Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૩૯૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ચલાવવાના આશયથી અમે “જો સૂત્રકારને આ સૂત્રમાં પુટિની અનુવૃત્તિ લેવી ઈષ્ટ હોત તો તેઓ 'રાસ્તુનÚવું પુસ સ્ત્રિયાં ' આમ જ શબ્દ સહિત ભેગું સૂત્ર બનાવત’ આમ વાત કરી છે.
મૂળ આટલી ચર્ચાના અંતે નિષ્કર્ષ એ નીકળ્યો કે સૂત્રકારને જે આ સૂત્રમાં પુષ્ટિ ની અનુવૃત્તિ લેવી ઈટ હોત તો તેઓશ્રી આ સૂત્ર અને શસ્તુન.૪.૬૨' સૂત્ર ભેગું રચત. છતાં તેમ નથી કર્યું તેથી જણાય છે કે આ સૂત્રમાં પુટિ ની અનુવૃત્તિ નથી આવતી.))
શંકાકાર:- સારૂં, ભલે ઘુટની અનુવૃત્તિ ન આવે, છતાં આ પાદમાં ‘અતિઃ મા ચાલો ૨.૪.૨' સૂત્રથી જે ઓરિ નો અધિકાર ચાલે છે તે તો આ સૂત્રમાં આવશે ને? જુઓ 'ટાવી સ્વરે વા ૨.૪.૬૨’ આ આગલા સૂત્રમાં પણ માત્ર શબ્દ વ્યવસ્થાવાચી હોવાથી સ્થાદિ અધિકારની વ્યવસ્થા મુજબ ટા વિગેરે ગમે તે સ્વરાદિ પ્રત્યયો નિમિત્ત રૂપે ગ્રહણ નથી કરાતા પણ રાવિગેરે સ્વરાદિ સાદિ પ્રત્યયોનું જ ગ્રહણ થાય છે.
સમાધાનકાર - તમે વાતને બરાબર સમજતા નથી. જો આ સૂત્રમાં સ્વાદિનો અધિકાર આવે તો આ સૂત્રની પ્રવૃત્તિ સાદિ પ્રત્યયો પરમાં વર્તતા જ થઈ શકે, અન્યથા નહીં. તેથી શ્રોણી રિચ વિગ્રહાનુસાર બહુવ્રીહિસમાસ પામેલ રાષ્ટ્રીપ િશબ્દસ્થળે #ોષ્ટ્ર ના તુ તો ઝૂઆદેશ શી રીતે થઇ શકે ? કેમકે વિગ્રહાવસ્થામાં જે સિ પ્રત્યયના નિમિત્તે દ્રોપુ ના તુ તો વૃદ્ આદેશ થયેલો તે પ્રત્યયનો તો સમાસ થતા પૂર્વે પાર્ગે રૂ.૨.૮' સૂત્રથી લુન્ થઇ ગયો હોવાથી નિમિત્તાપાયે નિિાધ્યાયઃ' ન્યાયથી તેના નિમિત્તે થયેલા શોષ્ટ્ર ના તૃ આદેશનો પુનઃ તુ થઈ જાય અને સમારાવસ્થામાં નવો કોઈ સિ પ્રત્યય શોષ્ટ્ર ની અવ્યવહિત ઉત્તરમાં ન હોવાથી ફરી #ોષ્ટ આદેશ શી રીતે થઇ શકે ? હવે ઢોષ્ટ આદેશ ન થાય તો ‘ધાતૃ૬૦ ૨.૪.૨' સૂત્રથી ઇ કારાન્ત નામાશ્રિત સ્ત્રીલિંગનો ડી પ્રત્યય પણ ન થઈ શકવાથી રાષ્ટ્રીfજી શબ્દ નિષ્પન્ન ન થઈ શકે. માટે આ સૂત્રમાં સાદિનો અધિકાર લેવો ઉચિત નથી. (A) અહીંઆ વાત ધ્યાનમાં રાખવીકે કૌંસમાં દર્શાવેલું લખાણ લઘુન્યાસના આધારે લખેલું છે, પણ તે વિચારણીય
લાગે છે. કેમકે અહીં છેલ્લે જવાબમાં જણાવ્યું કે “જો આ સૂત્રમાં ઘટ ની અનુવૃત્તિ ઇષ્ટ હોત તો સૂત્રકારશ્રી
રીતુનઝુન્ ૬-સ્ત્રિયો: આવું સૂત્ર ન બનાવતા માત્રાગૌરવવાળું સુશાસ્તુનર્રાન્ પુસિ ઢિયાં ' આવું સૂત્ર ‘ત્રિવતુર૦ ૨.?.?' સૂત્રમાં સ્ત્રિયાની અનુવૃત્તિ માટે બનાવત.” પણ તે શી રીતે ઘટી શકે? કેમકે જો “ઝુરસ્તુનર્રાષ્ટ્ર fસ સ્ત્રિય =' આવું સૂત્ર બનાવત તો પણ તેના પછી ‘ટારી રે વા ૨.૪.૨૨' સૂત્ર છે કે જેમાં સ્ત્રિયામ્ ની અનુવૃત્તિ અપેક્ષિત નથી. આમ સ્ત્રિયની અનુવૃત્તિ તૂટી જ જવાની હોવાથી વિવાર૦ ૨..૨ સૂત્રમાં તેની અનુવૃત્તિ જવાની કોઇ શક્યતા નથી.
એના કરતા હજું એમ કહ્યું હોત કે “સૂત્રકારશ્રી 'રાનવૃત્ ત્રિવાં ' આવું સૂત્ર બનાવત તો તેના પછીનું ‘ટાર સ્વરે વા .૪.૨૨' સૂત્ર છે કે જેમાં કેવળ સિ પદની અનુવૃત્તિ અપેક્ષિત છે તે પ્રાપ્ત થઈ શકત.” તો વાત કાંઇક વ્યાજબી લાગે.