Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨૭૨
: ‘નામિનો સુવ્ યા ૧.૪.૬' →
* ‘હવસ્ય મુળ: ૧.૪.૪૨' →
(a) દે વારે!
वारि + सि
वारि
વારે!!
(b) àત્રો!
त्रपु + सि
त्रपु
ને!!
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
અહીં વારિ અને ત્રપુ નામથી પરમાં વર્તતો સંબોધન એકવચનનો સિ પ્રત્યય સ્વરાદિ ન હોવાથી આ સૂત્રથી
મૈં આગમ ન થયો.
‘અપેક્ષાતોઽધિવાર: ’ ન્યાયાનુસારે પૂર્વસૂત્રથી આ સૂત્રમાં સ્વરે પદની અનુવૃત્તિ ન લેવી. કેમકે જો તેની અનુવૃત્તિ લેવામાં આવે તો તેની સાથે સંબદ્ધ ટાણે પદની અનુવૃત્તિ પણ આ સૂત્રમાં આવી પડે. તેથી ટ વિગેરે સ્વરાદિ સ્યાદિપ્રત્યયો પરમાં હોય ત્યારે જ આ સૂત્રથી ૬ આગમ થવાનો પ્રસંગ આવે.
(5) આમ્ સિવાયના સ્વરાદિ સ્યાદિ જ પ્રત્યયો પરમાં હોય ત્યારે આ સૂત્રથી નામ્યન્ત નામને ર્ આગમ થાય એવું કેમ ?
(a) સૌમ્બુવં ચૂર્ણમ્ – ‘પ્રાયોષધિ૦ ૬.૨.રૂ' → સુનુ ળો વૃક્ષસ્વ વિદ્યાોડવવવધૂર્ણમ્ = તુમ્બુરુ + અન્, * ‘વૃદ્ધિસ્વરેશ્વા૦ ૭.૪.૨' → સૌમ્યુ + અક્, * ‘અસ્વયમ્ભુવો૦ ૭.૪.૭૦' → સૌમ્બુરવ્ + અન્ + સિં, * ‘ગત: મોડમ્ ૧.૪.૭’ → તોવ્રુવ + અમ્, * ‘સમાનામો૦ ૬.૪.૪૬’ → તોમ્બુવ + મ્ = તોમ્બુરવત્ પૂર્ણમ્। અહીં તોમ્બુરુ + મણ્ અવસ્થામાં પરમાં આમ્ સિવાયનો સ્વરાદિ અર્ પ્રત્યય છે, પણ તે સ્યાદિ પ્રત્યય ન હોવાથી નામ્યન્ત નપુંસકલિંગ તોમ્બુરુ નામને આ સૂત્રથી ર્ આગમ ન થયો.
શંકા ઃ- આ સૂત્રમાં સ્વરાદિ પ્રત્યયો સ્યાદિ જ હોવા જોઇએ એમ ન કહેવામાં આવે તો પણ તોમ્બુરુ + અર્ અવસ્થામાં આ સૂત્રથી ર્ આગમ ન થઇ શકે. કેમકે ‘અસ્વયમ્ભુવો ૭.૪.૭૦’ સૂત્ર પરસૂત્ર હોવાથી તેની પ્રવૃત્તિ પૂર્વે થાય અને તોમ્બુરવ્ + અક્ અવસ્થામાં તો હવે તોમ્યુરન્ નામ્યન્ત ન રહેવાથી આ સૂત્રથી – આગમની પ્રાપ્તિ જ નથી. તેથી આ વિરુદ્ધ દષ્ટાંત દર્શાવવું યુક્ત નથી.
સમાધાન :- ભલે ‘અસ્વયમ્ભુવો૦ ૭.૪.૭૦' સૂત્ર પરસૂત્ર હોય છતાં તે સૂત્ર ત્રણે લિંગમાં વર્તતા નામોને આશ્રયીને પ્રવર્તી શકતું હોવાથી સામાન્યસૂત્ર કહેવાય, જ્યારે આ સૂત્ર માત્ર નપુંસકલિંગ નામોને જ આશ્રયીને પ્રવર્તતું હોવાથી તે વિશેષસૂત્ર કહેવાય. તો જો આ સૂત્રમાં સ્વરાદિ પ્રત્યયો સ્યાદિ જ હોવા જોઇએ એમ ન કહેવામાં આવે તો ‘સર્વત્રાપિ વિશેષેળ સામાન્ય લાધ્યતે ન તુ સામાન્યેન વિશેષઃ ' ન્યાયાનુસારે આ સૂત્રથી ‘અસ્વયમ્ભુવો૦ ૭.૪.૭૦’ સૂત્રનો બાધ થતા આ સૂત્ર પૂર્વે પ્રવર્તવાથી તોમ્બુરુ + અક્ અવસ્થામાં ર્ આગમની પ્રાપ્તિ આવે છે. માટે સ્થાવિત્યેવ? એમ કહીને સૌમ્બુવં ચૂર્ણમ્ આ જે વિરુદ્ધ દૃષ્ટાંત દર્શાવ્યું છે તે યુક્ત જ છે.