Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨૫૯
સમાધાન - સૂત્રમાં અન્ન પદ ન મૂકીએ તો આ સૂત્રથી થતો – ‘અન્તિ: પન્થમ્યા૦ ૨..૨૮' સૂત્રાનુસાર પ્રત્યય રૂપે ગ્રહણ થાય તેવું ન થતા તેનું આગમA) રૂપે ગ્રહણ થાય તે માટે સૂત્રમાં અન્તઃ પદ મૂકીએ છીએ.
શંકા - ‘મનન્તઃ પુષ્પમ્પી: ૭.૨.૨૮' સૂત્રથી પંચમ્યર્થથી વિહિત શબ્દને પ્રત્યયસંજ્ઞા થાય છે. જ્યારે આ સૂત્રમાં નામન્ત નપુંસક નામ સંબંધી જ મા સિવાયના સ્વરાદિ પ્રત્યયો પરમાં વર્તતા ન કરવાનો હોવાથી પૂર્વસૂત્રાનુવૃત્ત નપુંસક નામ સૂત્રમાં ષષ્ઠયન્ત રૂપે વિવક્ષિત હોવાથી સૂત્રમાં એવો કયો પંચમ્યર્થ છે કે જેનાથી વિહિત – શબ્દને ‘મનન્ત: પડ્યા .૦ ૨.૨.૨૮' સૂત્રાનુસારે તમે પ્રત્યય સંજ્ઞા પ્રાપ્ત થવાની વાત કરો છો?
સમાધાન - ક્વચિ8) ષષયના નિર્દેશ હોય અને પંચમર્થની સાથે વિરોધ ન આવતો હોય તો પણ ‘અનન્ત: પંખ્યા : ૨..૨૮'સૂત્રાનુસારે પ્રત્યયસંજ્ઞા થઇ શકે છે. જેમકે - 'મનાવે. ૨.૪.૬’ સૂત્રમાં બનાવે પદ ષષ્ઠયન્ત છે. છતાં તે સૂત્રથી થતાં માને 'અનન્ત: પવૂખ્યા:૦ ..૨૮' સૂત્રોનુસાર પ્રત્યયસંજ્ઞા થાય છે. તેમ આ સૂત્રમાં પણ પૂર્વસૂત્રાનુવૃત્ત નપુંસ્ય પદ ષષ્ઠયન્ત હોવા છતાં ન નાખ્યત નપુંસક નામથી પરમાં થવાનો હોવાથી પંચમ્યર્થનો અવિરોધ હોવાના કારણે તેને પ્રત્યયસંજ્ઞા પ્રાપ્ત થઈ શકે છે. આથી અમે પ્રત્યય સંજ્ઞા થવાની વાત કરી છે.
શંકા - ‘બનાવે૨.૪.૨૬' સૂત્રમાં મારે પદની આવૃત્તિ કરી એક અનારે પદને ષષ્ટચા રૂપે અને બીજા મન પદને પંચમ્યન્ત રૂપે ગ્રહણ કર્યું છે. તેથી તસૂત્રસ્થ મને પંચમ્યર્થને અવિરોધી ષષ્ઠયા મનાવે પદથી વિહિત હોવાથી મનન્ત: પવૂખ્યા: ૨.૭.૨૮' સૂત્રથી પ્રત્યયસંજ્ઞા થઇ છે તેવું નથી, પરંતુ પંચમા બનાવે. પદાર્થથી વિહિત હોવાથી પ્રત્યયસંજ્ઞા થઇ છે. આથી “પંચમ્યર્થને અવિરોધી ષષયપદથી વિહિત શબ્દને પણ ‘મનન્તઃ પંખ્યખ્યા: ૨.૨.૨૮' સૂત્રથી પ્રત્યય સંજ્ઞા થઈ શકે છે” આવું તમારું કથન યુક્ત નથી.
સમાધાન - ‘મનારે ૨.૪.૨૬' સૂત્રનાં બંન્યાસમાં પૂર્વ મનાવેઃ પદની આવૃત્તિ કરી એક મા પદને પંચમ્યન્ત રૂપે અને બીજાને શકયત્ત રૂપે ગ્રહણ કરવાની વાત કરી છે. પણ C) આગળ જતા આ રીતે આવૃત્તિ કરી મના પદને પંચમ્યન્ત રૂપે ગ્રહણ કરવાની ના કહી છે. તેથી તે સૂત્રમાં પંચમ્યર્થને અવિરોધી ષષચત મનાવે પદથી વિહિત જ મા ને અનન્ત: પન્થયા૦ ૨..૨૮'સૂત્રાનુસારે પ્રત્યયસંજ્ઞા પ્રાપ્ત થઈ હોવાથી અમારું કથન
યુક્ત છે.
(A) ફૂર વ્યવરને મામસ્ય મન્ત રૂતિ વ્યક્વેિશ: I (8.૪.૬૪ મ.ગ્રં.વ.) (B) अत एव क्वचिद् ‘अजादेः २.४.१६' इत्यादौ षष्ठीनिर्देशेऽपि पञ्चम्यर्थाऽविरोधात् प्रत्ययत्वाऽविरोधः। (१.१.३८
વાસ:) (C). अजादेरित्येकमपि पदमावृत्या द्विधा, ततश्चैकस्मात् पञ्चमी, अपरस्मात् षष्ठीत्यदोषः, अत आह - अजादिभ्य
ગાવૃત્યેત્યવિા અથવા મા મૂત્ પડ્યની, ષષ્ઠત્તમેવ મવા....(૨.૪.૨૬ ચાસ:)