Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૪.૨૨
3८७ (3) શંકા :- ક્રોણુ + મામ્ અવસ્થામાં પરમાં સ્વરાદિ ગામ્ પ્રત્યય છે. તો આ સૂત્રથી #ષ્ટ્ર આદેશ કરી ષ્ટ્રના પ્રયોગ કેમ નથી કરતા?
સમાધાન - ષ્ટ્ર + ૩ અવસ્થામાં એકસાથે આ સૂત્રથી આદેશની પ્રાપ્તિ છે અને સ્વીપર્શ ૨.૪.રૂર' સૂત્રથી મામ્ નો ના આદેશ પ્રાપ્ત છે. તેમાં મામ્ નો નામ્ આદેશ આ સૂત્રથી શ્રેષ્ટ આદેશ કર્યા પછી પણ પ્રાપ્ત છે અને કરતા પૂર્વે પણ પ્રાપ્ત છે, તેથી કૃતાકૃતપ્રસંગી” બનતો તે નિત્ય ગણાય. જ્યારે આ સૂત્રપ્રાપ્ત pો આદેશ સામ્ નો ના આદેશ કરતા પૂર્વે જ પ્રાપ્ત છે, તેથી કૃતાકૃતપ્રસંગી' ન બનતો તે અનિત્ય ગણાય. તો વાવત્રિમ નિત્ય ન્યાયાનુસારે બળવાન ગણાતું ગામ્ ના ના આદેશાત્મક નિત્યકાર્ય પૂર્વે થવાથી શોછુ + નામ્ અવસ્થામાં હવે દિ સ્વરાદિ પ્રત્યય પરમાં ન વર્તતા આ સૂત્રથી શ્રેષ્ટ્ર નો રોષ્ટ આદેશ ન થઈ શકે. તેથી અમે #ષ્ટ્રના પ્રયોગ નથી કરતા અને તેથી ક્રોપુ + ની અવસ્થામાં તીર્થો ના ૨.૪.૪૭' સૂત્રથી + નમ્ અવસ્થા પ્રાપ્ત થતા રાષ્ટ્રના પ્રયોગ સિદ્ધ થાય છે.
(4) રા વિગેરે જ સ્વરાદિ પ્રત્યયો પરમાં વર્તતા આ સૂત્રથી ર થી પરમાં રહેલા તુ તો વિકલ્પ ડ્રમ્ આદેશ થાય એવું કેમ?
(a) alષ્ટ્રમ્ - #ષ્ટ્ર + શ, “શોતા. ૨.૪.૪૨' ને પૂના
અહીં ટા વિગેરે સિવાયનો સ્વરાદિ શરૃ પ્રત્યય પરમાં છે. તેથી આ સૂત્રથી ર થી પરમાં રહેલા તુન્ નો વિકલ્પ તૃત્ આદેશ ન થયો.
(5) કેટલાક વૈયાકરણો શત્ પ્રત્યય પરમાં વર્તતા પણ આ સૂત્રથી થી પરમાં રહેલા તુન્ નો વૃદ્ આદેશ ઈચ્છે છે. તેથી તેમના મતે જ છુ + , લો રે .૪.૨૨' શોષ્ટ + , “સોરા ૨.૪.૪૬' – aો પ્રયોગ સિદ્ધ થશે. આ અન્યવ્યાકરણકારના મતના સંગ્રહને માટે જ આ સૂત્રમાં ટાવો પદ મૂક્યું છે. બાકી જો માત્ર આ વ્યાકરણના મતનું પ્રદર્શન કરવું હોય તો સૂત્રમાં સારી પદ નિરર્થક છે.
શંકા - જો આ સૂત્રમાં ટાલ પદ ન મૂકીએ તો -1 વિગેરે ગમે તે સ્વરાદિ પ્રત્યયો પરમાં વર્તતા આ સૂત્રથી વિકલ્પ થી પરમાં રહેલા તુન્ નો ડૂ આદેશ થવાની આપત્તિ આવે. માટે આ વ્યાકરણના મતે કેમ ટાર પદને નિરર્થક કહો છો?
સમાધાન - ‘પુ િ.૪.૬૮' સૂત્રથી આ પાકના અંત સુધી દરેક સૂત્રોમાં જો નિમિત્તવિશેષનું ઉપાદાન ન કર્યું હોય તો શુટિનો અધિકાર ચાલે છે. આ સૂત્રમાં નિમિત્તવિશેષનું સૂચક સ્વરે પદ મૂક્યું હોવાથી આ સૂત્રમાં પુષ્ટિ ના અધિકારનો નિષેધ થાય છે. માટે સૂત્રમાં ટાવો પદના અભાવે પુત્ શો-ન વિગેરે સ્વરાદિ પ્રત્યયો પરમાં આવે તો પણ આ સૂત્રથી લૂ થી પરમાં રહેલા તુન્ ના વિકલ્પ તૃઆદેશની પ્રાપ્તિ નથી આવતી. તેથી આ સૂત્રથી વિકલ્પ