Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૩૪૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન સમાધાન - મતિd + શ વિગેરે અવસ્થાઓમાં આ સૂત્રથી થયેલો આદેશ શિ પ્રત્યયના નિમિત્તે થતો હોવાથી પ્રત્યયાશ્રિત તે બહિરંગ કહેવાય અને કોઇપણ પ્રત્યયની નિમિત્ત રૂપે અપેક્ષા ન રાખતા ‘વિજ્ઞવે ૨.૪.૧૭' સૂત્રથી તિરે વિગેરેના અંત્યસ્વર છે નો હ્રસ્વ ? આદેશ કરવો એ પ્રકૃતિ આશ્રિત કાર્ય હોવાથી તે અંતરંગ કાર્ય કહેવાય. તો તિસ + શિ વિગેરે અવસ્થાઓમાં વિક્સવે ર.૪.૧૭' સૂત્રથી અંતરંગ હસ્વરૂઆદેશ કરવાની અવસ્થામાં ‘સિદ્ધ રિમાર)'ન્યાયાનુસારે તિર વિગેરે સ્થળે આ સૂત્રથી થયેલો બહિરંગ છે આદેશ અસિદ્ધ થવાના કારણે અર્થાત્ તે છે સ્વરૂપે હોવા છતાં પણ આ પ્રમાણેની પૂર્વાવસ્થાવાળો મનાવાના કારણે ‘વિજ્ઞવે ૨.૪.૧૭' સૂત્રથી તિર્ણ વિગેરેના અંત્યસ્વર નો હ્રસ્વ આદેશન થઇ શકે. તેથી અનિષ્ટપ્રયોગો સિદ્ધ થવાની આપત્તિ વર્તતા સૂત્રમાં શિ પ્રત્યયનું વર્જન કરવું આવશ્યક છે.
શંકા - ભલે, છતાં પણ સૂત્રમાં શિ પ્રત્યયનું વર્જન ન કરવામાં આવતા તિક્ષણ + શિ વિગેરે અવસ્થાઓમાં આ સૂત્રથી મતિ વિગેરેના ટૂ નો છે આદેશ કરતા પૂર્વે પણ ‘સ્વરછી ૨.૪.૬' સૂત્રથી ન આગમની પ્રાપ્તિ હોવાથી અને જે આદેશ કર્યા પછી પણ – આગમની પ્રાપ્તિ હોવાથી તાતી ' આગમ નિત્ય ગણાય. તેથી ‘પૂર્વે ૭.૪.૨૨૨'પરિભાષાનુસારે પર એવા આ સૂત્રથી પૂર્વે જે આદેશ ન થઈ શકતા “રસિત) 'ન્યાયાનુસારે બળવાન હોવાના કારણે નિત્ય – આગમ જ પૂર્વે થશે. માટે ગતિવિન્ + શિ વિગેરે અવસ્થાઓ પ્રાપ્ત થતા આગમ વ્યવધાયક બનવાના કારણે આ સૂત્રથી તિg વિગેરેના નો આદેશ ન થઈ શકતા સૂત્રમાં શિ પ્રત્યયને વર્જવાની કોઈ જરૂર નથી.
સમાધાન - આ વાત બરાબર નથી કારણ જેમ તમે આગમને નિત્ય ગણાવો છો તેમ આ સૂત્રથી થતો છે આદેશ પણ નિત્ય ગણાય. તે આ રીતે – તિd + શિ વિગેરે અવસ્થામાં ‘સ્વરછી ૨.૪.૬' સૂત્રથી
તક્ષણ વિગેરેના અંતે આગમ કરતા પૂર્વ પણ આ સૂત્રથી તિgિ વિગેરેનારૂ નો આદેશ થવાની પ્રાપ્તિ છે અને ન્ આગમ ચતિ વિગેરે પ્રકૃતિને આશ્રયીને થયો હોવાથી તે તિd વિગેરે પ્રકૃતિનો અવયવ ગણાતા “ચાનવાજ) 'ન્યાયાનુરારે – આગમ આ સૂત્રથી ગતિવિ વિગેરેના નો છે આદેશ કરવા રૂપ કાર્યમાં વ્યવધાયક ન બનતા ન આગમ કર્યા પછી પણ આ સૂત્રથી તિd વિગેરેના રૂ નો છે આદેશ થવાની પ્રાપ્તિ છે. આથી આ સૂત્રથી થતો તાત આદેશ પણ નિત્ય ગણાય. આમ બન્ને વિધિઓ નિત્ય હોવાથી નિત્યતાને આશ્રયીને બળવત્તાનો નિશ્ચય કરવો અશક્ય હોવાથી કયા સૂત્રની પ્રવૃત્તિ પૂર્વેકરવી એ પ્રશ્ન વર્તતા‘અર્થે ૭.૪.૨૨૬' પરિભાષાનુસારે પર એવા આ સૂત્રથી તિવિ વિગેરેના રૂ નો છે આદેશ કરવા રૂપ વિધિ જ પૂર્વે થવાની પ્રાપ્તિ આવે છે. તેથી શિ પ્રત્યય પરમાં વર્તતા આ સૂત્રથી સિgિ વિગેરેના નો છે આદેશ ન થઇ જાય તે માટે સૂત્રમાં શિ પ્રત્યયનું વર્જન જરૂરી છે. (A) અંતરંગકાર્ય કરવાનું હોય ત્યારે પૂર્વે થયેલું બહિરંગકાર્ય સિદ્ધ થાય છે. (B) પરવિધિ કરતા નિત્યવિધિ બળવાન ગણાય. અર્થાત્ બળવાન એવી તે પૂર્વે થાય. (C) પોતાનું અંગ (અવયવ) પોતાનું (અંગીનું = અવયવીનું) વ્યવધાયક ન બને.