Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૩૪૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન () શંકા - સૂત્રમાં હસ્વરૂકારાન્ત સત શબ્દનું ઉપાદાન કર્યું હોવાથી દીર્ઘ છું કારાન્ત સધી શબ્દનું ગ્રહણ શક્ય જ નથી. તો હ્રસ્વ ટુ કારાન્ત જ સવિ શબ્દનું ગ્રહણ કરાવવા સૂત્રમાં રૂત: પદ કેમ મૂકો છો?
સમાધાન - ‘નામને નિવિશિષ્ટચાઇ પ્રd'ન્યાયાનુસારે સૂત્રમાં જે નામનું કાર્ય કરવા માટે ગ્રહણ કર્યું હોય તે નામ સ્ત્રીલિંગાદિ લિંગ સંબંધી ડી વિગેરે પ્રત્યયોથી વિશિષ્ટ હોય તો પણ તેનું સૂત્રમાં કાર્યાર્થે ગ્રહણ થઈ શકે છે. આ સૂત્રમાં જે ફત: પદ ન મૂકીએ તો આદેશરૂપ કાર્ય કરવા માટે સૂત્રમાં નારી-સરવી-પ૦ ૨.૪.૭૬’ સૂત્રથી સ્ત્રીલિંગના ફી પ્રત્યયાત રૂપે નિપાતન કરાયેલા દીર્ધ કારાન્ત સર્વ શબ્દનું પણ ગ્રહણ થવાની આપત્તિ આવે છે. તેમજ હેવિતમનવ'ન્યાયાનુસારે સgિ શબ્દને વચન અને વિશ્વપૂ પ્રત્યય લાગવાના કારણે નિષ્પન્ન દીર્ઘ રૂ કારાત વી શબ્દ હસ્વ કારાન્ત રાવ શબ્દ કરતા એક દેશે કરીને જ વિકૃત હોવાથી તે હસ્વ કારાન્ત સત્ત શબ્દસદશ મનાતા સૂત્રમાં જે આદેશ રૂપ કાર્ય કરવા માટે દીર્ધ શું કારાન્ત સતી શબ્દનું પણ ગ્રહણ થવાની આપત્તિ આવે છે. તો આ સૂત્રમાં કાર્યાર્થી દીર્ઘ રૂંકારાન્ત સતી શબ્દનું ગ્રહણ ન થતા માત્ર હસ્વ ? કારાન્ત સત્ત શબ્દનું જ ગ્રહણ થાય તે માટે સુત: પદ મૂક્યું છે. સૂત્રનિવિષ્ટ રુત: પદ જ નામો નિવિશિષ્ટ પ્રહણમ્'ન્યાય અને ‘ વતમનવ'ન્યાયના અસ્તિત્વનું જ્ઞાપન કરે છે. અર્થાત્ રૂત: પદના કારણે ખબર પડે છે કે આવા કોઈ ન્યાયો છે પાદરા
ऋदुशनस्-पुरुदंशोऽनेहसश्च सेर्डा ।। १.४.८४ ।। बृ.व.-ऋकारान्ताद् ‘उशनस्, पुरुदंशस्, अनेहस्' इत्येतेभ्यः सख्युरितश्च परस्य शेषस्य से: स्थाने 'डा' મલેશો ભવતિા પિતા, ગતિપિતા, શર્તા, ના, પુર્વા, ગનેરા, સવા, મયુશન, પ્રિયપુર્વા, અને, किंसखा, सुसखा, प्रियसखा। संख्युरित इत्येव? इयं सखी, सखीयतेः क्विप्-सखीः। सेरिति किम् ? उशनसो, સફાયો ચેવ? ડા, છેડશનના, છેવાના, 1શનઃા, પુર્વાદા, દે ને!, રેસ! ૮૪ સૂત્રાર્થ :- 2 કારાન્ત નામ, ૩શનનું પુરૂં, મને અને ટુ કારાન્ત વિ નામથી પરમાં રહેલા શેષ
(સંબોધન એકવચનના સિ પ્રત્યય સિવાયના) fસ પ્રત્યયના સ્થાને ૩ આદેશ થાય છે. સૂત્રસમાસઃ - ત્ ા ૩રાના વ પુવંશા જ નેહા તેવાં સમાહાર: = શકુશન-પુષંશોડા (..)
તમા” = 2ટકુશનપુરુશોડનેસ: | વિવરણ :- (1) ૪ કારાન્ત નામોના ત્રાનો ‘મ ૨ ૨.૪.૩૨' સૂત્રથી આ આદેશ પ્રાપ્ત હતો. ૩ીન, (A) મ.વૃત્તિ – અવચૂરીમાં પછીનો ડર્ પ્રત્યય લગાડવાની વાત કરી છે તે અયુકત જાણવી. જુઓ બ્ર.ન્યાસમાં
સમાહારત્ પવૂમી આવો પાઠ સ્પષ્ટપણે દર્શાવ્યો છે.