SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૨.૪.૮૨ ૩૩૭ સમાધાન - મનડુત્ અને ઘતુર્ શબ્દોના ૩ નો શેષ ધુ પ્રત્યયો (= સંબોધન એકવચનના સિ પ્રત્યય સિવાયના અન્ય યુ પ્રત્યયો) પરમાં વર્તતા ‘વા: શેષે ૨.૪.૮ર' ઉત્તરસૂત્રથી વા આદેશ થાય છે. તેથી શેષ ધુ પ્રત્યયો પરમાં વર્તતા આ સૂત્રથી તેમના ૩ નો વ આદેશ થવાની પ્રાપ્તિ જ નથી. તેથી આદેશ કરવા સંબોધન એકવચનનો સિપ્રત્યય જ નિમિત્ત રૂપે શેષ રહેવાથી અમે સંબોધન એકવચનનો સિ પ્રત્યય જ પરમાં વર્તતા મનડુ અને વધુ શબ્દોના ૩ના વ આદેશની વાત કરીએ છીએ. (2) શંકા - આ સૂત્રથી () સ્વર સહિતનો ૨ આદેશ થાય છે? આવું તમે શેના આધારે કહો છો? સમાધાન - આ સૂત્રમાં જે વ આદેશનું વાચક વ: પદ (4) સ્વર સહિતના પ્રથમન્તપદ રૂપે દર્શાવ્યું છે તેના આધારે તેમજ ‘વી: શેષે ૨.૪.૮ર'ઉત્તરસૂત્રમાં દર્શાવેલો વા આદેશ પણ (મા) સ્વર સહિતનો થતો હોવાથી તેના આધારે અમે આ સૂત્રથી ‘(1) સ્વર સહિતનો વ આદેશ થાય છે એમ કહીએ છીએ. (3) દષ્ટાંત - (i) દે નવ્ન્ (i) જે પ્રિયાનá! अनडुह + सि प्रियानडुह् + सि ‘તોડન૬૦ ૨.૪.૮૨’ – अनड्वह् + सि प्रियानड्वह् + सि #“મનદુ: સો ૨.૪.૭૨' – अनड्वन्ह + सि प्रियानड्वन्ह + सि જ રીર્ષ૦ ૨.૪.૪૫' – अनड्वन्ह प्रियानड्वन्ह જ ૨૨.૮૨ મનર્વના રે વાનર્વન! બહુવીહિસમાસ થવાના કારણે નિષ્પન્ન પ્રિયાનડુ શબ્દનો વિગ્રહ પ્રિયા મનદ્વાદો વચ આ પ્રમાણે બહુવચનાન્ત પદોને લઈને કરવો. અન્યથા જો પ્રિય: અનáી વચ્ચે જ આમ એકવચનાન્ત પદોને લઈને વિગ્રહ કરવામાં આવે તો પુમડુમ૦ ૭.૨.૭૩ સૂત્રથી પ્રિયાનડુ બહુવ્રીહિસમાસના અંતે ૧ થવાનો પ્રસંગ આવે. શંકા - દે મનડુદ્ધિ!પ્રયોગસ્થળે આમન્ય અર્થમાં વર્તતા સ્ત્રીલિંગના ડી પ્રત્યયાન્ત મનદિ શબ્દના ૩નો સંબોધન એકવચનનો રસ પ્રત્યય પરમાં વર્તતા આ સૂત્રથી ૩ આદેશ કેમ નથી કરતા? સમાધાન - ૩ી પ્રત્યય વ્યવધાયક બને છે એટલા માટે અમે નથી કરતા. શંકા - રામપ્રદ તિવિશિષ્ટ સ્થાપિ પ્રા)' ન્યાયાનુસારે કરી પ્રત્યય વ્યવધાયક ન બને તેથી વ આદેશ કરવો જોઇએ. (A) સૂત્રમાં કેવળ નામનો જ નિર્દેશ કર્યો હોય તો ત્યાં સ્ત્રીલિંગાદિ લિંગથી વિશિષ્ટ નામનું પણ ગ્રહણ થઇ શકે છે. અર્થાત્ તે તે સૂત્રોથી પ્રાપ્ત કાર્ય કરવામાં સ્ત્રીલિંગાદિ લિંગાશ્રિત જન વિગેરે પ્રત્યયો વ્યવધાયક નથી બનતા.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy