Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૩૭૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન માટે આ સૂત્રથી ૩૨T: અને પુરST: પ્રયોગસ્થળે સ્વરનો દીર્ધ આદેશ થઇ શકે છે. અહીંઆ વાત ધ્યાનમાં રાખવી કે ઉરી અને પુરસ્ શબ્દો વિશ્વ પ્રત્યયાન્ત ધાત્વાત્મક શબ્દો નથી, માટે તેમનો ‘ગપ્પાવે 'પદ દ્વારા આ સૂત્રની પ્રવૃત્તિમાંથી નિષેધ ન થઇ શકે. બન્ને પ્રયોગોની સાધનિકા મસરી: પ્રયોગ પ્રમાણે કરવી અને બહુવ્રીહિસમાસ ‘ઉમુવત: રૂ..૨૩' સૂત્રથી કરવો.
શંકા - નિન9'ન્યાયમાં ગત પ્રત્યયનો નિર્દેશ નથી કર્યો. તેથી મા અંશમાં અબાધિત અવસ્થા.' ન્યાયાનુસાર આ સૂત્રમાં દીર્ઘ વિધ્યર્થે અર્થવાનું મા અંતવાળા કિય વિગેરે શબ્દોનું જ ગ્રહણ થઇ શકે પરંતુ અનર્થક મ0 અંશવાળા ગોમ વિગેરે શબ્દોનું નહીં. તો શા માટે માન પ્રયોગસ્થળે આ સૂત્રથી સ્વરનો દીર્ઘ આદેશ કરો છો ? મિત્ શબ્દમાં જો ને લાગેલો મત પ્રત્યય અર્થવાનું છે, પણ તેના એકદેશભૂત નતુ અંશ અનર્ધક છે. જ્યારે ચિત્ શબ્દસ્થળે ‘રૂદ્ર-ડિમોડતું. ૭.૨.૨૪૮' સૂત્રથી વિમ્ ને અતુ પ્રત્યય લાગવાથી અને વુિં નો વિદ્ આદેશ થવાથી ચિત્ શબ્દ બન્યો છે, તેથી ત્યાં મા પ્રત્યય અર્થવાનું છે.
સમાધાન - મા વિગેરે પ્રત્યયોમાં જે ૩અનુબંધ દર્શાવ્યો છે તે જે સૂત્રમાં મા પ્રત્યયનું ગ્રહણ કર્યું હોય તે સૂત્રની પ્રવૃત્તિ અર્થવાનું અને અનર્થક બન્ને પ્રકારના મત અંતવાળા નામસ્થળે થઈ શકે છે આ વાતનું જ્ઞાપન કરવા માટે છે. જો આ વાતનું જ્ઞાપન ન કરવું હોત અને ઋવિત: ૨.૪.૭૦' સૂત્રથી આગમ થઇ શકે તે માટે મત પ્રત્યયમાં ૩ અનુબંધ દર્શાવવાનો હોત તો મા વિગેરે પ્રત્યયોમાં ૩ અનુબંધ ન દર્શાવતા શત્રુ પ્રત્યયની જેમ 28 અનુબંધ જ દર્શાવ્યો હોત. કેમકે ‘સવિત: ૨.૪.૭૦' સૂત્રથી 2 ઇવાળા નામોને પણ આગમ પ્રાપ્ત છે. તો પ્રસ્તુતમાં ઉપરોક્ત જ્ઞાપિત વાત દ્વારા પુનઃ ‘અર્થવને 'ન્યાયનો બાધ થવાથી આ સૂત્રમાં દીર્ઘવિધ્યર્થે મતું પ્રત્યયગત અનર્થક મત અંતવાળા જમત્ શબ્દનું ગ્રહણ થઈ શકે છે. માટે અમે જમી પ્રયોગસ્થળે આ સૂત્રથી સ્વરનો દીર્ઘ આદેશ કર્યો છે.
શંકા - ભલે તમે મલુપ્રત્યયાત મશબ્દસ્થળે આ સૂત્રથી સ્વરનો દીર્ઘ આદેશ કરો, છતાં ‘તનુવન્યવપ્રોડતનુવન્યસ્ય પ્રદi 'ન્યાયથી ‘યત્તતવો ૭..૨૪૬' સૂત્રથી લાગેલા ડાવતુ પ્રત્યયાત્તતાવત્ શબ્દસ્થળે અને જી-વર્તુળ ૧.૭.૨૭૪' સૂત્રથી લાગેલા વતૃપ્રત્યયાન્ત તવત્ શબ્દસ્થળે આ સૂત્રથી સ્વરનો દીર્ઘ આદેશ ન થવો જોઈએ. કેમકે “તનુવન્ય (A) ' ન્યાય એમ કહે છે કે “સૂત્રમાં તે (વિવક્ષિત કોક) અનુબંધ સહિતના પ્રત્યયાદિનું ગ્રહણ કરાતા તે સૂત્રમાં તે વિવક્ષિત અનુબંધ ઉપરાંત અન્ય અનુબંધ સહિતના પ્રત્યયાદિનું (A) તનુ સમારની વ્યુત્પત્તિ સણવાડનુવન્યો ય આમવ કાર પૂર્વકની છે. માટે તનુજન્ય તરીકે વિવક્ષિત
તે જ અનુબંધ પૂર્વકના પ્રત્યયાદિનું ગ્રહણ થઇ શકે છે. વિવક્ષિત તે અનુબંધ ઉપરાંત તે સિવાયના અનુબંધ પૂર્વકના પ્રત્યયાદિ વિવક્ષિત તે જ અનુબંધવાળા ન વર્તતા અધિક અનુબંધવાળા હોવાથી તેઓ ગતનુવન્ય કહેવાય છે.