Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૪.૮૨
૩૩૭ સમાધાન - મનડુત્ અને ઘતુર્ શબ્દોના ૩ નો શેષ ધુ પ્રત્યયો (= સંબોધન એકવચનના સિ પ્રત્યય સિવાયના અન્ય યુ પ્રત્યયો) પરમાં વર્તતા ‘વા: શેષે ૨.૪.૮ર' ઉત્તરસૂત્રથી વા આદેશ થાય છે. તેથી શેષ ધુ પ્રત્યયો પરમાં વર્તતા આ સૂત્રથી તેમના ૩ નો વ આદેશ થવાની પ્રાપ્તિ જ નથી. તેથી આદેશ કરવા સંબોધન એકવચનનો સિપ્રત્યય જ નિમિત્ત રૂપે શેષ રહેવાથી અમે સંબોધન એકવચનનો સિ પ્રત્યય જ પરમાં વર્તતા મનડુ અને વધુ શબ્દોના ૩ના વ આદેશની વાત કરીએ છીએ.
(2) શંકા - આ સૂત્રથી () સ્વર સહિતનો ૨ આદેશ થાય છે? આવું તમે શેના આધારે કહો છો?
સમાધાન - આ સૂત્રમાં જે વ આદેશનું વાચક વ: પદ (4) સ્વર સહિતના પ્રથમન્તપદ રૂપે દર્શાવ્યું છે તેના આધારે તેમજ ‘વી: શેષે ૨.૪.૮ર'ઉત્તરસૂત્રમાં દર્શાવેલો વા આદેશ પણ (મા) સ્વર સહિતનો થતો હોવાથી તેના આધારે અમે આ સૂત્રથી ‘(1) સ્વર સહિતનો વ આદેશ થાય છે એમ કહીએ છીએ. (3) દષ્ટાંત -
(i) દે નવ્ન્ (i) જે પ્રિયાનá!
अनडुह + सि प्रियानडुह् + सि ‘તોડન૬૦ ૨.૪.૮૨’ –
अनड्वह् + सि प्रियानड्वह् + सि #“મનદુ: સો ૨.૪.૭૨' – अनड्वन्ह + सि प्रियानड्वन्ह + सि જ રીર્ષ૦ ૨.૪.૪૫' –
अनड्वन्ह
प्रियानड्वन्ह જ ૨૨.૮૨
મનર્વના રે વાનર્વન! બહુવીહિસમાસ થવાના કારણે નિષ્પન્ન પ્રિયાનડુ શબ્દનો વિગ્રહ પ્રિયા મનદ્વાદો વચ આ પ્રમાણે બહુવચનાન્ત પદોને લઈને કરવો. અન્યથા જો પ્રિય: અનáી વચ્ચે જ આમ એકવચનાન્ત પદોને લઈને વિગ્રહ કરવામાં આવે તો પુમડુમ૦ ૭.૨.૭૩ સૂત્રથી પ્રિયાનડુ બહુવ્રીહિસમાસના અંતે ૧ થવાનો પ્રસંગ આવે.
શંકા - દે મનડુદ્ધિ!પ્રયોગસ્થળે આમન્ય અર્થમાં વર્તતા સ્ત્રીલિંગના ડી પ્રત્યયાન્ત મનદિ શબ્દના ૩નો સંબોધન એકવચનનો રસ પ્રત્યય પરમાં વર્તતા આ સૂત્રથી ૩ આદેશ કેમ નથી કરતા?
સમાધાન - ૩ી પ્રત્યય વ્યવધાયક બને છે એટલા માટે અમે નથી કરતા.
શંકા - રામપ્રદ તિવિશિષ્ટ સ્થાપિ પ્રા)' ન્યાયાનુસારે કરી પ્રત્યય વ્યવધાયક ન બને તેથી વ આદેશ કરવો જોઇએ. (A) સૂત્રમાં કેવળ નામનો જ નિર્દેશ કર્યો હોય તો ત્યાં સ્ત્રીલિંગાદિ લિંગથી વિશિષ્ટ નામનું પણ ગ્રહણ થઇ શકે છે.
અર્થાત્ તે તે સૂત્રોથી પ્રાપ્ત કાર્ય કરવામાં સ્ત્રીલિંગાદિ લિંગાશ્રિત જન વિગેરે પ્રત્યયો વ્યવધાયક નથી બનતા.