Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan

View full book text
Previous | Next

Page 537
________________ ४७८ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (b) વર્ગથી પૂર્વમાં રહેલાને વિધિ - રૂદ: સ્થળે થન્ + ત (#) અવસ્થામાં ‘યના૦િ ૪.૩.૭૨’ સૂત્રથી સન્ ના ય નો વૃત્ રૂ આદેશ થાય છે. હવે ‘ઘોષવતિ ૨.૩.ર૬' સૂત્રથી વર્ણની પૂર્વમાં ના નો ૩ આદેશાત્મક વિધિ કરવા રૂપ વર્ણવિધિને અવસરે રૂ આદેશનો પુનઃ વરૂપે સ્થાનિવર્ભાવ માની શકાતો નથી. જો સ્થાનિવર્ભાવ મનાત તો : ના બદલે જે આવો અનિષ્ટ પ્રયોગ થાત. (૯) વર્ગસ્થાને વિધિ – શ્રાવં દવિ સ્થળે શ્રી રેવતાડી અર્થમાં શ્રી ને પ્રત્યય લાગતા વૃદ્ધિસ્વરેશ્વા ૭.૪.?'સૂત્રથી છે + [ અવસ્થા પ્રાપ્ત થતા વવચ૦ ૭.૪.૬૮' સૂત્રથી તદ્ધિતીય મ પ્રત્યયના નિમિત્તે નાવર્ગને સ્થાનેરૂનો સ્થાનિવભાવ માની રૂ નો લોપાત્મક વર્ણવિધિ કરવાના અવસરે રૂનો સ્થાનિવભાવ માની શકાતો નથી. જો સ્થાનિવર્ભાવ મનાત તો શ્રાયમ્ ના બદલે 8 આવો અનિષ્ટપ્રયોગ થાત. (d) વર્ગના વ્યવધાનપૂર્વકની વિધિ - સરળ પ્રયોગસ્થળે રવૃવત્ .રૂ.૬રૂ' સૂત્રથી જૂના નિમિત્તે ગૂનો ન્ આદેશ થયો છે. હવે જો અહીં ૩: ના વિસર્ગનો સૂરૂપે સ્થાનિવર્ભાવ મનાય તો ઉપરોકત સૂત્રગત ગ7---તfo' અંશના કારણે વ્યવધાયક બનતા ર્થી પરમાં નો આદેશ ન થઇ શકે. આમ સ્ વર્ણના વ્યવધાન પૂર્વક આદેશના નિષેધાત્મક વર્ણવિધિ કરવાના અવસરે સ્નો સ્થાનિવર્ભાવ મનાતો નથી. તેથી હવે ડર ન આવો અનિષ્ટપ્રયોગ સિદ્ધ નહીં થાય. (e) પ્રધાનવાણશ્રિત વિધિ – પ્રીવ્ય સ્થળે 5 + વિદ્ + અવસ્થામાં સ્ત્રી નો ': રૂ.૨.૩૫૪ સૂત્રથી ય આદેશ થાય છે. હવે ‘તાશિતો૪.૪.૨૨’ સૂત્રથી અપ્રધાન અને ને આશ્રયીને કરવા રૂપ અપ્રધાન વર્ષાશ્રિતવિધિમાં તે આદેશનો ‘થાનીવાવ ૭.૪.૨૦૨' સૂત્રથી સ્વરૂપે સ્થાનિવર્ભાવ મનાતો નથી. જો સ્થાનિવદ્ભાવ મનાત તો ય ના સ્થાને વા મનાતા તાદશત્ કારાદિ અશિ પ્રત્યયની પૂર્વે વિના અંતે થવાની આપત્તિ આવત. 106) વસ્થાન – વર્ણો સ્વર અને વ્યંજન આમ બે પ્રકારે છે. આ વર્ગોના ઉચ્ચારણમાં મુખના જે ભાગોની સહાય લેવી પડે તે ભાગોને વર્ણસ્થાન કહેવાય છે. જેમ કે , F, વવિગેરે વર્ણોને બોલવામાં હોઠ બીડવા જ પડે અર્થાત્ હોઠન સહાય લેવી જ પડે છે. માટે હોઠ વર્ણસ્થાન કહેવાય. આવાવર્ણસ્થાન આઠ છે. તે આ પ્રમાણે - ઉર, કંઠ, શિર, જીભનો અગ્રભાગ, દાંત, નાસિકા, હોઠ અને તાળવું. વર્ણસ્થાનોનો નિર્દેશ કરતી કારિકા આ પ્રમાણે છે – 'અષ્ટો સ્થાના િવનામુઃ વva: શિરસ્તા નિવમૂતં રન્ના નાસિનોરો ૪ તાલુ રા' 107) વાયસંસ – વાક્યની નિષ્પત્તિ થાય ત્યાં સુધી પ્રકૃતિ અને પ્રત્યયોની સ્થાપના કરીને પછી જે સંસ્કાર અર્થાત્ વાક્યની નિષ્પત્તિ કરવામાં આવે તેને વાક્યસંસ્કાર કહેવાય છે. આ વાક્યસંસ્કારને માનનારો એક પક્ષ છે. આ પક્ષનું એવું માનવું છે કે કોઇપણ વાક્ય બનાવતી વખતે તેના ઘટકીભૂત પદોને પદસંસ્કારપક્ષની જેમ

Loading...

Page Navigation
1 ... 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564