય જ નથી. તો આ વાત શી રીતે સંગત કરવી?
સમાધાન - ભલે ‘'પ્રત્યય સ્થાદિ પ્રત્યયોમાં દશ્યમાન ન હોય. છતાં થાનીવવિવિધ ૭.૪.૨૦૨' પરિભાષાથી વિભકિતનો આદેશ વિભક્તિવ મનાતો હોવાથી અહીં ડેસ્યોર્યાતી ઉ.૪.૬' સૂત્રથી નિષ્પન્ન સ્થાદિ સંબંધી ચતુર્થીના ‘’ વિભકિતનો ‘ા' આદેશ પણ સ્વાદિ વિભકિતવ મનાશે. આમ ૪ પ્રત્યય સ્વાદિ સંબંધી જ ગણાવાથી સ્થાદિ પ્રત્યયોમાં તે દશ્યમાન ન હોવા છતાં કોઇ આપત્તિ આવતી નથી. (4) ન વિગેરે પ્રત્યયો પરમાં વર્તતા પૂર્વનામ નો જ ના આદેશ થાય એવું કેમ? (a) મુન:
(b) મુનિસ્વામ્ मुनि + जस्
मुनि + भ्याम् જનચે ૧.૪.૨૨’ – મુને + નમ્
= મુનિમ્યા જ તોડવા ૨.૨૨ મુનસ્ + ન = મુનયમ્ * “જો ૨..૭૨’ મુના
જ પહો ૨.રૂ.૫૩ = મુન: (A) જે નિમિત્ત (સન્નિપાત) ના કારણે જે કાર્ય(વિધિ) થાય, તે કાર્ય પોતાના તે નિમિત્તનો ઘાત ન કરે.