Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
(6) શંકા ઃ- આ સૂત્રમાં ‘ફન્’ આમ પ્રત્યયપરક પદ દર્શાવ્યું છે. પણ ‘ન વત્તા પ્રકૃતિપ્રયો વ્યા નાપિ પ્રત્યયઃ ’ન્યાયાનુસારે કેવળ રૂ પ્રત્યયનો પ્રયોગ શક્ય ન હોવાથી આ સૂત્રથી થતી દીર્ઘ વિધ્યર્થે રૂપ્રત્યયાન્ત હિન્ વિગેરે નામોનું ગ્રહણ કર્યું છે. પણ તેમાં ‘પ્રત્યયપ્રજ્ઞને ચસ્માત્ સ વિહિતસ્તવાલેસ્તવન્તસ્ય = પ્રહાં મતિ (સીવેવ રૃ. પત્તિ. રૃ. ૨૧)(A) 'ન્યાયાનુસારે પ્રત્યય જેને લાગ્યો હોય તેવા વ્ડિ વિગેરે નામોનું જ આ સૂત્રથી થતી દીર્ઘ વિધ્યર્થે ગ્રહણ થઇ શકે છે. બહુણ્ડિ વિગેરે નામોનું નહીં. તો શિપ્રત્યય પરમાં વર્તતા વઘુવન્ડિન્ શબ્દના રૂ સ્વરનો આ સૂત્રથી દીર્ઘ આદેશ કરી તમે વત્તુણ્ડીનિ પ્રયોગ નહીં કરો ને ?
૩૭૦
સમાધાન :- જરૂર કરશું. કેમકે ‘પ્રત્યયપ્રજ્ઞને યસ્માત્ ૧૦'ન્યાય તો જે સૂત્રમાં માત્ર પ્રત્યયનું જ ગ્રહણ કરી કોઇ કાર્યનું વિધાન કર્યું હોય ત્યાં લાગે છે. આ સૂત્રમાં દીર્ઘ આદેશનું વિધાન માત્ર રૂ પ્રત્યયને લઇને નથી કર્યું. પણ સાથે હૅન્, પૂન્ વિગેરે શબ્દોને લઇને કર્યું છે. માટે આ સૂત્રમાં ‘પ્રત્યયપ્રશ્નને યસ્માત્ સ૦' ન્યાય ન લાગી શકવાથી શિ પ્રત્યય પરમાં વર્તતા વહુવન્ડિન્ નો રૂ સ્વર આ સૂત્રથી દીર્ઘ થઇ શકતા વર્તુણ્ડીનિ પ્રયોગ થઇ શકશે.
જો અહીં ‘પ્રત્યયગ્રહો વસ્માત્ સ॰' ન્યાય લાગે તો બીજી એક આપત્તિ એ આવે કે આ સૂત્રમાં ફન્ પ્રત્યયનું ગ્રહણ કર્યું હોવાથી દીર્ઘ વિધ્યર્થે રૂ પ્રત્યયાન્ત જ નામનું ગ્રહણ થઇ શકે, સ્મિન્ પ્રત્યયાન્ત વાશ્મિન વિગેરે શબ્દોનું નહીં. તેથી આ સૂત્રથી દીર્ઘ આદેશ થયો હોય એવા વાન્સ્કી વિગેરે પ્રયોગો સિદ્ધ ન થઇ શકે.
શંકા ઃ- આ સૂત્રમાં ‘પ્રત્યયપ્રજ્ઞો યસ્માત્ સ૦' ન્યાય ન લાગે તો પણ —િન્ શબ્દસ્થળે સ્મિન્ પ્રત્યયગત ફર્ અંશ અનર્થક હોવાથી અને બ્લિન્ શબ્દસ્થ મત્વર્થીય રૂન્ પ્રત્યય સાર્થક (અર્થવાન) હોવાથી ‘અર્થવન્દ્રને નાનર્થસ્થ’ન્યાયાનુસારે આ સૂત્રમાં દીર્ઘવિધ્યર્થે અનર્થક ર્ અંશ સહિતના મિ પ્રત્યયાન્ત વામિ વિગેરે શબ્દોનું ગ્રહણ નથી જ થવાનું. તો ભલેને ‘પ્રત્યયગ્રહને યસ્માત્ સ॰' ન્યાયથી જ વામી વિગેરે પ્રયોગોનો નિષેધ થઇ જતો? શું વાંધો છે ?
r
સમાધાન :- ના, ‘પ્રત્યયપ્રતળે ચસ્માત્ સ' ન્યાય તો જ્યાં કેવળ પ્રત્યયને લઇને કાર્યનું વિધાન કર્યું હોય ત્યાં જ લાગે. આ સૂત્રમાં તે ન જ લાગી શકે અને ‘અર્થવત્પ્રદ્દો નાનર્થસ્વ' ન્યાયના અપવાદભૂત અમારી પાસે
(A) જે સૂત્રમાં પ્રત્યયનું ગ્રહણ કર્યું હોય ત્યાં તે પ્રત્યય જેનાથી વિહિત હોય તે પ્રકૃતિ આદિમાં હોય અને તે પ્રત્યય અંતમાં હોય તેનું જ ગ્રહણ થાય છે. અર્થાત્ પ્રત્યય જે પ્રકૃતિને લાગ્યો હોય તે જ પ્રકૃતિ જેની આદિમાં હોય તેવા જ પ્રત્યયાન્ત નામનું ગ્રહણ થાય છે. આ સૂત્રમાં રૂ પ્રત્યયનું ગ્રહણ કર્યું છે, તો પ્રત્યયવિધાયક સૂત્રથી ફન્ પ્રત્યય વ′ શબ્દને લાગે છે, વર્તુવન્તુ શબ્દને નહીં. વધુ પદ તો ફત્ પ્રત્યયાન્ત વ્ડિ શબ્દની નિષ્પત્તિ થયા પછી બહુવ્રીહિામાસ થવાના કારણે જોડાય છે. આમ ર્ પ્રત્યય વખ્ત શબ્દને લાગતો હોવાથી આ સૂત્રથી થતી દીર્ઘ વિધ્યર્થે બ્લ્ડ શબ્દ જેની આદિમાં છે તેવા રૂર્ પ્રત્યયાન્ત જ અર્થાત્ ન્ડિન્નામનું જ ગ્રહણ થશે, વહુન્ડિન્ નામનું નહીં.