Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧.૪.૨૦
૩૮૧
ટૂંકમાં કહેવું હોય તો ‘એક જાતીય સંબંધથી જે એકત્ર ઉપલબ્ધ થતો હોય તેને અવયવ કહેવાય.’ દા.ત. - અનુબંધ. ‘એક જાતીય સંબંધથી જે અનેકસ્થળે ઉપલબ્ધ થતો હોય તેને અવયવ ન કહેવાય.' દા.ત. - કાગડો. આમ એકાન્તપક્ષે અનુબંધ પોતાના અવયવી પ્રત્યયાદિનો અવયવ બનતો હોવાથી આ પક્ષે હૈં (૪) પ્રત્યયને કિહેવડાવવા તેના ∞ અનુબંધને ઉપચારથી અવયવ રૂપે સ્વીકારવો પડતો નથી.
-
(6) શંકા ઃ- આ સૂત્રોક્ત દીર્ઘવિધિમાં તમે ધાત્વાત્મક શબ્દોનો નિષેધ કર્યો છે. તો ગોમત્ શબ્દને ચન્ પ્રત્યય લાગી વિપ્ પ્રત્યય લાગતા જ્યારે તે ધાતુમાંથી પુનઃ ગોમત્ શબ્દરૂપે બને ત્યારે ‘વિદ્વત્તા ધાતુત્વ નોત્તિ’ ન્યાયાનુસારે તે ધાત્વાત્મક શબ્દ ગણાય. તો તાદશ ધાત્વાત્મક ગોમત્ શબ્દને ત્તિ પ્રત્યય લાગતા આ સૂત્રથી તેના સ્વરનો દીર્ઘ આદેશ કરી તમે ોમાન્ પ્રયોગ કેમ કરો છો ?
સમાધાન ઃ- આ સૂત્રમાં ‘અમ્વારેઃ' પદ મૂકી માત્ર મૂવિગેરે મૂળધાતુ પરથી બનેલા પ્િ આદિ પ્રત્યયાન્ત ધાત્વાત્મક શબ્દોનો જ દીર્ઘવિધિમાં નિષેધ કર્યો છે. પણ નામધાતુ પરથી પુનઃ વિવ પ્રત્યય લાગી નામ રૂપે બનેલા ધાત્વાત્મક શબ્દનો નહીં. તો વચન અને વિપ્ પ્રત્યય લાગી નિષ્પન્ન થયેલો ધાત્વાત્મક ઓમત્ શબ્દ નામધાતુ પરથી બનેલો ધાત્વાત્મક શબ્દ હોવાથી તેનો આ સૂત્રથી થતી દીર્ઘવિધિમાં નિષેધ થઇ શકે નહીં. માટે અમે તેના સ્વરનો આ સૂત્રથી દીર્ધ આદેશ કરી માન્ પ્રયોગ કરીએ છીએ. રડ્યૂશિરસ્ શબ્દને વય-ત્રિપ્ લાગવાથી પુનઃ ધાત્વાત્મક શબ્દ રૂપે નિષ્પન્ન થયેલા દ્યૂત્તશિરસ્ શબ્દનો પણ આ રીતે સ્યૂશિરઃ પ્રયોગ થશે. જો નામધાતુ પરથી બનેલા ધાત્વાત્મક શબ્દનો પણ આ સૂત્રથી થતી દીર્ઘવિધિમાં નિષેધ કરવાનો હોત તો આ સૂત્રમાં ‘અમ્વારેઃ’ પદ ન મૂકતા ‘અપાતો: ’ પદ મૂક્યું હોત. જેથી બધા જ ધાત્વાત્મક શબ્દોનો આ સૂત્રપ્રાપ્ત દીર્ઘવિધિમાંથી નિષેધ થઇ જાત.
(7) શેષ (સંબોધન એકવચન સિવાયનો) જ સિ પ્રત્યય પરમાં વર્તતા આ સૂત્રથી ઋતુ અને અસ્ અંતવાળા નામોના સ્વરનો દીર્ઘ આદેશ થાય એવું કેમ ?
(a) કે ભવન્!
→ મવત્, * ‘પવસ્ય ૨.૨.૮૧' → દે મત્ર!
-
* મવત્ + ત્તિ, ‘ૠતુલિત: ૧.૪.૭૦' → મવન્ + સિ, * 'વીર્વા૦ ૧.૪.૪૫'
-
(b) હૈ સુમન ! * સુમનસ્ + સિ, 'વીર્યવાન્ ૨.૪.૪' --> સુમનસ્, સો ૪ ૨.૨.૭૨' -> સુમનર્, * ‘ર: પાત્તે સ્.રૂ.રૂ' → à સુમનઃ!।
આ બન્ને સ્થળે પરમાં સંબોધન એકવચનનો ત્તિ પ્રત્યય છે. માટે આ સૂત્રથી મવત્ (મવતુ) અને સુમનસ્
ના સ્વરનો દીર્ઘ આદેશ ન થયો.
(8) શંકા : - આ સૂત્રમાં ગ્રહણ કરાતા તુ પ્રત્યયમાં ૩ અનુબંધ કેમ દર્શાવ્યો છે ?