Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૪.૧૨
૨૩૧ સમાધાન - સનાત: પદરહિત આ સૂત્ર જો પૂર્વસૂત્રની ભેગું જ રચવામાં આવે તો પૂર્વસૂત્રડતર પ્રત્યયાન ઉતર શબ્દ સિવાયના અન્ય ગણને આશ્રયીને પ્રવર્તતું હોવાથી તે સૂત્રથી ખતર શબ્દસંબંધી સિ-અ પ્રત્યયોનો લુપૂન થઇ શકે. જ્યારે પૂર્વસૂત્ર કરતા આ સૂત્ર જુદું રચવામાં આવે અને જો પૂર્વસૂત્રથી આ સૂત્રમાં મચાવેઃ પદની અનુવૃત્તિ આવે તો આ સૂત્રમાં પ્રવેતર શબ્દ વર્જેલો ન હોવાથી અન્ય ગણાન્તર્વર્તિ રુતર પ્રત્યયાત વિતર શબ્દસંબંધી સિ-પ્રત્યયોનો પણ આ સૂત્રથી લુપ થઇ શકે તો આ રીતે તિર શબ્દને આશ્રયીને પૃથક્ રચાયેલા આ સૂત્રમાં વિશેષ ફળ મળી શકતું હોવાથી સૂત્રકારશ્રી પૂર્વસૂત્રની ભેગા જ આ સૂત્રની રચનાન કરી શકે(A) અને તેથી પૂર્વે દર્શાવ્યું તે પ્રમાણે માત: પદરહિત આ સૂત્રમાં પૂર્વસૂત્રથી અનિષ્ટ પદની અનુવૃત્તિને વારવા માટે આ સૂત્રમાં અનતિ: પદ મૂક્યું છે.
(2) દષ્ટાંત - i) afધ તિwત પથ વી – રધિ + fસ કે , “મનતો નુ ૨.૪.૧૬' ને પ તિષ્ઠતિ
પશ્ય વા.
મધુ, ર્જી અને શ્વત્ પ્રયોગોની સાધનિકા ઉપર પ્રમાણે સમજવી.
(i) પવ: – પન્ + fસ કે ગમ, ગનતો તુન્ .૪.૫૨' પય, “સો ૨૨.૭૨'-૧૬, “ પાન્ત રૂપરૂ .
(૩) આ સૂત્રની પ્રવૃત્તિ મ કારાન્ત સિવાયના નપુંસકલિંગ નામોને આશ્રયીને જ થાય એવું કેમ?
(a) v૬ તિતિ પર વ - ૬ + fસ કે ગમ્, અતઃ ચમો ૨.૪.૧૭ –– E + , જ “સમાનામો૨.૪.૪૬’ – ૮ + = રૂજું તિષ્ઠતિ પર વI
અહીં પુખ્ત શબ્દ સકારાત્ત છે, માટે તેના સંબંધી સિ-મમ્ પ્રત્યયોનો ઉપૂન થયો.
(4) શંકા - નપુંસકલિંગ કરૂં નામને સિ (સ.અ.વ.) પ્રત્યય લાગતા તેનો પર એવા આ સૂત્રથી લુપ થયા બાદ પ્રચત્તોડ પ્રયત્નક્ષi ા ભવતિ ) ન્યાયાનુસારે સ્થાનિવર્ભાવ મનાતા સ્વસ્થ શુ: ૨.૪.૪?' સૂત્રથીતે સ્થાનિવર્ભાવને પામેલા પ્રિત્યયની સાથે કરૂં નામના ત્રનો ગુણ થવાથી હેકર્તા પ્રયોગ થવો જોઈએ. તો દે રૂં! પ્રયોગ કેમ કરો છો?
(A) વાસ્તવમાં કુતર શબ્દસંબંધી સિ-મ પ્રત્યયોનો લુપ નથી જ કરવાનો. પણ મનH: પદરહિત આ સૂત્રની
પરિસ્થિતીને આશ્રયીને આ ચર્ચા કરી છે. (B) પ્રત્યયનો લુપ થવા છતાં પણ તે લુ થયેલા પ્રત્યાયના સ્થાનિવદ્ભાવને આશ્રયીને તનિમિત્તક કાર્યો થાય છે.