Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧૪.૧૨
૩૯૫ શંકાકાર :- સમાસ પૂર્વે ‘પાર્સે રૂ.૨.૮' સૂત્રથી લુ, થયેલ સિ પ્રત્યયનો તમે ‘પ્રયત્નો પ્રતિક્ષા વિરાયતે' ન્યાયાનુસાર સ્થાનિવર્ભાવ માની શકો છો અને તેથી હવે ‘નિમિત્તાપા' ન્યાયથી
નાતૃ આદેશનો પુનઃ તુન્ આદેશ થવાનો પ્રસંગ જ ન વર્તતા શોષ્ટ્રીઝ શબ્દ નિષ્પન્ન થઇ શકવાથી સૂત્રમાં સાદિનો અધિકાર લેવામાં કોઈ વાંધો નથી.
સમાધાનકાર:- #ષ્ટ્રી િસ્થળે સમાસ થતા પૂર્વે ‘પાર્ગે રૂ.૨.૮'સૂત્રથી સિપ્રત્યયનો લુ, થયો છે લુકુ નહીં અને ‘નુષ્યવૃન્નેનન્ ૭.૪.૨૨૨' સૂત્રથી લુ થયેલા પ્રત્યયના સ્થાનિવદ્ભાવનો નિષેધ થાય છે. તો *પ્રત્યવત્તોડજિ.'ન્યાયથી સિપ્રત્યયનો સ્થાનિવર્ભાવ શી રીતે માની શકાય? અર્થાત્ જે સ્થળે પ્રત્યયનો લુકુ થયો હોય તે સ્થળે જ “પ્રચત્તોડo'ન્યાયથી પ્રત્યયનો સ્થાનિવર્ભાવ માની શકાય નુ સ્થળે નહીં.
શંકાકાર:- લુક થયેલા પ્રત્યયનો સ્થાનિવર્ભાવ તો થાનીવાવ ૭.૪.૨૦૧' સૂત્રથી મનાય છે. તેથી ‘પ્રત્યયોડિજિ.'ન્યાયથી તોલુ થયેલા પ્રત્યાયના સ્થાનિવદ્ભાવની જ વાત છે. તેથી સ્થાદિ પ્રત્યયોને આ સૂત્રમાં નિમિત્ત રૂપે લઇએ તો લુથયેલા પણ પ્રિત્યયના સ્થાનિવર્ભાવને લઈને કોષ્ટ્રીપ શબ્દ નિષ્પન્ન થઈ શકે છે.
સમાધાનકાર :- #ષ્ટ્રીમ સમાસ થતા પૂર્વે રાષ્ટ્રી થી પરમાં રહેલા નિ પ્રત્યયનો લુ કરવા રૂપ કાર્ય પરવ્યવસ્થિત હોવાથી તે બહિરંગ કાર્ય કહેવાય અને સમાસ અવસ્થામાં લુ થયેલા સિપ્રત્યયના સ્થાનિવદ્ભાવને આશ્રયીને મેણુ ના તુન્ નો તૃણ્ આદેશ કરવા રૂપ કાર્ય પૂર્વવ્યવસ્થિત હોવાથી તે અંતરંગ કાર્ય કહેવાય. હવે ‘ત્સવનોકપિ'ન્યાયથી લુપ થયેલા સિ પ્રત્યયનો સ્થાનિવર્ભાવ માનીને અંતરંગ (A) એવું શોખુ ના તુન નો તૃ૬ આદેશ રૂપ કાર્ય કરવાનું હોતે છતે અત્તરના વિધિનું વહિર નુત્ વાયતે'ન્યાય બાધક બનતા પ્રસ્તુતમાં ‘પ્રત્યયજ્ઞોપેડપિ' ન્યાયથી લુપુ થયેલ સિ પ્રત્યયનો સ્થાનિવર્ભાવ ન માની શકાય. તેથી જો આ સૂત્રમાં સાદિનો અધિકાર લઈએ તો મીમજી શબ્દ નિષ્પન્ન ન જ થઇ શકે.
વળી આ સૂત્રમાં સ્વાદિનો અધિકારનઆવવામાં બીજું પણ એક કારણ છે. તે આ પ્રમાણે- 'ત્રિવતુરતિવત ચાલી ર..?' આહવે પછીના પાકના પહેલા સૂત્રથી તે પાદમાં સ્થાદિનો અધિકાર ચાલે તે માટે તે સૂત્રમાં સારો પદ મૂક્યું છે. હવે આ પ્રસ્તુતસૂત્રમાં પણ જો મત ન ચાલી. ૨.૪?' સૂત્રથી સાદિનો અધિકાર આવતો હોત તો સ્થાતિ ના અનુવૃત્તિની પરંપરા ન તુટવાના કારણે ત્રિવતુર૦ ૨..' વિગેરે સૂત્રોમાં પણ તે અનુવૃત્તિ નિરાબાધ પણે ચાલી શકત અને તેથી ચાલો પદ મૂકવાનું પણ ન રહેત. છતાં તે સૂત્રમાં ચાતો પદ મૂક્યું છે તેથી જણાય છે કે આ સૂત્રમાં સ્વાદિની અનુવૃત્તિ તૂટી જાય છે. (= નથી આવતી.) (A) અંતરંગ એવી પણ વિધિ (કાર્ય)ને બહિરંગ લુ, બાધિત કરે છે (સ્થાનિવદ્ભાવને આશ્રયીને થવા દેતો નથી.)