Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૩૩૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (3) આમન્ય અર્થમાં જ વર્તતા ઉશનસ્ શબ્દના અંત્ય સ્ નો રસ પ્રત્યય પરમાં વર્તતા આ સૂત્રથી – આદેશ અને લોપ વિકલ્પ થાય એવું કેમ?
(a) ઉશના – ક વનસ્ + સિ (..વ.), * ૨૯શન૦ ૨.૪.૮૪' - યશનસ્ + ડા, * 'દિત્યન્ચ૦ ૨.૨.૨૨૪' 7 વાન્ + ડ = 1શના
અહીં વનસ્ શબ્દ આમન્ય અર્થમાં ન વર્તતો હોવાથી પ્રથમ એકવચનનો તિ પ્રત્યય પરમાં વર્તતા આ સૂત્રથી તેના અંત્ય નો વિકલ્પ પ્રાપ્ત આદેશ અને લોપ ન થયો.
(4) સિ પ્રત્યય જ પરમાં હોય તો આમન્ય અર્થમાં વર્તતા ઉશનસ્ શબ્દના અંત્ય સ્ નો આ સૂત્રથી વિકલ્પ આદેશ અને લોપ થાય એવું કેમ?
(a) જે ૩ીન – ઉશનસ્ + ગ = ૩નો !
અહીં યશનસ્ શબ્દ આમન્ય અર્થમાં વર્તે છે. પણ તેની પરમાં સિ પ્રત્યય ન હોવાથી તેના અંત્ય સ્ નો વિકલ્પ આદેશ અને લોપન થયો ૮૦ ના
(4).
તોડનફુગ્ધતુરો : | ૨.૪.૮ बृ.व.-'अनडुह् , चतुर्' इत्येतयोरामन्त्र्येऽर्थे वर्तमानयोरुकारस्य सौ परे 'व' इति सस्वरवकारादेशो भवति। हे अनड्वन्!, हे प्रियानड्वन् !, हे अतिचत्व:!, हे प्रियचत्वः!। आमन्त्र्य इत्येव? अनड्वान्, प्रियचत्वाः। सावित्येव? हे अनड्वाहौ!, हे प्रियचत्वारः ।।८१॥ સૂત્રાર્થ:- આમન્ય અર્થમાં વર્તતા મનડુ અને ચતુર્ શબ્દના ૩ નો રસ (સ.અ.વ.) પ્રત્યય પરમાં વર્તતા
સ્વર સહિત 4 (ગ સ્વર સહિતનો વ) આદેશ થાય છે. સૂત્રસમાસ - મનફ્લશ દ્વારક્રેતયો: સમાહાર: = મનડુબ્રતુ:) (સ.) તસ્ય = મનડુબ્બતુર:
વિવરણ :- (1) શંકા - આ સૂત્રમાં કોઇપણ નિમિત્તવિશેષનું વાચક પદ નથી મૂકવું. હવે સૂત્રમાં નિમિત્તવિશેપના વાચક પદનો અભાવ હોય તો ‘પુટિ ૨.૪.૬૮'અધિકારસૂત્રથી આ સૂત્રમાં gટ પદનો અધિકાર આવવો જોઈએ અને શુ પ્રત્યયો પરમાં વર્તતા આ સૂત્રથી મનડુ અને ચતુર્ શબ્દોના નો આદેશ થવો જોઈએ. તો તમે માત્ર સંબોધન એકવચનનો સિપ્રત્યય જ પરમાં વર્તતા આમન્ય અર્થમાં વર્તતા મન અને વતુર્ શબ્દોના ૩ના ૩ આદેશની વાત કેમ કરો છો? (A) મનડુ + ચતુ, ક. “સંસાધ્વંસ ૨..૬૮' મનડુ + ચતુ:, ક મપોરે પ્રથમો૨.૩.૫૦' ને મનડુત્ +
:, ક તવચ૦ .૩.૬૦' -> મનડુમ્ + 0 = મનડુબ્બેતુ: 1