Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧.૪.૨૦
૩૩૫
વિવરણ :- (1) સૂત્રવર્તી નઇ સ્થળે નઃ પદથી પરમાં જે છે તે બીજા કોઇ આદેશનો(A) સમુચ્ચય ન સંભવતા પૂર્વસૂત્રથી તુ પદનો સમુચ્ચય કરે છે. જેથી આ સૂત્રથી શનસ્ ના અંત્ય ર્ નો ન્ આદેશ જેમ વિકલ્પે પ્રાપ્ત થાય છે તેમ લોપ આદેશ પણ વિકલ્પે પ્રાપ્ત થઇ શકે છે.
(2) દૃષ્ટાંત -
(i) દે શનન્!
उशनस् +
* ‘વોશનો॰ ૧.૪.૮૦' → ઉશનસ્ + સિ * ‘તીર્થદ્વા‰૦ ૧.૪.૪૫’→ દે ઉશનસ્!!
(iii) દેશન:!
ઉશનસ્, ‘ર: પવાત્તે ૧.રૂ.રૂ' → દે શન:! 1
-
(ii) દે શન!
* ‘વોશનો૦ ૧.૪.૮૦'
* ‘અવેત: સ્વમો૦ ૧.૪.૪૨'→
उशनस् + सि
→શન + F દેશન!!
ઉશનસ્ + સિ,* ‘લીર્ઘા′૦ ૧.૪.૪૫’ → ઉશનસ્, : 'm ૪: ૨.૨.૭૨' →
આ સૂત્રથી ઉશનસ્ ના સ્ નો ર્ આદેશ અને લોપ વિકલ્પે થાય છે. તેથી વિકલ્પપક્ષે જ્યારે ર્આદેશ અને લોપ ન થાય ત્યારે ઉપરોક્ત સાધનિકા મુજબ હૈ શનઃ ! પ્રયોગ સિદ્ધ થશે.
શંકા :- ‘સર્વવિધિો નોપઃ' ન્યાયાનુસારે પર વિગેરે સઘળીએ વિધિઓ કરતા લોપ સૌથી બળવાન ગણાય છે. તેથી રાનમ્ + સિ અવસ્થામાં પર એવા આ સૂત્રથી ઉશનસ્ ના સ્નો ર્આદેશ પૂર્વે ન થતા ‘વીર્ઘાત્ ૬.૪.૪’ સૂત્રથી પ્રાપ્ત બળવાન ક્ષિપ્રત્યયનો લોપ પૂર્વે થવો જોઇએ. તેથી હવે નિમિત્તભૂત ત્તિ પ્રત્યય પરમાં ન રહેવાથી આ સૂત્રથી તમે ઉશનસ્ ના સ્ નો ર્ આદેશ શી રીતે કરશો ?
સમાધાન :- ‘રીર્ઘત્યાન્ ૧.૪.૪’ સૂત્રથી સિ પ્રત્યયનો લુક્ આદેશ થાય છે. તેથી લુક થયેલા સિ પ્રત્યયનો સ્થાનિવદ્ભાવ માનીને અમે આ સૂત્રથી ઉશનસ્ ના સ્ નો ર્ આદેશ કરીશું.
(A) સૂત્રવર્તી ચ કાર ર્ આદેશના વાચક નઃ પદથી પરમાં છે, તેથી ‘પારો યસ્માત્ પર: તત્સનાતીયમેવ સમુષ્પિનોતિ' ન્યાયાનુસારે તે અન્ય કોઇ આદેશનો સમુચ્ચય ન સંભવતા પૂર્વસૂત્રથી – આદેશને સજાતીય લુક આદેશનો જ સમુચ્ચય કરે છે. જો આ ન્યાય ન હોત તો = કાર આદેશવાચી સિવાયના અન્ય કોઇ નિમિત્તવાચી પદનો પણ સમુચ્ચય કરી શકત.