Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧૦૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (6) સ્ત્રી શબ્દથી પરમાં મો પ્રત્યય હોય તો આ સૂત્રની પ્રવૃત્તિ ન થાય એવું કેમ?
અહીં ગતિ ?િ આ પ્રશ્ન ઉઠાવતા પહેલા જ વિચાર આવે કે સ્ત્રી શબ્દ તો દીર્ઘ કારાન્ત છે જ્યારે આ સૂત્રની પ્રવૃત્તિ તો હસ્વરૂકાર-૩ કારાન્ત શબ્દોને આશ્રયીને થાય છે. તેથી સ્ત્રી શબ્દને આ સૂત્રની પ્રવૃત્તિ પ્રાપ્ત જ નથી તો તેનું વર્જન શા માટે કરવું પડે ? પણ આનું સમાધાન આ પ્રમાણે જાણવું કે જ્યારે યિમતાન્તો = તિસ્ત્રી + આમ પ્રાદિતપુરૂષ સમાસ થાય ત્યારે જોશાન્ત ૨.૪.૨૬' સૂત્રથી પ્રાપ્ત ગતિસ્ત્રિ + અવસ્થામાં આ સૂત્રની પ્રાપ્તિનો પ્રસંગ આવે છે, તેથી અહીં સ્ત્રી શબ્દનું વર્જન કર્યું છે. | (a) અતિસ્ત્રિી પુરુષો – ગત્તિસ્ત્રિ + ઓ, કત્રિા ૨૦૧૪' – મતિસ્ત્રિ + ગ = સત્તિત્રિો
(7) શંકા - તમે સ્ત્રી શબ્દને આ સૂત્રની પ્રવૃત્તિનો નિષેધ કરો છો તો શાસ્ત્રી શબ્દમાં પણ સ્ત્રી શબ્દ હોવાથી તેને પણ આ સૂત્રની પ્રવૃત્તિનો નિષેધ થવો જોઈએ? તો શસ્ત્રીમતિન્ત = તિરસ્ત્રી + અને ‘જોશાન્ત ૨૪.૧૬’ – ગતિસ્ત્રિ + આ અવસ્થામાં આ સૂત્રની પ્રવૃત્તિ કરીને તિરસ્ત્રી પ્રયોગ કેમ કરો છો?
સમાધાનઃ- “નારી' અર્થક સ્ત્રી શબ્દ અર્થવાન છે, તેમ છરી' અર્થક શસ્ત્રી શબ્દ પણ અર્થવાન છે. પણ શસ્ત્રી શબ્દના એકદેશભૂત સ્ત્રી શબ્દ અનર્થક છે. “અર્થવને નાનર્થસ્થ’ ન્યાયથી સૂત્રમાં અર્થવાન સ્ત્રી શબ્દનો નિષેધ કરેલ હોવાથી શસ્ત્રી શબ્દગત અનર્થક સ્ત્રી અંશને આશ્રયીને શાસ્ત્રી શબ્દને સૂત્રનિર્દિષ્ટ પ્રવૃત્તિનો નિષેધન થઈ શકે. તેથી સૂત્રવિહિત આદેશ થવાથી ગતિશસ્ત્રી પ્રયોગ કરીએ છીએ.
(8) શંકા - સૂત્રમાં સ્ત્રી શબ્દનું વર્જન શા માટે કરવું પડે? કારણ કે તેને આ સૂત્રથી ફ્ર આદેશની પ્રાપ્તિન વર્તતા પરવર્તી સ્ત્રિયા: ૨૨.૧૪ સૂત્રથી સ્વરાદિ ઓ પ્રત્યય પર છતાં આદેશ થવાની પ્રાપ્તિ છે. તેથી સૂત્રમાં અસ્ત્રિ પદ મૂકવું નિરર્થક છે?
સમાધાન - તમારી વાત બરાબર છે. છતાંય સૂત્રમાં સ્ત્રિ પદ મૂક્યું છે તેનાથી પરેડ િરૂર્ ગાન 4 ર વાધ્યમ)' ન્યાયનું જ્ઞાપન થાય છે. તેથી હવે મતિસ્ત્રિ સ્થળે પરવર્તી “સ્ત્રિયા: ર..૧૪' સૂત્રથી અબાધિત આ સૂત્રની પ્રવૃત્તિનો પ્રસંગ વર્તતા તિસ્ત્રી આ અનિષ્ટ પ્રયોગ ન થઈ જાય તે માટે સૂત્રમાં સ્ત્રિપદ મૂકી સ્ત્રી શબ્દને આ સૂત્રની પ્રવૃત્તિનો નિષેધ કર્યો છે. સૂત્રમાં સ્ત્ર પદ મૂકવા દ્વારા જે ઉપરોક્ત ન્યાયનું જ્ઞાપન થયું તેનાથી આદેશ કરનાર પરવર્તી સ્ત્રિયા: ૨..૧૪'સૂત્રની પ્રવૃત્તિન થતા 'નસ્યોત્ ?.૪.૨૨' સૂત્રથી તિસ્ત્ર: અને સહસ્ત્ર , “ડિવિતિ ૨.૪.૨૨' સૂત્રથી મસ્તિસ્ત્ર અને ગતિà, 'ટ: પુસિ ના ૨.૪.૨૪' સૂત્રથી તિસ્ત્રિ અને કિડ ૨.૪.રપ' સૂત્રથી ગતિસ્ત્રો ઇત્યાદિ પ્રયોગો પણ સિદ્ધ થશે સારા (A) પર એવા પણ આદેશ દ્વારા તે તે સૂત્રથી પ્રાપ્ત રૂ કારાન્ત નામ સંબંધી કાર્ય બાધિત થતું નથી.