Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧.૪.૨૨
૩૯૯
તર્ગત રાષ્ટ્ર ને નહીં. તેથી રૂ| પ્રત્યય નાતશ ૦ રૂ.ર.પ' સૂત્રથી પુંવર્ભાવ કરાવવા દ્વારા આ સૂત્રથી થયેલા કેવળ #ાષ્ટ્ર ના તુન્ ના નૃઆદેશને બાધા પહોંચાડી શકે નહીં.
અથવા બીજી રીતે કહીએ તો પડ્યો + 1 + અવસ્થામાં ‘નાતિશ રૂ.૨.૫૨' સૂત્રથી ના નિમિત્તે પુંવર્ભાવ કરી પુષ્પષ્ટના નિર્નિમિત્તે થયેલા તૃ આદેશનું નિવર્તન કરવા રૂપ પૂર્વવ્યવસ્થિત અંતરંગ કાર્ય કરતા પહેલા ‘સત્તરપિ વિધિ દર સુક્વાયતે'ન્યાયાનુસારે ‘બનાä૦ ૬.૨૪?' સૂત્રથી પ્રાપ્ત થતું પરવ્યવસ્થિત હોવાથી બહિરંગ ગણાતું સુપ્રત્યયનું લોપાત્મક કાર્ય પૂર્વેથાય. તેથી પ્રત્યય જ વિદ્યમાન ન રહેતા પછી તો શેનો તેના નિમિત્તે પુષ્પષ્ટને પુંવર્ભાવ થાય અને તૃત્ આદેશનું નિવર્તન થાય ? અર્થાત્ ન થાય.
શંકાકાર:- તમારી પહેલી રીત તો બરાબર સમજાઇ ગઇ, પરંતુ બીજી રીત પ્રમાણે તમે કાંઇ આપત્તિમાંથી બચી શકો તેમ નથી. કેમકે તમે ઉપર બતાવ્યું તે પ્રમાણે | પ્રત્યયનો 'નાદિ૬..૨૪૭' સૂત્રથી પૂર્વે લોપ થઈ જાય તો પણ તે ઠુ, આદેશાત્મક થાય છે અને , પરમાં હોય તો 'ચમન-પિત્તદ્ધિતે રૂ.૨.૫૦' સૂત્રથી પડ્યુષ્ટ્રને પુંવદ્ભાવની પ્રાપ્તિ તો ઉભી જ રહે છે. આમ પશ્વકોષ્ટ્રને પુંવર્ભાવ થવા દ્વારા આ સૂત્રમાં અપેક્ષાતિ સ્ત્રીત્વની નિવૃત્તિ થવાથી તૃઆદેશ પણ નિવર્તન પામશે અને તેથી પોપ: : પ્રયોગ સિદ્ધ નહીં થઇ શકે. માટે તમારે નવો કોઈ રસ્તો કાઢવાનો ઊભો જ રહે છે.
સમાધાનકાર - તમારી વાત સાચી છે, પરંતુ અમે આ સૂત્રમાં કોઇ પણ નિમિત્તની અપેક્ષા રાખ્યા વિના જે તૃઆદેશનું વિધાન કર્યું છે તેના બળે જ 'વી-મનિરૂ.૨.૫૦' સૂત્રપ્રાપ્તિ પુંવદ્ભાવનો બાધ થઇ જશે. કેમકે જો આ રીતે નિર્નિમિત્તક આદેશના વિધાનસામર્થ્યથી પુંવદ્ભાવનો બાધ થવા દ્વારા તૃઆદેશનું નિવર્તન અટકવાનું ન હોય તો પછી તો આ સૂત્રને નિર્નિમિત્તક બતાવીને શું ફાયદો થાય? અર્થાત્ આ સૂત્રમાં પ્રત્યયને નિમિત્ત રૂપે દર્શાવીએ તો પણ ઉપર બતાવ્યું તે પ્રમાણે વૃત્ આદેશ બાધિત થાય છે અને નિર્નિમિત્ત દર્શાવીએ તો પણ તૃઆદેશ બાધા પામે છે. તેથી આ સૂત્રને સનિમિત્ત દર્શાવો કે નિર્નિમિત્ત દર્શાવો બધું સરખું જ થયું ગણાય. તો આ કેટલું વ્યાજબી ગણાય? તેથી આ સૂત્રમાં નિર્નિમિત્ત #ોષ્ટ્ર ના તુન્ ના તૃ આદેશનું વિધાન કર્યું છે તેના બળે જ વચ-માનિરૂ.૨.૫૦' સૂત્રપ્રાપ્ત કુંવભાવનો બાધ થઇ જશે અને તેથી પશ્વર્ણ સ્થળે તૃઆદેશ સલામત રહેતા પડ્યો છે. પ્રયોગ પણ સિદ્ધ થઇ જશે. આમ હવે નવો કોઈ રસ્તો કાઢવાનો રહેતો નથી અને કોઈ આપત્તિ પણ ઊભી રહેતી નથી.