Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan

View full book text
Previous | Next

Page 536
________________ परिशिष्ट-३ ४७७ નપુંસમ્ll'કારિકાનુસાર શબ્દગત સ્ત્રીત્વને જાણવા વિવક્ષિત શબ્દના વાચ્યાર્થમાં રહેલ સ્તન-લાંબા કેશાદિ લિંગ બનશે. પુત્વને જાણવા રુંવાટી-દાઢી-મૂછાદિ લિંગ બનશે અને નપુંસકત્વને જાણવા પુરૂષ-સ્ત્રીમાં રહેલા ક્રમશઃ અવાજ-આકાર વિગેરે કેટલાક અંશોની સામ્યતા અને કેટલાક અંશોની વિસદશતા એ લિંગ બનશે. આ લૌકિક લિંગાનુસાર પુરુષ, સ્ત્રી અને નપુંસક વ્યક્તિ રૂપ સજીવ પદાર્થોના વાચક શબ્દો અંગે તો હજું પણ સમજી લઇએ કે કદાચ ત્યાં ઘટમાનતા થઈ જાય. પરંતુ નિર્જીવ એવા ખાટલા, ચટાઇ વિગેરે પદાર્થો કે જે આવા કોઈ લિંગોને ધરાવતા નથી તેમના વાચક એવા ઉર્વી, વેર વિગેરે શબ્દગત ક્રમશઃ સ્ત્રીત્વ, પુર્વ વિગેરેની ઉપપત્તિ શી રીતે કરવી? એ જ રીતે લૌકિક લિંગને ન ધરાવતા એકના એક તળાવ' રૂપ પદાર્થ માટે વપરાતા તટ:, ટી અને તટમ્ શબ્દો સ્થળે પુત્વાદિ ત્રણેનો મેળ શી રીતે પાડવો? તેમજ હાર, પદ્ધ વિગેરે કેટલાક શબ્દોથી વાચ્ય ક્રમશઃ સ્ત્રી અને નપુંસકાદિ પદાર્થો વિપરીત લૌકિક લિંગોને ધારણ કરે છે, તો તેમના વાચક ફાર, પદ્ધ આદિ શબ્દસ્થળે પુસ્વાદિની ઘટમાનતા શી રીતે કરવી ? આવા બધા પ્રશ્નો લૌકિક લિંગનો આશ્રય કરવામાં વર્તે છે. તેથી વૈયાકરણો લૌકિક લિંગનો આશ્રય નથી કરતા, પરંતુ પારિભાષિક લિંગનો આશ્રય કરે છે. તે આ પ્રમાણે – જે શબ્દ સાથે યમ્ વિશેષણ જોડી શકાય તે શબ્દમાં પુત્વ મનાશે અને જે શબ્દો સાથે કમશઃ ટ્રમ્ અને રૂમ્ વિશેષણ જોડી શકાય તે શબ્દોમાં અનુક્રમે સ્ત્રીત્વ અને નપુંસકત્વ મનાશે. આમ માનવાથીર્ઘ ઉર્વી, મયં :, વં તટસ્, માં પદ્ધ: વિગેરે સઘળાય સ્થળે જે જે વિશેષ્ય શબ્દોને જે જે લિંગ વર્તે છે, તદનુસાર તેમને માન્ આદિ વિશેષણો જોડાતા જોવા મળતા હોવાથી વિરોધને કોઈ અવકાશ રહેતો નથી. હજુ તો આ લિંગની વાતને લઈને ઘણી વિસ્તારપૂર્ણ ચર્ચાઓ કરેલી છે. પરંતુ તે જિજ્ઞાસુઓએ ૧.૧.૨૯’ સૂત્રના બૃહજ્જાસ” તેમજ વાક્યપદીય-તૃતીય કાંડ, લિંગસમુદેશ આદિ ગ્રથો થકી જાણી લેવી. 104) નોવિશ્વવિદ - લોક સમક્ષ જે વિગ્રહ બોલાય કે લખાય તે લૌકિક વિગ્રહ કહેવાય. દા.ત. નપુરુષ: સમાસનો રાજી: પુરુષ: આ લૌકિક વિગ્રહ કહેવાય. 105) aff – વર્ણવિધિ પાંચ પ્રકારની છે. વર્ણથી પરમાં રહેલાને વિધિ, વર્ણથી પૂર્વમાં રહેલાને વિધિ, વર્ણસ્થાને વિધિ, વર્ણના વ્યવધાનપૂર્વકની વિધિ અને અપ્રધાન વર્ષાશ્રિત વિધિ. આ પાંચે વર્ણવિધિસ્થળે થાનીવા ૭.૪.૨૦૧' સૂત્રથી સ્થાનિવર્ભાવ માની શકાતો નથી. ક્રમશઃ તેમના દષ્ટાંતો આ પ્રમાણે છે – (a) વર્ગથી પરમાં રહેલાને વિધિ – ઘઃ પ્રયોગસ્થળે વિવું + સિ અવસ્થામાં દિવ: ગોઃ સો ૨.૨.૨૨૭' સૂત્રથી દિલ્ ના જૂનો ગો આદેશ થાય છે. હવે દિ ગૌ + નિ અવસ્થામાં “તીર્ધા ૨.૪.૪' સૂત્રથી ત્ વર્ણાત્મક વ્યંજનથી પરમાં રહેલા સિં પ્રત્યયની લોપાત્મક વિધિ કરવા રૂપ વર્ણવિધિ કરવાના અવસરે રે આદેશનો પુનઃ ગૂરૂપે સ્થાનિવર્ભાવ માની શકાતો નથી. જો સ્થાનિવર્ભાવ મનાત તો ઘી ના બદલે ઘો આવો અનિષ્ટપ્રયોગ સિદ્ધ થાત.

Loading...

Page Navigation
1 ... 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564