Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૩૬૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન અન્ય યુ પ્રત્યયોનો આ સૂત્રમાં નિમિત્ત રૂપે નિષેધ ન કરી શકતા શિ પ્રત્યય સિવાયના અન્ય સઘળાય પ્રત્યયોનો નિમિત્ત રૂપે નિષેધ કરી દે છે. તેથી આ સૂત્રથી ફ અંતવાળા નામોના અને ઇન્ વિગેરેના સ્વરનો ઘુ fશ અને શેષ પ્રિત્યયો સિવાયના કોઇપણ પ્રત્યયો પરમાં વર્તતા દીર્ધ આદેશનો નિષેધ થવાથી વૃaહળિપ્રયોગસ્થળે મ પદરહિત ‘મહેશ્વમસ્ય૦ ૪..૨૦૭' સૂત્રથી વિશ્વ પ્રત્યયના નિમિત્તે વૃત્રહ ગત દન્ના સ્વરનો દીર્ઘ આદેશન થઇ શકે અને આ સૂત્રનો અભીષ્ટ અર્થ પણ પ્રાપ્ત થઇ જાય. માટે આ સૂત્રમાં યોગવિભાગ કરવાની જરૂર નથી. ‘પા.સુ.૬.૪.૧૨-૧૩” ના મહાભાષ્ય પરની પ્રદીપ’ ટીકામાં કૈયટ” પણ આ જ વાત જણાવે છે. (પૃ. વાસમાં ક્રિસ્ટ” ની પંક્તિઓ દર્શાવી છે. પણ તેનો અર્થ ઉપર પ્રમાણે જ હોવાથી ફરી નથી લખ્યો.)
શંકા - ભલે, તમે અમારા કહ્યા મુજબનો અર્થ વગર યોગવિભાગે સારી રીતે સંગત કરી આપ્યો. પણ હવે એ વાત કરો કે આ સૂત્રમાં પ્રથમ પ્રકારના નિયમનું ગ્રહણ કરવાથી મનપશ્વમસ્થ૦ ૪..૨૦૭' સૂત્રસ્થ મહં પદ તો નિરર્થક જ બને છે ને?
સમાધાન - ના, એ નિરર્થક નથી બનતું પણ “નિવાર સવાશા'ન્યાયનું તે અનુવાદક હોવાથી સફળ છે. તે આ રીતે – આ સૂત્રમાં પ્રથમ પ્રકારનો નિયમ કર્યા બાદ ‘મહvશ્વમસ્થ૦ ૪..૦૭' સૂત્રસ્થ ગહન પદ નિરર્થક બનતું હતું માટે આટલી લાંબી ચર્ચા ચાલી. તેમાં છેલ્લા જવાબમાં નપુંસકલિંગ નામને લાગતા શિ પ્રત્યયને સજાતીય બીજો કોઇ યુપ્રત્યય ન હોવાથી પ્રથમ નિયમ અચરિતાર્થ (નિરવકાશ) બન્યો. માટે તેણે પોતાની ચરિતાર્થતા માટે “નિરવશાશં સવાર' ન્યાયનો સહારો લઈ શિ અને શેષ સિ સિવાયના સઘળા પ્રત્યયોનો દીર્ઘવિધિના નિમિત્ત રૂપે નિષેધ કરી દીધો અને વગર યોગવિભાગે આ સૂત્રનો અર્થ સંગત થઈ ગયો. આમ ‘મહFશ્વમસ્થ૦ ૪..૨૦૭' સૂત્રસ્થ કદ પદના કારણે આ ચર્ચા ચાલી અને નિરવવા સાવક્રાન્તિ ન્યાયનો અહીં અનુવાદ (પુનઃ કથન) થયો. માટે ન્યાયના અનુવાદક રૂપે મદનપદ સફળ છે.
(a) નો (b) ન: (e) નિમ્
दण्डिन् + औ दण्डिन् + जस् शस् दण्डिन् + अम् જો જ ૨૨.૭૨ –
दण्डिनर् પરા ૨.રૂ.૫૨' નું !
दण्डिनः
= રહિનો = દિના. = વિના પૃત્રહી થી લઈને મર્થનમ્ સુધીના પ્રયોગોની સાધનિકા યથાયોગ્ય રીતે ડિનો વિગેરે પ્રયોગો પ્રમાણે કરી લેવી. માત્ર એટલું વિશેષ કે સાધનિક વખતે વૃત્રો વિગેરે પ્રયોગસ્થળે જો ગૃહત્ શબ્દ કોકની સંજ્ઞામાં હોય (A) આ ન્યાયનો અનુવાદ મેં મારી મતિથી દર્શાવ્યો છે. અન્ પદને બીજા કોઈ ન્યાયના અનુવાદક રૂપે દર્શાવી બુ.
ન્યાસની પંકિતનો અર્થ સંગત કરી શકાતો હોય તો વિદ્વાનજનો પ્રયત્ન કરે.