Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૪.૮૫
૩૫૩ (4) શંકા - આ સૂત્રમાં દીર્ઘ આદેશનું વિધાન કર્યું છે. પણ તે સ્વરના સ્થાને કરવો કે વ્યંજનના સ્થાને કરવો તે વાત જણાવનાર કોઇ પદ સૂત્રમાં મૂક્યું નથી. તેથી શેષ ધુ પ્રત્યયો પરમાં વર્તતા વિવ પ્રત્યયાન સુખA) શબ્દના નની પૂર્વના ૬ વ્યંજનનો પણ આ સૂત્રથી ‘માસન્ન: ૭.૪.૨૨૦' પરિભાષાનુસારે કંઠ સ્થાનને લઈને આસન્ન માં આ પ્રમાણે દીર્ધ આદેશ થવો જોઇએ. તો કેમ નથી કરતા?
સમાધાન - ‘-દિ-ત્રિમાત્રિા હૃસ્વ-વીર્ઘ-સ્તુતા: ૨.૨.' સૂત્રમાં મોન્તા. સ્વર: ૨.૨.૪' સૂત્રથી ગોવત્તા. સ્વર: પદોની અનુવૃત્તિ આવે છે અને સૂત્રવર્તી -દિ-ત્રિમાત્રા હસ્વ-ઈ-સ્નતા:' પદોનો મોન્તા. સ્વર: પદોની સાથે સંહિતા ) (= વિરામાભાવ) પૂર્વક અન્વય છે. તેથી ‘મોન્તા. સ્વરા-દિ-ત્રિમત્રિી દસ્વ-તીર્ઘ-સ્તુત.' આવી પંકિત તે સૂત્રમાં પ્રાપ્ત થાય છે. હવે આવી પંકિત પ્રાપ્ત થતા જેમ ફન્કી-સ્વરે નુણ ૨.૪.૭૬' સૂત્રમાં રૂનું પદને ષષ્ટચર્થમાં પ્રથમ વિભકિતનું વિધાન કર્યું છે અર્થાત્ નો લોપ થાય છે' આ પ્રમાણે અર્થ કરવાનો હોવા છતાં જેમ તે સૂત્રમાં ‘ન્ નુ રચાત્' આ પ્રમાણે પ્રથમાન ન્ પદનું વિધાન કર્યું છે, તેમ -દ્વિ-ત્રિમત્રો ૨..' સૂત્રમાં પૂર્વસૂત્રથી અનુવર્તમાન સ્વર: પદને પણ પકચર્થમાં પ્રથમા વિભક્તિનું વિધાન કર્યું છે. તેથી તે સૂત્રનો અર્થ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે - પન્ન-દિ-ત્રિમાત્રિઃ હ્રસ્વ-વીર્ષ-સ્તુત: ગોવત્તા: (aff:) સ્વરાછાં :' અર્થાત્ અનુકમે એક, બે અને ત્રણ માત્રાવાળા હસ્વ, દીર્ધ અને પ્લત એવા 5 થી લઇને ગો સુધીનાં વર્ષો સ્વરોના સ્થાને થાય છે.' આ રીતે અર્થ થવાથી ‘-દિ-ત્રિાત્રી. ૨..૬’ એ એક પરિભાષા સૂત્ર બને છે અને આ પરિભાષાનુસારે હ્રસ્વ, દીર્ઘ કે પ્લત આદેશો તે-તે સૂત્રમાં સ્થાનીનો નિર્દેશ ન કર્યો હોવા છતાં સ્વરોના સ્થાને જ થાય છે. તો આ સૂત્રમાં સ્થાનીને જગાવનાર કોઇ પદ ન મૂક્યું હોવા છતાં પણ ઇ-દિ-ત્રિમીત્રા 2.8.4' આ પરિભાષા સૂત્રોનુસાર સૂત્રોક્ત દીર્ઘ આદેશ સ્વરોના સ્થાને જ થઇ શકતો હોવાથી શેષ ધુ પ્રત્યયો પરમાં વર્તતા વિવ પ્રત્યયાત સુષ્મ શબ્દનાની પૂર્વના વ્યંજનનો માસત્ર: ૭.૪.૧ર૦'પરિભાષાનુસારે કંઠ સ્થાનને લઇને આસન મા આ પ્રમાણે દીર્ધ આદેશ આ સૂત્રથી ન થઈ શકે માટે અમે નથી કરતા. ટૂંકમાં કહીએ તો “રજી હતી. પ્રસુતા: 'ન્યાયના કારણે સુન્નાની પૂર્વના જ્ઞો આ સૂત્રથી અમે દીર્ઘ ના આદેશ નથી કરતા. તેથી શેષ યુપ્રત્યયો પરમાં વર્તતા સુન્ શબ્દના પ્રયોગો આગળ દર્શાવ્યા પ્રમાણે સિદ્ધ થશે. (A) સુવો હન્તિ = સુન્ + હન, વન: 7 ૨.૨.૮૬’ – સુ + હ, પુરસ્કૃતી: ૨.૨.૭૬' – સુહન,
‘ તે ટ ૧.૨.૮૩' – સુન્ + ૮, કમ-હ૦ ૪.૨.૪૪' – સુન્ + ટ, “હનો ઢો. ૨.૨.૨૫૨' સુન્ + ટ = સુખ, જ નિન્ દુનં૦ રૂ.૪.૪ર' સુખ + f,
ત્રજ્યારે ૭.૪.૪રૂ' – સુન્ + ગિદ્ = સુખ, અવિવ .?.૨૪૮' ને સુપ્રિ + વિશ્વ
જ રનિટ ૪.૩.૮૩' સુન્ + વિમ્ (૦) = સુરા (B) તથા સંહિતાપોથતિ, યથા - ‘ગૌવત્તા: સ્વરા -ત્રિ -માત્ર સ્વ-તીર્ઘ-સ્તુતા' રૂત્તિ તત્રાડ મર્થ: સપઘતે
हस्वादिसंज्ञया विधीयमाना औदन्ता वर्णाः स्वरस्य भवन्ति, 'स्वराः' इति षष्ठ्यर्थे प्रथमाविधानात्, ‘इन् ङीस्वरे०
૨.૪.૭૬' તિવત, પર્વ નિનિયમથ પરિમારેય સપાતો (૧.૨.પૃ.ચાસ:) (C) હસ્ય, દીર્ઘ કે પ્લત આદેશો સ્વરના જ સ્થાને થાય, વ્યંજનના સ્થાને નહીં.