Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૩૮૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (5) પુંલિંગના વિષયમાં જ છું થી પરમાં રહેલા તુન્ નો આ સૂત્રથી તૃ આદેશ થાય એવું કેમ ?
(2) શનિ વનનિ - પ્રાર્થ યાને રૂ.૨.૨૨' કૃશ: #ોખાને તાનિ = + ન કે શ, જનપુંસવ શિક ૨.૪.૫૧' કૃશદ્રોપુ + શ ક “સ્વર/છો ૧.૪.૬' કૃશોખુન્ + શિ, * નિ તીર્ષ: ૨.૪.૮૧’ — વૃક્ષોપૂન + શ = વૃક્ષોનિ વનના
અહીં #ોટું નામ નપુંસકલિંગમાં વર્તે છે. માટે નીમ્ પ્રત્યયોના આદેશાત્મક પુ શિપ્રત્યય પરમાં વર્તતા પુલિંગનો વિષય ન હોવાથી રાષ્ટ્ર ગત રાષ્ટ્રના અંશથી પરમાં રહેલા તુનો આ સૂત્રથી તૃઆદેશ ન થયો.
અહીંઆ વાત ધ્યાનમાં રાખવીકે આ સૂત્રમાં જો પુલિંગના વિષયની અપેક્ષા ન રાખી હોત તો નપુંસકલિંગના વિષયમાં શોટુ + શ અવસ્થામાં એકસાથે ‘સ્વરાછી ૨.૪.૬' સૂત્રથી આગમ અને આ સૂત્રથી કૃશોખું ગત દ્રોણુના તુન્નો તૃઆદેશ થવાની પ્રાપ્તિવર્તતા બન્ને સૂત્રો ક્રમશઃ પુષ્કર અને ક્રોપ્રયોગસ્થળે સાવકાશ (ચરિતાર્થી હોવાથી પર એવા આ સૂત્રથી પૂર્વેતૃઆદેશ થાત. તેથી વૃાોષ્ટ + શિ અવસ્થામાં આગળ સાધનિકા ચલાવતા વૃક્રોનિ પ્રયોગ સિદ્ધ થાત.
(6) યુપ્રત્યયો જ પરમાં વર્તતા આ સૂત્રથી લૂ થી પરમાં રહેલા તુન્ નો તૃ આદેશ થાય એવું કેમ?
(a) ટોન - ફોટુ + , “શોતા. ૨.૪.૪' – પૂના
અહીં પરમાં વર્તતો પ્રત્યય થુનથી, માટે આ સૂત્રથી
થી પરમાં રહેલા તુન્ નો તૃઆદેશન થયો.
(1) શેષ (સંબોધન એકવચનના સિ પ્રત્યય સિવાયના) જ પુપ્રત્યયો પરમાં વર્તતા આ સૂત્રથી થી પરમાં રહેલા તુન્ નો તૃઆદેશ થાય એવું કેમ?
(a) દો! - aષ્ટ્ર + fસ, 'દસ્વસ્થ પુન: ૨.૪.૪૨' શો! અહીં સંબોધન એકવચનનો પ્રત્યય પરમાં છે. માટે આ સૂત્રથી તુન્ નો તૃત્ આદેશ ન થયો.
(8) શંકા - આ રાત્રથી મૂળ તો ઢોટુ નો ઢોષ્ટ આદેશ કરવો છે. તો તે માટે રસ્તુનતૃ પુસિ' આવું મોટું સૂત્રન બનાવતા શ્રોદોઃ શોખું પુસ' આવું લઘુસૂત્ર બનાવવું જોઈએ. કેમકે આ લઘુસૂત્રનો પણ પુત્ પ્રત્યયો પરમાં વર્તતા પુલિંગના વિષયમાં દ્રોણુ નો સ્રોઆદેશ થાય છે' આમ અર્થ થવાથી આપણું ઇષ્ટકાર્ય સિદ્ધ થઇ જાય છે.