Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
પરિશિષ્ટ-રૂ
४७८
અલગથી સાધવાના રહેતા નથી. પરંતુ વાક્યના ઘટકીભૂત તે દરેક પદોને લગતા પ્રકૃતિ-પ્રત્યયોને સળંગ બાજું બાજુમાં સ્થાપી સંસ્કાર કરવા પૂર્વક સીધી વાક્યની જ નિષ્પત્તિ કરવામાં આવે છે. દા.ત. જ પાય આવું વાક્ય બનાવવું હોય તો આ પક્ષ મુજબ ગો + મમ્ પ + fબન્ + શત્ + દિ આમ સળંગ બન્ને પદને લગતા પ્રકૃતિ-પ્રત્યયોને સ્થાપવામાં આવે છે અને પછી સંસ્કાર કરી સીધું જ પdય વાક્ય બનાવવામાં આવે છે. વાક્યસંસ્કારની વ્યાખ્યા “વાવચાર્યન્ત પ્રકૃતિપ્રત્યવાન સંસ્થાપ્ય તત: સંર: વાવાસંસ્કાર:' આ પ્રમાણે છે.
વિશેષ જાણવા પ્રસ્તાવનામાં પૃષ્ઠ xxxiv' જુઓ. 108) વિધિ - સ્પર્ધ.
109) વિમ–િ નામને લાગતા સિઆદિ પ્રત્યયો તેમજ ધાતુને લાગતા તિ આદિ પ્રત્યયોને વિભક્તિ કહેવાય છે.
તે બે પ્રકારની છે: (a) ઉપપદવિભકિત અને (b) કારકવિભકિત. 110) વિમા – વિભાષા એટલે વિકલ્પ. તે ત્રણ પ્રકારની હોય છે પ્રાપ્ત વિભાષા, અપ્રાપ્ત વિભાષા અને પ્રાપ્તપ્રાપ્ત વિભાષા. ત્રણેના અર્થ અને દષ્ટાંતો આ પ્રમાણે છે –
i) પ્રાપ્તવિભાષા :- અન્યસૂત્રથી પ્રાપ્ત કાર્યનો સૂત્રમાં વિકલ્પ કરવો તેને પ્રાપ્તવિભાષા કહેવાય. જેમકે “કવિ તે વા રૂ.૪.૪' સૂત્રની પૂર્વના સૂત્રોથી || વિગેરે ધાતુઓને નિત્ય ના પ્રત્યય પ્રાપ્ત છે, પરંતુ ‘સવ તે વ રૂ.૪.૪ સૂત્રમાં તેનો વિકલ્પ કરવામાં આવ્યો છે. તેથી તે પ્રાપ્તવિભાષા કહેવાય.
i) અપ્રાપ્તવિભાષા :- અન્યસૂત્રથી પ્રાપ્ત ન હોય તેવા કાર્યોનો સૂત્રમાં વિકલ્પ કરવો તેને અપ્રાપ્તવિભાષા કહેવાય. જેમકે સ્ત્રિયા ડિતાં વા૨.૪.૨૮' સૂત્ર સિવાયના અન્ય કોઇપણ સૂત્રથી ડિપ્રત્યયોના ટે-વાર્તામ્ આદેશ પ્રાપ્તનથી અને સ્ત્રિયા ઉડતાં વા૦ ૨.૪.૨૮' સૂત્રથી સીધા જ ડિપ્રત્યયોના વિકલ્પ કે હાવા આદેશ કરવામાં આવે છે. તેથી તે અપ્રાપ્તવિભાષા કહેવાય.
(ii) પ્રાપ્તપ્રાપ્તવિભાષા :- સૂત્રના અમુક અંશને અન્ય સૂત્રોથી કાર્ય પ્રાપ્ત હોય અને અમુક અંશને કોઇ સૂત્રથી કાર્ય પ્રાપ્ત ન હોય તેવી અવસ્થામાં બન્ને અંશમાં વિકલ્પ કરવો તેને પ્રાપ્તપ્રાપ્તવિભાષા કહેવાય. જેમકે ‘સ્વાધિ રૂ.૨.૨૩'સૂત્રમાં દર્શાવેલ નષિ અવ્યયને જો તે ગતાર્થ હોય તો ધાતો પૂનાર્થ રૂ.૨.૨'સૂત્રથી ઉપસર્ગ સંજ્ઞા પ્રાપ્ત ન હોવાથી ‘કાનુડ રૂ.૨.૨' સૂત્રથી ગતિ સંજ્ઞાની અપ્રાપ્તિ વર્તે છે અને જો તે ગતાઈન હોય તો તેને ‘ઘાતો પૂનર્જ રૂ.૨.૨સૂત્રથી ઉપસર્ગ સંજ્ઞા પ્રાપ્ત હોવાથી ‘ઉદ્યનુ રૂ.૨.૨’ સૂત્રથીગતિ સંજ્ઞાની પ્રાપ્તિવર્તે છે. આ ઉભય અવસ્થામાં સ્વાપિ રૂ.૨.૨૩'સૂત્રથી ગતિ સંજ્ઞામાં વિકલ્પ કરવામાં આવે છે. અર્થાત્ ય અવ્યયને તેગતાર્થ હોય કે ન હોય છતાં ગતિ સંજ્ઞા વિકલ્પ કરવામાં આવે છે. તેથી આ વિકલ્પને પ્રાપ્તાપ્રાપ્ત વિભાષા કહેવાય.