Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
રિશિષ્ટ-રૂ :
૪૫૯
પ્રમાણે આપમેળે પરસ્પર અન્વય સાધી લે છે. આને કહેવાય અભિહિતાન્વયવાદ. અભિહિતાન્વયવાદ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે “શ્મિન વારે રાત્રે મહિતાનાથના (સ્વયમેવ) મન્ના ભવતિ તારો વાદ:
अभिहितान्वयवादः' 25) મે નિર્દેશ – સરખી વિભકિતપૂર્વકનો નિર્દેશ. 26) યોગવાદ - જે વર્ણોનો સ્વરોને દર્શાવતા ‘મોત્તા. સ્વર: ૨૨.૪' સૂત્રમાં યોગ (= ઉપાદાન) ન કર્યો હોય
અને વ્યંજનોને દર્શાવતા વાર્થિગ્નનમ્ ?.૨.૨૦' સૂત્રમાં પણ યોગ ન કર્યો હોય છતાં તે તે પ્રયોગ સ્થળે તેમની વિદ્યમાનતા જોવા મળતી હોય તેવા વર્ગોને અયોગવાહવર્ગો કહેવાય છે. દા.ત. અનુસ્વાર, વિસર્ગ, જિલ્લામૂલીય અને ઉપપ્પાનીય વર્ણો. આ વર્ગોને આવશ્યકતાનુસાર કયારેક ધારિટ્યૂઝનમ્ ..૨૦' સૂત્રસ્થ કારિ પદની
ચ મદિઃ આમ વ્યુત્પત્તિ કરી વ્યંજન સમુદાયમાં સમાવવામાં આવે છે અને ક્યારેક મોરા. સ્વર: ૨..૪' સૂત્ર0 વત્તા: પદની સારસ્ય મન્તા: આમ વ્યુત્પત્તિ કરી સ્વરસમુદાયમાં સમાવી લેવામાં આવે છે.
6qट अयोगवाह शनी अकारादिना वर्णसमाम्नायेन संहिताः सन्तः ये वहन्ति आत्मलाभं ते अयोगवाहाः આવી વ્યુત્પત્તિ બતાવી જુદો અર્થ કરે છે. તે કહે છે અનુસ્વારાદિ વર્ણો ક્યારે પણ સ્વતંત્ર ઉચ્ચારાતા નથી. પરંતુ ૩૪ વિગેરે વર્ગોની સાથે જોડાયેલા જ ઉચ્ચારાય છે. જેમકે અનુસ્વાર અને વિસર્ગ તેમની પૂર્વમાં અવિગેરે સ્વરોનો યોગ હોય તો જ ઉચ્ચારાય છે અને જિલ્લામૂલીય, ઉપપ્પાની તેમની પરમાં ક્રમશઃ હૂ અને જૂનો યોગ હોય તો જ ઉચ્ચારવામાં આવે છે, માટે ગયો વાદ કહેવાય છે.” 27) અર્થાત્તિ – અપ્રત્યક્ષ પદાર્થની સિદ્ધિ જેના થકી થાય તેને અર્થપત્તિ પ્રમાણ કહેવાય. દા.ત. ‘પીનો વત્તો વિવાર મુ' અહીં ‘દેવદત્ત દિવસે ખાતો નથી અને છતાંય પીન છે? ચોક્કસ તે રાત્રે ખાતો હશે.” આમ વાક્યમાં ક્યાંય પણ રાત્રિભોજનનો ઉલ્લેખ કર્યો ન હોવા છતાં દિવાભોજનના ત્યાગપૂર્વકના પીનત્વ દ્વારા અપ્રત્યક્ષ એટલે વાક્યમાં અનુલ્લિખિત રાત્રિભોજન પદાર્થની સિદ્ધિ થાય છે. તો દિવાભોજનના ત્યાગપૂર્વકનું પીન–અર્વાપત્તિ પ્રમાણ કહેવાય. આ અથપત્તિને વેદાંતીઓ સ્વતંત્ર પ્રમાણરૂપે સ્વીકારે છે. જ્યારે તૈયાયિકાદિ તેને અનુમાન પ્રમાણમાં સમાવી લે છે. અર્થાપત્તિના દષ્ટાથપત્તિ અને શ્રતાથપત્તિ આમ બે ભેદ વિગેરે વિશેષ વેદાંતપરિભાષા વિગેરે આકર ગ્રંથો થકી જાણી લેવું જોઇએ. 28) મનોવિવિપ્ર – શાસ્ત્રીય પ્રક્રિયાઓ કરવા માટે જે વિગ્રહ કરાય તે અલૌકિક વિગ્રહ કહેવાય. દા.ત. રાનપુરુષ સમાસનો રાનનું સન્ પુરુષ જૂ આ અલૌકિક વિગ્રહ કહેવાય. અલૌકિક વિગ્રહ પહેલા થાય અને તેને આધારે જે પદો નિષ્પન્ન થાય તે લોકસમક્ષ લૌકિક વિગ્રહ તરીકે મૂકાય.