Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧.૪.૮૩.
૩૪૩ સક્યુરિતોડશાવેત્ / ૨.૪.૮રૂા. ब.व.-सखिशब्दस्येकारान्तस्य तत्सम्बन्धिन्यन्यसम्बन्धिनि वा शिवर्जिते शेषे घुटि परे ऐकारोऽन्तादेशो भवति। सखायो, सखायः, सखायम्, सखायौ, हे सखायो!, हे सखायः!, सुसखायौ, प्रियसखायः। अशाविति किम् ? अतिसखीनि, प्रियसखीनि कुलानि तिष्ठन्ति पश्य वा। इत इति किम् ? इमे सख्यो, सखीयतीति क्यनि क्विपि-सख्यौ, सख्यः । घुटीत्येव? सखीन्, सख्या। शेष इत्येव? हे सखे!। इदमेवेद्ग्रहणं ज्ञापयति-* नामग्रहणे लिङ्गविशिष्टस्यापि ग्रहणम् * ' '* एकदेशविकृतमनन्यवद् *' इति च ।।८३।। સૂત્રાર્થ - રૂ કારાન્ત સર્વ શબ્દના અંત્ય વર્ણ (રૂ) નો તેના સંબંધી કે અન્ય સંબંધી શિ સિવાયના શેષ
(સંબોધન એકવચનના સિ પ્રત્યય સિવાયના) યુ પ્રત્યયો પરમાં વર્તતા છે આદેશ થાય છે. સૂત્રસમાસ - ૧ - શિઃ = : (ન. તત્.) તસ્મિન્ = અશો.
વિવરણ:- (1) શંકા - આ સૂત્રથી સgિ શબ્દનારૂ નો જે આદેશ કર્યા બાદ પરમાં રહેલા શિ સિવાયના શેષ સ્વરાદિA) પુ પ્રત્યયોના નિમિત્તે તો ૨.૨.૨૩ સૂત્રથી તે છે આદેશનો ના આદેશ થવાનો જ છે. તેથી પ્રક્રિયા લાઘવાર્થે સૂત્રમાં આદેશના બદલે સીધેસીધો આદેશ જ દર્શાવવો જોઈએ. તેથી સૂત્ર સરિતોડાવે' ને બદલે મા આદેશને દર્શાવતું નથુરતોડશીવા' બનાવો ને? પદ શા માટે મૂકો છો?
સમાધાન - જો આ સૂત્રમાં ૩ આદેશ દર્શાવવામાં આવે તો તે અનેકવર્તી હોવાથી ‘નેવ: સર્વસ્ય ૭.૪.૨૦૭' પરિભાષાનુસારે આ સૂત્રથી સંપૂર્ણ ] શબ્દનો મામ્ આદેશ થવાની આપત્તિ આવે છે. આથી આ આદેશ ન દર્શાવતા છે આદેશ દર્શાવ્યો છે.
શંકા - સૂત્રમાં ૩ આદેશ દર્શાવશો તો પણ નિર્લિંગમાનર્ચવાઇબ્રેશT: જી.(B) ' ન્યાયાનુસારે આ સૂત્રથી સંપૂર્ણ સહ શબ્દનો મામ્ આદેશ ન થતા તેના રૂ નો જ ના આદેશ થશે. તેથી મા આદેશ દર્શાવવો જોઇએ.
સમાધાન - સૂત્રવર્તી સક્ષુરિતો' પદોનો a શબ્દનારૂ નો આ પ્રમાણે અર્થ કરી તમે સૂત્રમાં આદેશાર્થે સર શબ્દનાનો નિર્દેશ કર્યા હોવાથી ‘નિર્જિયમનચૈવ 'ન્યાયાનુસારે રૂનો જમાઆદેશ થશે, આવી જે શંકા કરો છો તે યુક્ત નથી. કારણ એકસરખી વિભકિતમાં રહેલા સૂત્રવર્તી ષષ્ઠચા સઘુ: પદ અને રૂત: પદ પૈકીનું સહ્યું: (A) પ્રથમા એકવચનનો સિપ્રત્યય પરમાં વર્તતા આ સૂત્રથી શબ્દનાટ્ટનો આદેશ પ્રાપ્ત નથી. પણ કુશન
૨.૪.૮૪' સૂત્રથી સિ પ્રત્યયનો આદેશ વિગેરે અન્યકાર્યો પ્રાપ્ત છે. તેથી આ સૂત્રમાં શિ સિવાયના શેષ
સ્વરાદિ , ન, કમ્ અને ગો આ પ્રત્યયો જ નિમિત્ત રૂપે ઉપસ્થિત થાય છે. (B) સૂત્રમાં નિર્દેશ કરાતા શબ્દોનો જ આદેશ થાય.